Book Title: Jivdaya Prakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 23
________________ जीवदयाप्रकरणम् निर्दयभावे व्यतिरेक-व्यभिचारित्वविरहात्, हेतुफलव्यवस्थाविप्लवप्रसङ्गाच्च, तदुक्तम्-नाकारणं भवेत् कार्य, नान्यकारणकारणम्। अन्यथा न व्यवस्था स्यात्कार्यकारणयोः क्वचित्-इति । एवं द्वितीयव्रतस्य कृपाधीनत्वं दर्शितम् । साम्प्रतं तृतीयस्य तदाह - तणकटुं व हरंतो दुम्मइ हिययाइं निग्घिणो चोरो । जो हरइ परस्स धणं सो तस्स विलुपए जीवं ॥७॥ બીજાને દુઃખી કરતો નથી. કારણ કે અસત્યભાષણના કારણરૂપ નિર્દયભાવમાં વ્યતિરેક અનૈકાન્તિકતા નથી. અર્થાત્ નિર્દયભાવ ગેરહાજર હોય, અને છતાં માણસ અસત્ય બોલે એ સંભવિત નથી. વળી જો કારણ (નિર્દયભાવ) વિના પણ કાર્ય (અસત્યભાષણ) થાય, તો કારણ-કાર્યની વ્યવસ્થા ભાંગી પડે. તે કહ્યું પણ છે – કારણ વિના કાર્ય ન થાય અને જે કારણ અન્ય વસ્તુનું છે, તે કારણથી પણ કાર્ય ન થાય. કારણ કે જો તેવું થાય, તો કાર્ય-કારણની કયાંય વ્યવસ્થા જ ન રહે. (પ્રમાણ વાર્તિક). આ રીતે બીજું વ્રત = સત્ય દયાને આધીન છે, એમ દર્શાવ્યું. હવે ત્રીજું વ્રત = અચૌર્ય પણ દયાને આધીન છે, તે કહે છે - નિર્દય ચોર તૃણ-કાષ્ઠ ચોરતો હોય, તે હૃદયોને દુભાવે છે. જે બીજાના ધનને ચોરે છે, તે તેના જીવને જ નષ્ટ કરી દે છે. | ૭

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136