Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ચૌદમુ
સ્થાનાંગસૂત્ર
થાકશે. સજાગ ન મળ્યા તેથી લડકણી રોકાઈ. લડકણી માઈ તમાશગીર, લડનાર થાકી જાય. એ જણુ જોવા આવ્યા, એક જણ તે લડકણી સારી ન રહે. નાગિલાથી સન્મા
૧૮૫
આપેાઆપ લડતાં સામા ન મળે તે લડવાવાળે મળ્યે
કાયાના સોંગ ન મેળવા તે ચિંતવન કરતાં થાકે. નાગિલા નાગિલા કરતાં ખાર વર્ષ રહ્યો, નાગિલાએ ધર્મના સદ્દભાવ દેખાડયે ત્યારે સન્માગે આણ્યે. નાગિલા ખરામ હાત તે કાંઈ સન્માર્ગે નહિં આવત. પહેલા ઉપદેશ આચારને
આદ્રકુમારની ઘરવાળી ખરાખ હતી તેથી શું થયું? આથી ગણધર મંહારાજ નિશ્ચિત કરે છે કે પહેલવહેલાં ઉપદેશ આપે તે આચારને. આચાર દૃઢ થઈ જાય ત્યાર પછી વિચારને, ભૂગળ, ગણિત વાંચતાં આવડયા પછી પરીક્ષા કયારે ? ધેારણના અભ્યાસ કર્યો પછી. વિચારને અ ગે પરીક્ષા લેવા જેવુ તે અભ્યાસ વિના પરીક્ષા લેવા જેવું થાય. આચારની સજ્જડતા માટે પહેલુ આચારાંગ
આ॰ ભ૰ 'હેમચંદ્ર મહારાજે પહેલાં યાગશાસ્ત્રમાં માર્ગો
१ न्यायसम्पन्नविभवः ०|| पापभीरू ० ॥ अनतिव्यं ॥ કૃતજ્ઞજ્ઞ: ॰!! વ્યયમાયો ૦|| અનીŌ ૦|| ચચાવવુ | અહેશા !! ટીપવી. ! અત્તરના.૦૫તે|| (યો. શાપ્ર ? જો
O
૪૭-૬)