Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
તેવીસમું]
સ્થાનાંગસૂત્ર
- ૩૧૩ જ્ઞાની -સગિ કે અગિ કેવલી હિંસાની ઝાપટમાં આવી ગયેલાં છે પણ સૂક્ષ્મ એ કેંદ્રિય કોઈની હિંસા કરતા નથી. હજુ બીજા જીવને અનુપગે અને કેટલી મહારાજને સર્વદા ઉપયોગ છતાં હિંસા થાય, પણ સૂક્ષ્મ એકેંદ્રિયને હિંસાં માત્ર નથી. જે તેને હિંસા માત્ર નથી તે એને “મહાવ્રતધારી માની લેવા ? હિંસા રહિતપણું એટલું જે હોય તે સૂક્ષ્મ એકેદ્રિયને મહાત્રિતધારી માનવા પડે. તેમજ સિદ્ધ મારાજ હિંસા રહિત છે, હિંસા કરનારા નથી. જગતના જીવે હિંસા કરીને કર્મ બાંધે તેનાં કારણે તેઓ બનતા નથી. સૂક્ષ્મ એકેદ્રિય અને સિદ્ધને સ્વરૂપહિંસા-દ્રવ્યહિંસા નહિ. હિંસાના કરનારા થાય નહિ. હિંસા ન કરવી તેટલા માત્રનું નામ “મહાવ્રત” કહેવામાં આવે તો તેને મહાવ્રતધારી અહિંસક થાય, માટે હિંસાપરિહાર, હિંસાત્યાગ એ મહાવ્રતના શબ્દોમાં ન રાખ્યું પણ “વેરમા ' શબ્દ રાખે. વિરમણથી વિવિધ અર્થનું વેતન
“વેરમા' શબ્દમાં વધારે શું? “વેરમણ શબ્દ ચોગરૂઢ છે. અકરણ, ત્યાગ એ બધા યોગિક છે ગરૂઢ હોવાથી એ *વેરમ” શબ્દ ક્યાં લાગુ થાય તે વિચારો કચરાથી પેદા થાય તે પંકજ પંજાત નાં રુતિ વંક. માછલી પણ કચરામાંથી પેદા થાય કચરામાંથી જન્મેલ અને કમળની જાતને હેય તે પંકજ પણું. બાકી દેડકાં, કીડો, માછલીઓ પંકજ નહિ. વિમળ' એટલે પાછું હઠવું. નહિ કરવું, ત્યાગ કરે એટલા માત્રમાં ‘વિરમણ’ શબ્દ લાગતું નથી. વિરમ સામાન્ય નિવૃત્તિ અથને રાખનારા, નથી વિશિષ્ટ નિવૃત્તિને કહેનાર છે. જ્ઞ સ્વાડવુ ચાર વિરમણ શબ્દ મેલીને ત્રણ વસ્તુ ખેચી છે. જેનો ત્યાગ કરે છે તેને જાણે. મિથાષ્ટિ પણ, સમ્યગ્દષ્ટિ અવિરતિ, દેશવિરતિવાળા