________________
जीवदयाप्रकरणम् कित्तिं । जइ महसि जीव निच्चं, ता धम्मे आयरं कुणसु - इति (पुष्पमालायाम् ४७५) । इतश्च धर्म आदर: कर्त्तव्य:, मरणध्रौव्यादित्याह - जाणइ जणो मरिज्जइ पिच्छइ लोयं मरंतयं अन्नं । न य कोइ जए अमरो कह तह वि न आयरो धम्मे ? ॥२७॥
स्यादेतत्, यदि नाम मरणध्रौव्यम्, तर्हि धर्मकर्त्तव्यतायाः किमायातम् ? धर्मिणामपि मरण - दर्शनादिति चेत् ? न,
વિષયસુખ, સૌભાગ્યસંપત્તિ, ઉત્તમ રૂપ, યશ અને કીર્તિ જોઈતા હોય, તો ધર્મમાં આદર કર. (પુષ્પમાળા ૪૭૫). ધર્મમાં આદર કરવો જોઈએ, તેનું અન્ય પણ એક કારણ એ છે કે – મરણ અવશ્ય થવાનું છે. એ જ વાત કહે છે -
લોકો જાણે છે કે મરણ આવે છે. તેઓ મરી રહેલા અન્ય લોકને જુએ છે, જગતમાં કોઈ અમર નથી. તો પણ ધર્મમાં કેમ આદર કરાતો નથી? | ૨૭ .
શંકા – જો મરણ અવશ્ય થવાનું છે, તો એનાથી કાંઇ એવું સિદ્ધ નથી થતું કે “ધર્મ કરવો જોઈએ.” કારણ કે ધર્મીઓનું પણ મરણ તો દેખાય છે.
સમાધાન – ના, તેવું નથી. કારણ કે ધર્મનું પુનઃ પુનઃ આસેવન કરવામાં આવે ત્યારે ધર્મ પ્રકૃષ્ટ કક્ષાએ