Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
V
ન ફેર પર
ઘણો મોટો
વાનું છે તે
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન બાવીસ તીર્થકરમાં “ચતુર્યામ
બાવીસ તીર્થંકરનું શું કહેવું છે? શાસ્ત્રને ખ્યાલ હશે તે બાવીસ તીર્થંકર ચતુર્યામ ધર્મ કહે છે. પણ ચાર મહાવ્રતા કહેતા નથી. ચતુર્યામરૂપે ધર્મ છે. સંજ્ઞા જ જુદી. ફ્રાંસ (France) વાળા ફેંક (franc) કરી દે. ચાર વખતે મહાવ્રત શબ્દ રાખતા નથી. પંચ મહાવ્રત કહે છે, ત્યાં “રામ” શબ્દ વાપરતા નથી. મહાવત ઉચરવાં એટલે રજિસ્ટર દસ્તાવેજ
શંકાયામ, મહાવ્રત બે શબ્દનો ફેર પડે છે કે બીજુ કાંઈ? સમાધાન-ઘણે મે ભેદ છે. અહીં સર્વથા હિસાથી વિરમવાનું છે તે ત્યાં વિરમવાનું નથી? વિરમવાનું છે. ચાર ધામમાં વસ્તુસ્થિતિ તે જ કે જે પાંચ મહાવ્રતમાં છે. મેઢે કહેલું એ જ દસ્તાવેજમાં લખીને રજિસ્ટર થયું ને ? રજિસ્ટર થયેલું નોંધાય. ઘેર ખૂણામાં દસ્તાવેજ કર્યો હોય તેની નકલ ન નીકળે. નેધેલાની નકલ નીકળે, નેધા તે દસ્તાવેજ રીતસરને. બાવીસ તીર્થંકરના વખતમાં ચામથી દસ્તાવેજ કર્યો તે કા દસ્તાવેજ, જૂના વખતમાં દસ્તાવેજ નોંધાતા ન હતા. લાકે સીધા હતા. પણ
જ્યાં દુનિયા પલટે ખાય ત્યાં નોંધણી, રજિસ્ટર કરવાં પડે. દુષમા કાળને અંગે જીમાં વક્ર-જડપણું થયું ત્યારે રજિસ્ટર કરવાં પડયાં. બાવીસ તીર્થકરના સાધુઓ મહાવ્રત ઉથ્થરતા નથી. પહેલા અને છેલા તીર્થકરના સાધુઓ મહાવ્રત ઉચ્ચરે છે. મહાવ્રત અને “ચામની વ્યાખ્યા
મહાવ્રતો” એટલે પ્રતિજ્ઞા કરવાપૂર્વક ભિન્ન ભિન્નતાએ અરિÚતાદિકની સાક્ષીએ હિંસાદિકથી સર્વથા વિરમવાની પ્રતિજ્ઞા. યામ” શબ્દથી બાવીસ તીર્થકરના વખતમાં હિંસાની જુદી પ્રતિજ્ઞા નથી. તેને મહાવ્રત કહેવાની જરૂર નથી. યામમાં ચાર