Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8 વર્ષ-૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ :
: ૩૧ ૧ “આ ખ સર્વ યુ તે બહુત રાતી હ ! મગર હરબ્દ નહિ મોતી દેતી હો મગર જે રોવે આજ્ઞાકા અપાલન દેખકે વ આંખ સે ગિરે આંસુ મેતી હ !
ક્રિયાઓછી હશે તે ચાલશે પણ આજ્ઞા ન પળાય તે આંસુ જરૂર પડો જે છે મોતી બની જાતિ વિકસાવશે. 8 ..જિનાજ્ઞા માટે કેટલું માન છે આપનામાં, મિનાક્ષી મંદિરમાં લુંગી પહેરીને હું જાય બિસ્તિ ચર્ચમાં ખભા ઢાકીને જય મુશલીમ નમાજમાં માથું ઢાંકીને જાય પણ
જિનાજ્ઞા આવે તો કહે ચાલે, સો ક્રિયારૂપી દવા કરતા એક આજ્ઞા પાલનની હવાને 8 રાખે તંદુરસ્ત થશે. પાંદડુ ડાળ સાથે રહે ત્યાં સુધી માન પામે છૂટું પડે તે કાંટામાં
ફસાય, પતંગ દોરા સાથે હોય તો ઉંચે જાય દેશ કપાય કે પતંગ જંગલમાં ફસડાય, 8 સોય ગમે ત્યાં પડે પણ અંધારે મળી જાય જે તે દેરાને લાગેલી હોય તો, ડોલ બાલડી છે કુ ગમે તેટલી ઉંડે ગયેલી ઉપર આવે છે જે તે કેરડાથી બંધાયેલી છેડે હાથમાં
માલિકના હોય તે,........વાણીશૂરા ઘણું હોય છે પણ પાણી શુરા આજ્ઞા પાલકસુરા છે ઓછા કઠિન છે આજ્ઞા પાળવા માટે મન મક્કમ જોઈએ છે, જે થશે તે ચાલશે, જિનઆ શિરો ધાર્યા વગર કેમ રહેવાય.
આજના વિષમ યુગમાં જિનારા પાળવા માટે ત્યાગી મુનિવરે ૩૦-૩૦ કિલો 8 મીટર ચાલીને નિર્દોષ જલ વાપરે છે, રાત્રિ ભજન ત્યાગી પ્રભુ આજ્ઞા પાળવા કઈ પુણ્યાત્મા ત્રણ સમયનું ટિફીન લઈને જાય છે મોરારજી દેસાઈ અહિંસાના ચુસ્ત પાલન
માટે રસીન મૂકાવે હિંસક દવા ન વાપરે, લાલબહાદુર શાસ્ત્રી, પણ ગર્વથી બોલે છે હું દારૂં નથી પીતે સાથે ચા પણ નથી પી.
| ગમે તેવા ટાઈફેડમાં ૬ વર્ષને પરેશ પ્રભુ પૂજાની આશાને પાળવા મકકમ રહે { છે. તે સંસ્કારી માના બે પુત્ર જીવનમાં કયારે પણ રાત્રિ ભોજન ન કરવાના દઢ
હિમાયતી છે, મયણા જેવી સંસ્કારી આશા પ્રેમી યુવતીઓ છે જે લગ્નના સુખ કરતા 6 સંયમના સુખને સહર્ષ સ્વીકારે છે. લોકમાન્ય ટિળક કહે સ્વતંત્રતા મારો જન્મ સિદ્ધ છે હકક છે તેમ સાચે પરિણત જૈન સાધુ યા શ્રાવક કહેશે જિનાજ્ઞા મારા જન્મ સિદધ છે હકક છે જિનારાના પાલન માટે જિનાગમ ને શિરોધાર્ય કરવા જ પડશે.
પ્રભુની ભકિત કરે ગુરૂની સેવા કરે મા બાપની ચાકરી કરે પણ જે તેમની વાત છે ન માને આજ્ઞા ન માને છે કે કહેવાશે ? આજે આરા લેપાય રહી છે. આને સમજવામાં ઘણી બુદ્ધિ ચાતુય જોઈએ છે તે ભૂલે એકાંતવાદી તત્વ ન પામે તે પણ સમજવા જેવું છે.
પતિને પત્નીએ કહ્યું તમારી ૨૦ આર માનું બાદ નહિ ને મહેમાન આવ્યા ને આગતા સ્વાગતા ને જમવાનું ચાલ્યું ત્યાં ૨૦ પુરી થઈને પતિને અપમાનિત કરી મૂકે આશ માનવા વિવેક જરૂરી છે સાથે દયાન રાખશે.