________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૨
તેના વિરોધી ભાવો પ્રત્યે દ્વેષલક્ષણ તાપથી=સુખનાં સાધનોના વિરોધીભાવો પ્રત્યે દ્વેષલક્ષણ તાપથી, કર્મવિપાક દુઃખરૂપ છે એમ સંબંધ છે.
*****
संस्काराच्च . અનુચ્છેદ્દનક્ષાત્, (૩) અને સંસ્કારથી દુઃખરૂપ છે-અભિમત અને અનભિમત વિષયના સંવિધાનમાં ઉત્પન્ન થતી સુખ-દુઃખની સંવિત્તિના સ્વક્ષેત્રમાં=સ્વ આત્મામાં, તેવા પ્રકારના સંસ્કાર અને તેવા પ્રકારના અનુભવની પરંપરાથી સંસ્કારના અનુચ્છેદરૂપ સંસ્કારથી કર્મવિપાક દુઃખરૂપ છે, એમ સંબંધ છે.
મુળવૃત્તિવિરોયાવ ..... ત્યર્થ:, (૪) અને ગુણવૃત્તિના વિરોધથી દુઃખરૂપ છે=સત્ત્વ, રજસ્ અને તમોગુણની પરસ્પર અભિભાવ્ય-અભિભાવકપણાથી વિરુદ્ધ થતારી એવી સુખ, દુ:ખ અને મોહરૂપ વૃત્તિઓના સર્વત્ર જ દુઃખતા અનુવેધથી કર્મવિપાક દુઃખરૂપ છે, એમ સંબંધ છે.
હવે તે સર્વનું યોજન કરતાં કહે છે –
૭૧
દન્ત ..... સ્મૃતઃ, પરિણામથી, તાપથી, સંસ્કારથી અને ગુણવૃત્તિના વિરોધથી આ=કર્મવિપાક, ખરેખર દુઃખમય=દુઃખ એક સ્વભાવવાળો, કહેવાયો છે એમ સંબંધ છે.
તવુñમ્ – તે=શ્લોકમાં કહ્યું તે, પાતંજલયોગસૂત્ર ૨/૧૫માં કહેવાયું
છે
" परिणाम વિવેનિઃ” કૃતિ ।। “પરિણામથી, તાપથી, સંસ્કારથી અને ગુણવૃત્તિના વિરોધી વિવેકીને સર્વ દુ:ખ જ છે–સર્વ કર્મવિપાક દુઃખરૂપ જ છે.”
રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૨૨।।
.....
* મુદ્રિત પુસ્તકમાં પાતંજલયોગસૂત્ર ૨-૧૫માં રિળામતાપસંઘરવું:હે: છે, તે અશુદ્ધ જણાય છે. તેના સ્થાને પાતંજલયોગસૂત્ર ૨/૧૫માં પરમત પસંસ્કારે: પાઠ છે, તે શુદ્ધ છે, તે મુજબ અર્થ કરેલ છે.
* દ્વિવિધયોઽપિ - અહીં વિથી એ કહેવું છે કે પરિતાપરૂપફળવાળો કર્મવિષાક તો દુઃખરૂપ છે, પરંતુ પરિતાપફળવાળો અને આહ્લાદફળવાળો બંને પણ પ્રકારનો કર્મવિપાક દુઃખરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org