________________
जीवदयाप्रकरणम्
८३
भवलक्खेसु वि दुलहं संसारे मूढजीव ! मणुयत्तं । तेण भणिमो अलज्जिर अप्पहियं किं न चिंतेसि ? ॥८६॥
आत्मकल्याणसत्कं दुर्लभतमं साधनमवाप्यापि तदसाधनं निस्त्रपत्वपिशुनमिति भावः । किञ्च
दिहाड़ दो वि तिन्नि वि अद्धाणं होइ जं तु लग्गेण । सव्वायरेण तस्स वि संबलए उज्जमं कुणसि ॥८७॥
१
મનુષ્યપણું દુર્લભ છે” એમ જાણીને જીવદયા કરો, જે સર્વ દુઃખોને દૂર કરે છે. II ૮૫ ॥
હે મૂઢ જીવ ! સંસારમાં લાખો ભવોમાં પણ મનુષ્યપણું દુર્લભ છે. હે નિર્લજ્જ ! માટે અમે કહીએ છીએ કે આત્માના હિતનો વિચાર કેમ નથી કરતો ? || ૮૬ |
આત્મકલ્યાણનું અત્યંત દુર્લભ સાધન મેળવ્યા પછી પણ આત્મકલ્યાણને ન સાધવું, એ નિર્લજ્જપણાનું સૂચક છે, એવો અહીં ભાવ છે.
વળી –
તારે બે-ત્રણ દિવસ માટે પ્રવાસ કરવાનો હોય, તેમાં પણ તું સર્વ આદરથી શંબલ (ટિફીન) લઈ જવાનો ઉદ્યમ કરે છે. II ૮૭ ||
१. क
-
कुइ । ख कुसु । २. गं ૰i |