Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
વીસમું
સ્થાનાંગસૂત્ર
* ૨૭૧
સજજડ રાગદ્વેષને પરિણામ તે જ ગાંઠ. જરા વિચાર કર. સિત્તેર કેડાછેડી. સાગરેપમ આગળઃ ગાંઠ નહિ. છાસઠ, સડસઠ,
અડસઠ, અગણેતર આગળ ગાંઠ નહિ. એક કડાકડમાંથી પપમને અસંખ્યાતમેં ભાગ ઓછો થાય ત્યાં જ ગાંઠ. "
• શંકા–રાગદ્વેષની વૃદ્ધિ અહીં છે એમ કહેવું જોઇએ. જે રાગદ્વેષનાં પરિણામ સિત્તેર કડાકડી સાગરોપમની સ્થિતિ બેલે ત્યાં ગાંઠ કહે. ત્યાં કઈ ગાંઠ છે એમ કહેતું નથી. બધાં શાસ્ત્ર એક કેડીકેડ સાગરોપમ માત્ર રહી, અગણોતેર કડકડ તૂટી-એક કડાકડમાંથી પપમને અસંખ્યાતમાં તૂટે ત્યારે ગાંઠ આવે એમ કહે છે. ': . . . . . . .
સમાધાન–દરિયામાં મધ્ય ભાગમાં ઝેલાં ખાવાનાં ન હોય; વધારે ઝેલાં ખાવાનું કિનારા પર. તેવી રીતે આ જીવ સિત્તેર, અગણેતરમાં ઝેલે ચઢેલે ન હતું, તે કવાડમાં. અહીં આવીને એક કડાકેડ સાગરોપમ બાકી રહે ત્યારે વે ચઢે. છે. ઈ સ્પર્શ, રસ વગેરે મળે એ હતું .
તદ્દન નાનું બચ્ચું રમતમાં ચઢેલું હોય એને ભણવું એ ધ્યેય નથી. રમવું એ ધ્યેય છે. પ્રવાહે ચાલે છે, જ્યાં પાંચ, સાત વર્ષનો થયે કે નિશાળે બેસાડ. નિશાળે જાય ત્યારે . ભણવાનું બહાર આવે ત્યારે રમવાનું "
* કેડીકેડ સાગરોપમ મેહનીય કર્મ બાકી રહે ત્યાં સુધી રૂ૫ રસ તરફ દોરાયેલે જ્યાં અહીં આવે ત્યાં ગ્રંથિ નજીક. મેક્ષનું સુખ લેવું એ સ્થિતિ થઈ. પહેલાં વિચાર ન હતા,
१ अंतिमकाडाकाडीए सम्बकम्माणमाउवजाण । पलियासखिजइम __ भागे खीणे हवइ गंठी ।। (वि० आ० ११९९)