________________
जीवदयाप्रकरणम्
यत एवं ततः - मा कीरउ पाणिवहो मा जंपह मूढ ! अलियवयणाई। मा हरह परधणाई मा परदारे मई कुणह ॥३४॥
प्राणिवधादिनिवृत्तेरेव कथञ्चिद्धर्मप्रवृत्त्यात्मकत्वादित्याशयः । एवं परिग्रहतोऽपि निवर्त्तितव्यमित्याह - सयणे य धणे तह परियणे य को कुणइ सासया बुद्धी । अणुधावंति कुढेणं रोगा य जरा य मच्चू य ॥३५॥
પૂજાય છે. જે ધનનો અભિલાષી છે, તે દાસ અને સેવકની જેમ પરાભવ પામે છે. તે ૩૩ II
જેથી આવું છે, તેથી -
હે મૂઢ ! જીવહિંસા ન કરો. અસત્ય વચનો ન બોલો. બીજાના ધનને ન હરો. પરસ્ત્રીની ઇચ્છા ન કરો. | ૩૪ .
કારણ કે જીવહિંસાથી નિવૃત્તિ એ જ કથંચિત ધર્મપ્રવૃત્તિરૂપ છે, એવો આશય છે. એ રીતે પરિગ્રહથી પણ નિવૃત્તિ લેવી જોઈએ એ કહે છે -
સ્વજન, ધન અને પરિજન શાશ્વત છે, એવું કોણ માને છે ? રોગ, જરા અને મૃત્યુ એવી રીતે પાછળ દોડે છે, જાણે તેઓ કોઈ ખોવાયેલી વસ્તુને શોધતા હોય. | ૩૫ ||