Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૩૦ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન એ જ કારણથી પહેલું મહાવ્રત પ્રાણાતિપાત વિરમણ કહ્યું.
શંકા–જે તેમ છે તે તેને બદલે પ્રાણવધ, હિંસા. જીવવધ કેમ ન વાપર્યા? સમાધાન–ગણધર મોક્ષનાં બારણું ઊઘાડવા બેઠેલા છે. તેથી દરવાની નીતિને અંગે પ્રાણાતિપાતવિરમણ મૂક્યું છે.
વ્યાખ્યાન ૧૦ સૂત્રકાર મહારાજા પાંચમા ગણધર સુધર્માસ્વામી બાર અંગની રચના કરતા થકા પહેલામાં આચારની, બીજાની અંદર વિચારની વ્યવસ્થા કર્યા છતાં સર્વ કાલના આચાર, વિચારોની સાધુમાં તાકાત આવવી જોઈએ, તે આવે તે શાસન સર્વ કાલ વતી શકે. અન્ય મતના આચારનું પરિવર્તન જે ન બતાવે તે કાળે કાળે આચારે અન્ય મતમાં ફરતા ગયા. અન્યના જુલમ
દ્ધની સામા લડાઈઓ કરી, તબિંદુથી હિમાલય સુધી–જે કઈ બૌદ્ધ હોય તેની કતલ કરી નાખવી. આ દેશ તલવારના જોરે હાથમાં લે.
- શંકરાચાર્ય ફરતા ફરતા જગન્નાથજી ગયા. ત્યારે જગન્નાથજીની મૂર્તિ અવળી થઈ. ત્યારે શંકરાચાર્ય બોલ્યા-ઐશ્વર્યના મદમાં માતે થયેલ છે. મારી અવજ્ઞા કરે છે, પણ ધ્યાન રાખ ભૂલી ગયે કે શું? જે વખતે બૌદ્ધો સામા પડેલા તે વખતે મેં તને ટકાવ્ય. બૌદ્ધોની સાથે લેકેએ કેટલું બેડયું હશે.