________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૩૭, ૩૮
૨૧
સૂત્રાર્થ :
તેમની આજ્ઞાથી ગુરુની આજ્ઞાથી, પ્રવૃત્તિ કરે તે સાધુ પ્રવૃત્તિ કરે દાનની પ્રવૃત્તિ કરે. Il૩૭/૩૦૬ll
ટીકા :
‘તસ્થ' પુરો: ‘મારા' નિરોધેન પ્રવૃત્તિઃ' વાને વર્યા રૂ૭/૨૦દ્દા ટીકાર્ચ -
તસ્ય'.... . તેમનીeગુરુની આજ્ઞાથી નિરોધથી સૂચનથી, દાનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ= ગ્લાનાદિને આહારાદિ આપવા જોઈએ. m૩/૩૦૬ ભાવાર્થ :
ગુરુની આજ્ઞાથી લાવેલી ભિક્ષા સાધુ બાલાદિને પ્રદાન કરે ત્યારે ગુરુની આજ્ઞાના પાલનનો અધ્યવસાય હોવાથી હું મારી ભિક્ષા સ્વયં આપું તેવો મિથ્યા પરિણામ થતો નથી પરંતુ ઉચિતને ગુરુ જ ભિક્ષા આપે તેવો પરિણામ થાય છે અને ગુરુને અન્ય ઉચિત પ્રવૃત્તિ કરવાની હોવાથી તેમની આજ્ઞાનું પોતે પાલન કરે છે તેવો જ શુભ અધ્યવસાય થાય છે, તેથી સંયમની શુદ્ધિ થાય છે. ll૩૭/૩૦૬ાા અવતરણિકા :
તત્ર ૨ - અવતરણિતાર્થ -
અને ત્યાં=આહારાદિ દાનની પ્રવૃત્તિમાં – સૂત્ર:
વિતછન્દનમ્ Tીરૂ૮/૩૦૭ી સૂત્રાર્થ :
ઉચિત છંદન તેના માટે આહાર લાવવાની પૃચ્છા કરવી જોઈએ. ll૧૮/૩૦૭ ટીકા -
'उचितस्य' समानसंभोगस्य बालादेः साधोः, न पुनरन्यस्य, तं प्रति दानानधिकारितत्वात् तस्य, 'छन्दनं' छन्दस्य अभिलाषस्य अन्नादिग्रहणं प्रत्युत्पादनं कार्यम् ।।३८/३०७।।