Book Title: Jivdaya Prakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 106
________________ जीवदयाप्रकरणम् पशुसाधर्म्यमन्तरेणासम्भवात् पशुरेवासावित्याशयः । किञ्च जं नारयाण दुक्खं तिरियाणं तह य माणुसाणं च । तं जीवपीडजणियं दुब्बिसहं होइ लोयम्मि || १०१ || પશુ જ છે, એવો અહીં આશય છે. વળી स्यादेतत्, नारकादिदु:खस्य दुर्विषहत्वे सत्यपि नास्माकं ततः साध्वसम्, जीवशरीरयोर्नामान्तरत्वात्परलोकिनो विरहादिति चेत् ? न, अहम्प्रत्यदितः प्रत्यक्षप्रभृतिप्रमाणतस्तत्प्रसिद्धेः, प्रपञ्चितमेतदन्यत्रेति नात्र प्रतन्यते । ( दृश्यतां भुवनभानवीयवार्त्तिकं न्यायविशारदम् ।) नापि कालव्युपरतेरपि जीवपर्यवसाना १. ग ९५ - - નારકોને, તિર્યંચોને અને મનુષ્યને જે દુઃખ છે, તે જીવોને પીડા આપવાથી ઉત્પન્ન થાય છે. લોકમાં તે દુઃખ अत्यंत दुःष छे. ॥ १०१ ॥ શંકા - ના૨ક વગેરેનું દુઃખ ભલે ખૂબ દુઃષહ હોય, તો પણ અમને તેનો ભય નથી. કારણ કે જીવ અને શરીર આ બંને એ પર્યાય નામ જ છે. માટે પરલોકમાં જનાર કોઇ છે જ નહીં. सभाधान - तेवुं नथी, 'अहं प्रत्यय' वगेरे प्रत्यक्ष પ્રમાણથી, ‘કર્મફળભોગ' વગેરે અનુમાન પ્રમાણથી તે - हो ।

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136