________________
રીથી લખાવ્યા. તેણે દેશમાં વિદ્યાને પ્રચાર કરવાને માટે શાળાઓ સ્થાપી, અનેક ધર્મમંદિરે ઉઘાડયાં, અને પંડિતોને ઉત્તેજન આપ્યું. તેણે અનેક ગ્રંથોનાં ભાષાંતર અંગ્રેજી ભાષામાં કરાવ્યાં, અને કેટલાક ગ્રંથે નવા રચાવી સાહિત્યને મા નાખે. યુદ્ધકળામાં પ્રાપ્ત કરેલી નિપુણતાથી તેને લાગ્યું, કે ઇંગ્લેન્ડનું રક્ષણ કરવાને નૌકાસૈન્યની વધારે જરૂર છે, અને તેથી વહાણ બાંધવાની કળા શીખવા તેણે અંગ્રેજ કારીગરોને પરદેશ મલ્યા. એ જમાનામાં વ્યવસ્થિત સેના જેવું કશું ન હતું. જરૂર પડે ત્યારે ખેડુતોને યુદ્ધમાં સૈનિકે તરીકે લઈ જવામાં આવતા. આ ખેડુતો લડવા કરતાં પિતાનાં ખેતરોની સંભાળ લેવા વધારે આતુર રહેતા. વળી યુદ્ધ ચાલતું હોય ત્યારે દેશમાં પાક થતો નહિ, એટલે પ્રજાને ભૂખમરાનાં દુઃખ વેઠવાં પડતાં. આડે આ સ્થિતિનો રેડ કાઢે. તેણે ખેડુતની ટુકડીઓ પાડી, અને એક ટુકડી રણક્ષેત્રમાં હોય, ત્યારે બીજી ઘેર રહે એમ ઠરાવ્યું. - આફ્રેડના મૃત્યુ પછીનાં કેટલાંક વર્ષનો ઈતિહાસ જાણવા જેવો નથી. આને પગલે નહિ ચાલનારા રાજાઓના સમયમાં ઇંગ્લેન્ડ પર ડેન રાજ્ય
સ્થપાયું. ડેન રાજાઓમાં કેન્યુટ સુપ્રસિદ્ધ છે. કેન્યુટ અને તેના ખુશામતખોર હજુરીઆઓની વાત પરથી એ ડાહ્યા રાજાના સ્વભાવનો કંઈક પરિચય થાય છે. તેણે ડહાપણથી રાજ્ય ચલાવીને દેશની સ્થિતિમાં ઘણો સુધારો કર્યો. તેણે અનેક લોકપ્રિય કામે કરી પ્રજાની પ્રીતિ મેળવી. તેના બે પુત્રોના મરણ પછી લોકોની એવી ઈચ્છા થઈ કે જુના રાજાના વંશજને ગાદી આપવી, અને તેથી ઇથલરેડના પુત્ર એડર્વને ગાદી મળી. એ રાજા સાધુચરિત અને ઈશ્વરપરાયણવૃત્તિવાળે હતો, તેથી તે “એડવર્ડ ભગતના નામથી ઓળખાય છે. : એડવર્ડઃ આ ભલા રાજાના સમયમાં ગેડવિન નામને અમીર સર્વશાત્તાધીશ થઈ પડયો. થોડા સમય સુધી તો એના પિતાના તથા એના કુટુંબના હાથમાં જ રાજસત્તા હતી. ગેડવિનને મરણ પછી તેના પુત્ર રાલ્ડને તેની જગા મળી, અને એડવર્ડ વતી તે રાજ્ય ચલાવવા લાગ્યો. તે ચાલાક અને રાજ્ય તરુણને રાજા થવાની ઈચ્છા હતી. તેણે દેશના જુદા જુદા વિભાગ પાડી પિતાનાજ કુટુંબમાં વહેંચી દીધા. તેણે પિતાના
,
છે