Book Title: Kleshhanopay Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 128
________________ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૭ ૧૦૧ ક્લેશહાનનો ઉપાય શું કહે છે ? તે શ્લોક-૧૨થી ૨૩માં બતાવ્યું, અને શ્લોક-૨૪થી ૨૭માં તે મતમાં ગ્રંથકારશ્રીએ દૂષણ બતાવ્યાં. હવે તાર્કિક એવા તૈયાયિકો ક્લેશહાનનો ઉપાય શું કહે છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છેબ્લોક : पुरुषार्थाय दुःखेऽपि प्रवृत्तेर्ज्ञानदीपतः । हानं चरमदुःखस्य क्लेशस्येति तु तार्किकाः ।।२७।। અન્વયાર્થ – જ્ઞાનીપત =જ્ઞાનદીપથી પુરુષાર્થો પુરુષાર્થ માટે સુપિ= દુઃખમાં પણ પ્રવૃત્ત =પ્રવૃત્તિ હોવાને કારણે (ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર એ ક્લેશહાનનો ઉપાય છે. એનાથી) રરમી વનેશચ દાન=ચરમદુ:ખરૂપ ક્લેશનો હાન છે, રૂતિ તુ તાર્વિ:=એ પ્રમાણે તાર્કિકો કહે છે. ર૭મા શ્લોકાર્ચ - જ્ઞાનદીપથી પુરુષાર્થ માટે દુઃખમાં પણ પ્રવૃત્તિ હોવાને કારણે (ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર એ ક્લેશહાનનો ઉપાય છે. એનાથી) ચરમદુઃખરૂપ ક્લેશનો હાન છે, એ પ્રમાણે તાર્કિકો કહે છે. Iીર૭ll ટીકા : पुरुषार्थायेति-ज्ञानदीपतः तत्त्वज्ञानप्रदीपाद्, अज्ञानध्वान्तनाशात् पुरुषार्थाय= पुरुषार्थनिमित्तं, दुःखेऽपि प्रवृत्तेः, राजसेवादौ तथादर्शनात्, चरमदुःखस्य क्लेशस्य स्वयमुत्पादितस्य हानमिति तु तार्किका नैयायिकाः, अतीतस्य स्वत एवोपरतत्वात्, अनागतस्य हातुमशक्यत्वात्, वर्तमानस्यापि विरोधिगुणप्रादुर्भावेनैव नाशात्, चरमदुःखमुत्पाद्य तन्नाशस्यैव पुरुषार्थकत्वादिति भावः ।।२७।। ટીકાર્ચ - જ્ઞાનપતઃ... પ્રવૃત્ત, જ્ઞાનદીપથીકતત્વજ્ઞાનરૂપ દીપકથી, અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થવાને કારણે પુરુષાર્થ માટે=સર્વ ક્લેશના નાશરૂપ મોક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164