Book Title: Jivdaya Prakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 109
________________ जीवदयाप्रकरणम् ततस्तयोर्विषयविधया जीवा अपि हेतुत्वं प्रतिपद्यन्त इत्येषा जीवविसरविहितोपकृतिः । तां सम्प्रधार्य कृतज्ञतया जीवदया ક્રિયતામિત્યારશઃ | હિષ્ય - सौ होइ बुद्धिमंतो अलिएण न जो परस्स उवघाई । सो होई सुही लोए जो खाई न मज्जमंसाइं ॥१०४॥ स बुद्धिमान् भवति, यः परस्यालीकेनोपघाती न भवति, परोपघातस्य परमार्थतः स्वोपघातात्मकतया तत्प्रवृत्तस्य प्रेक्षावत्ताक्षते: । अत एव स खलु लोके सुखी - सानुबन्धપ્રાપ્તિનું કારણ છે દયા. દયાનો વિષય છે જીવો. માટે વિષયવિધાથી જીવો પણ દુઃખના વિનાશ અને સુખની પ્રાપ્તિના કારણ બને છે આમ આ જીવોના સમૂહે કરેલો ઉપકાર છે. તેને વિચારીને કૃતજ્ઞપણે જીવદયા કરો, એવો અહીં આશય છે. વળી – તે બુદ્ધિમાન છે, જે અસત્યથી બીજાનો ઉપઘાત કરતો નથી. લોકમાં તે સુખી છે, જે મધ-માંસ ખાતો નથી. / ૧૦૪ | તે બુદ્ધિશાળી છે, જે અસત્યથી બીજાનો ઉપઘાત નથી કરતો. કારણ કે પરોપઘાત એ પરમાર્થથી સ્વોપઘાતરૂપ છે. માટે જે પરોપઘાતમાં પ્રવૃત્ત થાય તેનું બુદ્ધિશાળીપણું રહેતું નથી. માટે જ તે લોકમાં સુખી છે ૨. સ્ત્ર - નો દારૂ રિદ્ધિમંતો

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136