Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૨૧૭
સેલમું]
સ્થાનાંગસૂત્ર ઉદ્દેશીને છે. એથેને ચોથે રહેલે અર્ધ પુદ્ગલ-પરાવર્તે મેલે જવાને નથી. એ બધા તે પિતપોતાનાં સ્થાન છેડવાના અને મેસે જવાના, તેથી મુદત મારી. સમિ-કેવલીપણામાં રહેવાના પણ છેડવાની શરતે. પહેલું, ચોથું, છડું ગુણઠાણું છોડવાની શરતે અહીં તેરમે રહે ને ચૌદમે ચઢે નહિ, તે મેક્ષે જાય છે કે કેમ? જશે કે કેમ? આ તેરમે ટકી રહેવાવાળો ને પેલા પહેલાં વગેરે ખસવાવાળા. તેમે ટકી રહેવાવાળાને માટે પ્રશ્ન છે. તેમાથી આગળ જાય નહિ તેવા મેક્ષે ગયા નહિજોય નહિ, અને જશે નહિ. અભ મેલે ગયા નથી, જતાં નથી અને જશે નહિ તેવી રીતે સગિકેવલી પર્ણમાં 'નિષેધ કર્યો. સગિકેવલી મેક્ષે જતા નથી, ગયા નથી અને જશે નહિ. વસ્તુને ન સમજે તે બંને સરખે. નાના છોકરાને પિત્તળ ને સેનું બંને સરખાં. સગિનકેવલીને અંગે સગીપણામાં નહિ જાય, પણ એ છેડીને મેક્ષે જય. અભવ્ય અભવ્યપણું છોડવાના નથી. તેથી જવાના નિથી. સગિ– કેવલી તે સ્થાનમાં રહે ત્યાં સુધી મોક્ષે જાય નહિ; છેડે ત્યારે જાય. આ એફ ફરક સમજે તેને વાંધો ન આવે. •
ચારના ચક્રાવામાં હોય ત્યાં સુધી મેક્ષની પ્રાપ્તિ *: ક્ષાયિક-સમ્યગ્દર્શન, ક્ષાયિક-કેવળજ્ઞાનને ક્ષાયિક-ચારિત્ર
પ્રાપ્ત થયેલાં છે, પણ આઝવનિધિરૂપ સંવર, એ સંવરરૂપ - સંયમ સંગિ–કેવલીને પ્રાપ્ત થયે નથી ચારિત્ર પ્રાપ્ત . થયું છે, પણ સંયમ નથી. ઈંદ્રિય, કષા, અવ્રત ને ચોવીસ ક્રિયાઓ નીકળી ગઈ છે. આડત્રીસ નીકળ્યાં પણ ચાર તે બેઠાં છે. ત્રણ વેગ અને પચીસ કિયામાંની ઈપથિકી