Book Title: Jivdaya Prakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 64
________________ जीवदयाप्रकरणम् ५३ जानीत एव यूयं सर्वमप्येतादृशं लोकमित्यभिप्रायः । ततः - एवं जीवदयाविरहियस्स जीवस्स मूढहिययस्स । किं अथ किंचि सुक्खं तिलतुसमित्तं पि संसारे ? ॥६७॥ यथा कदलीकाण्डे सारलवोऽपि न भवति, तथोक्तविधया भयादिभयङ्करदुःखनिचिते संसारे सुखलवोऽपि नास्त्येवेति भावः । एतदेव प्रकारान्तरतः समर्थयति जरजज्जरियकवाडयाई दरभग्गभित्तिभागाई । मडहाइ मंगुलाई गेहाई भवणिरहियाइं ॥६८॥ આશય એ છે કે આવા સર્વ લોકને તમે જાણો જ છો. તેથી - આ રીતે જીવદયાંથી અત્યંત રહિત અને મૂઢ હૃદયવાળા જીવને સંસારમાં શું તલના ફોતરા જેટલું પણ સુખ છે ? | ૬૭ ॥ જેમ કેળના થડમાં થોડો પણ સાર ન હોય, તેમ ઉપરોક્ત રીતે ભયો વગે૨ે બિહામણા દુઃખોથી ભરેલા સંસારમાં થોડું પણ સુખ નથી જ એવો આશય છે. આ જ વાતનું અન્ય પ્રકારથી સમર્થન કરે છે - ઘરના દરવાજા બહુ જુના હોવાથી જર્જરિત થઈ ગયા છે. જે ઘરની ભીંતોના ભાગો અડધા તૂટી ગયા છે. जज्जरजज्जरियसकज्जलाई । २. ग तमणि० । १. ग -

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136