Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૨૨૯
માલનો દર
“ગલિક સાથે
દેવ, ગુરૂ, ધ
સત્તરમું )
સ્થાનાંગસૂત્ર દેરી જે મેક્ષ સાથે ન બંધાઈ હેય પણ પગલિક સુખની સાથે બંધાઈ હોય તે તે ધર્મ જૈન શાસન માનવા તૈયાર નથી, કેત્તર મિથ્યાત્વવાળે પૂજે છે તીર્થકરને અને એ જૈન શાસનમાં કહેલી તપસ્યા કરે છે. પણ મેક્ષને ઘેર કાપેલે છે. દેર પગલિક સાથે બાંધેલું છે. આને આ દેવ, ગુરૂ, ધર્મની આરાધનાએ એક વખત “મિથ્યાત્વી એક વખત “સમકિતી કહીએ. મોક્ષની સાથે બંધાઈ ગયે તે સમ્યકત્વ, પણ પગલિક સુખને દોરે બંધાઈ ગયે તે મિથ્યાત્વ. મોક્ષ ઈચ્છે તે “ભવ્ય.” મોક્ષ ન ઈચ્છે તે તેટલા માત્રથી અભવ્ય નથી. ભવ્યનું લિંગ અભવ્યમાં ન હોય. - સૂક્ષ્મ એકેદ્રિય શું માને છે. તેમજ સંજ્ઞી પંચેંદ્રિય છતાં સમકિત ન પામે ત્યાં સુધી દેવને માને નહિ. જે મોક્ષનું ધ્યેય તે રહે ત્યારે ભવ્યની કરણી કરવાવાળે મોક્ષના ધ્યેયમાં પિતે શ્રદ્ધા કરે. આચારની વખત સાધ્ય ન રહે. દષ્ટાંત તરીકે જિનેશ્વરની પૂજા મોક્ષ માટે હતી તે સુખના માટે માની, આપત્તિ થઈ તે વખતે આંબેલા કરે, ઠેકાણું પડશે. આટલા વૈદ્યને ત્યાં રખડું છું તે આંબેલ શા ખોટાં? રોગ જશે ને કલ્યાણ થશે. આત્માનું કલ્યાણ, પૈસા બચ્ચા. આ થતી વખતે જે આંબેલ કરે છે તે કઈ સ્થિતિનું ? આંબેલ બતાવ્યું; ફાયદે થયે તે કૂદે છે, રેગ મટે, કલ્યાણ થયું. આથી દ્રવ્ય-ક્રિયા થઈ ગઈ. કલ્યાણ ન ગણે તે શ્રદ્ધા જ ન રહી. . જૈન શાસનને એક જ સૂર મેક્ષ જ
જેન શાસને ધર્મ મા છે તે ધર્મ સ્વતંત્ર માન્યો નથી. દયા, શાહુકારી કે નિષ્પરિગ્રહને સ્વતંત્ર ધર્મ તરીકે માનેલ નથી જે મોક્ષને અંગે દેરીએ બંધાયેલા હોય તો જ