Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
૧૯૪
મહાવ્રત મુદ્રાલેખ
હવે મૂળ વાત પર આવા-મહાવ્રતનેા મુદ્રાલેખ ન હાય તે દાન, શીલ, તપ, ભાવરૂપ ધર્માંની-કશાની કિંમત નથી. પૂજાની કિંમત મહાવ્રતના મુદ્રાલેખને અગે છે. તેથી પાંચ મહાવ્રતા ગણધરે કહ્યાં. પાપની જડ પરિગ્રહ
પ્રશ્ન-પરિગ્રહવિરમણ પાંચમે નબરે કેમ ? કંકાસની જડ એ, સંસારની જડ એ, પાપની જડ એ છે. રામેળ વા તોસેળ વા ખેલવુ પડે છે. મૂર્છાભાવ-મમત્વભાવ એ બધાનેા ખાપ. તેનાથી વિરમવાવાળા મહાવ્રતને તમે પાંચમા ન ખરે નાખ્યું? પાંચના પચ્ચક્ખાણથી મહાવ્રતધારી
સમાધાન–મહાવ્રતને સમયે છે ? ખાટલે સેટી ખેડ કે ચેાથા પાચા નહિ. પરિગ્રહ–વિરમણને પહેલા નંબરે મૂકાવવા માગે છે પણ હજી પરિગ્રહ-વિરમણને સમજ્યું નથી. મૂર્છાભાવને ત્યાગ નથી. વસ્તુ ત્યાગ કરવાની છે. વસ્તુત્યાગ એ . અહિંસા, સત્ય, શાહુકારી, બ્રહ્મચર્યંની જડ નથી. પરિણતિના અહીં પચ્ચક્ખાણુ નથી. પતિ તા બધાનું કરણ છે. પરિણતિ વિવેકને લાયક છે, પણ પ્રત્યાખ્યાનને લાયક નથી. હિંસા, જૂઠ વગેરે પાંચ પ્રત્યાખ્યાનને લાયક, પચ્ચક્ખાણ પાંચનાં, પાંચનાં પચ્ચક્ખાણ કર્યાં, એટલે મહાવ્રતધારી કહ્યા. અઢાર ને બદલે પાંચ કેમ?
શકા-મહા’ના અ ‘સથી' વિરતિ પાંચ પાપની સથી વિરતિ થઇ પણુ અઢારની કરવી જોઈએને ? અઢાર છેડવાનાં તેમાં પાંચ છેડયા તેથી સવિરતિ કયાંથી આવી ગઇ? દેશ