Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૩૦૪
સ્થાનાંગસૂત્ર ( [ વ્યાખ્યાન નકામો છે. જે જે હિંસા હોય તે બધાથી આપોઆપ વિરમવાનું થઈ જશે. “સર્વ મેલવાનું કામ શું? જેને હિંસામાં છકી રાખવી હશે તે કહેશે. ધૂળથી વિરમું છું. એ એના પચ્ચક્ખાણ લે. પેટમાં દુખે તે અજમો લે. સર્વ શબ્દ રાખવાથી બે લાભ
સર્વ” શબ્દ મેલીને ફાયદે છે? કારણ છે છે: એક મહાવ્રતપણું જણાવ્યું છે. પ્રાણાતિપાત વિરમણ એમાં મહાવ્રતને વનિ નથી, જ્યારે “સર્વ આવે ત્યારે મહાવ્રતને વનિ છે. દેશથી વિરતિ કરે તેનું નામ “અણુવ્રત. સર્વથી વિરતિ કરે તેનું નામ “મહાવ્રત “સર્વ શબ્દ જોડે તેથી મહાવ્રતપણે સમજાય છે. એક ઘડાને કેડે. ઘડાને કેડે કે નહિ? રૂઢ શબ્દો દેશમાં કામ કરે છે. ચૌદ સ્વર એકઠા થાય તે સ્વર કહેવા કે એકલા એકલામાં સ્વરપણું છે? સર્વ પ્રકારની હિંસા છોડવા માટે “સર્વ ” લેવાની જરૂર છે. પ્રાણાતિપાતથી વિવક્ષિત.
પ્રાણાતિપાત નહિ. જેમ ઘી લેટામાં ભર્યું હોય અને પછી . કેઈ ઘી પી ગયો તે એ બધું ઘી પી ગયે એમ જણાવ્યું.
તે શું દુનિયામાં ઘી નથી? ના તેમ નથી પણ અહીં લેટા - પૂરતું “બધું સમજવાનું છે. અહીં પ્રાણાતિપાતમાં પ્રાણું. તિપાતની એક વસ્તુ છોડી દે, તે તેથી પ્રાતિપાતનું વિરમણ
થઈ જાય એવું કઈ કહે તેથી મન્ના ઉદેશમાં જણાવી ઉત્તરમાં “સર્વ’ કહ્યું અને તેથી નિરવિશેષ “સર્વ” લેવું , એમ જણાવ્યું છે. તેથી “સર્વ” શબ્દ મેલ જોઈએ. મહાવ્રત
લેવું જોઈએ. * *વેરમણ નો અર્થ
* વેમ એટલે વિરમવું. જે લેકે વસ્તુ સમજી શકતા નથી.