Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
વ્યાખ્યાન ૧૮ શાસનનું મૂળ આચાર
ગણધર મહારાજા સુધર્માસ્વામીજીએ ભવ્ય જીના ઉપકાર માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેશને માર્ગ સાધવા માટે દ્વાદશાંગીની રચના કરતાં થકાં કહ્યું કે આચાર એ શાસનનું મૂળ છે. તીર્થની જડે આચાર
લોકાંતિક દેવતાઓએ ભગવાનને દીક્ષાની વખત " વિનંતિ કરીઃ હે લેકનાથ! ધર્મતીર્થ પ્રવર્તાઓ. જન્મથી ત્રણ જ્ઞાન હતાંઃ મતિ, ત અને અવધિ. દુનિયાને વ્યવહાર જન્મને ઉદ્દેશીને ચાલે છે, તેથી પહેલા ભવથી લાવેલાં ગર્ભમાં ત્રણ જ્ઞાન હોવા છતાં ધર્મતીર્થની પ્રવૃત્તિ ન ગણી. અપ્રતિપાતી અને નિર્મળ ત્રણે જ્ઞાન હોવા છતાં તીર્થની પ્રવૃત્તિ થઈ ગયેલી ગણી નહિ. જ્યારે ભગવાનને દીક્ષાને વખત આવ્યાં ત્યારે ધર્મતીર્થની પ્રવૃત્તિ ગણ ભગવાને દીક્ષા લેવાનો વિચાર કર્યો તેને અંગે કાંતિકાએ કહ્યુંઃ ધર્મતીર્થ પ્રવર્તાઓ. મુખ્યતાએ તીર્થની જડ આચાર છે. નીતિકારોને મુદ્દો પણ એ જ રહે છે કે મારા પ્રથમ ઘર્મ ! જ્ઞાન અને કિયા બંને ધર્મરૂપ હોવા છતાં તીર્થકર દીક્ષા લે છે, ગણુધરે દીક્ષા લે છે. અથનું જ્ઞાન ક્યારે અપાય? “ દીક્ષા પ્રાપ્ત કર્યા પછી અંગેનું રચના જ્ઞાન કોને દેવું? તેમાં શાસ્ત્રકારોએ નિયમ કર્યો. આવા વિનયવાળો, સદાચારી હેય, બાર વર્ષ ચારિત્ર પાળ્યું, સૂત્ર ચંડણ કર્યા હોય તેને અર્થ. બાર વર્ષ ગયા પછી અર્થનું જ્ઞાન.