Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૨૧૪
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
'
પણ એક ક્રિયા ઈર્ષ્યાપથિકી છે. સાથે ત્રણ ચેાગ રહ્યા છે, એટલા જ માટે ૧પન્નવણાજીમાં પ્રશ્ન થયે–સયેાગિકેવલી મેક્ષે . ગયા ? કાઈ કાલે સયેાર્ગિકેવલી મેલ્લે જતા નથી, ગયા નથી, જશે નહિ. કેવળજ્ઞાન પામેલા ને વિચરતા મુનિવર તે ‘સયેાગકેવલી’. જેઓ સમ્યક્ત્વ નથી પામ્યા. જેએ જિનેશ્વરની શ્રદ્ધામાં આવ્યા નથી, તત્ત્વમાં આવ્યા નથી, પણ મેાક્ષની ઈચ્છાવાળા તેને માટે છાપ મારે છે કે એક પુદ્ગલ-પરાવ માં મેાક્ષે જવાના. સમ્યક્ત્વ થયુ, અશે પણ વિરતિ નથી થઈ ત્યાં છાપ મારો છે કે અર્ધું પુદ્ગલ-પરાવમાં મેક્ષે જવાના. દેશિવરિત લીધી. ચારિત્રની જઘન્ય ભાવના આઠ ભવે મેાક્ષ દેનારી છે. તે પાંચમા, છઠ્ઠા, સાતમાવાળા આઠ ભવે મેક્ષે જવાના. ચેાથાને માટે અ પુદ્દગલ-પરાવતે મેક્ષે જવાના એમ સિટકેટ (Certificate, પ્રમાણપત્ર) આપે તે સયેાગિકેવલીને માટે એવાં બારણાં ખંધ કરી દીધાં કે કોઇ કાળે સયેાગિકેવલી માક્ષે ગયા નથી, જતા નથી, જશે નહિ.
2
દ્રવ્યચારિત્રવાળા મેક્ષે ન · એ જાય. ચાહે તેવું વડનુ ઝાડ હાય પણ મૂળ ખવાય તેા પડવાનું. સયેાગિકેવળી માટે કેમ નિયમ નહિ?
હવે મૂળ વાત પર આવે!--મિથ્યાત્વે રહેલા પહેલા ગુણઠાણાવાળાને માક્ષના માટે ઈચ્છા થાય તે એક પુદ્દગલ-પરાવર્ત ના નિયમ કર્યાં. પ્રમાદી સાધુ, દેશિવરતિવાળો છયે કાયના કુટામાં તેને આઠું ભવનેા નિયમ. સચૈત્રિ-કેવલીએ ’શું ખાવું ?
? સે ” મતે! તહાસનેથી સિદ્ધતિ નાવ ગત રેતિ? શો॰ ! તો ફળકે સમઢે, (પ્રજ્ઞા સૂર ૨૯૨)
હ