Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧ ]
[૧૪૭
૨ સમાધિરૂપી નંદનવન, ધૈયરૂપી વન, સમતારૂપી શચી (ઇંદ્રાણી) અને જ્ઞાનરૂપી વિશાળ વિમાનથી મુનિને ઇંદ્રની સમૃદ્ધિ સ્ફુટતર દેખાય છે.
3
સુવિસ્તૃત જ્ઞાન અને ક્રિયારૂપી ચર્મ અને છત્ર રત્નથી માહ–મ્લેચ્છ ભૂપતિની વૃષ્ટિને નિવારતા મુનિ ચક્રવર્તી કાં ન કહેવાય ?
૪ અભિનવ જ્ઞાનામૃતમાં મગ્ન રહેતા મુનિ (નાગેન્દની પેરે) ક્ષમા (પૃથ્વી) તે ધારણ કરતા નાગેદ્રની જેવા શાભે છે.
જ્ઞાનસાર સૂત્રની ચાળ,
૫ અધ્યાતમરૂપી કૈલાશગિરિના ાંગે, વિવેકરૂપી (નિવૃત્તિ) અને જ્ઞાતિ (જ્ઞાન-શકિત) યુકત શંકરની જેવા શોભે છે.
' જ્ઞાન અને દર્શન વડે નરકને છેદ કરનારા અને સુખ-સાગરમાં મગ્ન રહેનારા યોગી પુરૂષને સૂર્ય અને ચંદ્રરૂપી નેત્રવાળા હરિથી શું ન્યુનતા છે ?
૭ પુલિક વસ્તુવાળી બાહ્ય સૃષ્ટિને કરનારા બ્રહ્મા કરતાં, અપેાલિક-સહજ આત્મિક ગુમય અ તર સુ ષ્ટ કરનારા મુનિ કેટલા ચઢીયાતા છે? - સિદ્ધયોગી સમ પુરૂષને રત્ન ત્રયીવડે (ગંગા) વહેતી ગંગાની જેવી નિમળ એવી શ્રી અદ્વૈત-પદવી પામવી પણ દુર્લભ નથી, કિંતુ સુલભ છે.
ક્રમ વિષાક-ધ્યાનાષ્ટક (૨૧)
૧ શુભાશુભ કર્મના વિપાક(ફળ) ને ભાગવનાર સર્વ પ્રાણી વતે પરાધીન સમજ. નારા મુનિ દુ:ખથી દીન કે સુખથી વિસ્મિત બનતા નથી. સુખ દુઃખ સમયે સમભાવે વર્તે છે. લગારે આકુળવ્યાકુળ થતા નથી
વૃષભ ઉપર સ્થિત થયેલા, વિરતિ મુનિ ગંગા અને ગારીયુકત શિવ
૩
૨ જેની આંખ કરતાજ પર્વતેાના પણ ચૂરા થઇ જતા તેવા ભૂપાને ભાગ્ય કરે છતે ભિક્ષા સરખી પણ મળતી નથી, એવી કની ગતિ વિચિત્ર છે,
શુભ કર્મના ઉદય થયે તે, જાતો અને મુદ્ધિ વિનાના એક રંક–ળિદ્ધિ પણ અખંડ સામ્રાજ્યવાળા રાજા બની બેસે છે, એવા કર્મા પ્રભાવ ગહન છે.
૪ કર્મની રચના ઉંટના ખરડાની જેવી વાંકી છે એવું સમજનાર ચેોગી પુરૂષને તિ બુદ્ધિ વગેરે વૈભવની વિચિત્રતા જોઇને શે વિસ્મય થાય ?
૧ ઉપશમ શ્રેણી ઉપર ચઢેલા એવા શ્રુત }વળી પણ દુષ્ટ કર્મના યોગે પ્રમાદથી પતિત થઇ અન તકાળ સુધી સંસાર પરિભ્રમણ કરે છે. એ સર્વ કર્મના પ્રભાવ સમજવા..
ટ્ર્ કર્મક્ષય કરવાની સર્વ સામગ્રી કને ક્ષય થતાં પહેલાંજ થાકી ગઇલી હેાય તેવી થઈ જાય છે અને કર્મના વિપાકતા તે પોતાનુ કઇં પુરૂ થતાં સુધી પ્રાણીઓને અનુસરે છે. તાત્પર્ય કે કર્મનો ક્ષય કરવા ઈચ્છનાર સાકક થાકી જાય છે પુણ કમ થાકી જતું નથી.