Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
દસમું] સ્થાનાંગસૂત્ર
૧૩૫ ગૃહસ્થપણુનાં બે વર્ષ મહાવીરની એવી ઉત્કૃષ્ટ સ્થિતિએ વર્તણુક હતી. રાજકુમાર હેય, બે વરસ સ્નાન કરે નહિ તે શી સ્થિતિ થાય? ગૃહસ્થ પણમાં રહેવું–સાધુપણું લે તે જુદી વાત. અમારામાં ને તમારામાં ફરક રાતદહાડાને. તમારી દષ્ટિએ ગાંડા. તમારે પૈસે ભેગો કરે, અમારે તે જેવું જ નહિ. દુનિયામાં પૈસા ફેકે તેને ગાંડે ગણીને હેપ્પીતાલ (Hospita)માં લઈ જાઓ. તમારામાંથી ઊઘાડા માથે બજારમાં ફરે તે મશાણીઆ ગણે. અહીં પહેલેથી માથેથી ઉતાર્યું. તમારામાં જેડે ન પહેરે તે કંજુસ. અહીં જેડા પહેરો તે લાંછન ખાન, પાન, વસ્ત્ર, પાત્રમાં વિચારો કે ગાંડાની નિશાની તે જ અમારી. તમે બૈરી ન છે તે દેશદેશ ફરે, અમારે હોય તે સિરે. તમારી અમારી જોડી ન મળે. તમારી અપેક્ષાએ પૂરેપૂરા ગાંડા છીએ. તમે હજામત વધારે તે? લાંછન. મેલામાં, લૂખું ખાવામાં, ઉપવાસ કરવામાં અમારી શેભા. તમને લાંછન. રાજકુટુંબમાં રહેવું, રાજકુમાર, ઘરમાં રહેવું–બે વર્ષો સુધી સ્નાન ન કરે તે કયી સ્થિતિ ? પિતાને નિમિત્તે કરેલું ન ખાવું એ કયી દશા? આવી દશાએ રહ્યા. ઘરના કેઈ કામકાજમાં ભળ્યા નહિ. રાજકાજ સરખા ઉપાધિના કારણોમાં નિરાળા રહે. આવું છતાં ભગવાન મહાવીર ભૂલ્યા કે ઘરમાં કલ્યાણ માન્યું નહિ એમ ને? કર્ભે શૂરા તે ધીમે શૂરાનું તત્ત્વ
કમેં શૂર તે ધર્મે શૂરા–બ્રહ્મચર્યમાં પરણીને પરિણતિવાળા રહ્યા હોય તે વાણુઆ. જંબુસ્વામી-બ્રહ્મચર્ય લીધા પછી પરણ્યા. પછી પણ પરિણતિમાં રહ્યા તે ક્ષત્રિય કે વાણીઆ? ચેરેને ચેકીદારો વાણીઆએ બનાવ્યા. કમે શરા