Book Title: Jivdaya Prakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 90
________________ जीवदयाप्रकरणम् ___ एतदपि दिङ्मात्रमेव, सामस्त्येन नरकदुःखवर्णने केवलिनोऽप्यशक्तत्वात् । अपि च - अच्छंतु ताव नरया जं दुक्खं गभरुहिरमज्झम्मि । पत्तं च वेयणिज्जं तं संपइ तुज्झ वीसरियं ॥७९॥ तथा च पारमर्षम् - गब्भघरयम्मि जीवो कुंभीपागम्मि नरयसंकासे वुत्थो अमिज्झमझे, असुइप्पभवे असुइयम्मि । पित्तस्स य सिंभस्स य, सुक्कस्स य सोणियस्स वि य मज्झे । આ વર્ણન પણ માત્ર દિશા જ સૂચવે છે, કારણ કે નરકના દુઃખનું સંપૂર્ણપણે વર્ણન કરવું એ તો કેવળજ્ઞાની માટે પણ શક્ય નથી. વળી – - નરકોની વાત તો રહેવા દો, ગર્ભના ધિર વચ્ચે તે જે ભયંકર દુઃખ ભોગવ્યું હતું, એને અત્યારે તું ભૂલી ગયો છે. તે ૭૯ | પરમર્ષિનું વચન છે – કુંભમાં શેકી દેવાતો હોય તેવી વેદના તે ગર્ભમાં ભોગવી. એ ગર્ભવાસ તો નરકવાસ જેવો જ હતો. ગર્ભવાસની ઉત્પત્તિ પણ અશુચિથી થઈ. ગર્ભવાસ સ્વયં પણ અચિમય છે. એવા ગર્ભગૃહમાં તું અશુચિની વચ્ચે રહ્યો. જાણે તું વિષ્ટાનો કીડો હોય તેમ પિત્ત, ગ્લેખ, શુક્ર, રુધિર, મૂત્ર અને

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136