Book Title: Jivdaya Prakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 42
________________ जीवदयाप्रकरणम् दूसहदुहसंतावं ताव उ पाविंति जीव संसारे । जाव न सुहसत्ताणं सत्ताणं जंति समभावं ॥२९॥ हिंसा हि सर्वजीवेष्वात्मसाम्यदर्शनविरहत एव सम्भवति, यथैवाहं सुखसक्तस्तथा सर्वेऽपि सत्त्वाः, अतोऽनुकम्प्या एते - इत्याद्यात्मकसमभावमन्तरेण न पापबन्धाभाव:, सति च पापबन्धे ध्रुवस्तदुदयाऽऽपादितदुःखसन्दोहः, अतस्तदपनोदाभिलाषिभिः समभावे यतितव्यमिति भावः । अत एव पारमर्षम् સમભાવથી જ થઈ શકે છે, માટે સમભાવ લાવવા માટે કહે છે – જીવો ત્યાં સુધી સંસારમાં દુઃષહ દુઃખોનો સંતાપ પામે છે, કે જ્યાં સુધી સુખમાં આસક્ત એવા જીવો પ્રત્યે સમભાવ પામતા નથી. તે ૨૯ | હિંસા તો જ સંભવે કે, જો સર્વ જીવોમાં પોતાના આત્માનું સામ્ય ન દેખાય. “જેમ હું સુખમાં આસક્ત છું. તેમ બધા જીવો પણ સુખમાં આસક્ત છે. માટે તેમના પર દયા કરવી જોઈએ– આવા સમભાવ વિના પાપબંધ અટકતો નથી. અને જો પાપબંધ હોય, તો તેના ઉદયથી નક્કી દુઃખોનો સમૂહ આવવાનો જ છે. માટે જેમને દુઃખો દૂર કરવા હોય, તેમણે સમભાવ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. માટે જ પરમર્ષિનું વચન છે – જે

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136