________________
૩૪૮
સૂત્રઃ
સૂત્રાર્થ
-
ટીકાર્થ ઃ
વચનગુરુતા સ્વીકારે. II૮૯/૩૫૮।।
ટીકા ઃ
वचनमेव = आगम एव, 'गुरु: ' सर्वप्रवृत्तौ निवृत्तौ चोपदेशकत्वेन यस्य स तथा तद्भावस्तत्ता
।।૮૧/૧૮ના
વચનનુરુતા ||૮૬/રૂ૯૮।।
'वचन' मेव
તદ્માવત્ત્તત્તા ।। વચન જ=આગમ જ, સર્વપ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં ઉપદેશક હોવાથી ગુરુ છે જેને તે તેવા છે=વચનગુરુ છે તેનો ભાવ=વચતગુરુનો ભાવ,
વચનગુરુતા છે.
I૮૯/૩૫૮।।
ભાવાર્થ:
-
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૮૯, ૯૦
નિરપેક્ષયતિધર્મ સેવનારા સાધુઓ જે કાંઈ મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે અને સંસા૨ના ભાવોથી આત્માની નિવૃત્તિ કરે છે, તે સર્વમાં ઉપદેશક ગુરુ આગમ જ છે, તેથી સતત પોતે જે શાસ્ત્રો ભણેલા છે તે શાસ્ત્રોનાં સૂત્રોનું અને અર્થોનું પારાયણ કરીને તે મહાત્માઓ સતત આશ્રવભાવની નિવૃત્તિમાં અને સંવરભાવની અતિશયતામાં પ્રવર્તે છે, તેથી ભગવાનનું વચન જ સૂત્ર-અર્થના પારાયણ દ્વારા તેઓના આત્માના પરિણામની સદા વિશુદ્ધિ કરે છે. II૮૯/૩૫૮॥
અવતરણિકા :
तथा
અવતરણિકાર્ય :
અને
સૂત્ર :
-
અત્વોષધિત્વમ્ ||૧૦/૩૧||
સૂત્રાર્થ :
અલ્પઉપધિપણું હોય છે. II૯૦/૩૫૯।।