________________
जीवदयाप्रकरणम् निर्वाणयोगित्वात्, तदाविर्भावे प्राक्तनलम्पटपर्यायनिवृत्तेरावश्यकत्वात्, तत्पर्यायविशिष्टतन्मृत्यनन्तरमेव तन्मुक्तिभावादुक्तवचनासाङ्गत्याभावात् ।
इन्द्रियलम्पटानां निर्वाणाभावस्तल्लाम्पट्यजीवदययोः सामानाधिकरण्यासम्भवाज्जीवदयाविरहे मुक्तिविरहाच्च । एतदपि कथપણ મોક્ષમાં ગયા, એવું સંભળાય છે. માટે આ વચન અસંગત છે.
સમાધાન - ના, કારણ કે કામગજેન્દ્ર વગેરેના આત્મામાં જ્યારે “વિરક્ત” પર્યાયનો આવિર્ભાવ થયો, ત્યારે જ તેઓ મોક્ષમાં ગયા હતાં. જ્યારે વિરક્ત - પર્યાયનો આવિર્ભાવ થયો, ત્યારે પૂર્વના “લંપટ’ પર્યાયની નિવૃત્તિ અવશ્ય થાય છે. માટે લંપટપર્યાયવિશિષ્ટ કમગજેન્દ્ર વગેરેનું મરણ થયા બાદ વૈરાગી પર્યાયવિશિષ્ટ કામગજેન્દ્રનો જન્મ (આવિર્ભાવ) થાય છે. અને ત્યાર બાદ જ તેનો મોક્ષ થાય છે. માટે “લંપટનો મોક્ષ થતો નથી એ વચનમાં અસંગતિ નથી.
ઈન્દ્રિયલંપટ જીવોનો મોક્ષ એટલા માટે નથી થતો, કે ઇન્દ્રિયલંપટતા અને જીવદયા એ બંને એક સાથે રહી શક્તા નથી. અને જીવદયા વિના મોક્ષ થઈ શક્તો નથી.
શંકા - “જીવદયા વિના મોક્ષ ન થઈ શકે એવું પણ શા માટે ?