________________
८०
जीवदयाप्रकरणम्
मुत्तस्स पुरीसस्स य, जायड़ जह वच्चकिमिउ व्व
(तन्दूलवैचारिके ४-५ ) । एवञ्च - भमिऊण गब्भगर्हणे दुक्खाणि य पाविऊण विविहाई । लब्भइ माणुसजम्मं अणेगभवकोडिदुल्लभं ॥८०॥
-
इति
-
तेषु विविधेषु दुःखेषु जन्मदुःखं यथा वीसरसरं संतो, सो जोणिमुहाओ निष्फिडड़ जीवो । माउए अप्पण वि य, वेयणमउलं जणेमाणो इति (तन्दूलवैचारिके ३), एव मनेकभवकोटिदुर्लभं मानुषजन्म लभ्यते, प्रसिद्धं च प्रवचने વિષ્ટાની વચ્ચે ગર્ભમાં થયો. (તંદૂલવૈચારિક ૪-૫) खा रीते - ભવાટવીમાં ભટકીને અને વિવિધ દુ:ખો પામીને અનેક કરોડ ભવોમાં પણ દુર્લભ એવો મનુષ્ય ભવ મળે 3. 11 20 11
તે વિવિધ દુઃખોમાં જન્મનું દુઃખ આ પ્રમાણે હોય છે - તદ્દન અપ્રિય સ્વરથી અવાજ કરતો, માતાને અને પોતાને પણ અતુલ્ય વેદના ઉત્પન્ન કરતો, એવો તે યોનિના મુખમાંથી બહાર નીકળે છે. (તંદૂલવૈચારિક ૩)
આ રીતે અનેક કરોડ ભવોમાં પણ દુર્લભ એવો મનુષ્યજન્મ મેળવાય છે. મનુષ્યજન્મ દુર્લભ છે, એ
१. ग व्हणं दु०