Book Title: Kleshhanopay Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 112
________________ ૮પ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૨૬ ટીકા - नृपस्येति-नृपस्येव-तथाविधनरपतेरिव, अभिधानात्=राजाऽयमिति भणनरूपात्, यः सातबन्धः सुखसंबन्धरूपः प्रकीर्तितः नित्येऽप्यात्मनि परैः, अहिनाऽदष्टस्यापि तथाविधप्रघट्टकवशादहिशड्काविषज्ञानाच्चेतरः=असातबन्धः, असौ निरर्थकः, कल्पनामात्रस्यार्थासाधकत्वादेव । ટીકાર્ય : નૃપચેવ .. સાથત્વાર્થ ! નિત્ય પણ આત્મા હોતે છતે પર વડે= પાતંજલદર્શનકાર વડે, રાજાની જેમ તેવા પ્રકારના રાજાની જેમ અર્થાત્ વાસ્તવિક રાજા નથી પરંતુ કોઈકે આ રાજા છે તેમ કહ્યું તે કથનથી પોતે રાજા છે તેવા પ્રકારના રાજાની જેમ, અભિધાનથી-આ રાજા છે એ પ્રકારના કથનથી, જે સુખસંબંધરૂપ સાતબંધ કહેવાયો છે; અને સાપથી નહિ દંશાયેલાને પણ તેવા પ્રકારના પ્રઘટ્ટકના વશથી=કોઈ અંધારામાં સાપ સદશ દોરડા આદિ ઉપર પગના પ્રક્ષેપરૂપ તેવા પ્રકારના પ્રઘટ્ટકના વશથી, સાપની શંકાને કારણે વિષના જ્ઞાનથી ઈતર=અસાતબંધ, કહેવાયો છે; આ પાતંજલદર્શનકાર વડે કહેવાયેલો સાતબંધ અને અસાતબંધ, નિરર્થક છે; કેમ કે કલ્પનામાત્રનું અર્થઅસાધકપણું જ છે જો આત્મા એકાંતે નિત્ય હોય તો તેને સુખસંબધિરૂપ સાતબંધ અને દુ:ખસંબંધરૂપ અસાતબંધ ન હોય, તો પછી સાતાબંધ આવો છે અને અસાતાબંધ આવો છે એ કહેવું નિરર્થક છે. નિત્યેડપ્યાત્મન પરેડ - અહીં પ થી એ કહેવું છે કે આત્માને અનિત્ય માને તો તો આત્માને સાતબંધ અને અસાતબંધ પાતંજલદર્શનકાર સ્વીકારી શકે, પરંતુ નિત્ય પણ આત્મામાં સાતબંધ અને અસાતબંધ પાતંજલદર્શનકાર વડે કહેવાયેલ છે, એ નિરર્થક છે. મહિનાષ્ટચાપ - અહીં પ થી એ કહેવું છે કે સાપથી દંશાયેલાને તો તથાવિધ પ્રઘટ્ટકવશ સાપની શંકા થાય, પરંતુ સાપથી નહિ દશાયેલાને પણ તેવા પ્રકારના પ્રઘટ્ટકવશ સાપની શંકાથી વિષનું જ્ઞાન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164