Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
વ્યાખ્યાન ૮
ગણધર મહારાજા સુધર્માસ્વામીજીએ શાસનની પ્રવૃત્તિમાં મહાવીર ભગવાન્ પાસે દીક્ષા પ્રાપ્ત કરી, ત્રિપદી પ્રાપ્ત કરી, પછી દ્વાદશાંગીની રચના કરતા થકા સ્થાનોંગ જે વર્ગીકરણ માટે ચાયેલું છે તેમાં પાંચમા ઠાણામાં જણાવે છે કે पंच महाव्वया ચરણકરણાનુયાગ કેમ ?
હવે આમાં મહાવ્રતની પ્રરૂપણા કેમ? ગણિતાનુયાગ, દ્રવ્યાનુયાગ ન લીધા, પહેલવહેલા ચરણકરણાનુયોગ કેમ લીધેા ? દ્રવ્યાનુયાગ-આત્માની-કની સિદ્ધિ, ધ કથાનુયેાગ-ધ કથા કહેવાની, ગણિતાનુયાગ–સૂર્ય ચંદ્રાદિ ચાર વગેરે ન લીધાં ને ચરણકરણાનુયોગ કેમ લીધે ?
એઘનિયુક્તિમાં કહ્યું છે: જે ધર્મકથાનુયોગ, દ્રવ્યાનુ ચેગ એ બધી તે સીડીએ છે, તેની જરૂરી ખરી, પણ સાધ્ય ગણીએ તે ચરણકરણાનુયોગ જ છે.
चरणपडिवत्तिहेरं धम्मकहा कालदिक्माईओ । दविए दंसणસુટ્ટી સુંશળયુદ્ધÇ રળતું ॥ ( એવ ભાષ્ય ગા૦ ૭) એમ કહીને જણાવે છે કે ચરણકરણની પ્રતિપત્તિમાટે, ફેલાવા માટે, દઢ કરવા માટે ખીજા ત્રણ અનુયાગ છે. તે ત્રણ મનુયાગનુ સાધ્ય ‘ચરણકરણાનુયાગ’ છે. ચરણકરણને પહેાંચવા માટે તે હાય. મેરુ જવુ છે તેવેા નિશ્ચય થયા હોય ત્યારે નીસરણીએ ચઢવા માટે ઉદ્યમ કરાય છે. મેડા છે. સુંદર છે અને જવું છે એ નિશ્ચય ન થાય ત્યાં સુધી કેઈ ઉદ્યમ કરે નહિ, તેટલા
.