Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat

View full book text
Previous | Next

Page 367
________________ ખાવીસમું' સ્થાનાંગસૂત્ર ૩૧ અંદરનું' અશુદ્ધ હાય પણ બહાર શુદ્ધ હોય એ આરાધક છે. બહાર સારૂં છે પણ અંદરનું માલમ પડયુ' નથી તે એ આરાધક છે, જે મનુષ્ય માયા મમતામાં મૂંઝાય તેને ત્યાગ કરતાં આકરૂં પડે, જેની પરિણતિ સુધરી છે તે કેમ ન છેડે ? કુદેવના લક્ષણ તરીકે હથિયાર, સ્ત્રી ને માળા ગણી શકીશુ. અંદર હાય તેની વાત, મહારનાની વાત શી ? ઝાડ નવપલ્લવ હાય તા માનવું કે દર અગ્નિ નથી, કુદેવ, ગુરૂ ને દુધનાં લક્ષણા બાંધ્યાં તે વિચારીશું, શાસને સમાચારથી કહ્યુ. ગણુધરાએ દ્વાદશાંગી ગૂ થતાં આચારાંગને જ પ્રથમ સ્થાન આપ્યું. આચાર એ તે જૈન શાસનની મુદ્રા ભાવની પરિણતિ ઉત્પન્ન થઈ કાને ગણીએ? ભાવ થાય તેને, પિરણામ ચાક્ખાના અર્થ એ કે આ બધુ હેતુ એવી બુદ્ધિ થાય, છેડવાની બુદ્ધિ થઇ તે પરિણામ ચાકખા, જેને સયેાગ ભય'કર લાગે તે બીજે મનાવવા આવે તે કહે; આ ન હેાય. શિવકુમારનું ઉદાહરણુ શિવકુમાર કેવી પરિણતિએ ત્યાગમાં રહ્યો છે! રાજાના કહેવાથી શ્રાવક આવ્યું છે. વિનયની સ્થિતિ ચઢતી કરીને વાત કહી. દ્રવ્ય ખરામ્યું છે. ભાવ સારા છે. તેના ભાવમાં સંસારના ભડકે ઊઠેલા છે. ભાવમાં હોય તેમાં ભવની કિંમત કરવાની નથી, શિવકુમાર એટલે બધા ત્યાગી હતા કે ભાવની સ્થિતિમાં તેને થયુ આ શું? જેને ભાવ–પરિણતિ હોય તેને દ્રવ્યથી પણ. ન છૂટયુ તેથી ભડકા થાય. પહેલાં ભાત્ર જાણવાને માટે. ભાવ લાવવા માટે, ટકાવવા માટે આચારની જરૂર. આચારને આધારે તીર્થ જૈન

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395