Book Title: Jivdaya Prakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 70
________________ जीवदयाप्रकरणम् ५९ तिव्वं तसे पाणिणो थावरे य, जे हिंसती आयसुहं पडुच्चा । जे लुसए होई अदत्तहारी, ण सिक्खती सेयवियस्स किंचि ॥४॥ નરકમાં ઉત્પન્ન થઈ વિવિધ પ્રકારની વેદના અનુભવે છે. તથા પોતાના સુખ માટે રૌદ્ર પરિણામથી હિંસામાં પ્રવૃત્ત થઈ, જે જીવો બેઈન્દ્રિય આદિ ત્રસ જીવોને તથા પૃથ્વીકાય આદિ સ્થાવર જીવોની નિર્દયપણે તીવ્ર ભયંકર પરિણામથી હિંસા કરે છે, વિવિધ પ્રકારના ઉપાય વડે પ્રાણીઓનું ઉપમર્દન કરે છે, પરદ્રવ્યનું હરણ કરે છે, તથા પાપના ઉદયથી જેઓ ધર્મને અને સંયમને જરા પણ આચરતા નથી, તેમજ કાગડાનું માંસ ભક્ષણ કરવું નહિ તેવો નાનો પણ નિયમ કરતા નથી, તેવા જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. “વેદમાં કહેવાયેલી હિંસા તે હિંસા જ નથી તથા શિકારથી આનંદ મેળવવો તે રાજાનો ધર્મ છે. માંસભક્ષણ, મદ્યપાન, મૈથુન સેવનમાં દોષ નથી, સર્વ પ્રાણીઓની આ પ્રવૃત્તિ છે.” વગેરે કહેતા (તેમાંથી નિવૃત્તિ થવાથી મહા ફળની પ્રાપ્તિ થાય છે.) ધિઢાઈથી આમ બોલતા ક્રૂર સિંહ અને કાળા સાપની જેમ સ્વભાવથી જ અનેક પ્રાણીઓની હિંસા કરવાના સ્વભાવવાળા સતત ક્રોધ રૂપી અગ્નિથી બળતા, સતત હિસાના પરિણામવાળા શિકારી, માછીમાર વગેરે જીવો નીચે ઘોર અંધકારયુક્ત

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136