________________
ઉપ
ક્લેશતાનોપાયદ્વાત્રિશિકા/બ્લોક-૨૦ બ્લોક :
विदुषोऽपि तथारूढः सदा स्वरसवृत्तिकः ।
શરીરાવિયામનિવેશ મિનાશ્વતઃ સારવા અન્વયાર્થ :
શરીરાવિયા=શરીરાદિના અવિયોગના કામનાપતિ =અભિલાષથી વિદુષોડપિ=વિદ્વાનોને પણ તારૂઢ: તે પ્રકારનો રૂઢ સવા=હંમેશાં સ્વરસવૃત્તિવાનું સ્વરસવૃત્તિવાળો મિનિવેશ:=અભિનિવેશ છે. જરા શ્લોકાર્થ :
શરીરાદિના અવિયોગના અભિલાષથી વિદ્વાનોને પણ તે પ્રકારનો રૂઢ સદા સ્વરસવૃત્તિવાળો અભિનિવેશ છે. [૨૦ ટીકા :
विदुषोऽपीति-विदुषोऽपि पण्डितस्यापि, तथारूढः पूर्वजन्मानुभूतमरणदुःखाभाववासनाबलाद् भूयः समुपजायमानः, शरीरादीनामवियोगस्याभिलाषतः शरीरादिवियोगो मे मा भूदित्येवंलक्षणादभिनिवेशो भवति, सदा निरन्तरं स्वरसवृत्तिकोऽनिच्छाधीनप्रवृत्तिकः (निमित्तानधीनप्रवृत्तिकः), तदुक्तं-“स्वरसवाही વિદુષોડપિ તથા રૂટોડમિનિવેશ:” [૨૬] રૂતિ ૨૦ના ટીકાર્ચ -
વિદુષોડપિ ..... સમુપનાયમાન:, વિદ્વાનોને પણ પંડિતોને પણ, તથારૂઢ તે પ્રકારે રૂઢ=પૂર્વજન્મમાં અનુભવ કરાયેલા મરણના દુ:ખના અભાવની વાસનાના બળથી ફરી ઉત્પન્ન થતો, અભિનિવેશ થાય છે, એમ સંબંધ છે.
આ અભિનિવેશ કેમ ઉત્પન્ન થાય છે ? તે સ્પષ્ટ કરે છે – શરીરવિનામ્ ...... મતિ, શરીરાદિના અવિયોગના અભિલાષથી આ અભિનિવેશ ઉત્પન્ન થાય છે= શરીરાદિનો વિયોગ મને ન થાઓ' એવા સ્વરૂપવાળા અભિલાષથી આ અભિનિવેશ ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org