Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૬૨]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
[ડીસેમ્બર
સ. ૭૪ વર્ષાના ૪ માસમાં ૨૨ દિવસે (પૂર્ણાંકત તિથિએ ) કાટ્ટિગણું વૈરશાખના આર્યંત્રદ્ધ હસ્તિના ઉપદેશથી દેવનિમત વેશધ્ધા સ્તૂપમાં ભાર્યાં શ્રાવિકાવિનાએ અત નન્યાવનની પ્રતિમા બેસાડી, આદેવ નિર્મિંત સ્તૂપની કથા તીર્થંકલ્પમાં આપેલી છે. કુશાન સવત ને ઇ. સ. ૭૮થી આર ંભતાં કુશાનસંવત ૭૯ ઇ. સ. ૧૫૭ થાય છે.
नमो अरहन्तानम् सिहकस वानिकस काशिकि पुत्रान सिह्नादिकेन आयागपटो प्रतिथापिता आर्हन्त पुजाये
અરિહંત ભગવાનને નમસ્કાર. ૧નિક સિહક (સિંહ) ના અને કૈશિકીના પુત્ર સિંહનાદિક (સિન્દ્વનાદિક અથવા સિંહનદિ?) અર્હી પૂજ વારતે આયાગપટની પ્રતિષ્ઠા કરી. આ આયાગપટની શિલ્પકૃતિ તથા રચના અતિ સુંદર છે. મધ્યમાં જીનેશ્વર ભગવાનની પ્રતિમા છે, બંને બાજુએ એક એક સ્ત ંભ આવેલા છે. તે સ્તંભોની વચ્ચે મૂર્તિની આસપાસ ચાર બાજુએ માંગલિક આકૃતિઓ જેવી કે ગજ, મત્સ્ય, માળા, ચક્ર પ્રત્યાદિ અતિશય સુંદર રીતે કતરેલી છે.
લેખની લિપિ પ્રસ્તુત આયાગપટ ઉપરના લેખની સાલ આપેલી નથી તે પણ હાવાથી તે ઇ. સ. ૭૮ ની પહેલાંને લેખ કુશન સમયના લેખની લિપિ કરતાં જીની હવે જોઇએ એવું અનુમાન . દેરવામાં—કરવામાં કઇ બદ નથી. મ્યુસના લેખામાં સર્વત્ર અન્તાળમ્ જોવામાં આવે છે. એ ઉપરથી ઞરહન્નાનમ્ (રિફન્તાળમ નહિ) એ શબ્દ તે સમયે પ્રચલિત હતા એવુ જણાય છે, વાનિક એ વશનુ નામ જણાય છે. અને સિંહનાદિકની માતા કૈાશિકી હૈાવાથી તે ક્ષત્રિય હતા એ ધારવું અનુચિત નથી.
૨ બથુરાવાસિના આયાગપ
नमो अरहतो माहाविरस माथुरक... મુખ્યને.................. ફતાયે (આવાવટા)
correra.[ાસ
મહાવીર ભગવાનને નમસ્કાર......મયુરાવાસિ......લવાડ...ની સ્ત્રી ઇલાના આયાગમાયાગપટની મધ્યમાં એક મોટું ધમ' ચક્ર છે, અને તેને ૧૬ અર્ છે. ચક્રની આગલ પાછળનું શિલ્પ કામ સુરોભિત અને ચિન્હાત્મક આકૃતિઓથી ભરપુર છે.
પટટું
******
૩ અનિધિ નામવાળા યાગ પટ
આ આયામપઢમાં ત્રણ ચક્ર છે. મધ્યચક્રમાં જિનેશ્વરની મૂતિ છે, અને ખીજા ચક્રમાં ઉપર અને નીચે સ્તિક તથા મત્સ્યની આકૃતિ છે. ત્રીજા ચક્રમાં તળીએ જીનની આકૃતિ અને ઉપરના ભાગમાં સ્તૂપની આકૃતિ છે.