Book Title: Jivdaya Prakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust
View full book text
________________
'
लक्षणं मङ्गलं वितन्वान आह संसयतिमिरपयंगं भवियायणकुमुयपुन्निमाइंदं ।
१
कामगइंदमइंदं जगजीवहियं जिणं नमिउं ॥१॥ पंचमहव्वयगुरुभारधारए पंचमि ते । તિપુત્તે नमिऊण सयलसमणे जीवदयापगरणं वुच्छं ॥२॥
जीवदयाप्रकरणम्
-
संशयतिमिरपतङ्गम् - सन्देहान्धकारनिःशेषनिराकरणविधौ विभाकरविभम् उक्तञ्च कह सव्वणुत्ति मई, जेणाहं અને જીવદયાના પ્રતિપાલક શ્રમણ ભગવંતોને ભક્તિથી પ્રણામ કરે છે -
સૂર્યની જેમ સંશય- અંધકારનો નાશ કરનારા, પૂનમના ચંદ્રની જેમ ભવ્યજન - કુવલયોને આનંદિત કરનારા, સિંહની જેમ કામ-ગજરાજનો પરાજય કરનારા, વિશ્વના હિતકારક જિનને નમસ્કાર કરીને .. ॥ ૧ ॥ પંચ મહાવ્રત - મહાભારના ધારક, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિથી યુક્ત એવા સર્વ શ્રમણોને નમન કરીને જીવદયા પ્રકરણ કહીશ. ॥ ૨ ॥
સંદેહ એ અંધકાર છે. જેઓ સૂર્ય બનીને એ અંધકારનો સંપૂર્ણપણે નાશ કરે છે, કહ્યું પણ છે સર્વજ્ઞ છો, એવું કેવી રીતે મનાય ? ‘કારણ કે હું સર્વ
આપ
. T-૰મિકૃતિમુિત્તે ।
-

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 136