Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
બારમું] સ્થાનાંગસૂત્ર
૧૬૧ વિરાધના ટાળવા માટે કિલામણું. મૃગલાં જતાં હોય, દેખ્યાં હોય, પારધિ આવીને પૂછે તે મૌન રહે, તેથી ન વળે તે હું નથી જાણતે” એમ કહે. કેટલાક વસ્તુ નહિ જાણનારાજે કાdiતિ વકરા, સાત્તિ નો વાન્ના એનો એ અર્થ કરે છે કે હું જાણું છું એમ ન કહે. હું નથી જાણતા એમ બેલે. ત્યારે જૂ હું બેલવાની શાસ્ત્ર આજ્ઞા આપી. . નો જાતિ વણકઝા હું જાણતો નથી.
શાળતિ ને વરના હું જાણું છું એમ ન કહે . " પહેલાં મૌન, જાણે છતાં ન લે તે “મૌન છે. મૌનપણે બેદરકારી. પછી બોલવાને નિષેધ એ બીજા પક્ષમાં ન આવે, હું જાણું છું એમ નહિ કહે તે વાળ વાની શી જરૂર? જાણો થકે, નથી જાણવું એમ બેલવું હોય તે વાળ વાની શી જરૂર? શાસ્ત્રકારે મૃષાવાદની ખાળ કરી, આવા મૃગલાના પ્રસંગમાં તમને પૂછે અને મૌનપણાથી ન ચાલે તે જાણતાં થકાં હું નથી જાણતે એમ કહેવું–મૃગલાં દેખ્યાં છે, છતાં નથી જાણતે એમ બેલે. કહે મૃષાવાદવિરમણમાં ખાળ મે. જ્યારે મૃગલાં સરખી જાનવરની જાત, અવિરતિ જાત, તેની માત્ર * * ૧ () તે મિલ્વ વા ટૂકઝમાળ અંતર સે પરિવહિયા રવાપરિકન્ના, તે g gવં વરૂકા-ઝ૩૦ ! વિચારું તો पडिबहे पासह, तं० मणुस्सं वा०सिरीसिव वा जलयरं वा से आइक्खह दंसेह, तं नो आइक्खिज्जा नो दंसिज्जा. नो तस्स तं परिन्नं परिजा. નિઝા, સુસિળીહિંઝા, વાળ વાનરાતિ વઝા : (રાજા - હું ૩૨ મા (૨)