Book Title: Jivdaya Prakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 110
________________ se जीवदयाप्रकरणम् सुखसन्दोहसमनुभविता, यो मद्यमांसानि न खादति, परोपघातमन्तरेण तत्वादनासम्भवात्, तत्कारिणो दुःखनिवृत्तेः खपुष्पायमानत्वाच्च । किञ्च - सो पंडिओ त्ति भन्नइ जेण सया नेय खंडियं सीलं । सो सूरो चारहडो इंदियरिंऊ निज्जिया जेण ॥१०५॥ उक्तञ्च - देहट्ठिएहिं पंचहिं खंडिज्जइ इंदिएहिं माहप्पं । जस्स स लक्खं पि बहिं विणिज्जिणंतो कहं सूरो ? ॥ सुच्चिय = સાનુબંધ સુખોના સમૂહનો સમ્યક્ અનુભવ કરે છે, કે જે મધ-માંસ ખાતો નથી. કારણ કે પરોપઘાત વિના મદ્ય-માંસ ખાવા સંભવિત નથી. અને જે પરોપઘાત કરે છે, તેના દુઃખ દૂર થાય એ આકાશકુસુમની જેમ અસંભવિત છે. વળી - તે પંડિત’ એમ કહેવાય છે, કે જેણે હંમેશ માટે શીલનું ખંડન કર્યું નથી. તે શૂરવીર ઉત્તમ યોદ્ધો છે, કે જેણે ઇન્દ્રિયરૂપી શત્રુઓને જીતી લીધી છે. તે ૧૦૫ // કહ્યું પણ છે – શરીરમાં રહેલી પાંચ ઇન્દ્રિયોથી જેનું માહાસ્ય ખંડિત થાય છે. તે બહાર એક લાખ વ્યકિતને પણ જીતી લે, તો પણ તેને શૂરવીર શી રીતે ફર. - રિવું છે

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136