Book Title: Jivdaya Prakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 41
________________ जीवदयाप्रकरणम् स्वभ्यस्ततया प्रकर्षमुपयातस्य धर्मस्यैव मरणमारकत्वात्, अत પ્રવાહૂ: - ઘર્મ જીવામૃતં પરમ્ - કૃતિ (ધર્મવિનો રિવા - ક૨) / શિ - उच्छिन्ना किं नु जरा ? नट्ठा रोगा किं मयं मरणं ? । સિક્યું જ નથવારે ને વો ન પU ઘમૅ રદ प्रतितिष्ठन्त एव जरादयः, नित्योद्घाटितमेव नरकद्वारम्, अतो हितो धर्मयल इत्याशय: । रागादय एव पापप्रयोजकतया धर्मानुष्ठितिप्रतिबन्धका:, ते च समभावमात्रशक्यनिग्रहा इति तत्सम्पादनार्थमाह - પહોંચે છે, અને મરણનો મારક બને છે = જીવને અમર બનાવે છે. માટે જ કહ્યું છે – ધર્મ જ પરમ અમૃત છે. (ધર્મબિંદુ કારિકા - ૪૧). વળી - ઘડપણનો ઉચ્છેદ થઈ ગયો છે? શું રોગો નષ્ટ થઈ ગયા છે ? શું મરણ મરી ગયું છે ? શું નરકના દરવાજા બંદ થઈ ગયા છે ? કે જેથી લોકો ધર્મ કરતા નથી ? || ૨૮ | ઘડપણ વગેરે આવીને ઊભા જ રહે છે. નરકના દરવાજા હંમેશા ખુલ્લા જ છે. માટે ધર્મમાં યત્ન કરવો હિતકારક છે, એવો અહીં આશય છે. રાગ વગેરે જ પાપના પ્રયોજક બનવા દ્વારા ધર્માચરણના પ્રતિબંધક બને છે. તેમનો નિગ્રહ માત્ર

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136