________________
जीवदयाप्रकरणम् सो दाया सो तवसी सो हि सुही पंडिओ य सो चेव । जो सयलसुक्खबीयं जीवदयं कुणइ खंतिं च ॥३१॥
दानादिसर्वधर्मानुष्ठानविशेषफलं जीवदयानुष्ठायिनाऽवातम्, तत्सारत्वात्तेषामित्याशय: । क्षान्तिधरेणापि तदवाप्तम्, तस्या दयाप्रयोजकत्वादिति । ज्ञानस्याप्येष एव सार इत्याह - किं पढिएण सुएण व वखाणियएण कांइ किर तेण । વસ્થિ ન વિMડું વરસ વડા ન હાયવા રૂરી
उक्तञ्चान्यत्रापि - किं ताए पढियाए, पयकोडीए
તે દાતા છે, તે તપસ્વી છે, તે જ સુખી છે અને પંડિત પણ તે જ છે, કે જે સર્વ સુખોના બીજરૂપ જીવદયા અને ક્ષમા કરે છે. તે ૩૧ |
દાન વગેરે સર્વ ધર્માનુષ્ઠાનોનું ફળ જીવદયા કરનારે મેળવ્યું છે. કારણ કે દાન વગેરેનો સાર જીવદયા છે. જે ક્ષમા ધારણ કરે છે, તેણે પણ તે ફળ મેળવ્યું છે, કારણ કે ક્ષમા એ દયાનું કારણ છે. જ્ઞાનનો સાર પણ જીવદયા જ છે, એ જણાવે છે –
તેવા ભણવાથી, સાંભળવાથી કે વ્યાખ્યાન કરવાથી શું ? કે જ્યાં બીજાને પીડા ન કરવી” એવું વિદ્યમાન નથી. તે ૩૨ ||
અન્ય ગ્રંથમાં પણ કહ્યું છે - તેવા કરોડ પર પણ ઘાસ બરાબર છે, તેમને ભણવાથી શું ? કે જ્યાં આટલું