________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૧૨
तत्र ાર્યવિમુખ્યઃ, ત્યાં=સાત પ્રકારતી પ્રાંત-ભૂ-પ્રજ્ઞામાં, (૧) મને
કાંઈ જ્ઞાતવ્ય તથી, (૨) મારા ક્લેશો ક્ષીણ થઈ ગયા છે, મારે કાંઈ ક્ષેતવ્ય=ક્ષીણ કરવા યોગ્ય નથી, (૩) મારા વડે જ્ઞાન પ્રાપ્ત કરાયું છે, (૪) (મારા વડે) વિવેકખ્યાતિ પ્રાપ્ત કરાઈ છે, એ પ્રકારે કાર્યવિષયક નિર્મળ જ્ઞાનસ્વરૂપ ચાર કાર્યવિમુક્તિઓ છે.
હવે ત્રણ પ્રકારની ચિત્તવિમુક્તિઓ બતાવે છે --
૪૬
.....
चरितार्था ચિત્તવિમુય કૃતિ, (૧) મારી બુદ્ધિ ચરિતાર્થ છે, (૨) ગુણો હતઅધિકારવાળા છે, તેથી મોહબીજના અભાવને કારણે આનો= ગુણોતો, પ્રરોહ ક્યાંથી થાય ?, (૩) મને સમાધિ સાત્મીભૂત થયેલી છે, એથી સ્વરૂપપ્રતિષ્ઠ હું છું. એ પ્રકારે ગુણવિષયજ્ઞાનરૂપ ત્રણ ચિત્તવિમુક્તિઓ
છે.
કૃતિ શબ્દ સાત પ્રકારની પ્રાંત-ભૂ-પ્રજ્ઞાતા કથનની સમાપ્તિસૂચક છે. તવિમુ – તે આ=શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું તે આ, પાતંજલયોગસૂત્ર ૨/૨૭માં કહેવાયું છે
“તસ્ય પ્રજ્ઞા ।।” કૃતિ ।। “તેનીવિવેકખ્યાતિની સાત પ્રકારે પ્રાન્તભૂમિવાળી પ્રજ્ઞા છે.”
-
રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ।।૧૨।।
* બુદ્ધેરન્તનું વાયશ્થિચ્છાયાસાન્તિઃ - મુદ્રિતપ્રતમાં પાઠ છે, ત્યાં બુદ્ધેરન્તર્મુહા યા પિચ્છાયાસન્તિ: પાઠ રાજમાર્તંડ પ્રમાણે સંગત જણાય છે.
સા = સપ્તા સપ્તપ્રાર: મુદ્રિતપ્રતમાં પાઠ છે, ત્યાં સા પ સપ્તા=સપ્તપ્રIRI: પાઠ સંગત જણાય છે.
* અધિત મયા દાનપ્રાપ્તવિવેજ્ઞાતિઃ પાઠ છે, ધાતું મયા જ્ઞાનમ્, પ્રાપ્તા વિવેજ્ઞાતિઃ એ પ્રમાણે રાજમાર્તંડ ટીકા પ્રમાણે પાઠ સંગત જણાય છે.
* ચરિતાર્યા મે વૃદ્ધિનુ કૃતધિારાઃ પ્રતમાં પાઠ છે, ત્યાં રિતાર્થા મે વૃદ્ધિ:, મુળા દૈતાધિારા: પાઠ રાજમાર્તંડ પ્રમાણે સંગત જણાય છે.
ભાવાર્થ:
શ્લોક-૧માં ગ્રંથકારશ્રીએ સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયાથી ક્લેશનાશ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org