Book Title: Jivdaya Prakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 26
________________ जीवदयाप्रकरणम् सुगमम् । पर्यवसितमाह एएण कारणेणं जो जीवदयालुओ जणो होई । सो न हरड़ परदव्वं परपीडं परिहरंतो उ ॥९॥ व्याख्यातप्रायम् । तुर्यव्रतगोचरमाह I १५ सव्वायरेण रक्खड़ निययं दारं च निययसत्तीए । एएण कारणेण दारं लोयाण सव्वस्सं ॥ १० ॥ प्रयोगश्चात्र पली जनसर्वस्वम्, सर्वादरतः सर्वशक्त्या तद्रक्षणान्यथानुपपत्तेः, रत्नादिसारपदार्थवत् । अपि च સુગમ છે. નિચોડ કહે છે – આ કારણથી જે જન જીવદયાળુ હોય, તે પરપીડાનો પરિહાર કરે છે. પરધનને ચોરતો નથી. || ૯ || આ વાત પણ લગભગ સમજાવી જ છે. ચોથા વ્રતના વિષયમાં કહે છે ---- લોક પોતાની શક્તિથી સર્વ પ્રયત્નપૂર્વક પોતાની પત્નીની રક્ષા કરે છે. માટે પત્ની એ લોકોનું સર્વસ્વ છે. || ૧૦ || - અહીં આ રીતે અનુમાન પ્રયોગ છે - પત્ની એ લોકોનું સર્વસ્વ છે, કારણ કે સર્વ પ્રયત્નથી અને સર્વ શક્તિથી તેનું રક્ષણ કરવાની ક્રિયા અન્યથા ઘટતી નથી, રત્ન વગેરે સારભૂત પદાર્થની જેમ. વળી -

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136