________________
ખfજ પદાર્થો, કાળું મીઠું, શીલ, પર્વતો , ડામર વીરે,
- પૃથ્વીયનાં અમુક વિરોષ ટ્રાંતો | કિ ૯ram ૮ પAઃ ચંદ્ર દાંતમણિ, સૂર્યકાંત મહિ નીલમ, માહુts , પન્ના, પોખરાજ પરવાળા (બાલ રંગ)T(માળા, વીટી નંગ અને ઔષધમાં), (બેટ : ઉષ્ણ છરીબંધ = ટાપુ =
coral stand - વેસ્ટ ઈન્ડિઝમાં બાફામનાનો રાપુ),(red oral); 1 હિંગળts (સૌભાગ્યવાન સ્ત્રીનો સૈયો) દલાલ ખનીજ) (રીરમાંથી -પોણોસોર પારો), પારો (Merઘવ) , ખડી- (ધોની રંગ- સ્લેટ), પાપડિયો ખાર , સૂરમો (અંજન) વગેરે વગેરે.
| છીએ, તે ભૂમિમાં, ઉપરની ચાર આંગળ માટીને છોડીને, નીચેની માટીને “સચિત્ત પૃથ્વીકાય” તરીકે કહેવાય. ઉપરનાં ચાર આંગળનીમાટી માટે, લોકોની અવર-જ્વર સૂર્યનો તાપ તો , સચિત્તમાંથી અચિત રૂપે બનાવવા માટે, શાસ્ત્રનું કામ કરે છે. તેથી, જીવ નીકળી ગૌલ હોય, એવી જીવ રહિત અવસ્થાવાની મારીને “ અધિર પૃથ્વીકાય' કહેવાય. દરેક ખનીજ પદાર્થો , પત્થરો , ધાતુખી વગેરે ખાણમાં હોય (દા.ત. કાચું સોનું) ત્યારે તેઓને સચિત્ત રૂપે જાણવા. પરંતુ, ખાણમાંથી બહાર નીકવ્યા બાદ જ્યારે તેમનાં ઉપર ફાસ્મીની ક્રિયા થાય, અમિમાંથી પસાર કરાય , જતનતનાં યંત્રોમાંથી પસાર કરાય વગેરે વગેરે process થાય , ત્યારે તે તમામ પૃથ્વીાયનાં પ્રકારો , સચિત્તમાંથી અચિત તરીકે થઈ જાય છે. એટલે કે, તેમનામાં રહેલ અસંખ્ય - અસંખ્ય પૃથ્વીકાયના જીવો ક શ્રવી જાય છે, નાશ પામી જાય છે. એને જ શાસ્ત્રની પરિભાષા મુજબ અયિત પૃથ્વીકાથરૂપે કહેવાય છે.
હ' હવે, હલન-ચલન કરનારાં બેઈન્દ્રિય ઘી પંચેન્દ્રિય જીવોમાં,
જીવંત અને મરણ અવસ્થામાં રહેલ જીવો માટે , શબ્દ પ્રયોગ - ઘર---જીવે છે અને મરી ગયો છે (દા.ત. ડીડી મરી ગઈ, માખી- જીવે છે , માણસ મારી ગયો , હાથી જુવે છે વીર..... પરંતુ, હલન ચલન નહી કરનારાં અને એડજ સ્થળે સ્થિર રહેનારાં એકેન્દ્રિય જીવો માટે શબ્દપ્રયોગ જુદો થાય છે, જીવંત અવસ્થામાં રહેલ એકેન્દ્રિય જીવો માટે, શબ્દ પ્રયોગ થાય છે ‘સચિન-અને મૃત અવસ્થામાં રહેલ એકેન્દ્રિય જીવો માટે, “અધરતરીકે ન શબ્દપ્રયોr ઘરો. - સ - સહિત , ચિત્ત - જીવ
સ + ચિત્ત = સચિત્ત :: સચિત્ત = જીવ સહિત અવસ્યો જ્યારે હોય અચિત્ત = જીવ રહૃત અવસ્થા જયારે હોય
(અહી’ ‘અ ' = અનાવનાં અર્થમાં સમજવી) હ સચિત્ત પૃથ્વીકાય:
ઉપર બતાડેલ તમામ માટીઓ, પત્યો, ધાતુઓ વગેરે પૃથ્વીકાયનાં દરેક પ્રકારો જ્યારે પૃથ્વીના પેટાળમાં , ખાણામાં , કાચી અવસ્થામાં હોય ત્યારે તેમને “ સધિત પૃથ્વીકાય' તરીકે - કહેવાય. માટીની બાબતમાં તો, આપણે જે ભૂમિ ઉપર ચાલીએ
• • PPP PPP PP " 'T'' ૧૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧ VIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIET
છે પૃથ્વીકાય જીવોમાં અવની સિઢિ : ( આ જગતમાં અસત્ય વચન (76) બોલવા માટેનાં અમુક કારણad, - નીચે પ્રમાણે છે :
કોધ, માન, માયા, લોભ, ભયથી, હાસ્યમાં , અથવા તોરાગ-દ્વેષને લીધે , જગતમાં માહાસ ખોટું બોલે છે. સર્વત પરમાત્મા માં તો આમાંનો એકપણ કારણ ન હોવાથી , ખોટું બોલવાનું કોઈ પ્રયોજન નથી. તેથી, આપણa પ્રભુએ જે કહ્યું છે, તે તદ્દન સાચું જ છે, વિશ્વસનીય છે. પ્રભુનાં એકપણ વચન ઉપર રાંડ કરનારને, સમ્યક્દર્શન ન મળી શકે અને કદાય મળ્યું હોય તો, શંકા થતાની સાથે જ તે ચાલ્યું જાય છે. બ્રરો વર્ષો પૂર્વે, પ્રભુએ કેવળજ્ઞાનનાં માધ્યમથી જોઈને કહેલ અનેક વાતોમાંથી , અમુક વાતનો સ્વીકાર આજે વૈજ્ઞાનિકો કરે જ છે. વૈજ્ઞાનિકો પાસે, પ્રભુની જેમ કોઈ પણ જ્ઞાન નથી, પરંતુ, જાતજાતનાં સાધનો, સામગ્રીઓ અને પ્રયોગોના માધ્યમથી , ઘણી મહેનત કર્યા બાદ, થોડી ઘણી સિદ્ધિ પામી રાકે, જ્યારે પ્રભુ તો , કોઈપણ સાધન સામગ્રીની સહાય વિના જ, પ્રગટ થયેલ સંપૂર્ણ જ્ઞાનથી બધું કહે છે. પ્રભુની અમૂક બાબતો, આજે વિજ્ઞાનની દુનિયામાં સાચી ઠરી છે, એ જ સૂચવે છે કે , આજે ત મનાતી એવી પ્રભુની બીજી ઘણી બધી