________________
૨૪૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | શ્લોક-૧ (પાંચમો અધ્યાયો
પાંચમો આ
રણ ભાગ-| અધ્યાય-૫ ,
અવતરણિકા :
व्याख्यातश्चतुर्थोऽध्यायः, अथ पञ्चमो व्याख्यायते, तस्य चेदमादिसूत्रम् - અવતરણિતાર્થ -
ચોથો અધ્યાય વ્યાખ્યાન કરાયો. હવે પાંચમો અધ્યાય વ્યાખ્યાન કરાય છે. તેનું પાંચમા અધ્યાયનું, આ પ્રથમ સૂત્ર છે – બ્લોક :
बाहुभ्यां दुस्तरो यद्वत् क्रूरनको महोदधिः ।
यतित्वं दुष्करं तद्वदित्याहुस्तत्त्ववेदिनः ।।१।। શ્લોકાર્ચ -
જેમ ક્રૂર એવા જલજંતુવાળો મોટો સમુદ્ર બાહુ દ્વારા તરવો દુષ્કર છે તેમ સાધુપણું દુષ્કર છે એ પ્રમાણે તત્ત્વના જાણનારાઓ કહે છે. [૧] ટીકા -
“વાદુષ્ય' મુનાખ્યાં ‘પુસ્ત:' છું તરતું શાયઃ “વતિ ' દુષ્ટાત્તાર્થ, દૂરન?' “શૂરા' भीषणा 'नक्रा' जलजन्तुविशेषा उपलक्षणत्वात् मत्स्यमकरसुसुमारादयश्च यत्र स तथा, 'महोदधिः' महासमुद्रः, 'यतित्वं' श्रामण्यं 'दुष्करं' दुरनुष्ठेयं तद्वदिति दार्टान्तिकार्थः, 'इत्येतदाहुः' उक्तवन्तः, के इत्याह-'तत्त्ववेदिनः' प्रव्रज्यापरमार्थज्ञातार इति ।।१।। ટીકાર્ય -
વાણુઓ .... તિ | બે ભુજા દ્વારા જેમ ફૂરસક્રવાળા=ભીષણ એવા જલજંતુ વિશેષવાળો મહાસમુદ્ર મુશ્કેલીથી તરવો શક્ય છે તેની જેમ દૂર અનુષ્ઠય એવું સાધુપણું દુષ્કર છે એ પ્રમાણે પ્રવ્રયાના પરમાર્થને જાણનારા તત્વવેદી કહે છે. ક્રૂરતક્રના ઉપલક્ષણથી માછલા-મગર-સુસુમાર આદિ જલજંતુનું ગ્રહણ કરવું.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. III ભાવાર્થ :પૂર્વના અધ્યયનમાં દિક્ષાને માટે તત્પર થયેલા યોગ્ય જીવે કઈ રીતે દીક્ષા ગ્રહણ કરવી જોઈએ ? તેનું