________________
जीवदयाप्रकरणम्
५३
जानीत एव यूयं सर्वमप्येतादृशं लोकमित्यभिप्रायः । ततः - एवं जीवदयाविरहियस्स जीवस्स मूढहिययस्स । किं अथ किंचि सुक्खं तिलतुसमित्तं पि संसारे ? ॥६७॥
यथा कदलीकाण्डे सारलवोऽपि न भवति, तथोक्तविधया भयादिभयङ्करदुःखनिचिते संसारे सुखलवोऽपि नास्त्येवेति भावः । एतदेव प्रकारान्तरतः समर्थयति जरजज्जरियकवाडयाई दरभग्गभित्तिभागाई । मडहाइ मंगुलाई गेहाई भवणिरहियाइं ॥६८॥
આશય એ છે કે આવા સર્વ લોકને તમે જાણો જ છો. તેથી -
આ રીતે જીવદયાંથી અત્યંત રહિત અને મૂઢ હૃદયવાળા જીવને સંસારમાં શું તલના ફોતરા જેટલું પણ સુખ છે ? | ૬૭ ॥
જેમ કેળના થડમાં થોડો પણ સાર ન હોય, તેમ ઉપરોક્ત રીતે ભયો વગે૨ે બિહામણા દુઃખોથી ભરેલા સંસારમાં થોડું પણ સુખ નથી જ એવો આશય છે. આ જ વાતનું અન્ય પ્રકારથી સમર્થન કરે છે
-
ઘરના દરવાજા બહુ જુના હોવાથી જર્જરિત થઈ ગયા છે. જે ઘરની ભીંતોના ભાગો અડધા તૂટી ગયા છે.
जज्जरजज्जरियसकज्जलाई । २. ग तमणि० ।
१. ग
-