Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat

View full book text
Previous | Next

Page 358
________________ ૨૯૨ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન વિચારમાં સ્થિત થાય પછી ઠાણુગ અને પછી મહાવત. દ્રવ્ય-દુઃખ દૂર કરવા માટે શાસન સ્થાપવાની જરૂરિયાત ' જીવનું બાહ્ય હિત નહિ તપાસે અને બાહ્ય અહિત ન છેડે, તે અત્યંતર હિત સર્જી શકે નહિ. જ્ઞાન, દર્શન ને ચારિત્ર મેળવી દેવું શા માટે? કર્મબંધનથી છૂટવા. કર્મબંધન હોય તો શું નુકશાન? દ્રવ્ય-દુઃખે દુખિ થાય. સંસારમાં રખડનાર થાય. જિનેશ્વર મહારાજે આ તીર્થ સ્થાપ્યું છે, શાસન પ્રવર્તાવ્યું છે તે સીધાં દ્રવ્ય-દુઃખ ટાળવા માટે. જગતને દુઃખી થતું દેખ્યું, દુઃખમાં કઈ શરણ નહિ. તે તીવ્રતર દુઃખી થતું દેખ્યું ત્યારે શાસન પ્રવર્તાવ્યું. જેને નાક, કાન નથી, તેને નથ-વાળી શા કામની? તેમ જે જન્મ, જરા ને રેગ વગેરે ઉપર તત્વ ન હોય, તેના દ્રવ્ય-પ્રાણોના નાશ ઉપર તત્વ ન હોય તો શાસન સ્થાપવાની જરૂર ન હતી. દ્રવ્ય-દુઃખ એટલે જન્મ, જરા ને મરણનું દુઃખ તીર્થકરને અંગે દ્રવ્ય-દુઃખ ટળવાને અંગે મહિમા ગણાવવામાં આવે. દ્રવ્ય-દુ:ખે તરફ બેદરકારી હોય, તે પછી જિનેશ્વરને શાસન સ્થાપવાની જરૂર નથી. પ્રાણુ શબ્દ રાખવાનું કારણ - પાંચ મહાવ્રતોમાં પહેલું મહાવ્રત હોય છે તે પ્રાણાતિપાતનું વિરમણ છે. “પ્રાણાતિપાત’ કેમ રાખ્યું? દ્રવ્ય-પ્રાણ અને ભાવ-પ્રાણુ તરીકે પ્રાણના વિભાગ કરી ગયા. પ્રાયશ્ચિત્ત-શુદ્ધિ પ્રાણુ ઉપર આધાર રાખે છે. જીવ કોઈ દિવસ મરતો નથી. તેનાથી વિરમવાનું શ્રેય નહિ તેથી “પ્રાણ” શબ્દ રાખે. અતિપાત કરતાં વધ” શબ્દ શું છેટે હો? અતિપાતને

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395