________________
जीवदयाप्रकरणम् एतदु:खसन्दोहनिबन्धनमेव स्पष्टमाचष्टे - . इय जं पाविंति यं दुहसयाई जणहिययसोसजणयाइं । तं जीवदयाए विणा पावाण वियंभियं एयं ॥७६।।
ननु सन्ति तावदेतानि दुःखानि, प्रत्यक्षमीक्ष्यमाणत्वात्, पापमूलानि च तानि, युक्त्युपपन्नत्वात्, तथापि ततो जीवदयानुष्ठानस्य किमायातम् ? न ह्यनुष्ठितेऽपि तस्मिन् तद्दुःखनिवृत्तिसम्भवः, अतीतानुभूतेरन्यथाकर्तुमशक्यत्वादिति चेत् ? .
આ બધા દુઃખોના સમૂહનું કારણ જ સ્પષ્ટપણે કહે
આ રીતે લોકહૃદયને શોષવી નાખનારા જે સેંકડો દુઃખોને પામે છે, તે જીવદયાના અભાવે થયેલા પાપોનું પરિણામ છે. તે ૭૬ !
શંકા - આ બધા દુઃખો તો દુનિયામાં છે જ. કારણ કે આવા દુઃખો પ્રત્યક્ષ દેખાય છે. વળી તે દુઃખોનું કારણ પાપ છે. કારણ કે આ વાત તર્કસંગત છે. તો પણ તેના પરથી એવું સિદ્ધ નથી થતું કે “જીવદયા કરવી જોઈએ.” કારણ કે જીવદયા કરવા છતાં પણ તે દુ:ખો દૂર થવાના નથી. કારણ કે ભૂતકાળમાં જે અનુભવ થઈ ચૂિક્યો છે, તેમાં કોઇ ફેરફાર કરવો શક્ય નથી. છે. 1 - તિઃ દુo |