________________
૩૦૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-પપ, ૫૬ એક માસ તેમ નવકલ્પી વિહાર કરે, તેથી કોઈ ક્ષેત્રમાં એક માસથી અધિક રહે નહિ. કારણ ન હોય તો અવશ્ય તે ક્ષેત્રમાં એક માસ સ્થિર રહે. જેથી સ્વાધ્યાય આદિનો વ્યાઘાત ન થાય અને મહિનો સમાપ્ત થતાં અવશ્ય તે ક્ષેત્રનો ત્યાગ કરીને અન્ય ક્ષેત્રમાં માસકલ્પ કરે. આ પ્રકારે આઠ માસમાં આઠ માસકલ્પ કરીને ચોમાસામાં ચાર મહિના સ્થિરતા કરે. જેથી ક્ષેત્ર પ્રત્યે રાગ પણ ન થાય અને પ્રયોજન વગર વિહાર કરીને સ્વાધ્યાય આદિમાં વ્યાઘાત ન થાય. ઉચિત સ્વાધ્યાય આદિ દ્વારા આત્માને વાસિત રાખીને સાધુ સદા અસંગભાવની શક્તિનો સંચય કરી શકે તે માટે માસકલ્પ આદિની શાસ્ત્રીય મર્યાદા છે. પપ/૩૨૪ll. અવતરણિકા - __ यदा तु दुर्भिक्षक्षितिपतिविग्रहजवाबलक्षयादिभिर्निमित्तैः क्षेत्रविभागेन मासादिकल्पः कर्तुं न पार्यते तदा किं कर्त्तव्यमित्याह - અવતરણિકાર્ય :
વળી જ્યારે દુષ્કાળ હોય, રાજાનું યુદ્ધ ચાલતું હોય, જંધાબળ ક્ષીણ થયું હોય ત્યારે તે આદિ નિમિત્તોથી ક્ષેત્ર વિભાગથી માસકલ્પ કરવું શક્ય ન હોય ત્યારે શું કરવું જોઈએ ? એથી કહે છે –
સૂત્ર :
ત્રેવ યિા પદ્દ/રૂરી સૂત્રાર્થ :એક જ સ્થાનમાં તે ક્યિા કરવી જોઈએ=માસાદિ કલ્પની ક્યિા કરવી જોઈએ. I૫૬/૩રપી.
ટીકા :
'एकस्मिन्नेव' मासकल्पादियोग्ये क्षेत्रे वसत्यन्तरविभागेन वीथ्यन्तरविभागेन च सर्वथा निरवकाशतायां संस्तारकभूमिपरिवर्तेन 'तक्रिया' मासादिकल्पक्रियेति, अत एव पठ्यते -
“संथारपरावत्तं अभिग्गहं चेव चित्तरूवं तु । પત્તો રિત્તિળો દ વિહારપરમારસુ પતિ ૨૧” [] [संस्तारकपरावर्त्तमभिग्रहं चैव चित्ररूपं तु ।। અશ્વારિત્રિ દ વિહારપ્રતિમવિપુ ર્વત્તિ ] પદ/રૂરી ટીકાર્ચ - “અભિવ'. રંતિ . એક જ માસકલ્પાદિ યોગ્ય ક્ષેત્રમાં વસતિ અંતરના વિભાગથી અથવા