Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 392
________________ વળનિરંતરયામવળમયમરાÉિ વજીવન ete. ઉપરનો ભાગ છે કે ગયેલો છે તે પણ ઉપરનો પ્રદક્ષિણના માર્ગને કેટલોક ભાગ જણાય છે. લેખની લિપિ કુશન સમયની લિપિ કરતાં જુની છે. અને તેથી આ આયોગપટ ખ્રિસ્ત સંવતની પહેલાં કરાવે છે એવું ધરાય છે. સ્તૂપની રચના બાદ્ધ તું પિોને મળતી જ આવે છે. કુધારાના સૂર્યથી અપ્રકાશીત હીંદ” (કૃતિ અજબ કરી કરતાર આ સંસારે એ લે.) લઈ હાવા ભરે ભંડાર, માનવી હાલે. ભવ બાળે બની ચંડાળ, દીલમાં શાલે, બાળ વિવાહ અધમ રીવાજ છે.– ટેક. કીતિ દરિયે ડુબકી મારે, ભૂલી જાય જન ભાન; લાકડે માંકડુ બંધ બેસાડે, બળ્યું એ ઘર ધનવાન ભમે અંધારે ? ગર્ભની માહે કરાર કરતા, ઘણું જ્ઞાતી મજાર; દેષ ગુણ વિણ જોઈ આપે, ગળે ફાંસીની માળ, હૃદયને પ્રજાને– ભણવું ગણવું સઘળું છેડે ફરી જાય વિચાર જ્ઞાન ખીલેલું પાછું બીડાતું, પશુ બને એ બાળ. કુચીલે ચાલેઐયર મેટી સાસુ થકીએ, કલેશ કરે અષ્ટયામ; ભાવીમાં પસ્તાવું પડે છે, મેટાઈ મુકાવે દમામ; અરે આ કાળે– ' પુખ્ત ઉમર પુરી નહિ થયેલી, નાચ નચાવે નાર; પ્રેમ મુષક મંજા જેમ રહેતે, જાય કી સંસાર, દુઃખીદીન ગાળે– ઘર ઘર ફરતી લાજ તજીને, મગજ ફાટેલી નાર, સુખ સંસારી જરા ન મળતું, વીધીને આપે ગાળ. ધણીને મારે |

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412