Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan
Catalog link: https://jainqq.org/explore/032704/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગિષ્ટિ શલાકા પુBE ચરિત્ર Kullull, R. JEદા પ્રકાIII રિકતપ્રકાથs TALELCHE Page #2 -------------------------------------------------------------------------- ________________ croc peacocco શ્રી ત્રિષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર. પ ૧ લુ–૨ જી . શ્રી આદીશ્વરજી અને ભરતચક્રીનું ચરિત્ર તથા શ્રી અજિતનાથજી અને સગરચક્રીનું ચરિત્ર, નવી આવૃત્તિ કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત સંસ્કૃત પદ્યાત્મકેતુ ગુજરાતી ભાષાંતર. પ્રકાશક શ્રી જૈનધર્મ પ્રસારક સભા (ભાવનગર)ના સૌજન્યથી અરિહંત પ્રકાશન અમદાવાદ ચૈત્ર સુદી–૧૫ BODDUDUDUDUDDUcvcricanca સવત ૨૦૪૧ કિ’મત–રૂા. ૨૦૦=૦૦ (સેટના) សសសសសសសសសសសស Med Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : અરિહંત પ્રકાશન ૭૧૧, જેન ચાલી, ખમાસા ગેટ સામે, અમદાવાદ-૩૮૦૦૦૧ મુખ્ય વિકેતા : સરસ્વતી પુસતક ડાર શ્રી પાર્શ્વ પ્રકાશન હાથીખાના, રતનપોળ, નીશાપોળ, ઝવેરીવાડ, રીલીફરોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન નં. ૩૩૬૬૨૪ અન્ય પ્રાપ્તિસ્થાન સોમચંદ ડી. શાહ જેન પ્રકાશન મંદિર મેઘરાજ જેન પુસ્તક ભંડાર જીવન નિવાસ સામે, દેશીવાડાની પોળ, ગડીજીની ચાલ, પાયધુની પાલીતાણા અમદાવાદ-૧ મુંબઈ-૨ સેવંતીલાલ વી. જેન શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તક ભંડાર, ૨૦, મહાજનગલી, આ ફુવારા સામે, તળેટી રોડ ઝવેરી બજાર પાલીતાણા મુંબઈ-૨ स्वर्गस्तस्य गृहांगणं सहचरी साम्राज्यलक्ष्मी: शुभा । सौभाग्यादिगुणावलिविलसति स्वैरं षपुर्वेश्मनि ॥ संसारः सुतर: शिवं करतलकोडे लुठत्यंजसा । : Hભયાન નિપઃ નાં વિષ કન: I ? | श्री त्रिषष्टि शलाका पुरुष चरित्रना दश पर्वमा समावेला चरित्रोनु यंत्र. પર્વ. તીર્થકર ચક્રવર્તી. વાસુદેવ બળદેવ પ્રતિવાસુદેવ કુલ ચરિત્ર ૦ ૦ ૦ ૦ ૦ ૨ જુન ૧ ૩ જું ૮ ૦ ૧ ૦ ૨ ૦ ૦ મ ૦ ૫ - હ ૮ ૫ ૮ ૦ ૦ e. - 4 ૦ ૦ ૬ ૦ ૦ ૮ 6 A e e 6e. e ૦ ૦ - ૧૦ મું ૧ ૦ IT ૧૨ મુદ્રક- પી. જે. શાહ ડીલક્ષ પ્રિન્ટર્સ, ઘીકાંટા રેડ–નગરશેઠ વડે અમદાવાદ-૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ નવી આવૃતિની પ્રસ્તાવના પ્રત્યેક ધર્માં–સસ્કૃતિને તેને આગવા ઇતિહાસ હાય છે, એ ઇતિહાસને ઘડનારા ધીર–વીર–ગ'ભીર અને શાન્ત–ઉદાત્ત મહાપુરુષ! હાય છે અને એ ઇતિહાસપુરુષાના જીવનને જીવંત રીતે વવનારા ગ્રંથા પણ હોય છે. આ ત્રણ તત્ત્વો એ કાઈ પણ સંસ્કૃતિનાં પ્રાણ છે; આમાંનાં એકાદ તત્ત્વની પણ ન્યૂનતા એ સંસ્કૃતિને ઊગતી જ મુરઝાવી દેવા કે આગળ વિકસતી અટકાવવા માટે પૂરતી બની રહે. આજે તે આપણે ત્યાં, પશ્ચિમથી આયાત થયેલી અને વિજ્ઞાનના નામે/એઠાં હેઠળ ફૂલેલીફાલેલી એક ફેશન લગભગ સાČત્રિક ધારણે પ્રવર્તે છે કે ધાર્મિક ગ્રંથામાં લખાયેલી વાતે એ એક જાતનાં ‘મિથ' (Myths) એટલે કે કલ્પિત રૂપી જ છે અને જનસાધારણની આસ્થાના આરાધ્ય દેવ બનેલા મહાપુરુષા પણુ કાઈ સમર્થ કવિની માનસિક કલ્પનાસૃષ્ટિની જ નીપજ છે; અને વસ્તુત: તેવા કાઈ મહાપુરુષા થયા જ છે એમ માનવુ તે અનૈતિહાસિક અને અતિશયેાક્તિભર્યુ છે. પૌરાણિક ધર્મપ્રથામાં જે પાત્રા, તેમના જીવનમાં બનેલી ઘટનાઓ વગેરે વાંચવા કે સાંભળવા મળે છે. તેમાં ઐતિહાસિક તથ્ય નગણ્ય છે, કલ્પનાસૃષ્ટિ વધુ. - જે નરી આંખે દેખાય તેનેા જ સ્વીકાર કરવા’– એવા ચાર્વાકના સામાન્ય સિદ્ધાંતના અનુકરણરૂપ આ બધી આધુનિક ફેશન છે, એમ આના જવાબમાં કહી શકાય. વિજ્ઞાનના યુગ તરીકે ઓળખાતા આ કાળના, પોતાની જાતને વિજ્ઞાનપરસ્ત/વેજ્ઞાનિક ગણાવતા માનવને અને તેના આધુનિક વિજ્ઞાનને, આજે, વધુમાં વધુ સફળતા કયાંય મળી હોય તેા તે એ ક્ષેત્રામાં : ૧. માનવજાતના કલ્યાણના નામે, પ્રચ્છન્ન રીતે, તેણે માનવજાતના નિકદનની તમામ શકયતાઓ સર્જી લીધી છે; અને ૨. સંસ્કૃતિપરસ્ત માનવીના મનમાં ઊંડા મૂળ નાખીને પડેલી તેની ધાર્મિક અને સાંસ્કારિક આસ્થાઓને અને તે આસ્થાની પરિણતિસમાન મુગ્ધતા તથા પવિત્રતાને તેણે લગભગ હચમચાવી-હલબલાવી મૂકી છે. જે આસ્થા ભારતીય માનવનું અને સંસ્કૃતિનું જીવનબળ હતું, તેને જ જાણે કે લૂણા લાગી ગયા છે! એ સિવાય આપણી આર્યાવત્તની સંસ્કારિતાના નવ નિધિ જેવા ગ્રંથાને અને એમાંના ઇતિહાસને ‘મિથ’ કહેવાની હિંમત કેમ ચાલે ? આ પરિબળેાના પ્રતિકાર અને પ્રતિવાદ કરવાના-પૂરેપૂરી તાકાતથી એ પરિબળા સામે ઝઝૂમવાના અવસર હવે આવી લાગ્યા છે. આ પ્રતિકાર કરવાનું સામર્થ્ય મેળવવાનેા એકમાત્ર અને પ્રબળ શક્તિથાળી સ્રોત છે આસ્થા. જો આપણામાં દૃઢ આસ્થા હાય, તેા આપણી બુદ્ધિ-પ્રખર બુદ્ધિ-મન-નયનને અગેાચર એવા દેશાતીત અને કાલાતીત પદાથેર્યાં, પાત્રો અને પ્રસંગેાની પણ યથાતાને પ્રીછ્યા વિના રહે નહિ. આપણને આપણા પ્રાચીન મહાપુરુષા અને તેમના જીવનની વિવિધ ઘટનાઓના અસ્તિત્વ વિશે, અશે કે સર્વાંશે, શ`કા જાગ્યા કરે છે; તેમાં વિશ્વાસ નથી જામતા, તેનું કારણ આપણામાં રહેલી આસ્થાની કચાશ છે, અને આસ્થા કાચી પડવાનુ કારણ આપણા ચિત્તમાં ઘર કરી ગયેલા કારા -સમજણ કે વિવેક વિહોણા, નાદાન બુદ્ધિવાદ છે. બુદ્ધિવાદે આપણને કેવુ−કેટલું નુકસાન કર્યું છે તે સમજવા માટે અહીં આપણે ગુજરાતી ભાષાના સમકવિ (અને ઊંચા ગજાના ભક્તસાધક) શ્રી મકરંદ દવેનું એક પ્રાસ'ગિક અવતરણ જોઈએ: “એક બાજુએ ભાગવતની કથામાં રમમાણ રહેતા હજારા ભાવિકા છે તે બીજી બાજુ આને સમયના દુરુપયેાગ ગણનારા બુદ્ધિવાદી વર્ગ પણ છે. તેમને માટે ભાગવત એ માત્ર ‘મિથ' છે; Page #5 -------------------------------------------------------------------------- ________________ દેવદેવતા, ઋષિમુનિ અને રાજા-મહારાજાઓના નામે ઉપજાવી કાઢેલી દંતકથાઓને એ શંભુમેળો છે. જે વસ્તુ સામાન્ય સમજમાં ન આવે તેને હજારો સમજુ માણસો કેવી રીતે સાંભળી રહેતા હોય છે એ જ તેમને સમજાતું નથી હોતું. ‘મિથ’ને, પુરાણકથાને તેઓ માત્ર શાબ્દિક અર્થમાં જ લેતા હોય છે અથવા તો રૂપક ગણી કાઢતા હોય છે. પણ દંતકથારૂપે રજુ કરવામાં આવતી આ કથાવસ્તુ ચેતનાના અમુક સ્તરે નક્કર હકીકત હોય છે, એ બાબત એ ભૂમિકાઓના અનુભવ વિના જાણી શકાતી નથી.” (“ભાગવતી સાધના” ૫.૨)-મકરંદ દવે જેએ સુજ્ઞ અને મર્મજ્ઞ છે, તેઓ ઉપર્યુક્ત અવતરણમાં થયેલી કારનો મર્મ પામી શકશે, અને બુદ્ધિવાદે કેટલું નુકસાન કર્યું છે ને કર્યો જાય છે તે પણ સમજી શકશે. - બુદ્ધિવાદ અને બુદ્ધિનિષ્ઠા એ બંને અલાયદાં તરવો છે, એ હવે આપણે સવેળા સમજી લેવું ઘટે. બુદ્ધિવાદમાં તર્ક જડતા અને તેથી પેદા થયેલી આસ્થાહીનતાનું પ્રમાણ વિશેષ હોય છે અને તેથી જ ત્યાં વૈજ્ઞાનિકતાનો છેદ ઊડી જતો હોય છે. એથી ઊલટું, બુદ્ધિનિકાને આસ્થા અને વૈજ્ઞાનિતા સાથે વધુમાં વધુ નિકટને નાતે છે. બુદ્ધિવાદ અસારમાં સાર જોવાની કોશીશ કરશે અને સારો સમૂળો ત્યાગ કરવા પ્રેરશે. જ્યારે બુદ્ધિનિષ્ઠા એ અસારની અસારતા તરફ ધ્યાન દેરશે, એને ત્યજતાં શીખવશે, અને સારી પ્રતિ આસ્થા/આશા જન્માવી એનો આદર કરવા પ્રેરશે, અને આજ છે સાચી વૈજ્ઞાનિકતાની બુનિયાદ. બુદ્ધિનિષ્ઠા અને આસ્થાનો સહયોગ જીવનમાં સહજભાવે વૈજ્ઞાનિકતા પ્રગટાવે છે અને ટકાવે પણ છે. આ બુદ્ધિનિક, આ આસ્થા અને આ વૈજ્ઞાનિકતા આપણામાં જન્મ અને વિકસે અને રિથરી થાય, અને તર્ક જડ બુદ્ધિવાદ આપણામાંથી નામશેષ બને – એ માટેનું શ્રેષ્ઠતમ સાધન છે : સવાંચન. જે સાહિત્ય માત્ર મનોરંજન ખાતર કે બૌદ્ધિક કસરતને ખાતર નથી નિર્માયું; પણ જેના સર્જન પાછળ, પ્રત્યુપકારની લેશ પણ અપેક્ષા વિનાની લોકકલ્યાણની જ માત્ર ગણતરી છે; લોકજીવન ઉદાત્ત સંસ્કાર અને નૈતિકતા તથા ધાર્મિકતાના નિર્ભેળ ઓપ થકી સુવાસિત અને દીપ્તિમાન બને એ જ જે સર્જનનો એકમાત્ર આશય છે, તેવું કોઈપણ સાહિત્ય વાંચવું તે છે સવાંચન. પ્રસ્તુત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર” તે આવું જ સત્સાહિત્ય છે. “કલિકાલસર્વજ્ઞ બિરૂદ ધરાવતા અને ગુર્જરી ગિરાની આદ્ય ગંગોત્રી સમા જૈનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે પોતાની નિર્ભુજ લોકહિતની વૃત્તિનો આવિષ્કાર આ ગ્રંથનિમણરૂપે કર્યો છે, એમ કહી શકાય. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર એટલે જૈન ધર્મ સંસ્કૃતિનો સંપૂર્ણ ઇતિહાસ. જૈન ધર્મનો પરંપરાને સ્વીકાર્ય ૬૩ ઈતિહાસ પુરુષોનાં સમગ્ર જીવનનું અધિકૃત વર્ણન આ ગ્રંથમાં શ્રી હેમચંદ્રાચાર્યું કર્યું છે. Mythology ના સંશોધકે આ ગ્રંથને પુરાણ—ગ્રંથ તરીકે ઓળખાવે છે, અને એમાં વર્ણવાયેલા મોટા ભાગનાં જીવનચરિત્રોને તથા તે ચરિત્રોના નાયકને કાલ્પનિક માને છે; ઐતિહાસિક હોવાનું નથી સ્વીકારતા. ચાર્વાક દર્શનનો તક જડ બુદ્ધિવાદ એમને આવું માનવા પ્રેરતો હોય એવું બને. પણ બુદ્ધિનિષ્ઠાના પે એપતી આસ્થા જેને મળી છે તેવી દષ્ટિ તે, આ સમગ્ર ચરિત્રકથાઓ અને તેના નાયકની જીવંતતાને અને અસ્તિતાને કશાય આયાસ કે કષ્ટ વિના, સહજપણે જ, પિતાની સામે નિહાળી શકે છે-અનુભવી શકે છે–માણી શકે છે. પારદર્શી કાચ જેવી આ નરવી દષ્ટિ, દેશકાળની અપેક્ષાએ લાખો-કરોડો-અબજો વર્ષો પૂર્વે થયેલા મહાનુભાવોને અને ઘટી ગયેલી ઘટનાઓને પણ, દેશકાળનાં એ પડળાને, પેલી નિર્મળ આસ્થાની સહાયથી, ભેદી શકે છે, અને એ મહાનુભાવોને તથા એ ઘટનાઓને, પોતાની ચેતનાના કે' અણદીઠ સ્તરે સાક્ષાત અનુભવી લે છે, અને આ અનુભૂતિ તે Page #6 -------------------------------------------------------------------------- ________________ 3 જ, આજના કાળે, આ ગ્રંથ તથા તેના પ્રણેતા દ્વારા થતા ઉપકાર; અને માટે જ આ ગ્રંથનુ` વાંચન તે સાંચન. આપણા પરને પહેલા તેમ જ અજોડ ‘શલાકાપુરુષ' ૬૩ હોય છે. જૈન સિદ્ધાંત અનુસાર, એક કાળચક્રના બે વિભાગ હેાય છે, અને તે પૈકી પ્રત્યેક વિભાગમાંના કાળખાં આ ૬૩ શલાકાપુરુષે થતાં હેાય છે. ‘શલાકાપુષ’ એટલે ઉત્તમપુરુષો (૨૩૫ન્નમTMાવૃત્તિ,ચરિય') અથવા ‘શલાકા’ એટલે સમ્યકૃત્વ. જે પુણ્યાત્માઓ નિયમા સમ્યક્ત્વરૂપી શલાકા ધરાવે છે તેમને શલાકાપુરુષ' કહેવામાં આવે છે. (હ્રદ્ઘાવહી). શ્રી હેમચંદ્રાચાર્યે જ પેાતાના ઋમિયાનચિન્તામર્માળ-શબ્દશમાં આપેલી વ્યાખ્યા પ્રમાણે ટૂંકમાં કહી શકાય કે પુરુષામાં-સૃષ્ટિમાં પેદા થતાં-થયેલાં ને થનાર પુરુષામાં – જે સર્વશ્રેષ્ઠ હોય—થાય –ગણાય, તે કહેવાય ‘શલાકાપુરુષ’. આવા ૬૩ શલાકાપુરુષા આ કાળખંડમાં પણ થયા છે, અને તેમનું સાંગેાપાંગ ચરિત્રવન શ્રીહેમચદ્રાચાય મહારાજે સંસ્કૃત પદ્યકાવ્યરૂપે ૩૬૦૦૦ શ્લામાં વિસ્તાર્યું છે. એ પુણ્યપુરુષના આ વિશાળકાય ગ્રંથને અક્ષરશઃ અને વળી લેાકભાગ્ય અનુવાદ પ્રસ્તુત પુસ્તકા(૪) દ્વારા જનતા સમક્ષ રજૂ થાય છે. ભૂતકાળમાં અનેકવાર આ ગ્રંથ છપાયા હોવા છતાં, વધુ એકવાર તે છાપવાનેા થાય છે, તે પરથી આ ગ્રંથની સ્પૃહણીયતા અને લેાકપ્રીયતાનેા સહેજે જ ખ્યાલ મળે છે લેાકેાની સાંચનની આ ભૂખને સંતાષવાનેા પ્રયત્ન કરવા બદલ આ ગ્રંથના પ્રકાશક ધન્યવાદા છે. શ્રી વિજયનેમિસૂરિજ્ઞાનશાળા પાંજરાપેાળ અમદાવાદ–૧. —શીલચ' વિજય ૨૨-૧૦૮૫ મહાદ્દેિ ૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન ઘણા સમયથી કાઈ માટા જૈન ગ્રંથનું પ્રકાશન કરવાની અમારી ઇચ્છા હતી. સાથે સાથે એવી ભાવના પણ હતી કે તે ગુજરાતી ભાષામાં હોય તેા વાચક વર્ગ તેને વધુ લાભ લઈ શકે. કલિકાલ સર્વજ્ઞ આ. હેમચ'દ્રાચાર્ય વિરચિત ત્રિશષ્ટી શલાકા પુરૂષ ચરિત્ર, ની ગુજરાતી આવૃતિ, ઘણા સમયથી અપ્રાપ્ય હતી. અને તેની માંગ પણ નિરંતર રહ્યા કરતી હતી. તેથી છેવટે તેનું પુનઃમુદ્રણ કરવાનુ અમાએ વિચાર્યું. અને તેના મૂળ પ્રકાશક જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર પાસેથી તે અંગે અનુમતી માંગી. સભાના ટૂસ્ટી ગણેપ્રસ્તુત ગ્રંથ છાપવા માટે સહુ રજા આપી. તે માટે અમેા તેઓશ્રીના આભારી છીએ. ગ્રંથની શરૂઆતમાં તેની આગળની આવૃતિની વિસ્તૃત પ્રસ્તાવના આપી છે. તે ઉપરથી તેની ઉપયાગિતા સમજાશે. દસ પમાં વહેંચાયેલા આ ગ્રંથ ચાર ખંડમાં પ્રકાશિત કર્યા છે. તેથી તે વાંચવામાં સરળ રહે. અમારા આ પ્રયાસ જૈન સમાજને ઉપયોગી નિવડશે. તે અમારૂ સાહસ સાક થયેલુ' માણીશું. ટૂંકી પ્રસ્તાવના લખી આપીને પૂજ્ય મુનિરાજશ્રી. શિલચ'દ્ર-વિજયજી મ. સાહેબે અમને ઉપકૃત કર્યા છે. પુસ્તક અજારમાં જલ્દી મૂકી શકાય તે હેતુથી છાપવામાં શકય એટલી ઉતાવળ કરી છે. તેથી કોઇક મુદ્રણ દોષ રહી જવાની સહભાવના છે. તેા તે ક્ષમ્ય ગણવા વિન'તી. પુસ્તકનું ઝડપથી અને શુદ્ધ મુદ્રણ કરી આપવા બદલ. ડીલક્ષ પ્રિન્ટર્સ ના માલિક શ્રીમતિ, પી. જે. શાહુના અમા આભારી છીએ, જૈન સમાજને આ ગ્રંથ વધુ-ને વધુ ઉપયોગી થાય તેવી અભ્યર્થીના સાથે. પ્રકાશક સંવત ૨૦૪૧ ચૈત્ર સુદ્ર–૧૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના (નોંધ : અગાઉ આ ગ્રંથ શ્રી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી તૈયાર થઈ છપાયો હતો. તે સભાએ તે વખતે આ ગ્રંથની પ્રસ્તાવનારૂપે જે લખેલું, તેમાંથી સાર ભાગ અહીં ઉદ્ધત કર્યો છે:-). જૈન પુસ્તકોમાં જે જ્ઞાન ભંડાર સમાયેલો છે તેના ચાર વિભાગો કરવામાં આવ્યા છે. દ્રવ્યાનુ. યોગ, કથાનુયોગ, ગણિતાનુયોગ અને ચરણકરણાનુયોગ દ્રવ્યાનુયોગમાં ફિલોસોફી એટલે વસ્તુસ્વરૂપનું જ્ઞાન રપાવી જાય છે. જીવે સબંધી વિચાર, ઉદ્ભવ્ય સંબંધી વિચાર, કમ સંબંધી વિચાર અને ટૂંકામાં કહીએ તે સર્વ વસ્તુઓની ઉત્પત્તિ, સ્થિતિ, નાશ વિગેરેનો તાવિક બેધ–એનો આ વર્ગમાં સમાવેશ થાય છે. આ અનુયોગ બહુ કઠીન છે અને તેને સરલ કરવાના ઉપાય આચાર્યોએ યોજ્યા છે. આ અનુયોગમાં અતીન્દ્રિય વિષયેનો સમાવેશ થઈ જાય છે, અને તેથી તેનું રહસ્ય સમજવામાં મુશ્કેલી પડે એ તદન સ્વાભાવિક છે. ત્યારપછી કથાનુયોગ આવે છે. આ જ્ઞાનનિધિમાં મહાત્મા પ્રોનાં જીવનચરિત્રો અને તે દ્વારા ઉપદેશ-પ્રસાદી ચખાડવામાં આવે છે. ત્રીજા અનુગમાં ગણિતનો વિષય આવે છે. તેમાં ગણતરીને વિષય એટલે ક્ષેત્રનું પ્રમાણ, તિષચક્રનું વર્ણન ઈત્યાદિ અનેક હકીકતે આવે છે તેમજ આઠ પ્રકારના ગણિતનો પણ તેમાં સમાવેશ કરેલ છે. ચોથા અનુગમાં ચરણસીરી અને કરણ સીત્તરીનું વર્ણન અને સંબંધી વિધિ વગેરે બતાવેલ છે. આ ચાર અનુયોગ પર સૂત્રો અને અનેક ગ્રંથો લખાયા છે તેમાંથી ઘણાને નાશ થયો છે, છતાં પણ હજુ ઘણું જેન ગ્રંથે વિદ્યમાન છે અને તે સર્વમાં એક અથવા તેથી વધારે અનુયોગ પર વિવેચન કરવામાં આવેલું હોય છે. અમે અત્રે પ્રયાસ કરી જે ભાષાંતર બહાર પાડ્યું છે તે ગ્રંથ ચરિતાનુયેગન છે. ચરિતાનુયોગથી લાભ એ છે કે તે સાધારણ વ્યક્તિ અને વિદ્વાન સર્વને એકસરખો લાભ કરી શકે છે. સર્વ મનુષ્યોન" બુદ્ધિબળ સરખું કામ કરી શકતું નથી. અને ખાસ કરીને દ્રવ્યાનુયોગ જેવા ગહન વિષયમાં તો તદન સામાન્ય બુદ્ધિ બહુ ઓછું કામ કરી શકે છે. અવલોકન કરનારાઓને જણાયું હશે કે જ્યારે ધાર્મિક ઊંડા સવાલ પર વ્યાખ્યાનો ચાલે છે ત્યારે કેટલાક બગાસાં ખાય છે, પણ કથાના વિષય પર સર્વને એક સરખે આનંદ આવે છે; એટલુ જ નહિ પણ તે જ કથા ઘણા રસથી યાદ રાખી સાંજના ઘરનાં માણસોને, પાડોશીને અથવા દેવમંદિરમાં બીજાઓને સંભળાવવામાં આવે છે અને તેના સાંભળનારાઓ આનંદ પામે છે. દીઘ અવલોકન કરનારા શાસ્ત્રકારે મનુષ્યસ્વભાવની આ કુચી પામી ગયા અને તેના લાભ લેવાનો પુરતો વિચાર કર્યો. તેઓને લેકે ઉપર ઉપકાર કરવાની એકાંત બુદ્ધિ હતી અને તે ઉત્તમ હેતુથી દરવાઈને તેઓએ કથાનો સાથે ધર્મનાં મુખ્ય ફરમાને, વર્તનના ઊંચા નિયમો અને જીવનના ઊંચા ઉદ્દેશો જોડી દીધા. આ તો સ્પષ્ટ વાત છે કે–એક મનુષ્યને એમ કહેવામાં આવે છે પ્રમાણિકપણે જીવન ગાળવામાં બહુ લાભ છે તેના કરતાં પ્રમાણિકપણે જીવન ગાળનાર અમુક વ્યક્તિને અમુક વધારે લાભ થયો છે, એમ બતાવી આપવામાં આવે છે તે તેના પર વધારે અસર કરે છે. આ નિયમને અનુસરીને જ ઉત્તમ પુરુષોની કથાઓ રચવામાં આવી છે. જ્યારે લેકમાં દ્રવ્યાનુયોગનો વિષય વંચાતો ઓછો થતો ગયો, લોકે જ્યારે આ અગત્યના વિષયના અભ્યાસમાં ઓછો થવા લાગ્યા ત્યારે આચાર્યોએ બનેલા બનાવોની ઉપયોગી કથાઓ સાથે ધાર્મિક વિષયો જોડી દીધા, અને સંસ્કૃત ગદ્ય તથા પદ્યમાં કથારૂપે બેધદાયક વૃત્તાંતે મૂકી દીધાં. છેવટે પ્રાકૃતમાં પણ કથાઓ રચી, અને આખરે અભ્યાસ બહુ મંદ સ્થિતિ પર આવી ગયો ત્યારે રાસ વિગેરે પણ પ્રાકત અને ગુજરાતીમાં રચવામાં આવ્યા. આ કથાનુયોગથી અનેક જીવો પર ઉપકાર થયો અને થાય છે. બેકને તત્વજ્ઞાનના અભ્યાસને Drylight કહે છે અને તેના તરફ લોકોનું ધ્યાન ઓછું ખેચાય એ તદન બનવાજોગ છે, પણ કલ્પનાશક્તિ સામાન્ય વ્યક્તિઓમાં વધારે બળવાન હોય છે અને કથાનુયોગમાં કલ્પનાશક્તિનો બહુ કરવો પડે છે; તેથી તે સામાન્ય વર્ગને બહુ આનંદ આપે છે. આટલા ઉપરથી જણાયું હશે Page #9 -------------------------------------------------------------------------- ________________ કે કથાનુયોગ સામાન્ય બુદ્ધિના માણસે પર બહુ લાભ કરે છે. બુદ્ધિબળનો વૈભવ ધારણ કરનારને પણ તે બહુ અસર કરે છે; કારણ કે થાકેલા મગજને તેથી વિશ્રાંતિ અને ટેકો મળે છે. આવી રીતે કથાનયોગથી સર્વને એકસરખો લાભ મળે છે, તેથી તેનું ઉપયોગીપણું જેનગ્રંથકારે સારી રીતે અસલથી જ સ્વીકારતા આવ્યા છે. હેમચંદ્રાચાર્ય એક મહાન આચાર્ય થઈ ગયા છે. તેઓએ કુમારપાળ રાજાને બેધ આપી, જનધમી બનાવી, આખા દેશમાં જનધર્મનો વિજયવાવટો ફરકાવ્યો છે અને તેઓને ઉપકાર એટલો બધો છે કે અત્યારે કોઈ પણ જેન તેઓનું નામ બહુ મગરૂબીથો લેશે. આ મહાન આચાર્યને કુમાર પાળ ભૂપાળે વિનંતિ કરી તે પરથો આ ગ્રંથ દશ પર્વ (વિભાગ)માં લખાય એમ જણાય છે. આ સંબંધમાં તેઓ પોતે જ દશમાં પર્વની પ્રશસ્તિમાં લખે છે કે-“ચેદો, દશાણું, માલવ, મહારાષ્ટ્ર, સિંધુ અને બીજા દગમ દેશોને પોતાના ભજવીર્યની શકિતથી હરિની જેમ જીતનાર, પરમાર્વત, વિનયવાન અને ચૌલુક્યના કુળમાં થયેલા કુમારપાળ રાજાએ એક વખતે તે (હેમચંદ્ર) સૂરિને નમીને કહ્યું કેસ્વામિન ! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા આપનો આજ્ઞાથી નરકગતિના આયુષ્ય નાંનિમિત્તકારણ મૃગયા, ઘત, મદિરા વિગેરે દુર્ગુણોનો મારી પૃથ્વીમાંથી મેં નિષેધ કર્યો છે તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવે પણ મે છોડી દીધું છે અને બધી પૃથ્વી અહંતના ચાવડે સુશોભિત કરી દીધી છે તે હવે હું સાંપ્રતકાળમાં સંપ્રતિરાજા જેવો થયો છું. અગાઉ મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી વૃત્તિયુક્ત સાંગ વ્યાકરણ (સિદ્ધહૈમવ્યાકરણ) આપે રચેલું છે, મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે દ્વયાશ્રયકાવ્ય, છંદાનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંપ્રહ (અભિધાનચિંતામણિ વિગેરે કોષ) પ્રમુખ બી જ શાસ્ત્રો પણ રચેલા છે. તે સ્વામિન! તમે સ્વયમેવ લોકે પર ઉપકાર કરવા માટે સજજ થયા છે, તથાપિ મારી પ્રાર્થના છે કે-મારા જેવા મનુષ્યોને પ્રતિબંધ થવા માટે સઠ શલાકા પુરુષોનાં ચરિત્ર પ્રકાશ કરો.” કુમારપાળ રાજાના આવા આગ્રહથી શ્રી હેમચંદ્રાચાર્યું ધર્મોપદેશ જેનું એક પ્રધાનફળ છે એવું આ ત્રિપિટ શલાકા પુરુષ ચરિત્ર વાણીના વિસ્તારમાં સ્થાપિત કર્યું. આવી રીતે કમારપાળના આગ્રહથી લખાયેલું આ ગ્રંથે અયુત્તમ હોય તેમાં કાંઈ પણ નવાઈ નથી. કલિકાળસર્વજ્ઞનું બિરુદ ધારણ કરનાર મહાત્માને લેખ અને કુમારપાળ જેવા પરમહંત રાજાના આગ્રહથી અને તેને બોધ થવાના ઉદ્દેશથી લખાયેલો ગ્રંથ કાવ્યચમત્કૃતિને અને કથાવિષયને નમૂને બને એમાં કાંઈ પણ આશ્ચર્ય જેવું નથી. આ ગ્રંથની ખૂબીઓ તરફ ધ્યાન આપીએ તો તેમાં હેમચંદ્રાચાર્યની બુદ્ધિની વિશાળતા, વિસ્તૃત સ્મરણશક્તિ અને પ્રશંસનીય પૃથક્કરણ શક્તિ એ ખાસ ધ્યાન ખેચનારા થઈ પડે છે. હેમચંદ્રાચાર્ય પોતે વ્યાકરણ, કેષ, કાવ્ય અને અલંકારના કર્તા હોવાથી તેઓમાં શબ્દદે આવે કે તાણીતાડીને આશય લાવવાનો અફલિત પ્રયાસ કરવો પડે એવું તો સંભવિત જ નથી. આ ગ્રંથમાં એટલાં બધાં ચરિત્રોનો સમાવેશ કરવામાં આવ્યું છે કે વાંચનાર વિચારમાં પડી જાય છે. નાનાં વર્ણના અ લશ્કરની વ્યુહરચના તથા સેનાના પ્રવાસનું વર્ણન અદ્દભૂત આપેલું છે. પ્રભુના કલ્યાણકના મહોત્સવ, ચક્રીનો દિગવિજય અને દેવકૃત સમવસણની રચનાનું ચિત્તાકર્ષક વર્ણન વાંચતાં તે સમય, તે સ્થાનો, તે ચિત્ર હદય પર ખડુ થાય છે અને જરા પણ લાગણીવાળા મનુષ્ય આપણા લોકો ચોથા આરાનું સુખ કહે છે તેનો ક્ષણભર અનુભવ કરે છે. અત્ર તેનું વિશેષ વિવેચન ન કરતાં વાંચનારની કલ્પનાશક્તિ પર છોડો બીજી રીતે વિચારીએ તે દરેક પ્રભુની ઇન્ટે કરેલી સ્તુતિ અને દરેક પ્રભુની દેશના પર ખાસ ધ્યાન ખેચાય છે. આ ગ્રંથના મૂળ દશ વિભાગ કરેલા છે અને તેને પર્વ એવો સંજ્ઞા આપેલી છે. તે દશ પામાં સૂરિએ એવી ખૂબી કરી દીધી છે કે તેથી સર્વ સિદ્ધાંતનું રહસ્ય સમજાઈ જાય. જુદા જુદા પ્રભુની દેશનામાં નાનું સ્વરૂપ, ક્ષેત્રસમાસ, જીવવિચાર, કર્મસ્વરૂપ, આત્માનું અસ્તિત્વ, બાર ભાવના, સંસાર પર વૈરાગ્ય, જીવનની અસ્થિરતા અને ટૂંકામાં બોધ તેમજ જ્ઞાનના સર્વ વિષયો એવી સરળતાથી અને ચિત્તાકર્ષક ભાષામાં સમાવ્યા છે કે કથાનુયોગને ઊંચામાં ઊંચે લાભ આપવા સાથે બહુ ભારે બોધ આપી વાંચનારને પોતાની ફરજ તરફ જાગૃત કરી દીધા છે. આ પ્રસંગે એટલું લખવું વાસ્તવિક છે કે Page #10 -------------------------------------------------------------------------- ________________ કથાનુયોગના ચિત્રકાર તરીકે હેમચંદ્રાચાર્ય પૂરેપૂરા ફતેહમંદ ઉતર્યા છે, અને તેનું ચિત્ર તદ્દન દોષરહિત હાઈ વાંચનાર અને સાંભળનારને આનંદ સાથે બોધ આપે છે. - કવિ તરીકે તેઓની ફત્તેહ પશ્ચિમાત્ય વિદ્વાનો પણ સ્વીકારી ચૂક્યા છે અને પરિશિષ્ટ પર્વની પ્રસ્તાવનામાં પ્રો. જેકેબી કવિ તરીકે તેમને ઉત્તમ સ્થાન આપે છે. તે પ્રોફેસર તેમને માટે લખે છે કે – “શબ્દાનુશાસન જેવા મહાવ્યાકરણના રચનાર, અભિધાનચિંતામણિ જેવા કેષના રચનાર અને છંદાનશાસન જેવા પિંગળના રચનાર તથા કાવ્યાનુશાસન જેવા કાવ્યો પર ગ્રંથો રચનારની વિદ્વત્તા કોઈ પણ પ્રકારની ભૂલો દૂર કરવાને માટે પૂરતી હતી, છેવટે તે લખે છે કે...Still he has done his work cleverly and he has succeeded in producing a narrative which the reader will paruse with as much pleasure and interest as many works of greater pretension. (આટલું છતાં હેમચંદ્રાચાર્યે આ ગ્રંથ અતિ નિપુણતાથી રચેલો છે અને પોતાની કથા વાંચકવર્ગ સમક્ષ મૂકવામાં તેઓ એટલા બધા ફત્તેહમંદ થયા છે કે આથી વધારે સારા 2 થે હોવાનો સંભવ ન રાખતાં અપૂર્વ પુસ્તકોની જેટલા જ આનંદ અને હોંશથી વાંચનાર આ ગ્રંથ વાંચશે)” અમે કેટલીક તપાસ કર્યા પછી એવા નિર્ણય પર આવ્યા છીએ કે આ ગ્રંથ સંવત ૧૨૨૦ માં લખાયો છે. એ સંબંધી યોગ્ય પુરાવા અને દલીલો શ્રી હેમચંદ્રાચાર્યના ચરિત્રમાં વિસ્તારથી આપવામાં આવી છે. રાજ્યવહીવટની દરેક બાબત પર ધ્યાન રાખનાર, રાજયસભામાં દરરોજ જનાર અને સતત ગ્રંથ રચવાના અભ્યાસી એવા અસાધારણ બુદ્ધિબળવાળા કલિકાળમાં સર્વજ્ઞતુલ્ય થયેલા આ સૂરિએ રાજસભામાંથી ઉપાશ્રયે આવતાં જ હાથમાં કલમ લઈ જે અનુપમ ગ્રથો બનાવ્યા છે તે ખરેખર જેન કેમને મોટો વારસો છે અને તે વારસો જાળવી રાખવા માટે જન કેમે ત૫ર તેમજ મગરૂબ થવું જોઈએ. આ પ્રમાણે દશે પર્વની ઉપયોગિતા અને ગ્રંથકર્તાની ખૂબીનું જરા જરા ચિત્ર આપી હવે આ ગ્રંથના દશ પમાં ત્રેસઠ મહાપુરુષોનાં ચરિત્રો કેવી રીતે સમાવ્યાં છે તે બતાવવાની આવશ્યકતા છે. ૧ પહેલા પર્વમાં શ્રી આદીશ્વર પ્રભુ અને ભરતચક્રી મળી બે મહાપુરુષોનાં ચરિત્રો છે. ૨ બીજા પર્વમાં શ્રી અજિતનાથજી તથા સગરચક્રો મળી બે મહાપુરુષોનાં ચરિત્રો છે. ૩ ત્રીજા પર્વમાં શ્રી સંભવનાથજીથી શીતળનાથજી પર્યત આઠ તીર્થકરોનાં ચરિત્રો છે. ચોથા પર્વમાં શ્રી શ્રેયાંસનાથજીથી ધર્મનાથજી સુધી પાંચ તીર્થકરોનાં અને પાંચ પાંચ વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં તથા મઘવા ને સનત કમાર એ બે ચક્રીનાં મળી ૨૨ મહાપુરુષોનાં ચરિત્રો છે. ૫ પાંચમા પર્વમાં શ્રી શાંતિનાથનું જ ચરિત્ર છે, પણ તેઓ એક ભવમાં તીર્થકર ને ચક્રી એમ બે પદવીવાળા થયેલા હોવાથી બે ચરિત્ર ગણેલાં છે. ૬ છઠ્ઠા પર્વમાં શ્રી કુંથુનાથજીથી મુનિસુવ્રતસ્વામી પર્યંત ચાર તીર્થકરોનાં, ચાર ચક્રીનાં અને બે-બે વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં મળી કુલ ૧૪ મહાપુરુષોનાં ચરિત્રો છે. તેમાં પણ ચાર ચક્રીમાં બે તે કુંથુનાથજી તથા અરનાથજી જ તે ભવમાં ચક્રી પણ થયેલા હોવાથી તેમને ગણેલા છે. સાતમા પર્વમાં શ્રી નેમિનાથજી, દશમા તથા અગિયારમા ચક્રી અને આઠમા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ-રામ, લક્ષ્મણ તથા રાવણનાં ચરિત્ર મળી ૬ મહાપુરુષોનાં ચરિત્રો છે. આ પવનો મોટો ભાગ રામચંદ્રાદિનાં ચારિત્રમાં રોકાયેલ હોવાથી તે જૈન રામાયણ તરીકે ઓળખાય છે. ૮ આઠમા પર્વમાં શ્રી નેમિનાથજી તથા નવમાં વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ-કૃષ્ણ, બળભદ્ર તથા જરાસંધના મળી ૪ મહાપુરુષોનાં ચરિત્રો છે. પાંડવો નેમિનાથજીના સમકાલીન હોવાથી તેમનાં ચરિત્રોનો સમાવેશ પણ આ પર્વમાં કરેલ છે. ૯ નવમા પર્વમાં શ્રી પાર્શ્વનાથજી તથા બ્રહ્મદત્ત નામના બારમાં ચક્રીના મળી બે મહાપુરુષોનાં ચરિત્રો છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦. દશમા પર્વમાં શ્રી મહાવીરસ્વામી ભગવંતનું ચરિત્ર જ છે, પણ પ્રસંગોપાત શ્રેણિક, અભય કુમારાદિક અનેક મહાપુરુષોનાં ઘણાં વિસ્તારવાળા ચરિત્રો તેમાં આપેલાં છે. આ પર્વ બધા પ કરતાં મોટું છે અને શ્રી વીરભગવંતનું ચરિત્ર આટલા વિસ્તારથી બીજા કોઈ ગ્રંથમાં ઉપલબ્ધ નથી. આ પ્રમાણે દશ પર્વમાં મળી ૬૩ શલાકા પુરુષોનાં ચરિત્રોનો સમાવેશ કરવામાં આવેલો છે. તેનું યંત્ર પણ આ પ્રસ્તાવનાની પ્રારંભમાં આપેલું છે. આ ત્રેસઠ મહાપુરુષો “શલાકા પુરુષ” એટલા માટે કહેવાય છે કે તેમના મોક્ષગમનનો ચોક્કસ નિર્ણય થયેલ છે. ચોવીશ તીર્થ કરો તો તદભવમોક્ષગામી હોય છે, ચક્રવર્તમાં જે તે ભવમાં ચારિત્ર ગ્રહણ કરે છે તે સ્વર્ગો અથવા મોક્ષે જાય છે અને જે સંસારમાં જ રહે છે તે નરકે જય છે. આ ચોવીશીમાં થયેલા ૧૨ ચક્રીમાંથી સુભૂમ ને બ્રહ્મદત્ત બે ચક્રી મહાપાપારંભ કરી નરકે ગયેલા છે, પણ તે આગામી ભવે અવશ્ય મોક્ષે જનારા છે. વાસુદેવને પ્રતિવાસુદેવ તે તે ભવમાં નરકે જ જાય છે, કારણ કે તે સંસારમાં બહુ ખુચેલા હોય છે ને સંસાર ત્યજી શકતા નથી; પણ આગામી ભવે તેઓ જરૂર મેક્ષે જનારાં છે. નવ બળદેવ ઉત્તમ છવો હોવાથી વાસુદેવના કાળ કરી ગયા પછી છ માસે સ્નેહબંધન તૂટવાથી ચારિત્ર ગ્રહણ કરે છે અને સ્વર્ગો અથવા મેક્ષે જાય છે. સ્વર્ગે જનારા બળદેવો આગામી ભવે મોક્ષે જાય છે. શ્રી કાળસિત્તરી પ્રકરણમાં ૧૧ રૂદ્ર તથા ૯ નારદનો પણ સમાવેશ કરી ૮૩ની સંખ્યા કરેલી છે. દરેક ચોવીશીમાં ૧૧ રૂદ્ર થાય છે. આ વીશીમાં ૧૧ મા રૂદ્ર સત્યકી શ્રી મહાવીરસ્વામીના સમયમાં થયેલા છે, જે “શિવ'ના નામથી પ્રખ્યાતિ પામેલા છે અને દરેક વાસુદેવના સમયમાં એક નારદ થતા હોવાથી ૯ નારદ થાય છે. આ ગ્રંથમાં બતાવેલા ૬૩ શલાકાપુરુષોમાં જીવ ૫૯ અને સ્વરૂપ ૬૦ છે; એટલે કે શ્રી શાંતિનાથજી, કુંથુનાથજી તથા અરનાથજી તે જ ભવમાં ચક્રવતીં પણ થયેલા હોવાથી તે ત્રણ બાદ કરતાં ૬૦ સ્વરૂપ (શરીર) થાય છે અને શ્રી મહાવીરસ્વામીનો જીવ જ પહેલા વાસુદેવ ત્રિપૃષ્ઠ તરીકે થયેલ હોવાથી કુલ ચાર બાદ કરતાં ૫૯ જીવ થાય છે. છ અનાદિ કાળથી ભવભ્રમણ કરતાં હોવાથી તેના ભવ તે અનંતા થાય છે; પરંતુ જ્યારે તે સમકિત પામે છે ત્યારપછીના ભવ ગણત્રીમાં ગણાય છે. વધારેમાં વધારે અર્ધા પુગળપરાવતનની અંદર તો સમકિત પામ્યા પછી મોક્ષે જાય જ છે. તીર્થ કરના છ સમક્તિ પામ્યા પછી તેટલું ભવભ્રમણ કરતા નથી. એક મહાવીરસ્વામીનો જીવ ક્રેડક્રોડ સાગરોપમ ઉપરાંત સમકિત પામ્યા પછી સંસારમાં રહ્યો છે, બીજા તીર્થકરના જીવો તો બહુ થોડા કાળમાં થોડા ભવમાં સમકિત પામ્યા પછી મેક્ષે ગયા છે. આ ચરિત્રગ્રંથમાં દરેક પ્રભુ સમકિત પામ્યા તે ભવથી પ્રારંબીને તેમનાં ચરિત્ર વર્ણવેલાં છે જેમકે શ્રી ઋષભદેવ પ્રભુ તેરમા ભવે ધનસાર્થવાહના ભવમાં સમકિત પામ્યા ત્યારથી તેમનું ચરિત્ર વર્ણવેલ છે. દરેક તીર્થંકરનામકર્મ ત્રીજા ભવે જ બાંધે છે ( નિકાચીત કરે છેઅને તે વીશ સ્થાનક પૌકી એક અથવા વધારે યાવત વિશે સ્થાનકોના આરાધનથી બંધાય છે. એ વિશ સ્થાનકેનું વર્ણન પહેલા સમાં છેવટના ભાગમાં આપેલું છે. આ ગ્રંથ મહાકાવ્ય હોવાથી તેમાં મહાકાવ્યના લક્ષણ પ્રમાણે દરેક બાબત સમાયેલી છે. એ તુનું વર્ણન, નાયક નાયિકાના રૂપ વિગેરેનું વર્ણન, દેશ નગરાદિનું વર્ણન, યુદ્ધનું વર્ણન વિગેરે દરેક પર્વમાં પૃથ પૃથફ પ્રસંગે સમાવેલ છે. આ ગ્રંથના સંબંધમાં જેટલું લખીએ તેટલું થોડું છે, કારણ કે કર્તાપુરુષ મહાવિદ્વાનું અને દરેક વિષયમાં પરિપૂર્ણ તેમજ વ્યાકરણાદિના આદ્યકર્તા જેવા હોવાથી આ ગ્રંથમાં કોઈ વાત બાકી રાખેલી નથી. આ આખા ગ્રંથમાંથી પ્રભુની સ્તુતિઓ અને પ્રભુએ આપેલી દેશનાઓનો જુદો સંગ્રહ કરવામાં આવે તો તેની અંદર જિનપ્રવચનની સર્વ બાબતો સમાઈ જાય તેમ છે Page #12 -------------------------------------------------------------------------- ________________ અહીં સુધી આખા ગ્રંથ સંબંધી હકીકત પ્રદર્શિત કરવામાં આવી. હવે આ બુકમાં સમાવેલા પહેલા તથા બીજા પર્વની અંદર ખાસ ધ્યાન આપવા લાયક બાબતે શું શું સમાવી છે તે જણાવીએ છીએ. વિશેષ તે વિષયાનુક્રમ વાંચવાથી જાણી શકાય તેમ છે અને તેથી વિશેષ સાત ચરિત્ર વાંચવાયો જાણી શકાય તેમ છે. પહેલા તથા બીજા પર્વમાં છ છ સગે છે. પહેલા પર્વના સર્ગમાં નીચે પ્રમાણે બાબતો સમાવી છે. ૧ પહેલા સર્ગમાં શ્રી ઋષભદેવજીના પ્રથમના ૧૨ ભવેનું વર્ણન આપેલ છે, તેમાં ખાસ ધ્યાન આપવા લાયક શ્રી ધર્મષસૂરિની દેશના છે, જેમાં દાનશીલાદિ ચારે પ્રકારના ધર્મનું - વર્ણન આપેલ છે. ત્યાર પછી મહાબળ રાજાની સભામાં મંત્રીઓને ધાર્મિક સંવાદ લક્ષ પૂર્વક વાંચવા લાયક છે; તેમાં ખાસ નાસ્તિક મતનું ખંડન ને ખંડન ધ્યાન આપવા યોગ્ય છે. ત્યાર પછી મુનિઓને પ્રાપ્ત થતી લબ્ધિઓનું તથા વિશ સ્થાનકનું વર્ણન છે. ૨ બીજા સર્ગમાં કુલકરોત્પત્તિ અને શ્રી ઋષભદેવ ભગવંતના જન્મથી દીક્ષા લેવાની ઈચ્છા સુધી હકીકત આપેલી છે. તેમાં પ્રારંભમાં આપેલી પહેલા કુલકર વિભળવાહનના પૂર્વભવની-સાગરચંદ્રની કથા વાંચવા લાયક છે. તેમાં દુર્જને કેવી દુર્જનતા કરે છે અને સતી કેવી સહનશીલતા વાપરે છે તેને આબેહુબ ચિતાર છે. ભગવંતનો દેવદેવીકૃત જન્મોત્સવ બહુ વિસ્તારથી વર્ણવેલો છે, અને પ્રભુના તથા સુનંદાના રૂપનું વર્ણન પણ વિસ્તારથી કરેલું છે. ભગવતને દેવકૃત વિવાહમહોત્સવ વાંચવા લાયક છે અને છેવટે આપેલું વસંતઋતુનું વર્ણન કર્તાની વિદ્વાન તરીકેની ખૂબી બતાવી આપવા માટે પૂરતું છે. ત્રીજા સર્ગમાં પ્રભુને દીક્ષા મહોત્સવ, કેવળજ્ઞાન અને દેશનાને સમાવેશ કરવામાં આવેલ છે. તેમાં ઈદ્રકૃત દીક્ષા મહોત્સવનું તથા કેવળજ્ઞાન પામ્યા બાદ ચાર નિકાયના દેએ મળીને કરેલા સમવસરણનું વૃત્તાંત સવિસ્તાર આપેલું છે. ત્યારબાદ ભગવંતની દેશના આપેલી છે, છે તે પૂરતાં લક્ષથી વાંચવા યોગ્ય છે; કારણ કે તેની અંદર જ્ઞાન-દર્શન-ચારિત્રની વ્યાખ્યા બહુ સારી રીતે આપેલી છે. ૪ ચોથા સર્ગમાં ભરત ચૌએ કરેલા દિગ્વિજયનું વર્ણન સમાવેલું છે. તે સર્ગની પ્રાંતે ભરત ચક્રીએ પોતાના ૯૮ ભાઈઓને બેલાવેલા તેઓ તેની પાસે ન જતાં, પ્રભુ પાસે ગયા અને પ્રભુને ભરતચક્રીની કૃતિ સંબંધી વિજ્ઞાપના કરી, જેથી પ્રભુએ તેઓને અત્યુત્તમ ઉપદેશ આપેલ છે તે ખરેખર ધ્યાન દઈને વાંચવા યોગ્ય છે. ૫ પાંચમા સર્ગમાં બાહુબલિ સાથેના વિગ્રહનું વર્ણન છે, તેમાં સુવેગ દૂતે બાહુબલિને કહેલ યુક્તિવાળો સંદેશે અને તેને બાહુબલિએ આપેલ યોગ્ય ઉત્તર વાંચવા લાગ્યું છે. રણસંગ્રામની વિધિનું આમાં ખાસ અનુભવ આપે તેવું વર્ણન આપેલું છે અને યુદ્ધ અટકાવનાર દેવો સાથે ભરત અને બાહુબલિને થયેલ ઉત્તર પ્રત્યુત્તર ખાસ ધ્યાન ખેંચનારા છે. છઠ્ઠા સગમાં ભગવંતના કેવળીપણાના વિહારનું વર્ણન છે અને યાવત ભગવંતના તથા ભરતચકીના નિર્વાણ પયતની હકીકત સમાવીને પહેલાં પર્વની સમાપ્તિ કરેલી છે. તેમાં અષ્ટાપદનું અને શત્રુંજયનું તથા અષ્ટાપદ ઉપર ભરતચીએ કરાવેલા સિંહનિષણા પ્રાસાદનું વર્ણન ખાસ વાંચવા લાયક છે. શઠ શલાકા પુરુષનાં નામ, માતા, પિતા, નગરી, આયુ, ” અંતર વિગેરે અનેક બાબતો આ સર્ગમાં ભગવંતની દેશનામાં સમાવેલ છે. પ્રાતે ભરત ચક્રીને આદર્શ ભુવનમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયાનું વર્ણન પૂરતું આકર્ષણ કરે તેવું આપેલું છે. દરેક સર્ગમાં જ્યાં જયાં પાંચે કલ્યાણક વિગેરે પ્રસંગમાં ઈન્દ્ર તથા ભરતચક્રી વિગેરેએ પ્રભુની સ્તુતિ કરેલી છે તે ધ્યાન દઈને વાંચવા લાયક છે; કારણ કે તેમાં અનેક બાબતને સમાવેશ કરેલ છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ બીજા પર્વના છ સર્ગમાં નીચે જણાવેલી બાબતે સમાવી છે, તેમાં ખાસ ધ્યાન આપવા યોગ્ય શું શું છે તે પણ આ નીચે જણાવ્યું છે. | ૧ પહેલા સર્ગમાં અજિતનાથજીના પૂર્વભવનું વર્ણન આપેલું છે. તેમાં વિમલવાહન રાજાના વિરાગ્યવાસનાવાળા વિચાર, મંત્રીઓ અને પુત્ર સાથે તેમને થયેલ ઉત્તર–પ્રત્યુત્તર, અરિંદભાચાર્યે આપેલી દેશના અને આઠ પ્રવચનમાતા તથા બાવીશ પરિષહેનું વર્ણન ધ્યાન દઈને વાંચવા લાયક છે. ૨ બીજા સર્ગમાં ભગવંતના ને સગરચક્રીના જન્મ સંબંધી હકીકત આપેલી છે. તેમાં પ્રભુનો દેવદેવીએ કરેલ જન્મોત્સવ બહુ વિસ્તારથી વર્ણવેલ છે; પરંતુ તેમાં ખૂબી એ છે કે પહેલાં પર્વમાં આપેલ વર્ણન કરતાં આમાં આપેલ વર્ણન જાદા જ પ્રકારનું છે કે જેથી પુનરા વૃત્તિ કહેવાય તેમ નથી. જિતશત્રુ રાજાએ કરેલ જન્મોત્સવ પણ વાંચવા લાયક છે. '૩ ત્રીજા સર્ગમાં ભગવંતની ને સગરકુમારની બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને ભગવંતની રાજ્ય સ્થિતિ, દીક્ષા તથા કેવલજ્ઞાન અને તેમણે આપેલ દેશના સમાવેલ છે. તેમાં ભગવંતને થયેલ વિચારણું તથા સગર સાથે થયેલ ઉત્તર-પ્રત્યુત્તર વાંચવા લાયક છે. દીક્ષામહોત્સવ વિસ્તારથી વર્ણવેલો છે. ભગવંતની સ્તુતિ આકર્ષણ કરે તેવી છે અને ભગવંતની દેશનામાં તો હદ વાળી છે. આવી વિસ્તારવાળી દેશના કોઈ પણ ગ્રંથમાં દશ્યમાન થતી નથી. આ દેશનામાં ધર્મધ્યાનનું સ્વરૂપ વર્ણવતાં તેના ચાર પાયાનું સ્વરૂપ આપેલું છે, તેમાં સંસ્થાનવિચય નામના ચોથા પાયાના વર્ણનમાં તે ત્રણે લોકનું વર્ણન અને આખા ક્ષેત્રસમાસને સમાવેશ કરી દીધેલ છે. આ દેશના ચિત્ત રાખીને વાંચવા લાયક છે એટલું જ નહિ પણ તે શીખવા લાયક છે. ચોથા સર્ગમાં સગરચક્રીના દિગ્વિજયનું વર્ણન છે. તેમણે સાધેલા ષખંડનું વર્ણન વિસ્તાર થી આપેલ છે, પણ ભરતચક્રીના દિગ્વિજયના વૃત્તાંત કરતાં આ વર્ણનની ઢબ તદ્દન જુદી જ છે. ૫ પાંચમા સર્ગમાં રાક્ષસ વંશની ઉત્પત્તિ કહ્યા બાદ સગરકુમારનું દેશાટન અને અષ્ટાપદ - સમીપે નાગેથી થયેલ તેમના વિનાશનું સવિસ્તાર વર્ણન આપેલું છે. તેમાં તીર્થ પ્રત્યેની સગરકુમારની ભક્તિ હૃદયનું આકર્ષણ કરે તેવી બતાવેલી છે. ૬ છઠ્ઠો સર્ગ કરુણરસથી ભરપૂર છે. તેમાં સગરકુમારોના મૃત્યુ સંબંધી ચક્રીને પહોંચાડેલા ' ', ' . ખબર, તેથી તેમને થયેલ શાક, તેનું નિવારણ કરવા કહેલી બે ઇંદ્રજાળિકની કથા આપ્યા " , બાદ સગર ચક્રીએ લીધેલ દીક્ષા અને તેના તથા ભગવંતના નિર્વાણ પર્યત હકીકત આપીને બીજા પર્વની સમાપ્તિ કરેલી છે. આ સંગ પૂરેપૂરો વાંચવા લાયક છે. તેમાં બ્રાહ્મણરૂપ ઈને ચક્રીએ આપેલ આશ્વાસન અને ચક્રીને ઈ કે આપેલ બાધ ખાસ વાંચવા ગ્ય છે. ::, બે ઈજાળિકની કથા ચિત્તને ચમત્કૃતિ ઉપજાવવાને પૂરતી છે અને ભગીરથના સુંદર વિચાર , પણ મનન કરવા જેવા છે. 3: આ પ્રમાણેના વર્ણનથી બીજા પર્વની સમાપ્તિ કરવામાં આવી છે. તેમાં ત્રીજો ને છો સર્ગ વાંચવા અવશ્ય ભલામણ કરીએ છીએ. Page #14 -------------------------------------------------------------------------- ________________ વિસ્તૃત અનુક્રમણિકા પર્વ પહેલું : શ્રી આદીશ્વર ચરિત્ર. ઢા રસનાં ચોવીશ તીર્થકરોનો સ્તુતિ–પ્રભુના તેર ભવમાંહેથી પહેલા ભવનું વર્ણન– ધનસાર્થવાહનો વસંતપુર જવાની તૈયારી-ધર્મઘોષ આચાર્યને સાથે જવા વિચાર–ધન સાર્થવાહ પાસે માગણી–મુનિના અચારનું સ્વરૂપ–સાથે ચાલવું-પ્રીમ ને વર્ષાઋતુનું વર્ણન-માર્ગમાં કરેલે પાર્વલેઓની દુ:ખદાયક સ્થિતિ-ધર્મઘોષ આચાર્યનું ધનને થયેલ સ્મરણ-સાર્થવાહનું સૂરિ સમીપે આવવુંતેણે દર્શાવેલ પશ્ચાત્તાપ -આચાર્યો કરેલ તેનું નિવારણ–વહોરવા આવવાનું આમંત્રણ–ધનશ્રેષ્ઠીએ કરેલ ઘતનું દાન-બોધિબીજની પ્રાપ્તિ-રાત્રિએ પુનઃ સૂરિ પામે ગમન–સૂરિએ આપેલી દેશના–દાનાદિ ચાર પ્રકારના ધર્મનું વર્ણન-દાનધર્મનું સવિશેષ વર્ણન–અભયદાન સંબંધે છેવોનું વર્ણન–સાર્થવાહનું સ્વસ્થાન ગમન-પડાવ ઉપાડો-ઈચ્છિત સ્થાને પહોંચવું-પ્રાંતે મરણ પામી બીજ ભવમાં ઉત્તરકક્ષેત્રમાં યુગલિક પુરુષપણે ઉપજવું-દશ પ્રકારના કલ્પવૃક્ષનું વર્ણન-ત્રીજે ભવે સૌધર્મ દેવલોકમાં દેવ થવું-ચોથે ભવે મહાવિદેહ ક્ષેત્રમાં મહાબળ નામે વિદ્યાધર–તેના પિતા શતબળ રાજાએ કરેલ સુઠ વિચારણા-પ્રાપ્ત થયેલ વિરાગ્ય-મહાબળનું રાજ્ય પર સ્થાપન-શતબળ રાજાએ લીધેલ દીક્ષા–તેમને સ્વર્ગગમન-મહાબળની રાજ્યસ્થિતિ-સ્વયંબદ્ધ મંત્રીને થયેલ હિતવિચાર-તેણે રાજાને કરેલ સભા સમક્ષ સદુપદેશ-તે સાંભળી સ ભિનમતિ નામના મંત્રીએ કરેલ તેનું ખંડન અને નાસ્તિક મતનું લંડન-સ્વયબદ્ધ મંત્રીએ કરેલ નાસ્તિક મતનું ખંડન- શતમતિ મંત્રીએ કરેલ ક્ષણિકવાદનું સ્થાપન-સ્વયંખ કરેલ તેનું ખંડન-મહામતિ મંત્રીએ કરેલ બાપાવાદનું સ્થાપન સ્વયં બુદ્ધે કરેલ તેનુ ખંડન-મહાબળ રાજાએ ઉઠાવેલ એગ્ય અવસર સંબંધી પ્રશ્નસ્વયંબ તેને કરેલ ખુલાસો_રાજાન પૂર્વપુરુષોને કહેલ ઇતિહાસ -રાજાનું એક માસાવશેષ આયુષ્ય-રાજાને તે જાણવાથી થયેલ ખેદ-તેનું નિવારણ-મહાબળ રાજાએ લીધેલ દીક્ષા-બીજ દેવલોકમાં લલિતાંગદેવપણે ઉપજવું (પાંચમો ભવ)દેવસ્થિતિનું વર્ણન-સ્વયંપ્રભાદેવીનું વર્ણન-તેનું આવી જવું–લલિતાંગદેવને થયેલ અતિ શેક સ્વયબુદ્ધ, મંત્રીનું તે જ વિમાનમાં દેવ થવું–તેણે લલિતાંગદેવને કરેલ ઉપદેશ-તેની થનારી દેવીના વર્તમાન ભવ (નિર્નામિકા)નું વર્ણન-તે ભવમાં તેણે સાંભળેલ મુનિદેશતા-મુનિએ કરેલ ચારે ગતિના દુ:ખનું વર્ણનતેણે લીધેલી દીક્ષા-તેનું સ્વયંપ્રભાદેવીપણે ઉપજવું-લલિતાંગદેવને થયેલાં વ્યવનચિહ્નો-તેનું ચવવુંમહાવિદેહ ક્ષેત્રમાં વજઘપણે ઉપજવું (છઠ્ઠો ભવ) સ્વયંપ્રભાદેવીનું શ્રીમતી થવું–તેની સાથેના પાણિગ્રહણ સંબંધી વૃત્તાંત-શ્રીમતી સહિત પોતાના રાજ્યમાં આવવું-રાજ્યલોમથી પુત્રે કરેલા વિષધૂમ્રથી થયેલ મરણ-ઉત્તરકુમાં યુગલિક (સાતમે ભવ) સૌધર્મે દેવતા (આઠમો ભવ)-મહાવિદેહ ક્ષેત્રમાં છવાનંદ વિદ્યપુત્ર (નવમો ભવ –તેના પાંચ મિત્રો-વ્યાધિગ્રસ્ત મુનિનું દેખવું–તેના યાધિનિવારણ માટે છ મિત્રોએ મળીને કરેલા પ્રયાસ-વ્યાધિનું નિવારણ-છ મિત્રોએ લીધેલ દીક્ષા–બારમા દેવલોકમાં ઉપજવું (દશમો ભવ)-મહાવિદેહમાં વજનાભ ચક્રવર્તી થવું (અગ્યારમો ભવ. તેના પિતા વજુસેન તીર્થકરની દીક્ષા-કેવળજ્ઞાન-દેશના-વજનાભ ચક્રીને થયેલ સદ્વિચાર–તેમણે લીધેલ. દીક્ષા-વસેત. તીર્થકરનું નિવણ-વજનાભાદિ મુનિઓને ઉત્પન્ન થયેલ લબ્ધિઓનું વર્ણન-વજનાભે કરેલ વીશસ્થાનકનું આરાધન-વીશ સ્થાનકનું વર્ણન-બાંધેલ તીર્થંકરપદ–સર્વાર્થસિદ્ધ વિમાને સર્વનું ઉપજવું, (બારમો ભવ) પષ્ઠ ૧ થી ૪૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ કરીના સમાં—સાગરચંદ્ર શ્રેષ્ઠીપુત્રનું વત્તાંત તેણે કરેલ બહાદુરી તેના પિતાએ આપેલ શિખામણ–તેણે આપેલ નમ્ર ઉત્તર-પ્રિયદર્શના સાથે તેનો વિવાહ-અશોકદર મિત્રે કરેલી દુર્જનતાતેના પ્રપંચથી સ્ત્રીભતરના સ્નેહને ભંગ-તેમનું મૃત્યુ-ત્રીજા આરાના પ્રાંતે ભરતક્ષેત્રમાં યુગલિક થવુંછ આરાનું વિસ્તારથી વર્ણન-વિમલવાહન પહેલા કુલકર-કલ્પવૃક્ષના પ્રભાવની મંદતા-હાકાર નીતિનું સ્થાપન–સાતે કુલકરાનું વર્ણન-ત્રણ પ્રકારની નીતિ-વજનાભ ચક્રીના જીવનું સર્વાર્થસિદ્ધથી અવવુંભદેવાની કુક્ષિમાં અવતરવું–માતાએ દીઠેલાં ચૌદ સ્વપ્ન–તેનું વર્ણન-નાભિરાજાએ કહેલ તેનું ફળઈકોનું માતા પાસે આવવું–તેમણે કહેલ સ્વપ્નફળ–ગર્ભની વૃદ્ધિ-પૌત્ર વદિ આઠમે પ્રભુનો જન્મછપન દિશાકુમારીઓનું આગમન–તેમણે કરેલા પ્રતિક્રિયા-દિકમાણીકત જન્મોત્સવનું સવિસ્ત વર્ણન-સૌધર્મ ઈન્દ્રના આસનનું ચલાયમાન થવું-તેને થયેલ વિચાર-કરેલો નિર્ણય–પ્રભુની ઈદ્રકૃત સ્તુતિ તેમની આજ્ઞાથી ગમેલી દેવે કરેલ ઘટાનાદ તથા ઉદ્દઘોષણ-પાલક વિમાનની રચના-ઈદનું પ્રયાણ-માતા પાસે આવવું નઈ કરેલાં પાંચ રૂપ-પ્રભુને મેરુપર્વત પર લઈ જવા–સર્વ ઈદ્રોનું આગમનતે સંબધી સવિસ્તર વર્ણન-ઈન્દોએ કરેલ જન્મોત્સવ-તે વખતે દેવની ભક્તિવિચિત્રતા-સૌધર્મ ઈન્દ્ર કરેલ વૃષભરૂપે સ્નાત્ર-ફરીને કરેલ પાંચ રૂ૫-સ્વસ્થાને પ્રભુને મૂકવા–નંદીશ્વર દ્રોપે જઈ અટ્ટ મહોત્સવ-સ્વસ્થાને ગમન- પ્રભુનું નામ સ્થાપન-વંશસ્થાપન-પ્રભુની બાલ્યાવસ્થા–પ્રાપ્ત થયેલ યુવાવસ્થાપ્રભુના દેહનું (રૂપનું વર્ણન–એક યુગલિક નરનું ભરણ-સુનંદા યુગલણી–તેના રૂપનું વર્ણન સીધ, વિવાહ માટે કરેલ પ્રાર્થના-ભગવંતે કરેલ સ્વીકાર–ઈ કરેલ પાણિગ્રહણ મહોત્સવઅસરાઓનો વિવાહકાર્ય સંબંધી કોલાહલ– સુનંદા સુમંગલાને શણગારવું-પ્રભુનું વિવાહમંડપે આગમન-વિવાહ સંબંધી ક્રિયા-કન્યાની સખીઓએ અનુવરની કરેલી મશ્કરી–સાંસારિક સુખ ભોગવતાં પ્રભને થયેલ ૧૦૦ પુત્ર ને બે પુત્રીઓ-યુગલિક ધર્મની મંદતા-પ્રભુનો રાજા તરીકે સ્વીકાર–વિનીતા નગરીન કબેરે કરેલ નિર્માણ-વિનીતાનું વર્ણન-અન્નજનની શરૂઆત–અગ્નિની ઉત્પત્તિ-ભગવતે બતાવેલ પ્રથમ શિલ્પ–પુત્ર પુત્રીને શિખવેલ કળાઓ-ભગવંતની રાજ્યસ્થિતિ–વસંતઋતુનું વનભગવંતને થયેલ પૂર્વ સુખનું સ્મરણ—ઉત્પન્ન થયેલ વૈરાગ્ય-કાંતિક દેવનું આગમન–તેમણે કરેલ પ્રાર્થના. | પૃષ્ઠ ૪૨ થી ૮૩ - રીના નાં –ભરત ચક્રીને રાજ્યાભિષેક-પુત્રોને કરી આપેલ દેશોની વહેચણભંગવતે આપેલ સાંવત્સરિક દાન-ઇન્દ કરેલ દીક્ષા મહોત્સવ-ભગવંતે કરેલ કેશલુંચન-અંગીકાર કરેલ ચારિત્ર-ઉત્પન્ન થયેલ મન:પર્યવજ્ઞાને–ઇન્દ્ર કલ સ્તુતિ-ભગવંતે કરેલ વિહાર-ભિક્ષાની અપ્રાંતિકચ્છ-મહાકદિને થયેલ ક્ષધાવેદના-ભગવતે ધારણ કરેલ મૌન-કચ્છ–મહાકછાદિએ સ્વીકારેલ તાપસવૃત્તિ-નામિવિનમિનું આગમન–તેમણે પ્રભુ પાસે કરેલ રાજ્યયાચના-તેમનું પ્રભુની સેવામાં રહેવુંધરણેનું પ્રભુને વાંદવા આવવું-નમિવિનમિની ભક્તિ જોઈ તેને થયેલ પ્રસન્નતા–તેણે આપેલ અનેક વિદ્યાઓ સહિત વૈતાઢયનું રાજ્ય-વૈતાઢયનું વર્ણન-તેમણે તાત્યનો બે શ્રેણી પર વસાવેલ ૧૧૦ નગરતેના નામંધરણેકે કરી આપેલી વિદ્યાધરે માટે મર્યાદા-વિદ્યાધરોની સોળ નિકાય-ભગવતે ભિક્ષા લેવાને કરેલૉ નિર્ણય–ગજપુર પધારવું–ગજપુરમાં શ્રેયાંસાદિકને આવેલ સ્વપન- પ્રભુની નાગરિકોએ કરેલ સ્ત્રીઆદિક લેવા માટે પ્રાર્થના–પ્રભુએ કરેલ અસ્વીકાર-કોયાંસનું પ્રભુ પાસે આવવું તેને થયેલ જાતિસ્મરણ-યાદ આવેલ પૂર્વભવ-ભગવંતને તેણે આપેલ ઈક્ષરસનું દાનપ્રગટેલા પંચ દિવ્ય-અક્ષયતૃતીયાની સ્થાપના-શ્રેયાંસ સાથે નાગરિકોનો સંવાદ-શ્રેયસે કરેલ ખુલાસો-ભગવંતનું બાહુબલિની તક્ષશિલાએ પધારવું-બાહુબલિએ વાંદવા જવા માટે કરાવેલ તૈયારી–પ્રાત:કાળે જવાને કરેલ નિર્ણય-મેટા આડબરથી તેનું વાંદવા નીકળવું ભગવતે પ્રાતઃકાળમાં જ કરેલ વિહાર–પ્રભુનાં દર્શન ન થવાથી બાહુબલિને થયેલ પારાવાર ખેદ-ત્યાં તેણે કરેલ અડ્રાઈમહોત્સવે-ભગવંતને થયેલ કેવળજ્ઞાન-જ્ઞાનેસિવ માટે ઈન્દ્રન Page #16 -------------------------------------------------------------------------- ________________ ટ્ ત્યાં આવવા નીકળવું—ઐરાવત હસ્તીનું વર્ણન-સમવસરણની રચના-પ્રભુનુ તેમાં પધારવુ –આવેલી ખારે પદા-ઈન્દ્રે કરેલ સ્તુતિ. મરુદેવા માતાને પુત્રના વિરહથી થતા ખેદ-ભરતે આપેલ તેના ઉત્તર-ભરતને આવેલ બે પ્રકારની સમકાળે વધામણી–(પ્રભુને જ્ઞાનપ્રાપ્તિ તે ચક્રરત્નનુ પ્રગટ થવુ)—ભરતે કરેલ પ્રભુવ`દનના નિર્ણય– મરુદેવા માતાની તેણે કરેલ પ્રાર્થીના—તેમનુ હસ્તી પર બેસી પ્રભુને વાંદવા નીકળવું-નેત્રના પડળનુ દૂર થવું–શુભ ભાવમાં વૃદ્ધિ થતાં થયેલ કેવળજ્ઞાન–અ'તકૃત કેવળી થઈને મરુદેવાનું મેાક્ષગમન-ભરતને સમવસરણમાં પ્રવેશ—તેણે કરેલ પ્રભુની સ્તુતિ-ભગવતે આપેલ દેશના—તેમાં બતાવેલ સંસારની અસારતા—મેક્ષ મેળવવાને કરવા યાગ્ય પ્રયત્ન-જ્ઞાનદર્શનચારિત્રની આવશ્યકતા-તે ત્રણેનુ વર્ણ ન–અનેક જીવાને પ્રભુનો દેશનાથી થયેલ વૈરાગ્યઋષભસેનાદિકે લોધેલ દીક્ષા-ભગવંતે સંભળાવેલ ત્રિપદી-તેમણે કરેલ દ્વાદશાંગીની રચના—તેમની ગણધરપદે સ્થાપના-ભરતચક્રીએ ઉછાળેલ બલિ-બીછપારસીએ ગણધરની દેશના—યક્ષયક્ષિણીની સ્થાપના-ભગવંતને અન્યત્ર વિહાર–ભગવંતના અતિશયનું વર્ણન. પૃષ્ઠ ૮૪ થી ૧૧૦ ચોથા સમાં:ભરતચક્રીએ કરેલ ચક્રરત્નનું પૂજન—દિગ્વિજય માટે તૈયારી. સૈન્યનું પ્રયાણુ, હસ્તીરત્ન પર ચક્રીનુ આરેાહણ. ખીજાં બાર રત્નાનુ સાથે ચાલવું. ગંગાને કિનારે આવવું, માગધતીથે પહોંચવું. ત્યાં કરેલા પડાવ. ભાગધી કુમારદેવને સાધવાના પ્રયત્ન. ચક્રીએ મૂકેલ બાણુ. તેને ચડેલા કાપ. તેના મંત્રીએ કરેલ સાંત્વન. ભેટ લઈ ચક્રીને નમવા આવવું. ચક્રીની આજ્ઞાને સ્વીકાર. ચક્રીએ કરેલ તેના અઠ્ઠાઈમહોત્સવ. દક્ષિણ તરફ પ્રયાણુ. વરદામ તીર્થે પહોંચવું. વરદામપતિને સાધવેા. પ્રભાસતી તરફ પ્રયાણ. પ્રભાસપતિનું કરેલ સાધન, સિધુ તરફ પ્રયાણ, સિદેવીનુ સાધન. વૈતાઢય તરફ પ્રયાણ, વૈતાઢયપતિ દેવને વશ કરવા. મિસ્રા ગુફા તરફ પ્રયાણ. તેના અધિષ્ઠાતા કૃતમાલ દેવનુ` સાધન. દક્ષિણ સિન્ધુનિકૂટ સાધવા સેનાનીને મેાકલવેા. ત્યાં રહેલા મ્લેચ્છ રાજાઓને સેનાપતિએ વશ કરવા. સિધુ ઉતરી ચક્રી પાસે પાછા આવવુ'. મિસ્રા ગુફા ઉઘાડવા ચક્રીએ કરેલ આજ્ઞા. તમિસ્રા શુક્રાંતુ ઉઘાડવું. ચક્રીએ કરેલ પ્રવેશ. કાંકિણીરત્નવડે કરેલાં માંડલાં. સૈન્યના પ્રવેશ. ઉન્મગ્ના નિગ્ના નદી પર બંધાવેલ પૂલ. ઉત્તરદ્વારનું સ્વયમેવ ઉઘડી જવું. ચક્રીને ઉત્તર ખંડમાં પ્રવેશ. ત્યાંના ભિલરાજાઓને થયેલ ઉત્પાત ચિન્હો. દુષઁદ કરાતાની યુદ્ધ કરવાની તૈયારી, અગ્ર સૈન્ય સાથે કરેલ યુદ્ધ. ચક્રીની સેનાને પમાડેલા ત્રાસ. સેનાપતિનુ: યુદ્ધ માટે ઉડવું. કમળ પીડ અશ્વનુ` વન. સુષેણના મારાથી કિરાતાને થયેલ ત્રાસ, તેમનું નાસી જવુ... સિંધુ નદીમાં એકઠા મળી કિરાતાએ કરેલ નાગકુમારનું આરાધન. તે દેવનુ' પ્રગટ થવુ, કિરાતાને તેમણે કરેલ મદદ. ચક્રીના સૈન્યને કરેલ અસહ્ય મેથેાપદ્મવ. ચર્મરત્નને છત્રરત્નનેા ચક્રીએ કરેલ ઉપયેાગ. તેમાં સૈન્યનુ નિરૂપદ્રવણું. રહેવું. ભરતચક્રીને થયેલ વિચાર. અ`ગરકદેવાએ નાગકુમારેશને તિરસ્કારપૂર્વક કહેવું. નાગકુમારાનું મેઘને સહરીને સ્વસ્થાને ચાલ્યા જવું. સ્વેચ્છાએ લીધેલું ચક્રીનું શરણ. અંગીકાર કરેલ આજ્ઞા. ચક્રોનુ ક્ષુદ્રહિમાદ્રિ તરફ પ્રયાણ. ક્ષુદ્રહિમાદ્રિદેવનુ વશ થવું. ઋષભકૂટ તરફ પ્રયાણ. કાંકિણીરત્નવડે ચક્રીએ લખેલ નામ. વૈતાઢય તરફ પ્રયાણુ, નભિવિનમિ તરફ પ્રેરેલ ખાણું. વિદ્યાધરા સહિત તેમણે કરેલ યુદ્ધ, પ્રાંતે બંનેનું વશ થવું. સ્ત્રીરત્ન (સુભદ્રા)ની પ્રાપ્તિ. તેના રૂપનુ" વર્ણન. ગંગા તરફ પ્રયાણ. ગંગાઉત્તરનિષ્કૃટનુ સેનાપતિએ કરેલ સાધન. ગંગાદેવીનું આરાધન. તેનું વચ થવું. ભરતને જોઈ ગ`ગાદેવાને થયેલ કામેાત્પત્તિ ચક્રીને પોતાના જીવનમાં લઈ જવુ. ચક્રીએ ભાગવેલ દેવસુખ. એક હજાર વર્ષે પાછા સૈન્યમાં આવવું. ખડપ્રપાતા ગુફા તરફ પ્રયાણ. તેના અધિષ્ઠાયક નાટયમાલ દેવનું વશ થવુ. ખડપ્રપાતા ગુફાનું ઉઘાડવું. ચક્રીએ કરેલ તેમાં પ્રવેશ. કાંકિણીરત્નવડે તેમાં કરેલાં માંડલાં. એ નદી પર બંધાવેલ પાજ, રૌન્ય સહિત ગુફા બહાર નીળવું. નવ નિધાનપતિનુ ં આરાધન. નવ નિધાનનું પ્રગટ થવું. નવ નિધાનનુ` વન ગંગાના દક્ષિણનિનુ સેનાનીએ કરેલ સાધન. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચૌદ રત્નને નવ નિધાન સહિત અયેાધ્યા તરફ પ્રયાણ. માક્રમણ, અયેાધ્યામાં ચક્રીના પ્રવેશને લગતી થઈ રહેલી તૈયારી ચક્રીએ કરેલ અઠ્ઠમ તપ. અયેાધ્યામાં પ્રવેશ. નગરજનેને થયેલ હ. રાજમહેલ સમીપે પહોંચવુ.... અ`ગરક્ષક દેવે વગેરેને ચક્રોએ આપેલ રજા. મહેલમાં પ્રવેશ. ચક્રોને રાજ્યાભિષેક મહાત્સવ. ચક્રીની ઋદ્ધિનુ વર્ણન, સબધી વ`નુ ચક્રીને થયેલ સ્મરણ. સુ દરીની સ્થિતિ. તેને જોઈ ચક્રીને થયેલ ખેદ. સેવાને આપેલ ઠપકા તેમણે કરે ખુલાસા. સુદરીની ચારિત્ર લેવાની દૃઢ ઇચ્છા, ચક્રીએ આપેલ આના. ભગવતનું પધારવું. ચક્રોનુ વાંદવા નીળવુ. ચક્રોએ કરેલ સ્તુતિ. સુદરીએ કરેલ ચારિત્ર ગ્રહણ. અવ'નું સ્મરણ. તેમની પાસે ક્રૂ મેાકલવા. તેમણે દૂતને આપેલ ઉત્તર. ૯૮ ભાઈઓનુ એકત્ર મળીને પ્રભુ પાસે ગમન. તેમણે ભગવંતની કરેલી સ્તુતિ તથા વિજ્ઞપ્તિ. ભગવતે આપેલ ઉપદેશ, તેઓને થયેલ વૈરાગ્ય. તેમણે પ્રભુ પાસે લીધેલ દીક્ષા. ભરતે કરેલ તેમનાં રાજ્યાને સ્વીકાર. પૃષ્ઠ ૧૧૧ થી ૧૪૨ પાંચમા સમાં-ચક્રનું આયુધશાળા બહાર રહેવું, ચક્રીએ પૂછેલ તેનું કારણ, મંત્રી એ કરેલ ખુલાસે, બાહુબલિને આજ્ઞા મનાવવાની જણાવેલી આવશ્યકતા, ચક્રીના મનનું આંદોલન, દૂત માકલવાને થયેલ નિČય, સુવેગ દૂતનું તે તરફ પ્રયાણ, તેને થયેલા અપશુકન, બહલી દેશેામાં તેના પ્રવેશ, તેને થયેલ આશ્રય, તક્ષશિલા નગરીઅે પડોંચવુ, નગરીની મધ્યમાં થઇ રાજમહેલમાં પ્રવેશ, રાજસભા જોઈ તેને થયેલ ચમત્કાર, બાહુબલિએ કરેલ કુશલ પૃચ્છા, સુવેગ દૂતે આપેલ યુક્તિયુક્ત ઉત્તર, તેમાં બતાવેલ શામ, દામ, દંડ તે ભેદ, બાહુબલિએ આપેલા તેના કરા ઉત્તર, સુવેગનું ભયભીતપણે બહાર નીકળવું, નગરજનેામાં થતી વાતચીત, યુદ્ધવાર્તાના પ્રસાર, યુદ્ધની થઈ રહેલી તૈયારી, સુવેગને થયેલ વિચાર, તેનું અયેાવ્યા પહેાંચવુ. ભરતે કરેલ કુશળપૃચ્છા. સુવેગે આપેલ ઉત્તર. તેમાં બતાવેલ બાહુબલિની મહત્ત્વતા, ભરતના મનનો અસ્થિર સ્થિતિ, સુષેણ સેનાપતિએ ચક્રી પ્રત્યે બતાવેલ વિચાર, તેમાં યુદ્ધની જણાવેલ આવશ્યકતા, સચિવનો તે વિચારમાં મળેલી સમતિ, ચક્રીએ આપેલ પ્રયાણની આજ્ઞા, સૈન્યનું બહુલ દેશ તરફ પ્રયાણ, ચક્રીએ સાંભળેલ લાકોક્તિ, બહલીદેશ સમીપે પહોંચવું, તેની સીમાએ કરેલા પડાવ, બાહુબલિએ પણ કરેલ સામું પ્રયાણુ, તેણે પણ કરેલ નજીકમાં જ પડાવ, રાત્રિએ બંને સૈન્યમાં સેનાપતિની સ્થાપના, યુદ્ધ માટે થઇ રહેલી તૈયારી, રાત્રિનું અતિક્રમણ, પ્રાત:કાળે યુદ્ધ માટે અને સેનાનુ` નીકળવું, રણસંગ્રામવિવિધ. ભરત તથા બાહુબલિએ કરેલ દેવપૂજા, તેએાએ કરેલ પ્રભુની સ્તુતિ, તેનું સૈન્યમાં આવવુ, બંને સેનાનુ` સામસામે એકડા થવુ', દેવતાઓએ યુદ્ધ કરવામાં કરેલ અટકાવ, તેમનું ભરતચક્રી પાસે આવવું, દેવાએ ચક્રીને કહેલાં હિતવચના, ચક્રીએ આપેલ તેના ઉત્તર, દેવાનું બાહુબલિ પાસે આગમન, બાહુબલિ પ્રત્યે કહેલાં વચનો, બાહુબલિએ આપેલ તેના ઉત્તર, દેવાએ કરેલ સૈન્યયુદ્ધનુ નિવારણ, દષ્ટિયુદ્ધાદિ દ્વયુદ્ધના કરેલા નિય, યુદ્ધ બંધ કરવાના પ્રતિહારીએ કરેલ નિર્દેષ, બને સેનાના સૌ.નાને થયેલ ખેદ, ભરતના સૈનિકોને જીત માટે થયેલ શકા, ચક્રએ પેાતાના બળની પરોક્ષા બતાવીને તેને કરેલ નિવારણ, દ્વંદ્વયુદ્ધ માટે બંનેનુ રણભૂમિમાં આવવુ`. યુદ્ધની શરૂઆત, દૃષ્ટિયુદ્ધ તેમાં થયેલ ચક્રોની હાર, વાયુદ્ધ, તેમાં થયેલ ચક્રોની હાર, બાહુયુદ્ધ, તેમાં પણ ચક્રીની હાર, મુષ્ટિયુદ્ધ, તેમાં પણ ચક્રનું હારવું, દડયુદ્ધ ભરતે બાહુબલિ પર કરેલ દડપ્રહાર, બાહુબલિનુ જાતુ સુધી પૃથ્વીમાં ખૂંચી જવું. તેણે કરેલ ભરત ઉપર દડપ્રહાર, ભરતનુ કંઠે સુધી ખૂખેંચી જવુ, ભરતને થયેલ ચક્રીપણાની શકા, ચક્રનું ચક્રી પાસે આવવુ', તે જોઈ બાહુલિને આવેલ ધિક્કાર, ચક્રાએ ચક્રને છેડવુ', તેના વિનાશ કરવા બાહુબલિએ કરેલ વિચાર, ચક્રનું પાછું ફરવું, બાહુબલિને થયેલ ક્રાધ, મુષ્ટિ ઉપાડોને ભરત તરફ દોડવુ, ભાગ માં થયેલ સચિાર, ક્રોધને તજી દઇ શાંતભાવનેા કરેલ સ્વીકાર, તે જ મુષ્ટિવડે બાહુબલિએ કરેલ કેશલુ ચન, અગીકાર કરેલ ચારિત્ર, ભરતને થયેલ ખેદ, તેણે કરેલ આત્મનિ દા ને બાહુબલિની સ્તુતિ, બાહુબલિના રાજ્યે ચંદ્રયશાનુ સ્થાપન, ચક્રીનું અયેાધ્યા પાછા જવું, બાહુબલિની કાયાત્સગ સ્થિતિ, ભગવંત પાસે ન જવાની ધારણા, વર્ષાંતે પ્રભુએ બ્રાહ્મી–સુ દરીતે તેમની પાસે મેાકલવું, તેમના વચનાથી થયેલ મીનદશાનું નિવારણ, પ્રભુ Page #18 -------------------------------------------------------------------------- ________________ પાસે આવવા માટે ચરણ ઉપડતા બાહુબલિને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન, પ્રભુ પાસે આવી કેવળીની પર્ષદામાં બેસવું. | પૃષ્ઠ ૧૪૩ થી ૧૭૪ છઠ્ઠા સગાં-ભરતપુત્ર મરીચિએ પ્રભુ પાસે લીધેલ દીક્ષા, તેને ચારિત્ર પાળવામાં જણાયેલ મુશ્કેલી, તેણે શોધેલ નવીન માર્ગ, ત્રિદડી પરિવ્રાજકપણાની નિષ્પત્તિ, તેને થયેલ રોગપત્તિ, નિઓએ ન લીધેલી સંભાળ, તેથી શિષ્ય કરવાની તેને થયેલ ઈચ્છા, કપિલ રાજપુત્રનું મળવું, તેને થયેલ તેના ધર્મ પર પ્રીતિ, મરીચિએ ભાખેલ ઉસૂત્ર. તેથી થયેલ ભાવવૃદ્ધિ, કપિલે તેની પાસે લીધેલ દીક્ષા, ભગવંતના અતિશયોનું વર્ણન, ભગવંતનું અષ્ટાપદ પધારવું, અષ્ટાપદનું વર્ણન, દેવે રચેલ સવસરણ, ભગવંતનો પ્રવેશ, તેમાં મળેલી બાર પર્ષદા, ઈદ્રનું આગમન, ઇન્દ્ર ભગવંતની કરેલ સ્તુતિ, ભરતને શૈલપાલકે આપેલ વધામણી, ભરતનું ચતુરંગ સેના સહિત વાંદવા નીકળવું, અષ્ટાપદે પહોચવું, અષ્ટાપદ પર ચડી સમવસરણમાં પ્રવેશ, ભરતે કરેલ ભગવંતની સ્તુતિ, ભગવંતે આપેલ દેશના, ભરતે લઘુબંધુને રાજ્ય સેવા કરેલ પ્રાર્થના, તેનો અસ્વીકાર, ભરતે મંગાવેલ ૫૦૦ ગાડાં અન્ન, તેને પણ રાજપિંડ હોવાથી કરેલે અસ્વીકાર, ભરતને થયેલ ખેદ, તેના નિવારણ માટે ઈ કરેલ અવગ્રહ સંબધી પૃથ્વી, પ્રભુ ને કહેલ પાંચ પ્રકારના અવગ્રહ, લાવેલ અન્ન શ્રાવકોને આપવાનો કરેલ નિર્ણય, ઈદ્રનું સ્વરૂપ જોઈ ચક્રોને થયેલ ચમત્કાર, મૂળ રૂપ જોવાની ભરતે બતાવેલ ઈચછા, ઈદે એક આંગળીનું બતાવવું, ચક્રીએ કરેલ તેનો મહોત્સવ. પ્રભુનો અન્યત્ર વિહાર. ભરતે સર્વ શ્રાવકેને કરેલ આમંત્રણ. તેમના મુખે કહેવરાવેલ શબ્દો, તે પરથી ભરતે કરેલ વિચાર, રાઈઓએ કરેલ વિજ્ઞપ્તિ, શ્રાવકનો પરીક્ષા કરવાને કરેલ નિર્ણય, કાંકિણીરત્નથી કરેલ ત્રણ રેખાઓ, બ્રાહ્મણ અને યજ્ઞોપવિતનો ઉ૫ત્તિ, ભરતની આઠ પાટનું સંક્ષિપ્ત વર્ણન, ભરતે રચેલા આર્યવેદ. કાળાંતરે તેનું વિપર્યય થઈ જવું. ભગવંતનું અષ્ટાપદે પુનઃ પધારવું. ભરતને પડેલ ખબર, તેનું ત્યાં આવવું. તેણે પ્રભુની કરેલ સ્તુતિ, ભગવતે આપેલ દેશના. ભરતે પૂછેલ ભાવી ધર્મચક્રી તથા ચક્રી સંબંધી પ્રશ્ન ભગવતે ર૪ તીર્થકર ને બાર ચકવરીનું કરેલ વર્ણન, પ્રસ ગેપાત વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવનું પણ કરેલ વર્ણન, “આ વીશીમાં તીર્થકર થનાર કોઈ જીવ અહીં છે?' એવી ભરતે કરેલ પૃચ્છા, ભગવતે ચરમ તીર્થંકર થનાર તરીકે બતાવેલ મરીચિ, ભરતનું તેની પાસે જવું. ભગવતે કહેલ વાત કહીને ભાવી તીર્થંકરપણે કરેલ વંદના, મરીચિને થયેલ કુળમદ, તેથી બાંધેલ નીચ ગોત્ર. ભગવંતનું શત્રુંજય પધારવું. શત્રુજ્યનું વર્ણન ભગવંતની ત્યાં સ્થિતિ વિહાર સમયે પંડરીક ગણધરને ત્યાં રહેવાની કરેલ આજ્ઞા. મુનિઓ સહિત પુંડરીક ગણધરનું ત્યાં થયેલ નિર્વાણ. ભરતે કરાવેલ પ્રથમ ઉદ્ધાર. ભગવંતના પરિવારનું વર્ણન. ભગવંતનું અનશન માટે અટાપદ પધારવું. ભગવતે કરેલ અનશન. ભરતને પડેલા ખબર. ખેદયુક્ત ચિત્તે તેનું તત્કાળ ત્યાં આવવા નીકળવું. તેણે કરેલ પ્રભુની ચરણસેવા, ઈદ્રીનું તત્ર આગમન. ભગવંતનુ નિર્વાણ, ભરતને થયેલ પારાવાર ખેદ, રૂદન પ્રવૃત્તિની શરૂઆત. ભરતે કરેલ પ્રલાપ ઈ આપેલ બોધ. ઈદ્રોએ કરેલ નિર્વાનુમહેસવ અગ્નિહોત્રની શરૂઆત ઈન કરેલા ત્રણ તૂપો. ભરતે કરાવેલ સિંહનિષઘપ્રાસાદ. તેનું વિસ્તારયુકત વર્ણન, ભરતે કરેલ રક્ષણનો બંદોબસ્ત. ચક્રવત્તી એ કરેલ જિનપૂજા તેણે કરેલ પ્રભુની સ્તુતિ. ભાવી ૨૩ તીર્થકરોની પણ સ્તુતિ. ભારતનું અયોધ્યા આવવું. તેના ચિત્તની વ્યાક્ષિપ્તતા. મંત્રીઓએ તેનું કરેલ નિવારણ. ભરતે ભોગવેલ સાંસારિક ભોગ. એકદા તેનું આદર્શ ભુવનમાં આવવું. આંગળીમાંથી મુદ્રિકાનું નીકળી જવું. સર્વ અંગો ઉતારેલ આભરણ શોભા રહિત શરીર જોઈ ભરતને થયેલ વિચારણા. ભાવની વૃદ્ધિ. ક્ષપકશ્રેણિ પર આર. હણ. કેવળજ્ઞાનની નિષ્પત્તિ. મુનિશને સ્વીકાર, આદિત્યયેશાને રાજ્યાભિષેક, ભરતમુનિનો વિહાર. તેમનું નિર્વાણ. | પૃષ્ઠ ૧૭૫ થી ૨૦૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ કર પ ખીજું શ્રી અજિતનાથજી ચરિત્ર. પહેલા સમાં:——જ ખૂદ્રીપના મહાવિદેહમાં વત્સવિજયનું, સુસીમા નગરીનું તથા વિમળવાહન રાજાનુ` વન. વિભળવાહન રાજાને થયેલ વૈરાગ્યવાસના, અરિદમાયા તું પધારવુ, મુનિમડળની સ્થિતિ, રાજાનું સૂરને વાંદવા જવું. રાજાના પૂછતાથી સૂરિએ કહેલ પેાતાના વૈરાગ્યનુ કારણ, રાજાએ બતાવેલ ચારિત્ર લેવાની ઇચ્છા. ઘેર આવી પુત્રને રાજ્ય આપવાના મત્રીઓને જણાવેલ વિચાર, મંત્રીએએ આપેલ અનુકૂળ ઉત્તર, પુત્રને ખેલાવી રાજ્ય લેવાની કરેલ આજ્ઞા. પુત્ર સાથે થયેલ ઉત્તર-પ્રત્યુત્તર, પુત્રનું રાજ્ય પર સ્થાપન. પુત્રે કરેલ નિષ્ક્રમણાત્સવ. વિમળવાને લીધેલ દીક્ષા. ગુરુએ આપેલી દેશના, આઠે પ્રવચનમાતા તથા ખાવીશ પરિષહાનું વર્ણન, વિમળવાને કરેલુ વીચ સ્થાનકનું આરાધન, તીર્થંકરનામકર્મનુ` બાંધવું. પ્રાંતે અનશન કરી વિજય નામના અનુત્તર વિમાનમાં ઉપવું. પૃષ્ઠ ૨૦૬ થી ૨૧૯ શ્રીના સમાં:ભગવંતના ને સગરચક્રીના માતાપિતાનુ વર્ણન. બંનેની માતાએ દીઠેલા ચૌદ ચૌદ સ્વપ્નાનુ પૃથક્ પૃથક્ વર્ણન, ભગવ'તનો માતા પાસે ઈંદ્રનુ આગમન, ઇંદ્રની આજ્ઞાથી કુબેરે વિનીતાનગરીને દ્રવ્યાદિવડે પૂર્ણાં કરવી, રાજાએ ખેાલાવેલ સ્વપ્નપાઠકો, તેમણે કહેલ સ્વપ્નફળ, દેવીઓએ કરેલી પ્રભુની માતાની સેવા, અજિતનાથજીનેા જન્મ, દિગ્ કુમારીઓએ કરેલ પ્રસૂતિક, તેમણે કરેલ જન્માત્સવનું વિસ્તૃત વર્ણન, ઈંદ્રના આસનકપ, દેવકૃત જન્માત્સવનુ વિસ્તારથી વર્ણન, અચ્યુતે કે તથા સૌધર્મેન્દ્રે કરેલી જિનસ્તુતિ, વૈજયંતીને થયેલ પુત્રજન્મ, બન્નેની જિતશત્રુ રાજા પાસે ગયેલ વધામણી, તેમણે કરેલા અપૂર્વ જન્મોત્સવ, અને કુમારના નામકરણના ઉત્સવ. પૃષ્ઠ ૨૪૭ થો ૨૬૯. શ્રીના સમાં:—અજિતનાથ ને સગરકુમારની બાલ્યાવસ્થા, સગરકુમારનું અધ્યાપન. સગરે કરેલ અભ્યાસ, પ્રભુ પાસેથી મેળવેલ વિશેષ કળાલાભ, ખતેની યૌવનાવસ્થા, બંનેના રૂપનું વર્ણન, ખંતે વિવાહ, જિતશત્રુ રાજાએ બતાવેલી ચારિત્રેચ્છા, અજિતનાથનું રાજ્યપદે અને સગરકુમારનું યુવરાજપદે સ્થાપન, પ્રભુએ કરેલ પિતાનેા નિષ્ક્રમણેાત્સવ, પ્રભુની રાજ્યસ્થિતિનું વર્ણન, એકદા ભગવંતને થયેલ શુભ વિચારણા, જાગૃત થયેલ તીવ્ર ત્યાગવૃત્તિ, સગરને રાજ્ય લેવાનું કહેવુ, તેણે મતાવેલી સાથે રહેવાની દૃઢ લાગણી, ભગવતના આગ્રહથી તેણે કરેલ રાજ્યના સ્વીકાર, સગરના રાજ્યાભિષેક, ભગ વ ંતે આપેલ સ ંવત્સરી દાન, ઈંદ્રોનું ત્યાં આવવું, ભગવંતના દીક્ષામહે।ત્સવનું વિસ્તાર્યુકત વર્ણન, ભગવંતે 'ગીકાર કરેલ ચારિત્ર, ઈન્દ્ર કરેલ પ્રભુની સ્તુતિ, ભગવ ંતે કરેલ પ્રથમ પારણું, ભગવતના છાવ સ્થિક વિહાર, ભગવંતે કરેલ તપ તથા સહેલ પરિષદ્ધ, ગુણસ્થાનકે ચડવુ', પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન, કેવળ જ્ઞાનતા મહિમા કરવા ઇદ્રોનું ત્યાં આગમન, દેવાએ રચેલ સમવસરણ, ભગવંતનેા તત્ર પ્રવેશ, ઈંદ્રે કરેલ અતિશયના વર્ણનગભિ*ત પ્રભુની સ્તુતિ, સગરચક્રીને મળેલ વધામણી, તેનુ વાંદવા નીકળવુ, સમવસરણમાં આવીને તેમણે કરેલ પ્રભુની સ્તુતિ, ભગવતે આપેલી અતિ વિસ્તારવાળી દેશના, તેમાં વર્ણવેલુ ધર્મ ધ્યાનના ચાર પાયાનું સ્વરૂપ, આનાવિચય, અપાયવિચય, વિપાકવિચયમાં પાંચ પ્રકારના વિાપકનુ તથા આઠ કર્માનું સ`ક્ષિપ્ત વર્ણન, સસ્થાનવિચયમાં લોકનાલિકા, ચૌદ રાજલોક, ઊર્ધ્વ, અધાને તિસ્થ્ય લાકનુ ં સવિસ્તર વર્ણન, ક્ષેત્રસમાસના કરી દીધેલો સ`પૂર્ણ સમાવેશ, સગરચક્રીના પિતાની દીક્ષાયાચના, તેમણે લીધેલ દોક્ષા, ગધરાનો સ્થાપના, અલિતું ઉછાળવું, યક્ષય ક્ષણોનો સ્થાપના, ભગવતે કરેલ વિહાર, ભગવતનું કૌશાંબી પધારવું, પ્રભુ પાસે આવેલ એક બ્રાહ્મણ બ્રાહ્મણો, તેમની સાથે થયેલ મેાગમ પ્રશ્નોત્તર, ગણધરે પૂછેલ ખુલાસા, ભગવતે કહેલ શુદ્ધભટ્ટ ને સુલક્ષણાનું સમકિતના મહિમાગર્ભિત વૃત્તાંત, તે બંનેએ પ્રભુ પાસે લીધેલ દોક્ષા, તેમને થયેલ કેવળજ્ઞા, ભગવંતને અન્યત્ર વિહાર. પૃહા ૨૨૦ થી ૨૪૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ચોથા સમાં —સગરચક્રીની આયુધશાળામાં ચક્રરત્નનું પ્રગટ થવુ', સગરે કરેલ તેને મહાત્સવ, દિગ્વિજય માટે પ્રયાણુ, દિગ્વિજયનું વિસ્તારથી વર્ણન, માગધ, વરદામ, પ્રભાસ, સિધુ, બૈતાઢય તમિન્ના, ચુલહિમાદ્રિ, ગ`ગા, ખડપ્રપાતા વિગેરેના અધિષ્ઠાયિક દેવાનુ સાધન. મ્લેચ્છાને જીતવું. વિદ્યાધરાને વશ કરવા. ઋષભકૂટે નામ લખવું. નવનિધાનનું પ્રગટ થવું. છએ ખ'નું સાધવું. ચક્રવતી ની ઋદ્ધિનું વર્ણન, વિનોતા તરફ પ્રયાણ. વિનીતા પાસે પડાવ. ચક્રીનુ' અશ્વક્રીડા માટે નોકળવુ. સ્ત્રીરત્નની પ્રાપ્તિ. તેને લઇને છાવણીમાં આવવું. વિનીતામાં પ્રવેશ. નાગરિકાએ કરેલ મહેાત્સવ. ચક્રીના મહારાજ્યાભિષેક મહાત્સવ. પૃષ્ઠ ૨૪૩ થી ૨૭૭ પાંચમા સમાં :—ભગવતનું સાતપુર (વિનીતા) પધારવું, સગરચક્રીનું વાંદવા આવવુ. તેણે કરેલ પૃચ્છા. ભગવંતે આપેલ ઉત્તર. રાક્ષસવ'શની ઉત્પત્તિ પ્રભુનેા અન્યત્ર વિહાર. સગર ચક્રીએ ભાગવેલ સાંસારિક ભાગ. તેને થયેલા સાઠ હજાર પુત્રા, તેમણે કરેલી દેશાટન માટે વિજ્ઞાપ્તિ, ચક્રીએ આપેલ આજ્ઞા. પ્રયાણનો તૈયારી. તેમને થયેલા અપમાંગળિક, તેર રત્નેા સહિત કુમારાનું પ્રયાણ. અનુક્રમે અષ્ટાપદગિરિ આવવુ. કુમારેાએ મંત્રી પ્રત્યે પૂછેલ વૃત્તાંત. મંત્રીએ કરેલુ અષ્ટાપદનું વર્ણન. અષ્ટાપદ પર સૌનુ ચડવું. કુમારાએ કરેલ જિનપૂજા ભગવંતની સ્તુતિ. તે તી'ના રક્ષણ માટે થયેલ વિચાર. ધરતી ખાઈ ખેાદવાના, કરેલ વિચાર. દ‘ડરત્નવડે ખાઈનું ખેાદવુ'. તેથી થયેલ ભુવનપતિને ઉપદ્રવ, નાગરાજનુ સગરકુમારા પાસે આવવું. નાગે'દ્રના કાપ, જન્ટુકુમારે કરેલ સાંત્વન. નાગે`દ્રનુ પાછા જવું. સગરકુમારેાએ ખાઇ પૂરવા માટે લાવેલ ગ`ગાને પ્રવાહ, તેથી નાગકુમારેશને થયેલ સવિશેષ ઉપદ્રવ. નાગે ́દ્રને કાપ. સગરકુમારાને બાળી ભસ્મ કરી પાછા જવું. પૃષ્ઠ ૨૭૮ થી ૨૯૧ છઠ્ઠા સમાં:ચક્રીના સૈન્યમાં ઉત્પન્ન થયેલ શેકાનળ અત:પુરમાં થતા વિલાપ. સેનાપતિ વિગેરેના પ્રલાપ. અયેાધ્યા તરફ પાછા જવાનેા નિય. અયાખ્યા સમીપે પહોંચવું. ચક્રીના ભયથી તથા લજ્જાથી સૌએ મૃત્યુ પામવાના કરેલા નિશ્ચય. ઈંદ્રનુ બ્રાહ્મણરૂપે ત્યાં આવવુ. તેણે સૈન્યને આપેલ આશ્વાસન. કૃત્રિમ બ્રાહ્મણનું ચક્રી પાસે આવવું. તેણે કરેલા પોકાર. ચક્રોએ પૂછેલ પ્રશ્ન તેણે કહેલ વૃત્તાંત. પોતાના પુત્રના મૃત્યુથી બ્રાહ્મણે બતાવેલ પારાવાર શાક માંગળિક અગ્નિનો માગણી, તેનો અપ્રાપ્તિ. ચક્રવતીએ પોતાના મહેલ સબધી કહેલ વૃત્તાંત ચક્રોએ શાક નિવારણાર્થે આપેલ ઉપદેશ, બ્રાહ્મગ્રૂપ ઈંદ્રે આપેલ યુતિક ઉત્તર, પ્રાંતે પુત્રરના કહેલ સમાચાર. તે જ સમયે સામ`તાદિકને રૂદન સાથે સભામાં પ્રવેશ. ચક્રીનું સ્તબ્ધ થઈ જવુ. ઈંદ્રે આપેલ એધ, સભામાં અને અંતઃપુરમાં થઈ રહેલ અત્યંત આદ. બ્રાહ્મણરૂપે ઈ કે ફરીને આપેલ એધ. સગર ચક્રાને બાધ તે મેાહ બ‘તેની સમકાલે પ્રાપ્તિ. સુબુદ્ધિ પ્રધાને મેહનિવારણાર્થે કહેલ ઈરાલિકનો ચમત્કારિક કથા. તે ઉપરથી લેવાના ખાધ. બીજા મત્રોએ કહેલી ખીજા ઈંદ્રજાલિકનો આશ્રય વાળી કથા. તે પરથી લેવાનેા એધ. ચક્રને પ્રાપ્ત થયેલ સદ્દવિચાર. તેણે પ્રગટ કરેલી સદ્વિચારણા. અષ્ટાપદ નજીક રહેનારા લેાકાને પાકાર જળના ઉપદ્રવ નિવારણ કરવા માટે ભગીરથને મેકલવા. તેણે ઉપદ્રવનુ કરેલ નિવારણ. પાછા વળતાં કેવળામુનિને થયેલ સમાગમ. જન્તુકુમારાદિકના પૂર્વભવ સંબંધી ભગીરથે કરેલ પૃચ્છા. કેવળીએ કહેલ તેમને પૂર્વભવ. ભગીરથને થયેલ નિવેદ. તેનુ' અયેાધ્યા આવવુ. સગરચક્રીએ જણાવેલ ચારિત્રેચ્છા. ભગીરથના રાજ્યાભિષેક, અજિતનાથજીનું ત્યાં પધારવું. સગર ચક્રીનું વાંદવા જવુ`. ચક્રીએ કરેલ પ્રભુની સ્તુતિ, જણાવેલ ચારિત્રેચ્છા. ભગોરથનો દોક્ષામહેત્સવ કરવાનો પ્રાના. તેનેા સ્વીકાર. ભગીરથે કરેલ નિષ્ક્રમણોત્સવ. ચક્રીએ લોધેલ દોક્ષા. નિરતિચાર પ્રતિપાલન. ચક્રને થયેલ કેવળજ્ઞાન. ભગવંતના પિરવારનુ વર્ણન. ભગવતનું સમેતશિખર પધારવું. ભગવંતનું તથા સગરચક્રોનું નિર્વાણું, દ્રે કરેલ નિર્વાણમહાત્સવ. પૃષ્ઠ ૨૯૨ થી ૩૨૪ Page #21 --------------------------------------------------------------------------  Page #22 -------------------------------------------------------------------------- ________________ श्री त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व पहेलु श्री आदिनाथ चरित्र | શ્રીમતે નમઃ | नत्वा परात्मानमचिंत्यरूप-मसंस्कृताभ्यासवतां हिताय । कुर्वे शलाकाचरितप्रबंधे, भाषांतरं गुर्जरसद्गिराऽहम् ॥१॥ सकलाहत्प्रतिष्ठान मधिष्ठानं शिवश्रियः । भूर्भुवःस्वस्त्रयीशान-पाहत्यं प्रणिदध्महे ॥१॥ સર્વને પૂજાના સ્થાનરૂપ, મોક્ષલક્ષમીના નિવાસરૂપ અને પાતાળ, ભૂમિ અને સ્વર્ગ લોકના ઈશ્વર એવા અહંતના સમૂહનું અમે ધ્યાન કરીએ છીએ. જે ૧ છે नामाकृतिद्रव्यभावः, पुनत स्त्रिजगजनम् । क्षेत्रे काले च सर्वस्मि-नहंतः समुपास्महे ॥२॥ | સર્વ ક્ષેત્રને વિષે અને ભૂત, ભવિષ્ય તથા વર્તમાનકાળને વિષે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ વડે કરીને ત્રણ જગતના લોકોને પવિત્ર કરતા એવા અહંત પ્રભુની વંદના, સત્કાર અને સમાનાદિકથી અમે સેવા કરીએ છીએ. મારા आदिमं पृथिवीनाथ मादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च, ऋषभस्वामिनं स्तुमः ॥३॥ પ્રથમ પૃથિવીના પતિ (રાજા), પ્રથમ પરિગ્રહત્યાગી-સાધુ અને પહેલા તીર્થકર એવા “ઋષભ સ્વામીની અમે સ્તુતિ કરીએ છીએ. જે ૩ છે અત્તનાં વિમાનમારમ્ ! અwાનવજાર્શ સંતરાતં તુંરે આ વિશ્વરૂપી કમળવાળા સરેવરને પ્રકાશ કરવામાં સૂર્યના જેવા અને જેણે પોતાના નિર્મળ એવા કેવળજ્ઞાનરૂપી દર્પણમાં ત્રણ જગત્ પ્રતિબિંબિત કરેલું છે એવા પૂજન કરવા યોગ્ય “અજિતનાથ” ભગવાનની હું સ્તુતિ કરું છું. . ૪ / विश्वभव्यजनाराम-कुल्यातुल्या जयंति ताः । देशनासमये वाचः, श्रीसंभवजगत्पतेः ॥५॥ સર્વ જગના પતિ એવા “ શ્રી સંભવનાથ પ્રભુની સર્વ જગતના ભયજનરૂપી ઉદ્યાનને સિંચન કરવામાં નીકના જેવી દેશના સમયની વાણી જયવંતી વર્તે છે. જે પા Page #23 -------------------------------------------------------------------------- ________________ મંગળાચરણું. સગ ૧ લે अनेकांतमतांभोधि-समुल्लासनचंद्रमाः । दद्यादमंदमानंद, भगवानभिनंदनः ॥६॥ સ્યાદ્વાદમતરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્રરૂપ એવા “શ્રી અભિનંદન” ભગવાન અત્યંત આનંદને આપે. | ૬ | घुस किरीटशाणाग्रो-त्तेजितांघ्रिनखावलिः । भगवान् सुमतिस्वामि, तनोत्वभिमतानि वः ॥७॥ દેવતાઓના મુગટરૂપી શરાના અગ્રભાગના ખૂણાઓથી જેમની નખ પંકિત તેજવંત “થએલી છે એવા “સુમતિસ્વામી” ભગવાન્ તમારા વાંછિતોને વિસ્તાર. ૭ | पद्मप्रभप्रभोदेह-भासः पुष्णंतु वः श्रियम् । अंतरंगारिमथने, कोपाटोपादिवारुणाः ॥८॥ અંતરંગ શત્રુઓ જે કામક્રોધાદિ તેઓને મથન (દ્વર) કરવાને કરેલા કપના પ્રબળપણાથી જાણે લાલ થઈ હોય તેવી “પદ્મપ્રભ ” પ્રભુના દેહની અરુણ (રાતી) કાંતિ તમારી મોક્ષલક્ષ્મીનું પોષણ કરો. | ૮ | श्रीसुपार्श्वजिनेंद्राय, महेंद्रमहितांधये । नमश्चतुर्वर्णसंघ-गगनाभोगभास्वते ॥९॥ સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકા–એ ચતુર્વિધ સંઘરૂપી આકાશમાં પ્રકાશને વિસ્તારવામાં સૂર્ય સમાન અને જેના ચરણેની ઈદ્રાએ પૂજા કરી છે એવા “શ્રીસુપાર્શ્વજિતેંદ્ર ને નમસ્કાર હો ૯ છે चंद्रप्रभप्रमोश्चंद्र-मरीचिनिचयोज्ज्वला । मूर्तिमूर्तसितध्यान-निर्मितेव श्रियेऽस्तु वः ॥१०॥ ચંદ્રકિરણના સમૂહથી પણ ઉજજવળ-તેથી જાણે મૂર્તિમંત એવા શુકલ ધ્યાન વડે જ બનાવી હોય તેવી “ચંદ્રપ્રભ પ્રભુની મૂતિ, તમને જ્ઞાનલક્ષમી માટે થાઓ. | ૧૦ | करामलकवद्विश्व, कलयन् केवल श्रिया। अचिंत्यमाहात्म्यनिधिः, सुविधिर्बोधयेऽस्तु वः॥११॥ જે પોતાની કેવળજ્ઞાનરૂપી લક્ષમીથી, સર્વ વિશ્વને હાથમાં રહેલા નિર્મળ જળની માફક જાણે છે અને જે ન ચિંતવી શકાય તેવા માહાસ્યના નિધાનરૂપ છે, એવા “સુવિધિ ભગવાન્ તમારા બેધને માટે થાઓ. છે ૧૧ છે सत्वानां परमानंद-कंदोद्भेदननवांबुदः । स्याद्वादामृतनिस्यंदी, शीतलः पातु वो जिनः॥१२॥ પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ થવામાં નવીન મેઘના જેવા અને સ્યાદ્વાદ મતરૂપી અમૃતને ઝરનારા “ શ્રી શીતલ” તીર્થકર તમારી રક્ષા કરે છે ૧૨ भवरोगात्तजंतूना-मगदंकारदर्शनः । निःश्रेयसश्रीरमणः श्रेयांसः श्रेयसेऽस्तु वः ॥१३॥ જેમને દર્શન સંસારરૂપી રોગથી પીડાયેલા ને વૈદ્ય સમાન છે અને જે મોક્ષરૂપી લક્ષમીના સ્વામી છે એવા “શ્રી શ્રેયાંસ” ભગવાન તમારા કલ્યાણને અર્થે થાઓ. ૧૩ विश्वोपकारकीभूत-तीर्थकृत्कर्म निर्मितिः । सुरासुरनरैः पूज्यो, वासुपूज्यः पुनातु वः ॥१४॥ જેણે સર્વ વિશ્વને ઉપકાર કરનાર એવા તીર્થકરનામકર્મને નિષ્પન્ન કરેલું છે અને * અહીં દર્શન એટલે “સમ્યફ” એવો અર્થ થાય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું મંગળાચરણું જે દેવ, અસુર અને મનુષ્યને પૂજવા લાયક છે એવા “શ્રી વાસુપૂજ્ય સ્વામી તમને પવિત્ર કરે. ૧૪ છે विमलस्वामिनो वाचः, कतकक्षोदसोदराः । जयंति त्रिजगच्चेतो जलनमल्यहेतवः ॥१५॥ કતકફળના ચૂર્ણ જેવી, ત્રણ જગતના ચિત્તરૂપી જળને નિર્મળ કરવામાં કારણરૂપ શ્રી વિમલ સ્વામીની વાણું જયવંતી વર્તે છે. જે ૧૫ છે स्वयंभूरमणस्पर्द्धि-करुणारसवारिणा । अनंत जिदनंतां वः, प्रयच्छतु सुखश्रियम् ॥१६॥ સ્વયંભૂરમણ (છેલ્લા) સમુદ્રની હરીફાઈ કરનાર અર્થાત્ તેથી પણ અધિક એવા કરુણારસરૂપી જળ વડે યુક્ત “શ્રી અનંતનાથ ભગવાન તમને, જેને અંત નથી એવી મોક્ષસુખરૂપી લક્ષ્મીને આપ. ૫ ૧૬ | कल्पद्रुमसधर्माण-मिष्टप्राप्तौ शरीरिणाम् । चतुधिर्मदेष्टारं, धर्मनाथमुपास्महे ॥१७॥ પ્રાણીઓને વાંછિત ફળની પ્રાપ્તિમાં કલ્પવૃક્ષની જેવા અને દાન, શીલ, તપ તથા ભાવરૂપ ચાર પ્રકારના ધર્મને બતાવનારા “શ્રી ધમનાથ ' ની અમે ઉપાસના કરીએ છીએ. ૧૭ सुधासोदरवाग्ज्योत्स्ना-निर्मलीकृतदिङ्मुखः। मृगलमा तमःशांत्य,शांतिनाथजिनोऽस्तु वः। પિતાની અમૃત જેવી વાણીરૂપી ચંદ્રિકાથી જેણે દિશાઓના મુખભાગોને નિર્મળ કર્યા છે અને જેને મૃગનું ચિહ્ન છે એવા “શ્રી શાંતિનાથ જિન તમારા અજ્ઞાનની શાંતિને માટે થાઓ. ૧૮ છે श्रीकुंथुनाथो भगवान् , सनाथोऽतिशयर्द्धिभिः। सुरासुरन्नाथाना-मेकनाथोऽस्तु वः श्रिये॥१९ * અતિશની સમૃદ્ધિ વડે યુક્ત અને દેવ, અસુર તથા મનુષ્યોના સ્વામીઓ જે ઈન્દ્ર ચક્રવર્તી વિગેરે તેના અદ્વિતીય પતિ “શ્રી કુંથુનાથ ભગવાન તમને કલ્યાણરૂપી લક્ષમીને અર્થે છે. મે ૧૯ | अरनाथस्तु भगवां-श्चतुर्थारनभोरविः । चतुर्थपुरुषार्थश्री-विलासं वितनोतु वः ॥२०॥ ચોથા આરારૂપી આકાશમાં સૂર્ય સમાન “શ્રી અરનાથ ભગવાન તમારા મોક્ષલક્ષ્મીના વિલાસને વિસ્તાર કરે. જે ૨૦ છે सुरासुरनराधीश-मयूरनववारिदम् । कर्मद्रन्मूलने हस्ति--मल्लं मल्लिमभिष्टुमः ॥२१॥ દેવ, અસુર અને મનુષ્યોના પતિ એવા ઈદ્ર ચક્રવર્યાદિરૂપી મયૂરને ઉલ્લાસ કરવામાં નવીન મેઘ સમાન અને કર્મરૂપી વૃક્ષને ઉખેડી નાંખવામાં અાવત હસ્તિ જેવા શ્રીમલ્લિનાથ”ની અમે સ્તુતિ કરીએ છીએ. જે ૨૧ છે जगन्महामोहनिद्रा--प्रत्यूषसमयोपमम् । मुनिसुव्रतनाथस्य, देशनावचनं स्तुमः ॥२२॥ | સર્વ જગના લોકોની મેહનીય કર્મરૂપી નિદ્રામાં પ્રભાતકાળના જેવા “શ્રી મુનિસુવ્રતનાથ ને દેશના વચનની અમે સ્તુતિ કરીએ છીએ. જે ૨૨ છે * અતિશય દરેક તીર્થકરને ૩૪ હેય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ મંગળાચરણ સર્ગ ૧ લે. लुठंतो नमतां मूर्ध्नि, निर्मलीकारकारणम् । वारिप्लवा इव नमः, पातु पादनखांशवः ॥२३॥ નમસ્કાર કરતા એવા પ્રાણીઓના મસ્તક ઉપર પડતા એવા જળના પ્રવાહની માફક (આત્માને) નિર્મળ કરવાના કારણરૂપ “શ્રી નમિ” ભગવાનના ચરણના નખોના કિરણ તમારી રક્ષા કરે. જે ૨૩ यदुवंशसमुद्रे दुः, कर्मकक्षहुताशनः । अरिष्टनेमिर्भगवान् , भूयाद्वोऽरिष्टनाशनः ॥२४॥ યદુવંશરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અને કર્મરૂપી વનખંડમાં અગ્નિ સમાન “શ્રી અરિષ્ટનેમિ” ભગવાન તમારા ઉપદ્રવને નાશ કરનારા થાઓ. | ૨૪ છે कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्म कुर्वति। प्रभोस्तुल्यमनोवृत्तिः, पार्श्वनाथः श्रियेऽस्तुवः॥२५॥ કમઠ અને ધરણે, કે જે પોતપોતાના યોગ્ય કર્મ કરતા હતા, તથાપિ તેઓ ઉપર જેમની મને વૃત્તિ સરખી છે એવા શ્રી પાર્શ્વનાથ” પ્રભુ તમારી જ્ઞાનલકમીને માટે સ્થિએિ. ૨૫ છે कुतापराधेऽपि जने, कृपामथरतारयोः ईषद्वाष्पयोर्भद्र, श्रीवीरजिननेत्रयोः ॥२६॥ જે “શ્રી વીરભગવાન”ના નેત્રોઅપરાધ કરનારા પ્રાણી ઉપર પણ દયાને સૂચવનારી કીકીઓવાળા છે અને તેવી દયા વડે જ) જરા અશ્રુથી ભીંજાયેલા થઈ ગયેલા છે. તેવા તે નેત્રોનું કલ્યાણ થાઓ.x . ૨૬ ! * આ શ્લોકમાં “કમઠ અને ધરણેન્દ્ર પિતાને યોગ્ય કામ કરતા હતા, તે પણ તેમાં પ્રભુની તલ્ય મનોવૃત્તિ હતી.” એવો અર્થ બતાવી ગ્રંથકર્તાએ પાર્શ્વનાથ ભગવાનનું અપૂર્વ સમદષ્ટિમાહામ્ય બતાવ્યું છે; કારણ કે કમઠ તાપસ જે પ્રભુને પૂર્વભવને વૌરી હતો તે “મેઘમાળી” નામે દેવતા થયો હતો, તે પિતાને યોગ્ય કર્મ (ઉપસર્ગ) કરતો હતો, અને જે ધરણેન્દ્ર હતો તેને પ્રભુએ પૂર્વ ભવમાં (સર્પાવતારમાં) અગ્નિથી બચાવ્યો હતો, તેથી તે ધરણંદ્ર થઈ પ્રભુના ઉપસર્ગને દૂર કરવારૂપ પિતાને યોગ્ય કર્મ કરતો હતો, તથાપિ પ્રભુએ તે બંનેમાં મને વૃત્તિ તુલ્ય રાખી તે અપૂર્વ સમદષ્ટિ. માહાભ્ય છે. * આ શ્લોકને ભાવાર્થ ઉપર એક એવી કથા છે કે “સંગમ” નામના દેવતાએ મહાવીરસ્વામીને છ માસ સુધી ઉપસર્ગ કર્યા હતા, તથાપિ મહાવીરસ્વામી કંઈ પણ ક્ષોભ પામ્યા ન હતા. આવી ભગવાનની ઢતા જોઈ તે દેવે સ્વર્ગમાં જવાની ઈચ્છાથી પ્રભુને કહ્યું -“હે દેવ ! હે આર્ય ! તમે સ્વેચ્છાથી ભિક્ષા માટે કરે, હવે હું તમને ઉપદ્રવ કરીશ નહિ.” આવું તેનું કહેવું સાંભળી મહાવીર સ્વામીએ કહ્યું-હુ" છાથી જ ભિક્ષા માટે ફરુ છું. કેઈના કહેવાથી નથી ફરતે.’ આવું' પ્રભુનું વચન સાંભળી તે દેવ સ્વસ્થાને જવા ચાલ્યો; એટલે તેને જોઈ મહાવીરસ્વામીના નેત્રમાં અશ્રુ આવ્યા કે “ હે ! આ દેવ મને ઉપસર્ગ કરવાથી કર્મ બાંધવાને લીધે દુઃખી થશે.” જુઓ, કેવી પ્રભુની દયાળુતા ! Page #26 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રારંભ ઉપર કહેલા ૨૪ તીર્થકરોના તીર્થોની અંદર બાર ચક્રવર્તી, નવ અદ્ધ ચક્રવતી, નવ બળદેવ અને નવ પ્રતિવાસુદેવ થયેલા છે. એ સર્વે આ ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળની અંદર થયેલા ત્રિષષ્ટિ (૬૩) શલાકા પુરુષ છે. તેમાંના કેટલાએકને મોક્ષલક્ષ્મી પ્રાપ્ત થયેલી છે અને કેટલાએકને થવાની છે. શલાકા પુરુષપણુથી શોભતા એવા તેઓનું ચરિત્ર અમે કહીએ છીએ; કારણ કે મહાત્મા જનનું કીર્તન કરવું તે કલ્યાણ અને મોક્ષનાં સ્થાનરૂપ છે. તેમાં પ્રથમ ભગવાન ઋષભદેવજીનું ચરિત્ર, તેમના સમકિતપ્રાપ્તિના કારણરૂપ એવા પ્રથમ ભાવથી માંડીને કહીએ છીએ. અસંખ્ય સમુદ્ર તથા અસંખ્ય દ્વીપરૂપી કંકણે વડે અને વામય વેદિકા વડે વીંટાઈ રહેલે જ બુદ્વીપ નામે દ્વીપ છે. નદીઓ, ક્ષેત્રે અને વર્ષધર પર્વતોથી શોભતા એવા તે જબુદ્વીપના મધ્ય ભાગમાં જાણે તેની નાભિ હોય તે સુવર્ણ ને રત્નમય મેરુપર્વત આવેલ છે. તે લાખ જન ઊંચે છે. ત્રણ મેખળાથી શુભ છે. ૩ ચાલીશ જનની તેની ઉપર ચૂલિકા છે અને તે અહંતના ચિચેથી ઘણે શેભી રહ્યો છે. તેની પશ્ચિમ તરફના ભાગમાં રહેલા વિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે એક ક્ષિતિમંડલના કે મંડળરૂપ નગર છે. તે નગરમાં ધર્મકર્મમાં સાવધાન અને ઘણી સમૃદ્ધિએ શુભ પ્રસન્નચંદ્ર નામે ઇંદ્ર સમાન રાજા હતા. તે નગરમાં સર્વ સરિતાઓનું સ્થાન જેમ સમુદ્ર છે તેમ સર્વ સંપત્તિઓના સ્થાનરૂપ અને યશરૂપી ધનવાળો ધન નામે એક સાર્થવાહ રહેતો હતો. મોટી ઇચ્છાવાળા તે સાર્થવાહ પાસે કેઈની ધારણામાં ન આવી શકે તેટલી તથા ચંદ્રકાંતિની માફક પોપકાર કરવા રૂપ ફળવાળી ઘણી લક્ષમી હતી. હમેશાં સદાચારરૂપી નદીના પ્રવાહ માટે પર્વત સમાન અને સર્વ પૃથ્વીને પવિત્ર કરનાર તે ધનશેઠ સર્વને સેવા કરવા ગ્ય હતું. તેનામાં યશરૂપી વૃક્ષના અમેઘપ બીજના જેવા ઔદાર્ય, ગાંભીર્ય અને ધૈર્ય વગેરે ગુણો હતા. તે સાથે વાહને ઘેર કણના ઢગલાની પેઠે રત્નોના ઢગલા હતા અને ગુણોની માફક દિવ્ય વસ્ત્રોના ઢગલા હતા. જળજતુઓથી જેમ સમુદ્ર શોભે તેમ ઘેડા, ખાચર, ઊંટ અને બીજા વાહનથી તેનું ભવન શેતું હતું. સર્વ શારીરિક વાયુમાં પ્રાણવાયુના પેઠે તે સાર્થવાહ ધનાઢય, ગુણી અને કીર્તિવંત લેકમાં અગ્રેસર હતા. જેમ મહા સંરે વરની નજીકની ભૂમિ તેનાં ઝરણાં વડે પુરાઈ જાય છે તેમ ઘણું દ્રવ્યવાળ તે સાર્થવાહના ધનથી તેના સેવકો ભરપૂર થઈ ગયા હતા. એક વખત જાણે મૂર્તિમંત ઉત્સાહ હોય એવા તે સાર્થવાહે મેટા ઉપસ્કર લઈને વસંતપુર જવાની ઈચ્છા કરી. ત્યારે તેણે સર્વ નગરમાં પિતાના માણસ પાસે +પટ ૧. એ સર્વે તે ભવમાં અથવા આગામી ભવમાં નિશ્ચયે મોક્ષગામી હોવાથી તેઓ શલાકા પુરષ કહેવાય છે. ૨. વર્ષ-ક્ષેત્ર તેને જુદા પાડનાર તે વર્ષધર-પર્વત. ૩. પ્રથમ મેખળા એ નંદનવન, બીજી - મેખળા એ સોમનસ વન અને ત્રીજી મેખળા એ પાંડુક વન છે. ૪. પૃથ્વીમંડળના. ૫. સફળ. ત્ર કરિયાણાં, + ઢેલ ટીપાવીને. Page #27 -------------------------------------------------------------------------- ________________ દ સગ ૧ લે. વગડાવી એવી ઘેાષણા કરાવી કે “ધન સાર્થવાહ વસંતપુર જવાના છે, માટે જેઓ તેમની સાથે જવા ઇચ્છતા હોય તે ચાલેા. જેને પાત્ર નહિ હોય તેને તે પાત્ર આપશે, જેને વાહન નહિ હેાય તેને વાહન આપશે, જેને સહાય નહિ હાય તેને સહાય આપશે અને જેને પાથેય (ભાતુ) નહિ હોય તેને પાથેય આપશે. માગમાં ચાર લોકોથી અને શિકારી પ્રાણીએના ઉપદ્રવથી તે સની રક્ષા કરશે. જે કેાઈ અશક્ત હશે તેનું પોતાના ખંધુની માફક તે પાલન કરશે.” એવી રીતે ઉદ્ઘાષણા કરાવીને કુળસ્ત્રીએએ જેનુ મગળ કર્યુ છે એવા આચારયુક્ત સાથે વાહે સારા મુફ્તે રથમાં બેસી પ્રસ્થાન કર્યુ. પ્રયાણ વખતે જાણે તેની તરફથી ખેલાવનારા માણસા હોય એવા તેના લેરીવાદ્યના ભાંકાર શબ્દોથી વસંતપુર જવાની ઇચ્છાવાળા સર્વે લેાકેા નગર બહાર નીકળ્યા. એ સમયે સાધુચર્યાથી અને ધર્મથી પૃથ્વીને પવિત્ર કરતા ધમ ધાય આચાર્યં સા વાહ પાસે આવ્યા. આચાય ને જોઈ સભ્રમથી ઊઠી, હાથ જોડી, સૂની માફક તપની કાંતિથી પ્રકાશમાન એવા તે આચાય ને સાવાહે વંદના કરી. પછી આગમનનું કારણ પૂછ્યું; એટલે ‘અમે તમારી સાથે આવશું” એમ આચાર્ય મહારાજે કહ્યું. એવું સાંભળી સા વાહે કહ્યું-‘હે ભગવન્ ! આજે હું ધન્ય થયા કે આપ જેવા સાથે લઈ જવા લાયક મારી સાથે આવેા છે. આપ ખુશીથી મારી સાથે ચાલા.’ પછી સાર્થવાહે પોતાના રસોઈ કરનારાઓને આજ્ઞા કરી- આ આચાર્યને માટે તમારે હમેશાં અન્નપાનાદિક તૈયાર કરવું.' સા વાહની એવી આજ્ઞા થતાં આચાયે કહ્યુ -‘ સાધુઓને પોતાને અર્થે કરેલા, કરાવેલા અને સંકલ્પ કરેલા ન હોય તેવા જ આહાર કલ્પે છે. હું સાપતિ ! વાવ, કૂવા અને તળાવમાં રહેલું જળ પણ અગ્નિ વગેરે શસ્રા સિવાય અચેત થતું નથી તેથી સાધુએને કલ્પતુ નથી, એવી, જિને દ્રશાસનમાં આજ્ઞા કરેલી છે.' એવા વખતમાં કોઈ પુરુષે આવીને ભ્રષ્ટ થયેલા સ`ધ્યાકાળનાં વાદળાંની જેવાં સુંદર વર્ણીનાં પાકેલાં આમ્રફળથી ભરેલા એક થાળ સાથે વાહની પાસે મૂકયા. ધન સાર્થવાહે ઘણા હવાળા મનથી આચાર્યને કહ્યું- આપ આ ક્ળા ગ્રહણ કરી મારા ઉપર અનુગ્રહ કરશે.? આચાર્ય” કહ્યું- હું શ્રદ્ધાળુ! આવાં સચિત ફળને સ્પર્શી કરવા પણ મુનિને કલ્પે નહિ, તા તેનું ભાજન કરવું તેા કેમ જ કલ્પે ? ’ સાર્થવાહે કહ્યું– અહા ! તમે તે કોઈ મહાદુષ્કર વ્રતને ધારણ કરનારા છે. આવા વ્રતને દક્ષ છતાં પણ પ્રમાદી પુરુષ એક દિવસ પણ ધારણ કરી શકે નહિ; તથાપિ આપ સાથે ચાલા; જે આપને પતુ હશે તેવું અન્નાદિક હું આપને આપીશ.’ એવી રીતે કહી નમસ્કાર કરી, તેણે મુનિને વિસ, પછી સાથ વાહ મોટા તરંગાથી જેમ સમુદ્ર ચાલે તેમ ચંચળ ઘેાડા, ઊંટ, શકટ અને બળદો સહિત ચાલવા લાગ્યા. આચાય પણ જાણે મૂર્તિમંત થયેલા મૂળ ગુણુ અને ઉત્તર ગુણુ હાય એવા સાધુઓથી આવૃત્ત થઈ ચાલવા લાગ્યા. સર્વ સંઘની આગળ ધનસા વાહ ચાલતા હતા, તેની પાછળ સા વાહને મિત્ર મણિભદ્ર ચાલતા હતા અને બંને બાજુએ અવારિત અસ્વારાના સમૂહ ચાલતા હતા. તે સમયે સા વાહે શ્વેત છત્રાથી જાણે શરઋતુના મેઘમય હોય તેવું અને મયૂર છત્રાથી જાણે વર્ષાઋતુના મેઘમય હોય તેવુ આકાશ કરી દીધું હતું. ઘનવાત જેમ પૃથ્વીને વહન કરે છે તેમ તે સાથ વાહનાં દુહુ ઉપસ્કરને ઊંટ, બળદ, સાંઢ, ખચ્ચર અને ખરેએ વહન કર્યા હતા. વેગથી જેએના ચરણપાત જણાતા નથી તેથી જાણે મૃગલા હોય અને પૃષ્ટ ઉપર ગુણા લાદેલી છે તેથી જાણે ઊંચી પાંખાવાળા હોય તેવા ઊટા ઝડપથી ચાલતાં હતાં. અંદર બેઠેલા યુવાન લાકોને ક્રીડા કરવાને ચાગ્ય * આ વાયુ પૃથ્વીની નીચે આધારભૂત છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ગાડાંઓ જાણે ચાલતાં ઘર હોય તેવાં શુભતાં હતાં. મેટી કાયાવાળા અને મેટા સ્કધવાળા મહિષે જાણે પૃથ્વી પર આવેલા મેઘ હોય તેમ જળને વહન કરી લોકોની તૃષાનો નાશ કરતા હતા. તે સાર્થવાહના ઉપસ્કરના ભારથી આક્રાંત થયેલી પૃથ્વી ચોતરફ થતા એવા શકટના ચિત્કાર શબ્દથી શબ્દ કરતી હોય તેવી જણાતી હતી. બળદથી, ઊંટોથી અને ઘોડાઓથી ઊડેલી રજ આકાશમાં ચિતરફ એવી રીતે વ્યાપી ગઈ કે, જેથી સોયથી વીંધાઈ શકાય તેવો અંધકાર થઈ ગયો. દિશાઓના મુખભાગને બધિર કરનારા સાંઢાના ઘંટાના રણકારથી ચમરી મૃગે, પિતાનાં બચ્ચાંઓ સાથે દૂરથી જ ઊંચા કાન કરી ત્રાસ પામતાં હતાં. મોટા ભારને વહન કરનારાં ઊંટ ચાલતાં ચાલતાં પણ પોતાની ગ્રીવાઓ વાળીને વૃક્ષોના અગ્રભાગને વારંવાર ચાટતાં હતાં. જેઓના પૃષ્ઠ ઉપર છાલકા મૂકેલા છે એવા ગધેડાએ પોતાના કાન ઊંચા કરી અને ગ્રીવાઓ પાંસરી કરી પરસ્પર એકબીજાને દાંત વડે ડંસ કરતા કરતા પછવાડે રહેતા હતા. દરેક દિશાઓમાં હાથમાં હથિયાર ધારણ કરીને રહેલા રક્ષકથી વીંટાયેલે તે સાર્થ જાણે વજન પંજરમાં રહ્યો હોય તેમ માર્ગે ચાલતો હતો. મસ્તક ઉપર મહામૂલ્ય મણિને ધારણ કરનારા ભુજંગની પેઠે ઘણા અથ (દ્રવ્યોને વહન કરનારા તે સંઘથી ચાર લોકે દૂર જ રહેતા હતા. નિર્ધન અને ધનાઢયના યોગક્ષેમમાં એકસરખા ઉદ્યમવાળો તે સાર્થવાહ, ચૂથપતિ હાથી જેમ નાના હાથીઓને લઈને ચાલે તેમ સર્વની સંઘાતે ચાલવા લાગે. લોચનોને પ્રફુલ્લ કરી સર્વ લોકોએ આદર કરેલે તે સાર્થવાહ સૂર્યની પેઠે દિવસે દિવસે પ્રયાણ કરવા લાગ્યા. તેવા વખતમાં સરોવર અને નદીઓનાં જળને રાત્રિઓની પેઠે સંકેચ કરનાર, પાંથજનને ભયંકર અને મહાઉત્કટ એ ગ્રીષ્મઋતુને સમય આવ્યે. ભઠ્ઠીની અંદરનાં કાષ્ઠોની જેવા ઘણા દુસહ પવન વાવા લાગ્યા. સૂર્ય પોતાના અગ્નિના કણિયાની જેવા તડકાને ચોતરફ પ્રસારવા લાગ્યા. તે સમયે સંઘના પથ લોકો સમીપ ભાગે આવતાં ઝાડે ઝાડે વિશ્રામ લેવા લાગ્યા અને પાણીની પરબે પરબે પ્રવેશ કરી જળપાન કરીને આળોટવા લાગ્યા. મહિષે નિઃશ્વાસેથી જાણે પ્રેરેલી હોય તેવી પિતાની જિલ્લાઓનું આકર્ષણ કરવા લાગ્યા અને નિષેધ કરનાર પુરુષોના શબ્દોનું અપમાન કરીને નદીના કાદવ ર પ્રવેશ કરવા લાગ્યા. પરોણાના ઘા પડતા હતા તે પણ સારથીઓનું અપમાન કરીને વૃષભ કુમાગે રહેલાં વૃક્ષો પાસે વારંવાર જવા લાગ્યા. સૂર્યનાં તપેલાં લેઢાની સોયનાં જેવાં કિરણોથી મીણના પિંડની જેમ પશુ અને મનુષ્યનાં શરીરે ચારે તરફ ઓગળવા લાગ્યાં. સૂર્ય હમેશાં પોતાનાં કિરણોને તપાવેલા લોઢાનાં ફળોની જેવાં કરવા લાગે અને પૃથ્વીની રજ માર્ગમાં નાંખેલા છાણાના અગ્નિની જેવું વિષમ પણું ધારણ કરવા લાગી. સાથે. માંહેની સ્ત્રીઓ માર્ગમાં આવતી નદીઓમાં પેસી કમલિનીનાં નાળવાં ગ્રહણ કરી કરીને પિતાના ગળામાં નાખવા લાગી, સાથેની પુરંધીઓ ૧ પસીના વડે ભીંજાયેલાં વસ્ત્રોથી જાણે જળાદ્રિ થયેલી હોય તેમ માગમાં ઘણું શોભવા લાગી. પાંથ લોકો પલાશ, તાલ, હિતાલ, કમલ અને કદલીપત્રના પંખા કરી ઘામથી થયેલા શ્રમનો છેદ કરવા લાગ્યા. પછી ગ્રીષ્મઋતુની સ્થિતિની પેઠે પ્રવાસીઓની ગતિનો નાશ કરનાર મેઘનાં ચિહ્નવાળી વર્ષાઋતુ આવી. આકાશમાં ચક્ષની માફક ધનુષ્યને ધારણ કરતો અને ધારરૂપી બાણની વૃષ્ટિ કરતો વરસાદ ચઢી આવ્યું. સર્વ સંઘના લોકોએ તેને ઘણું ત્રાસથી છે. તે મેઘ સળગાવેલા ઉંબાડીઆની પેઠે વીજળીને ભમાવીને બાળકોની પેઠે સંઘના સર્વ લોકોને બીવરાવવા લાગ્યા. આકાશ સુધી ગયેલા અને પ્રસરતા એવા જળનાં પૂરો એ પાંથાના હૃદયની ૧ સ્ત્રીઓ. Page #29 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લો પેઠે નદીઓના વિશાળ તટને તોડી નાંખ્યા. મેઘના જળોએ પૃથ્વીના ઊંચાનીચા ભાગને સરખો કર્યો, કેમકે જડ પુરૂષોને ઉદય થાય તો પણ તેને વિવેક કયાંથી આવે ? જળ, કાંટા અને કાદવથી માર્ગના દુર્ગમપણાને લીધે એક ગાઉ પણ સ યોજન જેવો થવા લાગે. પથ લે કે પોતાના જાનુ સુધી નવા કાદવમાં સંલગ્ન થવાથી જાણે બંધનમાંથી મુક્ત થયા હોય તેમ ધીમે ધીમે ચાલવા લાગ્યા. દરેક રસ્તે પાંથ લોકોને અટકાવવાને જાણે દુષ્ટ દેવે પ્રવાહના મિષથી પોતાના બાહુરૂપી ભગળને પસાર્યા હોય તેવા જળપ્રવાહે જણાવા લાગ્યા. શકટર કાદથી વિકટ થયેલા રસ્તામાં તરફ ખેંચી જવા લાગ્યાં, તે પૃથ્વીએ જાણે પોતાના ઘણા કાળથી થયેલા મનના રેષથી ગ્રસ્ત કર્યા હોય તેવાં જણાવા લાગ્યા. ઊંટને ચલાવનારાએ એ માર્ગમાં નીચે ઉતરી રજજુને ધારણ કરીને આકર્ષણ કરેલાં ઊંટ પોતાના ચરણે ભ્રષ્ટ થવાથી પગલે પગલે પડવા લાગ્યાં. વર્ષાઋતુથી માર્ગનું આવું દુર્ગામપણું થયેલું જોઈ ધનસાર્થ વાહે તે મહા અટવીમાં તંબૂઓ નાખીને નિવાસ કર્યો. ત્યાં સર્વે લોકોએ વર્ષાઋતુ નિર્ગમન કરવાને માટે આશ્રમ કર્યા; કેમકે દેશકાળને ઉચિત ક્રિયા કરનારાઓ દુઃખી થતા નથી. સાર્થવાહના મિત્ર મણિભદ્ર જંતુરહિત પૃથ્વી ઉપર રહેલ ઉટજરૂપીય ઉપાશ્રય બનાવ્યા, એટલે તેમાં સાધુ સહિત આચાર્ય નિવાસ કર્યો. સંઘના લોકો ઘણા હોવાથી અને વર્ષાઋતુને લાંબે વખત હોવાથી સર્વની પાસે માતુ અને ઘાસ વગેરે ખૂટી ગયું; તેથી સર્વે સાર્થવાસીઓ ક્ષુધાત્ત થઈ મલિન વસ્ત્રવાળા તાપસ ની પેઠે કંદમૂળાદિક ભક્ષણ કરવાને આમતેમ ફરવા લાગ્યા. સાર્થના લોકેની આવી દુઃખી હાલત જોઈ સાર્થવાહના મિત્ર મણિભદ્દે એક દિવસે સાયંકાળે તે સર્વ વૃત્તાંત સાર્થવાહને નિવેદન કર્યો. તે સાંભળી સંઘના લોકોના દુઃખની ચિંતામાં, પવન રહિત સમયે નિષ્કપ થયેલા સમદ્રની પેઠે સાર્થવાહ નિશ્ચળ થઈ ગયે. એવી રીતે ચિંતામગ્ન થયેલા સાથે વાહને ક્ષણ માત્રમાં નિદ્રા આવી ગઈ. “ જ્યારે અતિ દુઃખ કે અતિ સુખ આવે ત્યારે તત્કાળ નિદ્રા આવી જાય છે, કેમ કે તે બંને નિદ્રાનાં મુખ્ય કારણ છે.” તેવામાં રાત્રિને છેલ્લે પહોર થયો એટલે અધશાળાનો કોઈ ભદ્રિક આશયવાળો ચામરક્ષક નીચે પ્રમાણે બોલ્યા દરેક દિશાઓમાં જેની કીર્તિ વિસ્તાર પામી છે એવા અમારા સ્વામી વિષમ દશાને પ્રાપ્ત થયા છે, તો પણ પોતાના શરણાગતનું પાલન સારુ કરે છે !” આવી તેની વાણી સાંભળી સાર્થવાહે વિચાર કર્યો કે-“આવું બોલી કોઈ માણસે મને ઉપાલંભ દીધો જણાય છે. મારા સંઘમાં દુઃખી માણસ કોણ છે ? અરે ! મારા જાણવામાં આવ્યું કે-મારી સાથે ધર્મશેષ આચાર્યો આવેલા છે, જેઓ અકૃતપ અકારિત પ્રાસુક" ભિક્ષાથી જ ફક્ત ઉદરપોષણ કરનારા છે અને કદ, મૂળ તથા ફળાદિ પદાર્થને કઈ વખત સ્પર્શ પણ કરતા નથી. હમણાં આવા દુ:ખિત સાર્થને વિષે તેઓ કેમ વર્તતા હશે? અહો! જે આચાર્યને માર્ગનાં સર્વ કૃત્ય સાચવવાનું અંગીકાર કરીને હું મારી સાથે આ માર્ગે લાવ્યો, તેઓનું હું આજે જ મરણું કરુ છું. મેં મૂ ખે આ શું કર્યું ? આજ સુધી જેઓનું વાણીમાત્રથી પણ ઉચિત સાચવ્યું નથી, તેઓને આજે હું કેવી રીતે મુખ બતાવીશ? તથાપિ આજે તેમનું દર્શન કરીને હું મારા પાપનું પ્રક્ષાલન તો કરુ; કારણ કે તે સિવાય સર્વ વસ્તુની ઈચ્છા રહિત એવા તે પુરુષનું મારે શું કામ કરવું?” આવી ચિંતામાં મુનિદર્શનને માટે ઉત્સુક થયેલા સાથે વાહને રાત્રિને ચોથે પ્રહર બીજી રાત્રિના જેવડો થઈ પડયા. પછી રાત્રિ વીતી ગઈ, એટલે ૧. અહી જડના બીજા અર્થમાં જળ સમજવું ૨. ગાડાંઓ, ૩ ઝૂંપડી. ૪. પહેરેગીર. ૫ પિતાને અર્થે નહી કરેલ. ૬. નહિ કરાવેલ. ૭. જીવ રહિત. (અચિત્ત). ૮. ધોઈ નાખવું. Page #30 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું પ્રભાતમાં ઉજજવળ વસ્ત્રાભૂષણ ધારણ કરી સાર્થવાહ પિતાના મુખ્ય માણસને સાથે લઈ સૂરિના આશ્રમ પ્રત્યે ગયા. ત્યાં જઈ પલાશના આચ્છાદનથી આચ્છાદિત થયેલા, છિદ્રવાળા, તૃણની ભી તોવાળા અને નિર્જીવ ભૂમિ ઉપર રચેલા એવા આશ્રમમાં તેણે પ્રવેશ કર્યો. ત્યાં પાપરૂપી સમુદ્રના જાણે મંથન કરનાર હોય, મોક્ષના જાણે માગ હેય, ધર્મને જાણે મંડપ હોય અને તેજના જાણે સ્થાન હોય એવા ધર્મ ઘેષ મુનિને તેણે જોયા. તેઓ કષાયરૂપી ગ૯મમાં હિમ જેવા, કલ્યાણલક્ષ્મીના હાર જેવા, સંઘના અદ્વૈત ભૂષણ જેવા અને મોક્ષની ઈચ્છાવાળા પુરુષોને કલ્પવૃક્ષ જેવા લાગતા હતા. જાણે એકત્ર થયેલ તપ હોય, મૂર્તિમાન આગમ હોય, તીર્થને પ્રવર્તાવનાર તીર્થકર હોય એવા તેઓ શોભતા હતા. તેમની આસપાસ બીજા મુનિઓ બેઠા હતા, જેમાંના કેઈએ પોતાનો આત્મા ધ્યાનને આધીન ર્યો હતો, કેઈએ મૌનવ્રત અવલંબન કર્યું હતું, કોઈ કાર્યોત્સર્ગમાં રહ્યા હતા, કોઈ આગમનું અધ્યયન કરતા હતા, કોઈ વાચન આપતા હતા, કોઈ ભૂમિ પ્રમાજંન કરતા હતા, કઈ ગુરુને વંદન કરતા હતા, કઈ ધર્મકથા કરતા હતા, કોઈ શ્રતને ઉપદેશ કરતા હતા, કેઈ અનુજ્ઞા આપતા હતા અને કઈ તવને કહેતા હતા, સાર્થવાહે પ્રથમ આચાર્યને અને પછી અનકમે સર્વ સાધુઓને વંદના કરી. તેઓએ તેને પાપનો નાશ કરનાર ધર્મલાભ આપે. પછી આચાર્યને ચરણકમળની પાસે રાજહંસની પેઠે બેસી સાર્થવાહે આનંદ સહિત નીચે પ્રમાણે કહેવાનો આરંભ કર્યો.-- - “હે ભગવન ! આપને મારી સાથે આવવાનું કહેતાં મેં શરદઋતુના મેઘની ગર્જનાની માફક મિથ્યા સંભ્રમ દેખાડયો. કેમકે, તે દિવસથી આરંભીને આજસુધી મેં આપનું દર્શન કર્યું નહિ, વંદના કરી નહિ અને અન્નપાન તથા વસ્ત્રાદિકથી આપનો કયારે પણ સત્કાર કર્યો નહિ. જાગ્રત છતાં સુષુપ્તાવસ્થામાં રહેલા એવા મેં આ શું કર્યું? આપની અવજ્ઞા કરી, પિતાનાં વચનનો ભંગ કર્યો. હે મહારાજ ! આ મારા પ્રમાદાચરણને માટે આપ ક્ષમા કરો. મહાત્મા લોક સાવ સહન કરવાથી હમેશાં સવસહાનીક ઉપમાને પામેલા જ હોય છે.' આવું સાર્થવાહનું વચન સાંભળી સૂરિએ કહ્યું-“ સાર્થવાહ ! માર્ગમાં હિંસક પશુઓથી અને ચાર લોકેથી તમે અમારી રક્ષા કરી છે તેથી અમારો સર્વ પ્રકારને સત્કાર તમે કર્યો છે. તમારા સંઘના લોકો જ અમને યોગ્ય અન્નપાનાદિ આપે છે તેથી અમને કંઈ પણ દુઃખ થયું નથી, માટે હે મહામતિ ! જરા પણ ખેદ કરશે નહીં.” સાર્થવાહે કહ્યું – “સંત પુરુષો નિરંતર ગુણને જ જુએ છે, તેથી આપ દોષ સહિત એ જે હું તેને માટે એ પ્રમાણે કહો છે, પરંતુ હું હવે સર્વ રીતે મારા પ્રમાદથી લજિજત થાઉં છું માટે આ૫ પ્રસન્ન થાઓ અને સાધુઓને આહાર લેવા મારી સાથે મોકલે, જેથી હું ઈચ્છા પ્રમાણે આહાર આપું.” સૂરિ બોલ્યા-“વર્તમાન ગ વડે જે અકૃત, અકારિત અને અચિત્ત અનાદિક હોય તે અમારા ઉપયોગમાં આવે છે એમ તું જાણે છે. એવી રીતે સૂરિએ કહ્યા પછી “જે આપને ઉપયોગમાં આવશે તે જ હું સાધુઓને વહોરાવીશ.” એમ કહી નમસ્કાર કરી સાર્થવાહ પિતાના આવાસ પ્રત્યે ગયે. તેની પછવાડે જ બે સાધુ વહેરવાને ગયા, પણ દૈવયોગે તેના ઘરમાં સાધુને વહોરાવવા યોગ્ય કાંઈ પણ અનપાનાદિક તે સમયે હતું નહીં. પછી સાર્થવાહે આમતેમ જોવા માંડયું, તેવામાં જાણે પિતાનું નિર્મળ અંતઃ૧ એક જાતનું ઘાસ. ૨. નિદ્રાવસ્થા, ૩, પૃથ્વી, Page #31 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે કરણ હોય તેવું તાજુ ઘત જોવામાં આવ્યું. સાર્થવાહે કહ્યું-“ આ તમારે કલ્પશે ?” એટલે સાધુએ ઈચ્છું છું” એમ કહી પાત્ર ધર્યું, પછી ‘હું ધન્ય થયે, હું કૃતાર્થ થયે, હું પુણ્યવંત થયે,” એવું ચિંતવન કરવાથી જેનું શરીરે રોમાંચિત થયું છે એવા સાથે પતિએ સાધુને સ્વહસ્તે વૃત વહોરાવ્યું. જાણે આનંદાશ્રુ વડે કરીને પુણ્યાંકુરને ઉત્પન્ન કરતા હોય એવા તે સાર્થવાહે ઘતદાન કર્યા પછી તે બે મુનિને વંદના કરી, એટલે મુનિએ સર્વ કલ્યાણની સિદ્ધિમાં સિદ્ધમંત્ર જે “ધર્મલાભ આપી નિજાશ્રમ પ્રત્યે ગયા. સાર્થવાહને એ દાનના પ્રભાવથી મોક્ષવૃક્ષના બીજરૂપ અને દુર્લભ એવું બેલિબીજ' પ્રાપ્ત થયું. રાત્રે ફરીને સાર્થવાહ મુનિઓના આશ્રમમાં ગમે ત્યાં આજ્ઞા માગી,ગુરુમહારાજાને વંદન કરી બેઠો, એટલે ધર્મઘોષસૂરિએ તેને મેઘના જેવી ગિરાથી શ્રુતકેવળીના જેવી નીચે પ્રમાણે દેશના આપી-- ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, સ્વર્ગ અને મોક્ષને આપનાર છે અને સંસારરૂપી વનને ઉલ્લંઘન કરવામાં માગદેશક છે. ધર્મ માતાની પેઠે પોષણ કરે છે, પિતાની પેઠે રક્ષણ કરે છે, મિત્રની જેમ પ્રસન્ન કરે છે, બંધુની પેઠે સનેહ રાખે છે, ગુરુની પેઠે ઉજજવળ ગુણોને વિષે ઉચ્ચપણે આરૂઢ કરે છે અને સ્વામીની જેમ ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરાવે છે. તે ખનો મહાહક છે. શત્રુરૂપ સંકટમાં વર્મ છે, શીતથી ઉત્પન્ન થયેલી જડતાને છેદન કરવાને ધર્મ છે અને પાપના મર્મને જાણનાર છે. ધર્મથી જીવ રાજા થાય છે, ધર્મથી બળદેવ થાય છે, ધર્મથી અર્ધચક્રી થાય છે, ધર્મથી ચક્રવતી થાય છે, ધર્મથી દેવ અને ઇંદ્ર થાય છે, ધર્મથી ચૈવેયક અને અનુત્તર વિમાનમાં અહમિંદ્ર દેવપણાને પામે છે અને ધર્મથી તીર્થંકર પદને પણ પ્રાપ્ત થાય છે. જગતમાં ધર્મથી સર્વ પ્રકારની સિદ્ધિ થાય છે. હતિમાં પડતા જતુઓને ધારણ કરે છે તેથી તે “ધર્મ' કહેવાય છે. તે ધર્મ દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકાર છે. તેમાં જે દાનધર્મ છે તે જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહદાન એવા નામથી ત્રણ પ્રકારે કહ્યો છે. ધર્મને નહિ જાણનારા પુરુષોને વાચના અને દેશનાદિકનું દાન આપવું અગર જ્ઞાનના સાધનનું દાન આપવું તે જ્ઞાનદાન કહેવાય છે. જ્ઞાનદાન વડે પ્રાણી પિતાનું હિતાહિત જાણે છે અને તેથી જીવાદ તને જાણી વિરતિને પ્રાપ્ત કરે છે. વળી જ્ઞાનદાનથી પ્રાણી ઉજજવળ કેવળજ્ઞાન પામી, સવ લોકના અનુગ્રહકારી લોકાગ્રે ઉપર આરૂઢ થાય છે એટલે મોક્ષપદને પામે છે. મન, વચન અને કાચાએ કરીને જીવન વધ કરે નહીં, કરાવવા નહી અને કરનારની અનુમોદના કરવી નહીં તેનું નામ અભયદાન કહેવાય છે. તે જીવ-સ્થાવર અને ત્રસના ભેદથી બે પ્રકારના છે અને તે બંનેના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત છે એવા બે પ્રકાર છે. પર્યાપ્તપણાના કારણરૂપ છ પર્યાપ્તિઓ-આહાર, શરીર, ઇંદ્રિય, ધાર છૂવાસ, ભાષા અને મન, એ નામની છે. તે પર્યાયિઓ એકેદ્રિયને ચાર, વિકસેંદ્રિયને પાંચ અને પંચદ્રિય જીવને છ–એમ અનક્રમે હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તે એકેન્દ્રિય સ્થાવર કહેવાય છે. તેમાં પહેલા ચાર છે, તે સૂક્ષમ અને બાદર એવા બે પ્રકારના છે અને વનસ્પતિ પ્રત્યેક અને સાધારણ એવા બે ભેદવાળી છે. તેમાં પણ સાધારણ વનસ્પતિના સૂક્ષમ અને બાદર એવા બે ભેદ છે. ત્રસ જીવે દ્વીંદ્રિય, ચિંદ્રિય, ચતુરિંદ્રિય અને પંચું ૧. સમકિત, ૨. માર્ગ બતાવનાર. ૩. મહેલ. ૪. બખતર. ૫. ઉષ્ણતા. ૬. વાસુદેવ. ૭. પિતાને હોય તેટલી પર્યાપ્તિ પૂરી કરે તે પર્યાપ્ત કહેવાય છે અને પૂરી કર્યા અગાઉ મરણ પામે છે તે અપર્યાપ્ત કહેવાય છે. ૮. બેઈકી, તેદી અને ચૌકી. Page #32 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૧ દ્રિય, એમ ચાર પ્રકારના છે. તેમાં પચંદ્રિયના સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે ભેદ છે. જેઓ મન અને પ્રાણ પ્રવૃત્ત કરી શિક્ષા, ઉપદેશ અને આલાપને જાણે છે તે સંજ્ઞી કહેવાય છે અને તેઓથી વિપરીત તે અસંશી કહેવાય છે. સ્પર્શન, રસન (જિહુવા), ઘાણ (નાસિકા), ચક્ષુ અને શ્રોત્ર (કાન) એ પાંચ ઈંદ્રિય છે અને તેઓના અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ વિષય છે. દ્વીદ્રિય જીવોમાં કૃમિ, શંખ, ગડેલા, જળ, કપર્દિકા ૧ અને છીપ વગેરે વિવિધ આકૃતિવાળા પ્રાણીઓ છે. જૂ, માંકણ, મંકડા અને લીખ વગેરેને ત્રિક્રિય જંતુઓ કહ્યા છે, અને પતંગ, મક્ષિકા (માખી), ભ્રમર અને ડાંસ વગેરેને ચતુરિંદ્રિય ગણ્યા છે. જળ, સ્થળ ને આકાશચારી તિર્યંચા, તેમજ નારકી, મનુષ્ય અને દેવતા એ સર્વને પચંદ્રિય જીવ કહ્યા છે. આ પ્રકારના સર્વ જીવોને પર્યાય (આયુષ્ય)નો ક્ષય કરે, તેઓને દુઃખ આપવું અને તેઓને કલેશ ઉત્પન કરે એ ત્રણ પ્રકારે વધ કહેવાય છે. તે ત્રણે પ્રકારના જીવવધને ત્યાગ કરી તેનું નામ અભયદાન કહેવાય છે. જે પુરુષ અભયદાન આપે છે તે ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચારે પુરુષાર્થ આપે છે; કારણ કે વધથી બચાવેલો, જીવ જ જીવે છે તે તેને ચારે પુરુષાર્થ પ્રાપ્ત થઈ શકે છે. . દરેક પ્રાણીને રાજ્ય, સામ્રાજ્ય અને દેવરાજ્ય કરતાં પણ જીવિતવ્ય વધારે પ્રિય છે અને તે જ કારણથી અશુચિમાં રહેલા કૃમિને અને સ્વર્ગમાં રહેલા ઈંદ્રને પણ પ્રાણાપહારી ભય સરખો છે, માટે સુબુદ્ધ પુરુષે નિરંતર સર્વ જગતને ઈષ્ટ એવા અભયદાનને વિષે અપ્રમત્ત થઈને પ્રવર્તવું જોઈએ. અભયદાન દેવાથી મનુષ્ય પરભવે મનહર શરીરવાળા દીર્ધાયુષી, આરોગ્યવંત, રૂપવંત, લાવણ્યમાન્ તથા શક્તિમાનું થાય છે. “ધર્મોપગ્રહ દાનના દાયકશુદ્ધ, ગ્રાહકશુદ્ધ, દેયશુદ્ધ, કાળશુદ્ધ અને ભાવશુદ્ધ એવા તે પ્રકાર થાય છે. તેમાં ન્યાયપાર્જિત દ્રવ્યવાળે, સારી બુદ્ધિવાળો, આશસા વિનાને, જ્ઞાનવાનું તથા આપીને પાશ્ચાતાપ નહિ કરનારે દાન આપે તે દાયકશુદ્ધ દાન કહેવાય છે. આવું ચિત્ત, આવું વિત્ત અને આવું પાત્ર મને પ્રાપ્ત થયું તેથી હું કૃતાર્થ થયે છું એમ માનનારે તે શુદ્ધ દાયક કહેવાય છે. જે સાવદ્ય વેગથી વિરક્ત, ત્રણ ગૌરવથી વર્જિત, ત્રણ ગુપ્તિકે ધારક, પાંચ સમિતિમ પાળનાર, રાગદ્વેષથી વજિત, નગર-નિવાસ-સ્થાન–શરીર– ઉપકરણદિમાં મમતા રહિત, અઢાર સહસ્ત્ર શિલાંગના ધારણ કરનાર, જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્નત્રયીના ધારણ કરનાર, ધીર, સુવર્ણ અને લેહમાં સમદષ્ટિમાન, ધર્મધ્યાન અને શુકલદયાનમાં સ્થિતિ કરનાર, જિતેંદ્રિય, કુક્ષિસંબલ, હમેશાં શક્તિ પ્રમાણે નાના પ્રકારના ત૫ કરનાર, અખંડિતપણે સત્તર પ્રકારના સંયમને પાળનાર, અઢાર પ્રકારનાં બ્રહ્મચર્યને ધારણ કરનાર–એવા ગ્રાહકને દાન દેવું તે ગ્રાહકશુદ્ધ દાન કહેવાય છે. બેંતાળીશ દષથી રાહત અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય અને વસ્ત્ર, સંસ્મારકાદિકનું જે દાન તે દેશુદ્ધ દાન કહેવાય છે. યોગ્ય કાળે પાત્રને દાન આપવું તે કાળશુદ્ધ દાન અને કામના રહિત શ્રદ્ધાથી આપવું તે ભાવશુદ્ધ દાન કહેવાય છે. દેહ વિના ધર્મનું આરાધન થતું નથી અને અન્નાદિક વિના દેહ રહેતો નથી, માટે હમેશાં ધર્મોપગ્રહદાન દેવું. જે માણસ અશનપાનાદિ ધર્મોપગ્રહદાન સુપાત્રને આપે છે તે તીર્થનો અવિચ્છેદ કરે છે અને પરમપદને પામે છે. ૧. કેડીઓ. ૨. પાપસહિત. ૩. રસગૌરવ, ઋદ્ધિગૌરવ, સાતાગૌરવ. ૪. મનગુપ્તિ, વચનગુતિ, કાયગુપ્તિ. ૫. ઇર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણે સમિતિ, અદાનનિક્ષેપણ સમિતિ. પારિષ્ઠાપનિકા સમિતિ , ઉદરપૂર્તિ માત્ર જ આહારને ગ્રહણ કરનાર, ૭, સંથારે વગેરે. ૮. વાંછી, ૯ ધર્મના ઉપષ્ટભ–ભૂતદાન. Page #33 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે “સાવદ્યોગનું જે પ્રત્યાખ્યાન કરવું તેને શીલ કહે છે અને તે દેશવિરતિ તથા સર્વ વિરતિ એવા બે પ્રકારે છે. તેમાં દેશવિરતિના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એવા બાર પ્રકાર છે. સ્થૂલ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ અણુવ્રત જિનેશ્વરે કહ્યા છે. દિવિરતિ, ગોપભોગ વિરતિ અને અનર્થદંડ વિરતિ એ ત્રણ ગુણવ્રત કહેવાય છે અને સામાયિક, દેશાવગાશિક, પૌષધ તથા અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાત્રત કહેવાય છે. એ પ્રકારને દેશવિરતિ ગુણ શુશ્રષા ૧ વગેરે ગુણવાળા, યતિધર્મના અનુરાગી, ધર્મ પથ્ય ભજનને ઈચ્છનારા, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક એ પાંચ લક્ષણ યુક્ત સમકિતને પામેલા, મિથ્યાત્વથી નિવૃત્ત થયેલા અને સાનુબંધ કાધના ઉદયથી વજિત એવા ગૃહમેધીર મહાત્માઓને ચારિત્રહનીનો નાશ થવાથી ઉત્પન્ન થાય છે. સ્થાવર અને ત્રસજીવોની હિંસાદિકનું સર્વથા વજવું તે સર્વવિરતિ કહેવાય છે અને તે સિદ્ધરૂપી મહેલ પર ચડવાને નિસરણરૂપ છે. એ સર્વવિરતિ પ્રકૃતિથી અલ્પ કષાયવાળા, ભવસુખમાં વિરાગીય અને વિનયાદિ ગુણોને વિષે રક્ત એવા મહાત્મા મુનિઓને પ્રાપ્ત થાય છે. જે કર્મને તપાવે તે તપ કહેવાય છે. તેના બાહ્ય અને અત્યંતર એવા બે ભેદ છે. અનશન, ઊદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ પ્રકારનાં બાહ્ય તપ કહેવાય છે, તથા પ્રાયશ્ચિત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, કાયોત્સર્ગ અને શુભ ધ્યાન એ છ પ્રકારનાં અત્યંતર તપ કહેવાય છે. “જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીને ધારણ કરનારને વિષે અદ્વિતીય ભક્તિ, તેના કાર્યનું કરવું, શુભની જ ચિંતા અને સંસારની નિંદા કરવી તે ભાવના કહેવાય છે. એ ચાર પ્રકારને ધર્મ અપાર ફળ (મોક્ષફળ)ને આપવામાં સાધનરૂપ છે, તેથી ભવભ્રમણથી ભય પામેલા મનુષ્યોએ સાવધાન થઈને તે સાધવા ગ્ય છે.” ઉપર પ્રમાણે દેશના સાંભળી ધનશેઠે કહ્યું-“સ્વામિન્ ! આ ધર્મ ઘણે કાળે મારા સાંભળવામાં આજે આવ્યો છે, આટલા દિવસ સુધી હું મારા કર્મથી ઠગા છું. એ પ્રમાણે કહી ગરના ચરણકમળને તથા બીજા મુનિઓને વંદન કરી પોતાના આત્માને ધન્ય માનતો પોતાના નિવાસસ્થાન પ્રત્યે ગયે. એવી ધર્મદેશનાથી પરમાનંદમાં મગ્ન થયેલા સાથે વાહે તે રાત્રિને ક્ષણવત્ નિર્ગમન કરી. શયન કરી ઊઠેલા તે સાર્થવાહના સમીપ ભાગે પ્રાત:કાળે કઈ મગળપાઠક સંખના જેવી ગંભીર અને મધુર ધ્વનિ વડે આ પ્રમાણે બેલ્યો- “ઘનાંધકારથી મલિના થયેલી, પદ્મિનીની શેભાને ચોરનારી અને પુરુષોના વ્યવસાયને હરનારી રાત્રિ વર્ષાઋતુની પેઠે ચાલી ગઈ છે જેમાં તેજવી અને પ્રચંડ કિરણવાળો સૂર્ય ઉદય પામેલે છે અને જે પુરુષોને વ્યવસાય કરવામાં સહદ સમાન છે એ આ પ્રાત:કાળ શરદઋતુના સમયની માફક વૃદ્ધિ પામતો જાય છે. જે શરદઋતુના સમયમાં તત્ત્વબોધવડે બુદ્ધિવંત પુરુષોના મનની પેઠે સરોવર અને સરિતાઓના જળ નિર્મળ થવા લાગ્યાં છે. આચાર્યના ઉપદેશ વડે સંશય રહિત થયેલા ગ્રંથની પેઠે સૂર્યના કિરણોથી શુષ્ક પંકવાળા માર્ગો ઘણું સુગમ થયેલા છે. માર્ગના ચીલાની અને ચક્રધારાની અંદર જેમ શકટની શ્રેણિઓ ચાલે તેમ નદીઓ પોતાના બંને તટની મધ્યમાં ધીમે ધીમે વહન થવા લાગી છે અને રસ્તાઓ પકવ થયેલા શ્યામ,૪ નીવાર, વાલંક અને કવલાદિકથી જાણે પાંથાનું આતિથ્ય કરતા હોય તેવા જણાય છે. તે શરદઋતુ પવને ૧. ધમ શ્રવણે છો. ૨. ગૃહસ્થ ૩. સંસારસુખથી વિરત. ૪. તુછ ધાન્ય. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પર્વ ૧ લું વહન કરી ચલિત થયેલા ઇક્ષુવનના શબ્દોથી જાણે પ્રવાસીઓને ચાનાધિરૂઢ થવાનો સમય સૂગ વતી હોય તેવી લાગે છે. વાદળાંઓ સૂર્યને પ્રચંડ કિરણોથી તપેલા પથ લોકોને ક્ષણવાર છત્રરૂપ થવા લાગ્યા છે. સંઘના સાંઢડાઓ પિતાની કઢથી ભૂમિનું ભેદન કરે તે જાણે સુખયાત્રા કરવા માટે પૃથ્વીનું વિષમપણું ટાળતા હોય તેવા જણાય છે. અગાઉ માર્ષમાં જળના પ્રવાહે ગર્જના કરતા અને પૃથ્વી ઉપર ઉછળતા જોવા માં આવતા હતા, તે આ વખતે વર્ષાઋતુના મેઘની માફક નાશ પામી ગયા છે. ફળ વડે નમ્ર થયેલી વલીઓથી અને પગલે પગલે નિર્મળ જળનાં ઝરણથી માર્ગો પાંથ લોકોને યન સિવાય પાથેયવાળા યેલા છે; અને ઉત્સાહ ભરેલા ચિત્તવાળા ઉદ્યમી લોકો રાજહંસની પેઠે દેશાંતર જવાને ઉતાવળ કરવા લાગ્યા છે.” મંગલ પાઠકના એવા શબ્દો સાંભળીને, “એણે મને પ્રયાણસમય જણ વ્યો એમ વિચારી સાથે વાહે પ્રયાણભેરી વગડાવી. પૃથ્વી અને આકાશના મધ્ય ભાગને પૂરી દેનાર ભેદીનાદથી, ગોપાલના ગોશંગના શબ્દથી જેમ ગાયનો સમૂહ ચાલે તેમ સર્વ સાથે ત્યાંથી ચાલ્યો. ભવ્ય પ્રાણીરૂપી કમળોને બંધ કરવામાં પ્રવીણ મુનિઓથી પરિવૃત્ત આચાર્યો કિરણો વડે પરિવૃત્ત સૂર્યની પેઠે ત્યાંથી વિહાર કર્યો. સર્વ સંઘની રક્ષાને માટે આગળ, પાછળ અને પાર્શ્વ ભાગમાં રક્ષક પુરૂષોને રાખીને સાર્થપતિ ધનશેઠે પ્રયાણ કર્યું. સાથે જ્યારે તે મહાટવી ઉતરી ગયા ત્યારે સાથે પતિની આજ્ઞા લઈ ધર્મ ઘેષ આચાર્ય ત્યાં થી અન્ય સ્થાનકે વિહાર કરી ગયા. નદીઓનો સમૂહ જેમ સમુદ્રને પ્રાપ્ત થાય તેમ સાર્થ. વાહ પણ નિર્વિધ્રપણે માર્ગનું ઉલ્લંઘન કરી વસંતપુર પહોંચ્યો. ત્યાં થોડા સમયમાં તેણે કેટલાક ઉપસ્કરો વેશ્યા અને કેટલાક નવા ગ્રહણ કર્યા. પછી સમુદ્રથી જેમ મેઘ ભરાય તેમ સર્વત્ર દ્રવ્યાદિકથી ભરપૂર થઈ ધનશેઠ પુનઃ ક્ષિતિપ્રતિષ્ઠિતપુરે આવ્યો. કેટલેક કાળે આયુષ્ય પૂર્ણ થતાં તે કાળધર્મ પામ્યો. | મુનિદાનના પ્રભાવથી તે જ્યાં સર્વદા એકાંત સુષમ નામને આ વતે છે એવા ત્રમાં સીતા નદીના ઉત્તર તટ તરફ અને જબૂવૃક્ષના પૂર્વે ભાગમાં યુગલીઆરૂપે ઉત્પન્ન થયે. તે ક્ષેત્રના યુગલી આ ત્રીજા દિવસને છેડે ભય પદાર્થની ઈચ્છાવાળા, બસે છપ્પન પૃષ્ટ કડકે યુક્ત, ત્રણ કેશના શરીરવાળા, ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, અ૯૫ કષાયવાળા, મમતા રહિત અને આયુને અંતે એક વખત જેઓને પ્રસવ થાય છે. એવા હોય છે. તેઓને એક અપત્યનું જોડલું થાય છે, તેને ઓગણપચાસ દિવસ સુધી પાળીને પછી તેઓ મૃત્યુ પામે છે અને ત્યાંથી દેવગતિમાં ઉત્પન્ન થાય છે, તે ઉત્તર કરક્ષેત્રમાં સ્વભાવથી જ શર્કરા જેવી સ્વાદિષ્ટ રેતી છે, શરદઋતુની ચંદ્રિકા જેવા નિર્મળ જળ છે અને રમણિક ભૂમિઓ છે. તે ક્ષેત્રમાં મદ્યાંગ વગેરે દશ પ્રકારના કલ્પવૃક્ષે છે, જેઓ ચુગલીઆઓને અયને વાંછિત પદાથ આપે છે. તેમાં મદ્યાંગ નામના કલ્પવૃક્ષે મધ આપે છે. ભગગ નામના ક૯પવૃક્ષે પાત્ર આપે છે, તુર્યાગ નામના કઃપવૃક્ષે વિવિધ શબ્દો વડે ઉત્તમ એવા વાજિત્ર આપે છેદીપશિખાંગ અને જ્યોતિકાંગ નામના ક૯૫વૃક્ષો અદભૂત પ્રકાશ આપે છે, ચિત્રાંગ નામના કલ્પવૃક્ષે પુષ્પોની માળાઓ આપે છે, ચિત્રરસ નામના કલ્પવૃક્ષે ભેજન આપે છે, મણંગ નામના કલ્પવૃક્ષે આભૂષણો આપે છે, ગેહાકાર નામના કલ્પવૃક્ષ ઘર આપે છે અને અનગ્ન નામના કલ્પવૃક્ષો દિવ્ય વસ્ત્રો આપે છે. એ કલ્પવૃક્ષ નિયત અને અનિયત બંને પ્રકારના અને આપે છે. ત્યાં બીજા પણ કલ્પવૃક્ષો સર્વ પ્રકારના ઈચ્છિતને આપનારા છે, સર્વ ઈચ્છિત તીર્થને આપનારા કલ્પવૃક્ષો પ્રાપ્ત થવાથી ધનશેઠનો જીવ યુગલી આપણે સ્વગીની જેમ વિષયસુખને અનુભવ કરવા લાગ્યા. ૧. પાંસળીએ. Page #35 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લા યુગલીઆનું આયુષ્ય પૂર્ણ કરી તે ધનશેઠના જીવ પૂર્વજન્મના દાનના ફળથી સૌધમ દેવલાકે દેવતા થયા. ત્યાંથી ચ્યવી પશ્ચિમ મહાવિદેહમાંહેની ગધિલાવતી વિજયમાં વૈતાઢય પતની ઉપર ગધાર દેશમાં ગંધમૃદ્ધિ નગરને વિષે વિદ્યાધરશિરોમિણ શતબળ નામના રાજાની ચંદ્રકાંતા નામની ભાર્યાની કૂક્ષીથી પુત્રપણે ઉત્પન્ન થયા. બળ વડે તે મહાબળવાન્ હાયાથી તેનું ‘મહામળ' એવું નામ પાડયું. રક્ષકાએ રક્ષા કરેલા અને લાલનપાલન કરેલા મહાબળ કુમાર વૃક્ષની પેઠે વૃદ્ધિ પામવા લાગ્યા. ચંદ્રની પેઠે અનુક્રમે સર્વાં કળાઓથી પૂર્ણ થયેલા તે મહાભાગ લેાકેાના નેત્રને ઉત્સવરૂપ થયા. યાગ્ય સમય આવ્યા એટલે અવસરને જાણનારા માતા-પિતાએ જાણે મૂતિ મતી વિનયલક્ષ્મી હેાય તેવી વિનયવતી નામની કન્યા સાથે તેના લગ્ન કર્યા. કામદેવના તીક્ષ્ણ હથિયારરૂપ, કામિનીને કાણુરૂપ અને રતિના લીલાવનરૂપ યૌવનને તે કુમાર પ્રાપ્ત થયા. તેના ચરણ અનુક્રમથી કૂર્મીની પેઠે ઉન્નત અને સરખા તળિયાવાળા હતા, તેના મધ્ય ભાગ સિહના મધ્યભાગને તિરસ્કાર કરવામાં અગ્રેસર હતા અને તેનુ વક્ષઃ સ્થળ પર્યંતની શિલા સદેશ હતુ`. તેના ઉદ્ધૃત એવા અને સ્કધા વૃષભસ્ક'ધની શાભાને ધારણ કરવા લાગ્યા. તેની ભુજાએ શેષનાગની ાની શેાભા ધારણ કરવા લાગી, તેનું લલાટ અદ્ધ ઊગેલા પૂર્ણિમાના ચંદ્રની લીલાને ગ્રહણ કરવા લાગ્યું અને તેની સ્થિર આકૃતિ મણુિના જેવી દંતશ્રેણીથી અને નખાથી તેમ જ સુવણૅના જેવી કાંતિવાળા મેરુપર્યંતની સમગ્ર લક્ષ્મીનો તુલના કરવા લાગી. એક દિવસ સુબુદ્ધિવાન્, પરાક્રમી અને તત્ત્વજ્ઞ વિદ્યાધરપતિ શતબળ રાજા એકાંતે વિચાર કરવા લાગ્યા-અહા ! આ શરીર સ્વાભાવિક અશુચિમય છે, તે તેને ઉપકરાથી નવુ નવુ' કરી કેટલા કાળ સુધી ગેપવવું ? અનેક પ્રકારે સત્કાર કર્યા છતાં પણ જો એક વખત સત્કાર ન થાય તો ખળ પુરુષની પેઠે આ દેહ તત્કાળવિકાર પામે છે. અહા ! બહાર પડેલા વિષ્ટા, મૂત્ર તથા કફ વગેરે પદાથેર્ઘાથી પ્રાણીઓ દ્વાય છે, પણ શરીરની અંદર તેજ સ પદાર્શ રહેલા છે તેનાથી કેમ દુણાતા નથી ? જીણુ થયેલા વૃક્ષના કાટરમાં જેમ સર્પ, વી’છી વગેરે કર પ્રાણીઓ ઉત્પન્ન થાય છે તેમ આ શરીરમાં પીડા આપનાર અનેક રોગો ઉત્પન્ન થાય છે. શરઋતુના મેઘની માફક આ કાયા સ્વભાવથી નાશવંત છે. યૌવનલક્ષ્મી વિદ્યુતૂની પેઠે જોતજોતામાં નાશી જનારી છે. આયુષ્ય પતાકાની પેઠે ચપળ છે, સંપત્તિએ તરંગની જેવી તરલ છે. ભાગ ભુજ'ગની ા જેવા વિષમ છે અને સંગમ સ્વપ્નની જેવા મિથ્યા છે. શરીરની અંદર રહેલા આત્મા કામ-ક્રોધાદિકના તાપોથી તપાયમાન થઈ પુટપાકની પેઠે રાત્રિ દિવસ રંધાયા કરે છે. અહા ! આ અતિ દુઃખ પ્રાપ્ત કરાવનારા વિષયામાં સુખ માનનારા પ્રાણીએ અશુચિસ્થાનમાંહેના અશુચિ કીડાની પેઠે કાંઈપણ વિરાગ પામતા નથી ! દુરંત વિષયના સ્વાદમાં પરાધીન ચિત્તવાળા મનુષ્ય, અંધ જેમ કૂવાને ઢેખે નહી' તેમ પોતાના પગની આગળ રહેલા મૃત્યુને દેખતા નથી. વિષથી માફક આપાતમાત્રમાં જ મધુર એવા વિષયેાથી આત્મા મૂર્છા પામી જાય છે અને તેથી પેાતાના હિતને માટે કાંઈપણ વિચાર કરી શકતા નથી. ચારે પુરુષાર્થની તુલ્યતા છતાં પણ આત્મા પાપરૂપ એવા અર્થ-કામને વિષે પ્રવર્તે છે, પરંતુ ધર્મ અને મેાક્ષમાં પ્રવર્તતા નથી, પ્રાણીઆને આ અપાર સંસારરૂપી સમુદ્રમાં અમૂલ્ય રત્નની પેઠે મનુષ્યપણું ઘણું દુર્લભ છે; કદાપિ માનુષ્ય પ્રાપ્ત થયું તથાપિ તેમાં ભગવાન અતદેવ અને સાધુ ગુરૂ પુણ્યયાગથી જ પ્રાપ્ત થાય છે. જો આપણે મનુષ્ય ભવનું ફળ ગ્રહણ ન કરીએ તેા વસ્તીવાળા શહેરમાં ચારાથી લૂંટાયા જેવું થાય, માટે કવચધારી મહાબળકુમારને રાજ્યભાર આરોપણ કરીને હું સ્વેચ્છિત કરું. એમ વિચારી શતખળ રાજાએ તરત જ પુત્રને ખેલાવ્યો અને તે ૧૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ વ ૧ હું ૧૫ વિનીતકુમારને રાજ્ય ગ્રહણ કરવાને બાધ કર્યાં. પિતાની આજ્ઞાથી તેણે રાજ્યભાર વહન કરવાને કબૂલ કર્યું. મહાત્માએ ગુરુજનાની આજ્ઞાના ભંગ કરવામાં ભીરુ હાય છે. પછી શતબળ રાજાએ મહાબળ કુમારને સિંહાસન ઉપર બેસાડી–અભિષેક કરી પોતાના હાથે તિલક મંડળ કર્યું, મચકુંદના પુષ્પ જેવી કાંતિવાળા ચંદનના તિલકથી તે નાના રાજા ચંદ્ર વડે જેમ ઉદયાચળ શોભે તેમ શેાભવા લાગ્યા. હંસની પાંખ જેવા પેાતાના પિતા સંબંધી છત્ર વડે, શરઋતુના મેઘથી જેમ ગિરિરાજ શેલે તેમ શેાલવા લાગ્યા. નિર્મળ બગલાના જોડાથી જેમ મેઘ શેલે તેમ ચલાયમાન એ સુદર ચામરોથી તે વિરાજવા લાગ્યા. ચંદ્રના ઉદય સમયે જેમ સમુદ્ર ને કરે તેમ તેના અભિષેક સમયે દિશાએને ગજાવી મૂકતા મંગળ વાજિંત્રોને ધ્વનિ ગભીર શબ્દ કરવા લાગ્યા. રૂપાંતરે જાણે ખીજો શતખળ રાજા હોય તેમ સામતા અને મ`ત્રીએ તેની પાસે આવી તેને માન્ય કરવા લાગ્યા. આવી રીતે પુત્રને રાજ્યપદે બેસાડી શતબળ રાજાએ આચાર્યના ચરણ સમીપે જઈ શમસામ્રાજ્ય (ચારિત્ર) ગ્રહણ કર્યું. તેણે અસાર વિષયાને છેડી દઈ સારરૂપ ત્રણ રત્ના (જ્ઞાન, દર્શીન, ચારિત્ર) ધારણ કર્યાં, તથાપિ તેની સમચિત્તતા અખંડ રહી. તે જિતેંદ્રિય પુરુષે કષાયને, નદી જેમ કાંઠાના વૃક્ષને ઉન્મૂલન કરે તેમ મૂળથી ઉન્મૂલન કર્યા. તે મહાત્મા મનને આત્મસ્વરૂપમાં લીન કરી, વાણીને નિયમમાં રાખી અને કાયાથી નિયમિત ચેષ્ઠાવંત થઈને મહાત્સવપણે દુઃસહુ પરિષહાને સહન કરવા લાગ્યા. મૈગ્યાદિક ભાવનાથી જેની ધ્યાનસંતતિ વૃદ્ધિ પામેલી છે, એવા તે શતખળરાજર્ષિ જાણે મુક્તિમાં હોય તેમ અમદ આનંદમાં મગ્ન રહેવા લાગ્યા. ધ્યાન અને તપ વડે પેાતાના આયુષ્યને લીલામાત્રમાં નિર્ગમન કરી તે મહાત્મા દેવતાઓના સ્થાનને પ્રાપ્ત થયા. મહાબળકુમાર પણ પોતાના બળવંત વિદ્યાધરાના પરિવાર વડે ઇન્દ્રની પેઠે અખંડ શાસનથી પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યા. હંસ જેમ કમમલનીના ખડોમાં ક્રીડા કરે તેમ તે રમણિયાની સાથે વીંટાઈ સુંદર આરામપ`ક્તિઓમાં હર્ષ થી ક્રીડા કરવા લાગ્યા. તેના નગરમાં હંમેશાં થતા સંગીતના પ્રતિશબ્દોથી જાણે સંગીતના અનુવાદ કરતી હોય તેવી બૈતાઢય પતની ગુફાઓ જણાવા લાગી. આગળ, પાર્શ્વ ભાગમાં અને પશ્ચાત્ ભાગમાં સ્ત્રીઓથી વીટાઈ રહેલા તે જાણે મૂર્તિમાન શ્રુંગારરસ હોય તેવા દીપવા લાગ્યા. સ્વચ્છ ંદતાથી વિષચક્રીડામાં આસક્ત થયેલા તેને વિષુવત્નીર પેઠે રાત્રિવિસ સરખા લાગવા લાગ્યા. 6: એક દિવસ જાણે ખીજા મણિસ્તંભેા હોય એવા અનેક અમાત્ય સામતાથી અલ"કૃત થયેલી સભાભૂમિમાં કુમાર બેઠા હતા અને તેને નમસ્કાર કરીને સર્વ સભાસદો પણ પાતપેાતાના ચેાગ્ય સ્થાન પર બેઠા હતા. તેઓ કુમારને વિષે એકાગ્ર નેત્ર કરી જાણે ચેાગની લીલા ધારણ કરતા હેાય તેવા જણાતા હતા. સ્વયંબદ્ધ, સ`ભિન્નમતિ, શતતિ અને મહામતિ એ ચાર મુખ્ય મંત્રીએ પણ આવીને બેઠા હતા; તેમાં સ્વામીની ભક્તિમાં અમૃતના સિ'તુલ્ય, બુદ્ધિરૂપી રત્નમાં રાહણાચળ પર્વત સમાન અને સમ્યગ્દષ્ટિ એવા સ્વય બુદ્ધ મંત્રી તે સમયે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા.- અહા ! અમે જોતાં છતાં આ વિષયાસક્ત અમારા સ્વામીનું દુષ્ટ અશ્વોની પેઠે ઇંદ્રિયાથી હરણ થાય છે. તેની ઉપેક્ષા કરનારા અમને ધિક્કાર છે! આવા વિષયવિનાદમાં વ્યગ્ર થયેલા અમારા સ્વામીના જન્મ વ્યર્થ જાય છે, એમ જાણીને થાડા જળમાં જેમ મીન ટળવળે તેમ મારુ' મન દુઃખિત થાય છે. અમારા જેવા મંત્રીએથી જો આ કુમાર ઉચ્ચપદને પ્રાપ્ત ન થાય તે અમારામાં અને ૧. મૈત્રી, કરુણા, પ્રમેાદ અને માધ્યસ્થ એ ચાર ભાવના. ૨. તુલા અને મેષ રાશિના સૂર્ય થાય ત્યારે દિવસ રાત્રિ સરખાં થાય છે તેને વિષુવત્ કહે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સગ ૧ લો પરિહાસિક મંત્રીઓ માં તફાવત છે ? માટે અમારે આ સ્વામીને વિજ્ઞપ્તિ કરી હિતમાર્ગમાં લાવવા જોઈએ; કારણ કે રાજાઓ સારણીની પેઠે, પ્રધાનો જ્યાં દોરે ત્યાં દેરી શકાય છે. કદાપિ સ્વામીના વ્યસનથી જીવનારા લેક અપવાદ બોલશે તે પણ અમારે કહેવું: જોઈએ, કારણ કે હરણના ભયથી ક્ષેત્રમાં જવ વાવવાનું બંધ રખાતું નથી. ” સ્વયં બુદ્ધ મંત્રી જે સર્વે બુદ્ધિવંતમાં અગ્રણી હતો તેણે આવી રીતે વિચાર કરી અંજલિ જેડી રાજાને નીચે પ્રમાણે કહ્યું અરે ! આ સંસાર સમુદ્રતુલ્ય છે. નદીઓના જળથી જેમ સમુદ્ર તૃપ્તિ પામતો નથી, સમુદ્રના જ નથી જેમ વડવાનળ તૃપ્તિ પામતા નથી, જંતુઓથી જેમ યમરાજ તૃપ્તિ પામતે નથી, કાઠેથી જેમ અગ્નિ તૃપ્તિ પામતે નથી, તેમ સંસારને વિષે આ આત્મા વિષયસુખથી ક્યારે પણ તૃપ્તિ પામતું નથી. નદીના તટની છાયા, દુર્જન, વિષ, વિષય અને સર્પાદિ ઝેરી પ્રાણીઓ અત્યંત સેગ્યાથી વિપત્તિને અર્થ થાય છે. સેવન કરે છે કામદેવ તત્કાળ સુખ આ પનારો લાગે છે, પરંતુ પરિણામે વિરસ છે અને તે ખંજવાળેલી દદ્રની માફક સેવન કરવાથી અત્યંત વૃદ્ધિને પામે છે. કામદેવ નરકને દૂત છે, વ્યસનને સાગર છે, વિપત્તિરૂપી લતાને અંકુર છે અને પાપરૂપી વૃક્ષની નીક છે. મદનેક મની પેઠે પરવશ કરેલે પુરુષ સદા ચા રાપી માળ થી ભ્રષ્ટ થઈ ભવરૂપી ખાડામાં પડે છે. ગૃહસ્થને ઘરમાં ઉંદર પ્રવેશ કરે છે તે તે જેમ અનેક સ્થાનકે ખેદી નાંખે છે તેમ કામદેવ માણસના શરીરમાં પ્રવેશ કરે છે તે તે પ્રાણીના અર્થ, ધર્મ અને મોક્ષને ખોદી નાંખે છે. સ્ત્રીઓ વિષયવલ્લીની પેઠે દર્શન, સ્પર્શ અને ઉપભેગથી અત્યંત વ્યામોહ ઉત્પન્ન કરે છે. તે કામરૂપી લુબ્ધક (પારધિની જાળ છે અને તેથી હરિણની માફક પુરુષને અનર્થકારક થઈ પડે છે. જેઓ મશ્કરીના મિત્રે છે તેઓ ફક્ત ખાવા પીવાના અને સ્ત્રીવિલાસના મિત્ર છે, તેથી તેઓ પોતાના સ્વામીન પરલેક સંબંધી હિત ચિંતવતા જ નથી. તેઓ સ્વાર્થતત્પર, નીચ, લંપટ અને ખુશામતીઆ થઈ પિતાના સ્વામીને સ્ત્રીકથા, ગીત, નૃત્ય અને પરિહાસિક વચનોથી મેહ પમાડે છે. બદરીપ વૃક્ષના સંસર્ગથી જેમ કદલી વૃક્ષ કયારે પણ આનંદ પામતું નથી તેમ કુસંગથી કુળવાન પુરુષોને ક્યારે પણ અભ્યદય થતું નથી; માટે હે કુળવાનું સ્વામિન ! પ્રસન્ન થાઓ. આપ પોતે જ સુજ્ઞ છે માટે મેહ પામે નહી અને વ્યસનાસક્તિ છોડી ધર્મમાં મન લગાડે. છાયા વિનાનું વૃક્ષ, જળરહિત સરોવર, સુગંધહીન પુષ્પ, દંકૂશળ વિનાનો હસ્તી, લાવણ્ય રહિત રૂપ, મંત્રી વિનાનું રાજ્ય, દેવભૂતિ વિનાનું ચિત્ય, ચંદ્ર વિનાની રાત્રિ, ચારિત્ર રહિત સાધુ, શસ્ત્ર રહિત સૈન્ય અને નેત્ર વિનાનું મુખ જેમ શોભતું નથી, તેમ ધર્મ વિનાનો પુરુષ કદી પણ શેભાને પામતો નથી. ચક્રવતી રાજા પગ જે અધમી થાય છે તે તે પરભવે એ જન્મ પામે છે કે જ્યાં કુત્સિત અન્ન મળે તે પણ રાજ્ય મળ્યા જેવું કપાય છે. જે માણસ મહાકુળમાં ઉત્પન્ન થયા છતાં પણ ધમ ઉપાર્જનથી રહિત હોય તે તે બીજા ભવમાં ધાનની પેઠે અન્ય ઉચ્છિષ્ટ કરેલા અનનું ભેજન કરનારે થાય છે. બ્રાહ્મણ પણ ધર્મહીન હોય તે તે પાપને બાંધે છે અને પછી બિડાલની પેઠે દુષ્ટ ચેષ્ટાવાળે થઈમ્યુનિમાં ઉત્પન્ન થાય છે. ધર્મ રહિત ભવી પ્રાણીઓ પણ બિડાલ, સર્પ, સિંહ, બીજ અને ગીધ વગેરે નીચ યોનિમાં ઘણા ભવ પર્યત ઉતપન્ન થાય છે. અને ત્યાંથી નરકે જાય છે ત્યાં જાણે વૈરથી ક્રોધ પામેલા હોય તેવા પરમધામિક દેવતાઓથી અનેક પ્રકારે કદર્થના પામે છે. સીસાનો પિંડ જેમ અગ્નિમાં ૧. મશ્કર. ૨, નીક. ૩. ધાધરની. ૪. કામદેવ. ૫. બોરડી. ૬. કેળ. Page #38 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૭ ગળે છે તેમ અનેક વ્યસનના આવેગરૂપી અગ્નિની અંદર રહેલા અધમ પ્રાણીઓના શરીરે ગળ્યા કરે છે, માટે તેવા અધમીઓને ધિક્કાર છે. પરમ બંધુની પેઠે ધર્મથી સુખ મળે છે અને નાવની પેઠે ધર્મ વડે આપત્તિરૂપી નદીઓ તરી જવાય છે. જેઓ ધર્મ ઉપાર્જન કરવામાં તત્પર છે તે પુરુષોને વિષે શિરોમણિ થાય છે અને લતાઓ જેમ વૃક્ષનો આશ્રય કરે છે તેમ તેમ સંપત્તિઓ તેમનો આશ્રય કરે છે. ધર્મ વડે આધિ, વ્યાધિ અને વિરોધ વગેરે જે પીડાહેતુ છે તે, જળથી જેમ અગ્નિ નાશ પામે તેમ તત્કાળ નાશ પામી જાય છે. પરિપૂર્ણ પરાક્રમથી કરેલ ધર્મ અન્ય જન્મમાં કલ્યાણ સંપત્તિ આપવાને માટે જામીનરૂપ છે. હે સ્વામિન્ ! વધારે શું કહું ? પરંતુ નિઃશ્રેણીથી જેમ મહેલના અગ્રભાગ પર જવાય છે તેમ પ્રાણુઓ બળવાન્ ધમથી લોકગ્રને પ્રાપ્ત થાય છે. આપ પણ ધર્મ વડે આ વિદ્યાધાન નરેંદ્રપણાને પામેલા છો, માટે તમે ઉત્કૃષ્ટ લાભને વાસ્તે ધર્મને આશ્રય કરે.” સ્વયં બુદ્ધ મંત્રીએ એ પ્રમાણે કહ્યા પછી અમાવાસ્યાની રાત્રિની પેઠે મિથ્યાત્વરૂપી અંધકારની ખાણરૂપ અને વિષ સરખી વિષમ મતિવાળે સંમિતિ નામનો મંત્રી બેલ્યો-“અરે ! અરે ! સ્વયં બુદ્ધ! તમને શાબાશ છે ! તમે પોતાના સ્વામીનું બહુ સારું હિત ઈચ્છો છો ! ઓડકારથી જેમ આહારનો અનુભવ થાય છે તેમ તમારી ગિરા વડે જ તમારા ભાવનું અનુમાન થાય છે. હમેશાં સરલ અને પ્રસન્ન રહેનારા સ્વામીના સુખને માટે તમારા જેવા કુલીન અમાત્યો જ આવી રીતે કહે, બીજા તે કહે નહી ! સ્વભાવથી કઠિન એવા કયા ઉપાધ્યાયે તમને ભણવ્યા છે ? જેથી અકાળે વજપાત જેવાં વચનો તમે સ્વામી પ્રત્યે કહ્યાં? સેવકે પોતાના ભેગના અર્થને માટે સ્વામીની સેવા કરે છે તો તેઓએ પોતાના સ્વામીને “તમે ભોગ ભેગો નહીં” એવું કેમ કહેવાય ? જેઓ આ ભવ સંબંધી ભેગને છોડી દઈ પરલોકને માટે યત્ન કરે છે તેઓ હથેલીમાં રહેલ લેહ્ય પદાર્થને છોડી કેણી ચાટવા જેવું કરે છે. ધર્મથી પરલોકમાં ફળ મળે છે એમ જે કહેવાય છે તે અસંગત છે, કેમકે, પરલોકી જનોને અભાવ છે તેથી પરલેક પણ નથી જ. જેમ ગોળ, પિષ્ટ અને જળ વગેરે પદાર્થોથી મદશક્તિ ઉત્પન્ન થાય છે તેમ પૃથ્વી, અપ, તેજ અને વાયુથી ચેતના ઉત્પન્ન થાય છે. શરીરથી જુદે કોઈ શરીરધારી પ્રાણી નથી કે જે આ શરીરને છોડી પરલોકમાં જાય, માટે વિષયનું સુખ નિઃશંકપણે ભોગવવું અને પોતાના આત્માને ઠગવો નહીં, કારણ કે, સ્વાર્થભ્રંશ કરે તે જ મૂર્ખતા છે. ધર્મ અને અધર્મની શંકા જ કરવી નહી, કારણ કે, સુખાદિકમાં તે વિદાકારક છે અને ધર્મ–અધર્મ ખરશંગની પેઠે વિદ્યમાન જ નથી. સ્નાન, વિલેપન, પુષ્પ અને વસ્ત્રાભૂષણથી પાષાણુની પૂજા કરાય તો તેણે શું પુણ્ય કયું? ? અને બીજા પાષાણ ઉપર બેસી માણસે મૂત્રેત્સર્ગ અને વિષ્ટા કરે છે તેણે શું પાપ કર્યું? જે પ્રાણીઓ કર્મથી ઉત્પન્ન થતા હોય અને મૃત્યુ પામતા હોય તો પાણીના પરપોટા કયા કર્મથી ઉત્પન્ન અને વિપન્ન થાય છે? જ્યાં સુધી ઈચ્છા વડે ચેષ્ટા કરે છે ત્યાં સુધી ચેતન કહેવાય છે અને વિનષ્ટ થયેલા ચેતનનો પુનર્ભવ નથી. જે પ્રાણી મૃત્યુ પામે છે તે જ પુનઃ ઉત્પન થાય છે એવું વાકય સર્વથા યુક્તિરહિત છે, તેથી કહેવા માત્ર જ છે. શિરીષના જેવી કોમળ શસ્યામાં, રૂપલાવણ્યથી સુંદર એવી રમણીઓની સાથે આપણા સ્વામી અવિશકિતપણે ક્રીડા કરે અને અમૃત સમાન ભેજ્ય અને પેય પદાર્થોનું યથારુચિ આસ્વાદન કરો; તેનો જે ૧. નિસરણ અથવા દાદર. ૨. ચાટવા ગ્ય. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સર્ગ ૧ લો નિષેધ કરે તેને સ્વામીને વરી સમજ. હે સ્વામિન ! જાણે સૌરભ્યથી જ નિષ્પન્ન થયા હે તેમ કપૂર, અગુરુ, કસ્તુરી અને ચંદનાદિકથી તમે રાત્રિ-દિવસ વ્યાપ્ત રહે. હે રાજન ! નેત્રની પ્રીતિને માટે ઉદ્યાન, વાહન, કિલ્લા અને ચિત્રશાળાઓ વગેરે જે જે શોભિતા પદાર્થો હોય તેને વારંવાર જુઓ. હે સ્વામિન્ ! વીણા, વેણ, મૃદંગ વગેરે વાજિત્ર વડે ગવાતાં ગીતથી થતાં મધુર શબ્દ નિરંતર તમારા કર્ણને રસાયરૂપ થાઓ. જ્યાં સુધી જીવવું ત્યાં સુધી વિષયના સુખ વડે જીવવું અને ધર્મકાર્યને માટે તલખવું નહીં, કારણ કે ધર્મઅધર્મનું કાંઈ પણ ફળ નથી.” સંભિન્નમતિનાં વચને સાંભળી સ્વયં બુદ્ધિ કહ્યું-“અરે ! પોતાના અને પરના શત્રુરૂપ નાસ્તિક લે કોને ધિક્કાર છે કે જેઓ, અંધ માણસ જેમ અંધ ટોળાને દોરી કૂવામાં પાડે તેમ માણસને, આકર્ષણ કરી અર્ધગતિને વિષે પાડે છે. જેમ સુખદુઃખ સ્વસંવેદનથી જાણી શકાય છે તેમ આત્મા પણ સ્વસંવેદનથી જ જાણવા ગ્ય છે, તે સ્વસંવેદનમાં બધાને અભાવ હોવાથી આત્માને નિષેધ કરવાને કઈપણ શક્તિમાન નથી. હું સુખી છું, હું દુખી છું” એવી અબાધિત પ્રતીતિ આત્મા સિવાય કોઈને ક્યારે પણ થઈ શકતી નથી. એ પ્રમાણેના જ્ઞાનથી પોતાના શરીરને વિષે આત્માની સિદ્ધિ થાય છે, તે અનુમાનથી પરશરીરમાં પણ તેની સિદ્ધિ થાય છે. સર્વત્ર બુદ્ધિપૂર્વક ક્રિયાની પ્રાપ્તિ દેખાવાથી પર શરીરને વિષે પણ આમા છે એવો નિશ્ચય થાય છે. જે પ્રાણી મૃત્યુ પામે છે તે જ પુનઃ ઉત્પન્ન થાય છે, તેથી ચેતનને પરલેક પણ છે એવું સંશય રહિત જણાય છે, જેમ બાલ્યાવસ્થાથી તરુણાવસ્થા પ્રાપ્ત થાય છે અને તારુણ્યમાંથી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તેમજ ચેતન એક જન્મમાંથી બીજા જન્મમાં પણ જાય છે. પૂર્વભવની અનવૃત્તિ સિવાય તરતને જન્મેલ બાળક પણ શિખવ્યા સિવાય માતાના સ્તન ઉપર પોતાનું મુખ કેમ અર્પણ કરે? આ જગતમાં કારણને અનુરૂપ એવું જ કાર્ય જોવામાં આવે છે, તો તે અચેતન ભૂતોથી ચેતન કેમ ઉત્પન્ન થાય ? વળી હે સંભિન્નમતિ! હું તને પૂછું છું કે ચેતના પ્રત્યેક ભૂતથી ઉત્પન્ન થાય છે કે સમગ્રના સંગથી ઉપજે છે ? જે દરેક ભૂતથી ચેતન ઉત્પન્ન થાય એ પ્રથમ પક્ષ લઈએ તે તેટલી જ ચેતના હોવી જોઈએ અને સર્વ ભૂતની એકત્રતા થવાથી જ ચેતના ઉત્પન્ન થાય એ બીજો પક્ષ ગ્રહણ કરીએ તો તે ભિન્ન સ્વભાવવાળા તેથી એક સ્વભાવવાળે ચેતન કેમ ઉત્પન થાય? એ સર્વ વિચારવા જેવું છે. રૂપગંધ-રસ–સ્પર્શ ગુણવાળી પૃથ્વી છે, રૂપ-સ્પર્શ–રસાત્મક ગુણવાળું જળ છે, રૂપ અને સ્પર્શ ગુણવાળું તેજ છે અને એક સ્પર્શ ગુરુવાળે મરુતુ છે, એ પ્રમાણે તે ભૂતની ભિન્ન સ્વભાવતા સર્વને જાણવામાં જ છે. જેમ જળથી વિસદશ એવા મતોની ઉ૫ત્તિ જોવામાં આવે છે તેમ અચેતન ભૂતોથી પણ ચેતનની ઉત્પત્તિ થાય એમ તું કહીશ તે તે પણ યુક્ત નથી, કેમકે મેતી વગેરેમાં પણ જળ દેખાય છે, તેમ જળ અને મોતી બને પૌગલિક જ છે, તેથી તેમાં વિસશિપણું નથી. પિષ્ટ, ગાળ અને જળ વગેરેથી થયેલી ભદશક્તિનું તું દષ્ટાંત આપે છે, પણ તે મદશકિત પણ અચેતન છે, તેથી ચેતનમાં તે દષ્ટાંત કેમ સંભવે ? દેહ અને આત્માનું ઐકયપણું ક્યારે પણ કહી શકાય તેવું નથી; કેમકે તદવસ્થ (મૃત્યુ પામેલા) દેહમાં ચેતન (આત્મા) ઉપલબ્ધ થતું નથી. એક પાષાણ પૂજાય છે અને બીજા પાષાણ ઉપર મૂત્રાદિકનું લેપન થાય છે એ દષ્ટાંત પણ અસત્ છે, કેમકે પાષાણ અચેતન છે તે તેને સુખદુઃખાદિને અનુભવ જ શેને હેય? માટે આ દેહથી ભિન્ન એવે પરલેકવાન ૧. પુનર્ભવ કરનાર, પરલોકમાં જનારે. Page #40 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું આત્મા છે અને ધર્મ-અધર્મ છે કારણ જેનું એવો પરલોક પણ છે એમ સિદ્ધ થાય છે. અગ્નિના તાપથી જેમ માખણ ઓગળી જાય છે તેમ સ્ત્રીના આલિંગનથી મનુષ્યોનો વિવેક સર્વ પ્રકારે નાશ પામે છે. અનર્ગળ અને ઘણું રસવાળા આહારના મુદ્દગલને ભેગવનાર માણસ, ઉન્મત્ત પશુની પેઠે ઉચિત કર્મને જાણતું જ નથી. ચંદન, અગુરૂ, કસ્તૂરી અને ઘનસાર વગેરેની સુગધીથી સર્પાદિકની પેઠે કામદેવ મનુષ્યનું આક્રમણ કરે છે. વાડમાં ભરાયેલા વસ્ત્રના છેડાથી જેમ માણસની ગતિ ખલના પામે છે તેમ સ્ત્રી વગેરેના રૂપમાં સંલગ્ન થયેલા ચક્ષુથી પુરુષ ખલિત થઈ જાય છે. ધૂર્ત માણસની મૈત્રીની જેમ થે ડીવાર સુખ આપવાથી વારંવાર મોહ પમાડતા સંગીત હમેશાં કુશળને માટે થતા નથી. માટે હે સ્વામિન્ ! પાપના મિત્રો, ધર્મના વિરોધી અને નરકને આકર્ષણ કરવાના પાસરૂપ વિષયને દૂરથી જ છોડી દે. એક સેવ્ય થાય છે અને એક સેવક થાય છે, એક યાચક થાય છે અને એક દાતા થાય છે. એક વાહન થાય છે અને બીજે તેની ઉપર બેસનાર થાય છે, એક અભય માગે છે અને એક અભયદાન આપનાર થાય છે, એ વગેરેથી આ લેકમાં ધમ–અધર્મનું સ્ટેટુ ફળ જણાય છે. તે જોતાં પણ જે માણસ માને નહીં તેવા બુદ્ધિવાનનું કલ્યાણ થાઓ ! ! વધારે શું કહીએ? હે રાજન્ ! આપે અસત્ વાણીની પેઠે દુઃખ આપનાર અધર્મનો ત્યાગ કરે અને સત્ વાણીની પેઠે સુખના અદ્વિતીય કારણરૂપ ધર્મને ગ્રહણ કરો. એવું સાંભળીને શતમતિ નામને મંત્રી બેલ્યો-“પ્રતિક્ષણભંગુર પદાર્થ વિષયના જ્ઞાન સિવાય જુદે એવો કોઈ આત્મા નથી અને વસ્તુઓમાં સ્થિરપણાની બુદ્ધિ છે તેનું મૂળ કારણ વાસના છે, માટે પૂર્વ અને અપર ક્ષણોનું વાસનારૂપ એકત્વ વાસ્તવિક છે, ક્ષણોનું એકત્વ વાસ્તવિક નથી.” સ્વયંબુદ્ધે કહ્યું-કેઈપણ વસ્તુ અન્વય (પરંપરા) રહિત નથી, જળ અને ઘાસ ગાયોમાં દૂધને માટે કપાય છે, આકાશપુષ્પ અને કૂર્મના રોમ જેવી નિરન્વય વસ્તુ આ જગતમાં કઈ નથી, તેથી ક્ષણભંગુરપણાની બુદ્ધિ વૃથા છે. જે વસ્તુ ક્ષણભંગુર હોય તે સંતાનપરંપરા પણ કેમ ક્ષણિક ન કહેવાય ? જે સંતાનનું નિત્યપણું માનીએ તો સમસ્ત પદાર્થ ક્ષણિક કેવી રીતે થાય? જે સર્વ પદાર્થો અનિત્ય માનીએ તે થાપણ મૂકેલી પાછી માગવી, પૂર્વ વાતનું સ્મરણ કરવું અને અભિમાન કરવું એ સર્વ કેમ ઘટે ? જો જન્મ થયા પછી અનંતર ક્ષણમાં જ નાશપણું હોય તો બીજી ક્ષણમાં થયેલે પુત્ર પ્રથમના માતા પિતાને પુત્ર ન કહેવાય અને પુત્રને પ્રથમ ક્ષણમાં થયેલા માતાપિતા તે માતાપિતા ન કહેવાય તેથી તેમ કહેવું અસંગત છે. જે વિવાહના સમય પછીને ક્ષણે દંપતી ક્ષણનાશવંત હોય તો તે સ્ત્રીને તે પતિ નહીં અને તે પતિની તે સ્ત્રી નહી એમ બંને માટે તે અસમંજસ છે. એક ક્ષણમાં જે અશુભ કર્મ કરે તે જ બીજી ક્ષણમાં તેનું ફળ ન ભોગવે અને તેને બીજે ભગવે તે તેથી કૃતને નાશ અને અમૃતને આગમ એવા બે હેટા દેશની પ્રાપ્તિ થાય.” ત્યાર પછી મહામતિ મંત્રી બોલ્યો-“આ સર્વ માયા છે. તત્ત્વથી કાંઈ નથી. આ સર્વ પદાર્થો જણાય છે તે સ્વપ્ન અને મૃગતૃગાવત મિથ્યા છે. ગર શિષ્ય ધર્મ-અધર્મ, પિતાનો અને પારક–એ સર્વ વ્યવહારથી જોવામાં આવે છે, પણ તવથી કાંઈ નથી. જેમ શિયાળ લાવેલું માંસ નદીના તીર ઉપર છોડી માછલાને માટે પાણીમાં દેડયો ૧, એંધાણ Page #41 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે. એટલામાં મીન જળમાં પેસી ગયું અને પેલું માંસ ગીધ પક્ષી ઉપાડી ગયું,” તેમ જેઓ અહિક સુખ છેડી પરલોકને માટે દોડે છે તેઓ ઉભયભ્રષ્ટ થઈ પિતાના આત્માને ઠગે છે. પાખંડી લોકોની ખોટી શિખામણ સાંભળી-નરકથી હીને મહાધીન પ્રાણીઓ વ્રત વગેરેથી પિતાના દેહને દંડે છે અને લાવક પક્ષી જેમ પૃથ્વી પડી જવાની શંકાથી એક પાદ વડે નાચે છે તેમ મનુષ્ય નરકપાતની શંકાથી તપ કરે છે. - સ્વયં બુદ્ધે કહ્યું-“ જે વસ્તુ સત્ય ન હોય તે તેથી પિતપતાનાં કૃત્ય કરનાર પિતે કેમ થાય ? આવી જે માયા હોય સ્વપ્નમાં પ્રાપ્ત થયેલે હાથી કાર્ય કેમ કરતે નથી? તમે પદાર્થોના કાર્યકારણુભાવ સત્ય માનતા નથી તે પડતા વજની બીક શા માટે રાખો છો ? અને જો એવું હોય તે તમે અને હું–વાય અને વાચક એવું કાંઈ પણ નથી. ત્યારે વ્યવહારને કરનારી ઈષ્ટની પ્રતિપત્તિ પણ કેમ થાય ? હે દેવ ! વિતંડાવાદમાં પંડિત, સારા પરિણામથી પરા મુખ અને વિષયાભિલાષી એવા આ લકથી તમે છેતરાઓ છો, માટે વિવેકનું અવલંબન કરીને વિષને ત્યાગ કરો અને આ લેક પરલેકના સુખને માટે ધર્મને આશ્રય કરે.” | એવી રીતે મંત્રીઓનાં જુદાં જુદાં ભાષણ સાંભળીને પ્રસાદથી સુંદર મુખવાળા રાજાએ કહ્યું-“હે મહાબુદ્ધિ સ્વયં બુદ્ધ ! તમે ઘણું સારું કહ્યું, તમે ધર્મ ગ્રહણ કરવાનું કહ્યું તે યુક્ત છે, અમે પણ ધર્મષી નથી, પરંતુ યુદ્ધમાં જેમ અવસરે મંત્રાસ્ત્ર ગ્રહણ કરાય છે તેમ અવસરે ધર્મનું ગ્રહણ કરવું યોગ્ય છે. ઘણે કાળે આવેલા મિત્રની પેઠે પ્રાપ્ત થયેલા યૌવનની યોગ્ય પ્રતિપત્તિ કર્યા વિના કણ ઉપેક્ષા કરે ? તમે જે ધર્મોપદેશ કર્યો તે અયોગ્ય અવસરે કર્યો છે, કેમકે વીણું વાગતી હોય તે સમયે વેદને ઉદ્દગાર શોભત નથી. ધર્મનું ફળ પરલેક છે તે સંદેહવાળું છે, માટે તમે આ લેકના સુખાસ્વાદને કેમ નિષેધ કરે છે ?' રાજાનાં એવાં વચન સાંભળી સ્વયંબુદ્ધ અંજલિ જેડી બે -“મહારાજ ! આવશ્યક એવા ધર્મના ફળમાં ક્યારે પણ શંકા કરવી યુક્ત નથી આપને યાદ છે કે, બાલ્યાવસ્થામાં આપણે એક દિવસ નંદનવનમાં ગયા હતા, ત્યાં આપણે એક સુંદર કાંતિવાન દેવને જેયા હતા. તે વખતે પ્રસન્ન થયેલા તે દેવે આપને ઉદ્દેશીને કહ્યું હતું-હુ અતિબળ નામે તમારે પિતામહ છું. નઠારા મિત્રની પેઠે વિષયસુખથી ઉદ્વેગ પામીને મેં તૃણની જેમ રાજ્ય છોડી ' અને રત્નત્રયીનું કર્યું. અંતાવસ્થાએ પણ વ્રતરૂપી મહેલને કળશરૂપ ત્યાગભાવને મેં ગ્રહણ કર્યો, તો તેના પ્રભાવથી હું લાંતકાધિપતિ દેવતા થયા છું, માટે તમારે પણ અસાર સંસારને વિષે પ્રમાદી થઈને રહેવું નહિ.” એવી રીતે કહી વીજળીની જેમ આકાશને પ્રકાશિત કરતા તે દેવ અંતર્ધાન થઈ ગયા હતા; માટે મહારાજ ! આપ તમારા પિતામહના તે વચનને સ્મરણ કરી પરક છે એમ માને; કારણ કે પ્રત્યક્ષ પ્રમાણ હોય ત્યાં બીજા પ્રમાણની કલ્પના શા માટે કરવી જોઈએ ?” નૃપતિએ કહ્યું–‘તમે મને પિતામહના વચનનું સ્મરણ કરાવ્યું તે બહુ સારું કર્યું, હવે હું ધર્મ-અધર્મ જેનું કારણ છે એવા પરલેકને માન્ય કરું છું.” રાજાનું એવું આસ્તિકય વચન સાંભળી મિથ્યાદષ્ટિએની વાણુરૂપ રજમાં મેઘ સમાન સ્વયં બુદ્ધ મંત્રીએ અવકાશ પામીને આનંદ સહિત આ પ્રમાણે કહેવાનો આરંભ કર્યો: હે મહારાજ ! પૂર્વે તમારા વંશમાં કુચંદ્ર નામે રાજા થયેલ હતું. તેને કરમતી નામે એક સ્ત્રી હતી અને હરિશ્ચંદ્ર નામે એક પુત્ર હતા. તે રાજા કોળીની જેમ મોટા આરંભ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પર્વ ૧ લું અને પરિગ્રહને કરવાવાળ, અનાર્ય કાર્યને વિષે અગ્રેસર, યમરાજાની જે નિર્દય, દુરાચારી અને ભયંકર હતો; તો પણ તે રાજાએ ઘણા કાળ પર્યત રાજ્ય ભોગવ્યું, કેમકે પૂર્વોપાર્જિત પુણ્યનું અપ્રતિમ ફળ હોય છે. તે રાજાને અવસાન વખતે ધાતુવિપર્યયનો રોગ થયો અને તે નજીક આવેલા કલેશની વણિકા રૂપ થયે. એ રેગથી તેને રૂની ભરેલી શગ્યાઓ કંટક શય્યા જેવી થઈ પડી, સરસ ભેજનો લીબડાના રસના જેવા નિરસ લાગવા માંડ્યા. ચંદન–અગરુ-કપૂર-કસ્તૂરી વગેરે સુગંધી પદાર્થો દુર્ગધી જણાવા લાગ્યા. પુત્ર અને સ્ત્રી વગેરે શત્રુની પેઠે દષ્ટિને ઉગકારી થયા અને સુંદર ગાયને ગધેડા, ઊંટ અને શિયાળના સ્વરની જેમ કર્ણને કલેશકારી લાગવા માંડ્યા, જ્યારે પુણ્યનો વિછેદ થાય છે ત્યારે સર્વ વિપરીત જ થાય છે. પ્રાંતે દુઃખકારી પણ ક્ષણમાત્ર પ્રીતિકારી વિષયોપચાર કરતા કુરુમની અને હરિશ્ચંદ્ર ગુપ્ત રીતે જાગૃત રહેવા લાગ્યા. છેવટે અંગારાએ જાણે ચુંબન કરેલ હોય તેમ દરેક અંગમાં દાહથી વિહ્વળ થયેલે તે રાજા રૌદ્રધ્યાનપરાયણ થઈ મૃત્યુ પામ્યા. તેની ઔર્વદેહિક ક્રિયા ૩ કરીને જાણે સદાચારરૂપી માર્ગને પાંચ હોય એ તેને પુત્ર હરિશ્ચંદ્ર રાજ્યને વિધિવત્ પાળવા લાગ્યા. પિતાના પિતાનું પાપના ફળથી થયેલું મરણ જોઈને, ગ્રહોમાં સૂર્યની જેમ સર્વ પુરુષાર્થમાં મુખ્ય એવા ધર્મની તે સ્તુતિ કરવા લાગ્યો. એક વખત તેણે પિતાના સુબુદ્ધિ નામના શ્રાવક-બાળમિત્રને એવી આજ્ઞા કરી કે-“તમારે હમેશાં ધર્મવેત્તા પાસેથી ધર્મ સાંભળી મને કહે.” સુબુદ્ધિ પણ અત્યંત તત્પર થઈને તે પ્રમાણે કરવા લાગ્યો. અનુકૂળ અધિકારવાળી આજ્ઞા સારા માણસને ઉત્સાહ અર્થ થાય છે, પાપથી ભય પામેલ હરિશ્ચંદ્ર, રેગથી ભય પામેલે માણસ જેમ ઔષધ ઉપર શ્રદ્ધા રાખે તેમ સુબુદ્ધિના કહેલા ધર્મ ઉપર શ્રદ્ધા રાખતો હતો. “એક વખત નગરની બહાર ઉદ્યાનમાં શીલંધર નામે મહામુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી દેવતાઓ તેમનું અર્ચન કરવાને જતા હતા. આ વૃત્તાંત હરિશ્ચંદ્રને સુબુદ્ધિએ કહ્યો એટલે શુદ્ધ મનવાળે તે રાજા અધારૂઢ થઈ મુનીંદ્ર પાસે આવ્યો. ત્યાં નમસ્કાર કરીને તે એઠે એટલે મહાત્મા મુનિએ કુમતિરૂપી અંધકારમાં ચંદ્રિકા જેવી ધર્મદેશના આપી. દેશનાને અંતે રાજાએ હસ્ત જોડી મુનિને પૂછયું-“મહારાજ! મારા પિતા મૃત્યુ પામીને કઈ ગતિમાં ગયા છે ?” ત્રિકાળદશ મુનિએ કહ્યું-“રાજન ! તારા પિતા સાતમી નરકને વિષે ગયેલા છે; તેના જેવાને બીજું સ્થાન ન જ હોય.” તે સાંભળી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. મુનિને વંદન કરી ત્યાંથી ઊઠી તત્કાળ પિતાના સ્થાન પ્રત્યે ગયે અને ત્યાં જઈ પુત્રને પિતાના પદે સ્થાપન કરી સુબુદ્ધિને કહ્યું--હું દીક્ષા ગ્રહણ કરીશ, માટે મારી પેઠે આ પુત્રને પણ તમે ધર્મનો નિરંતર ઉપદેશ કરજે.” સુબુદ્ધિએ કહ્યું--“મહારાજ ! હું પણ તમારી સાથે વ્રત ગ્રહણ કરીશ અને મારી માફક તમારા પુત્રને મારે પુત્ર ધર્મોપદેશ સંભળાવશે.” પછી રાજા અને સુબુદ્ધિ મંત્રીએ કર્મરૂપી પર્વતને ભેદ કરવામાં વજ સમાન વ્રત ગ્રહણ કર્યું અને તેનું દીર્ઘકાળ પર્યત પ્રતિપાલન કરીને મોક્ષને પ્રાપ્ત થયા. હે રાજન ! તમારા વંશમાં બીજો એક દંડક નામે ભૂપતિ થયું છે. પ્રચંડ શાસનવાળે તે રાજા શત્રુઓને વિષે જાણે સાક્ષાત્ યમરાજ હોય તે હતો. તેને મણિમાલી નામે પ્રખ્યાત પુત્ર હતો; તે પોતાના તેજથી સૂર્યની માફક દિશાઓને વ્યાપ્ત કરતે હતો. દંડક રાજા પુત્ર, મિત્ર, સ્ત્રી, રત્ન, સુવર્ણ અને દ્રવ્યમાં અત્યંત મૂચ્છવાનું હતું અને એ ૧. શારીરિક ધાતુઓનું ફેરફાર થઈ જવું. ૨. નર્ક સંબંધી દુઃખની વાનકી. ૩. મરણ પામ્યા પછી કરાતી અગ્નિસંસ્કારાદિ ક્રિયાઓ, Page #43 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે સર્વને પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય માનતે હતે. આયુષ્ય પૂર્ણ થયે આર્તધ્યાનમાં જ વર્તનારે તે, કાળ કરી પોતાના ભાંડાગારમાં દુર્ધર અજગર થયે. જે માણસ ભાંડાગારમાં પ્રવેશ કરે તેને અગ્નિ જે સવભક્ષી અને દારુણાત્મા તે અજગર ગળી જવા લાગ્યો. એક સમયે અજગરે મણિમાલીને ભાંડાગારમાં પ્રવેશ કરે છે ત્યારે પૂર્વજન્મના સ્મરણથી તેણે “આ મારો પુત્ર છે,” એમ તેને ઓળખે. તે વખતે જાણે મૂર્તિમાન સ્નેહ હોય તેવી શાંતમૂર્તિને બતાવતા અજગરને જોઈ “આ કોઈ મારે પૂર્વજન્મને બંધુ છે” એમ મણિમાલીના સમજવામાં પણ આવ્યું. પછી જ્ઞાનમુનિની પાસેથી “એ પિતાને પિતા છે' એમ જાણી મણિમાલીએ તેની પાસે બેસી તેને જૈનધર્મ સંભળાવ્યું. અજગરે પણ અત્ ધર્મને જાણી સંવેગભાવ ધારણ કર્યો અને શુભધાનપરાયણ થઈ મૃત્યુ પામી ધ્રુવપણાને પ્રાપ્ત થયે. તે દેવતાએ પુત્રના પ્રેમને લીધે સ્વર્ગમાંથી આવીને એક દિવ્ય મુક્તામય હાર મણિમાલીને અર્પણ કર્યો હતો, જે અદ્યાપિ તમારા હૃદય ઉપર રહેલું છે. આપ હરિશ્ચંદ્રના વંશમાં થયેલા છે અને હું સુબુદ્ધિના વંશમાં થયે છું, માટે ક્રમથી આવેલા આ પ્રચારથી તમે ધર્મને વિષે પ્રવર્તે. હવે મેં તમને અવસર સિવાય ધર્મ કરવાની વિજ્ઞપ્તિ કરી તેનું કારણ સાંભળો–આજે નંદનવનમાં બે ચારણ મુનિઓને મેં જોયા. જગતના પ્રકાશને ઉત્પન્ન કરનારા અને મહામોહરૂપી અંધકારને છેદનારા તે મુનિઓ જાણે એક ઠેકાણે મળેલા સાક્ષાત્ સૂર્ય-ચંદ્ર હોય તેવા જણાતા હતા. અપૂર્વ જ્ઞાનથી શોભતા તે મહાત્માઓ ધર્મદેશના આપતા હતા. તે વખતે મેં તેઓને આપના આયુષ્યનું પ્રમાણ પૂછયું, ત્યારે તમારું માત્ર એક માસનું આયુષ્ય બાકી છે” એમ તેઓએ જણાવ્યું. હે. મહામતિ ! એ ઉપરથી હું આપને ધર્મ કરવાની ત્વરા કરું છું.” મહાબળ રાજાએ કહ્યું-“હે સ્વયં બુદ્ધ ! હે બુદ્ધિના સમુદ્ર ! મારા બંધુ તે તમે એક જ છો, કે જે મારા હિતને માટે લખ્યા કરે છે. વિષયોને આકર્ષેલા અને મોહનિદ્રાથી નિદ્રાળુ થયેલા મને તમે જાગૃત કર્યો તે બહુ સારું કર્યું. હવે મને કહે કે હું શી રીતે ધર્મ સાધું? આયુષ્ય અલ્પ રહ્યું છે, તે તેટલામાં મારે કેટલે ધર્મ સાધવ ? અગ્નિ લાગ્યા પછી તત્કાળ કૂવે ખેદ તે કેમ બને ?' - સ્વયં બુદ્ધ કહ્યું- હે મહારાજ ! ખેદ કરે નહી અને દઢ થાઓ. તમે પરલોકમાં મિત્ર સમાન યતિધર્મને આશ્રય કરે. એક દિવસની પણ દીક્ષા પાળનાર માણસ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, તે સ્વર્ગની શી વાત?” પછી મહાબળ રાજાએ તેમ કરવું સ્વીકારી, આચાર્ય જેમ પ્રાસાદમાં પ્રતિમાનું સ્થાપન કરે તેમ પુત્રને પિતાની પદવી ઉપર સ્થાપન કર્યો. તદનંતર દીન અને અનાથ લોકોને તેણે એવું અનુકંપાદાન આપ્યું કે તેથી તે નગરમાં યાચના કરે એવો કોઈ પણ દીન રહ્યો નહીં. જાણે ઈદ્ર હોય તેમ તેણે સર્વ ચિત્યોમાં વિચિત્ર પ્રકારના વસ્ત્ર, માણિજ્ય, સુવર્ણ અને કુસુમાદિકથી પૂજા કરી. પછી સ્વજનેને ખમાવી, મુનીંદ્રના ચરણ સમીપે જઈ તેણે મોક્ષલક્ષ્મીની સખીરૂપ દીક્ષા અંગીકાર કરી. સર્વ સાવધયોગની વિરતિ કરવાની સાથે તે રાજર્ષિએ ચતુર્વિધ આહારનું પણ પ્રત્યાખ્યાન કર્યું. પછી સમાધિરૂપી અમૃતના ઝરામાં નિરંતર મગ્ન રહી કમલિનીના ખંડની પેઠે તેઓ જરાપણું ગ્લાનિ પામ્યા નહીં, પરંતુ મહાસશિરોમણિ તે જાણે ભે જ્ય પદાર્થનું ૧. ભંડારમાં. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પર્વ ૧ લું ભજન કરતા હોય અને પેય પદાર્થનું પાન કરતા હોય તેમ અક્ષીણ કાંતિવાળા થવા લાગ્યા. બાવીશ દિવસનું અનશન પાળીને પ્રાંતે સમાધિમાં પંચપરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતાં તેમણે કાળ કર્યો. ત્યાંથી જાણે દિવ્ય અ હોય તેવા પોતે સંચિત કરેલા પ્રશ્ય વડે તેઓ તત્કાળ દૂર્લભ એવા ઈશાન ક૯૫ને ૧ પ્રાપ્ત થયાં. ત્યાં શ્રીપ્રભ નામના વિમાનમાં ઉત્પન્ન થવાના શયનસંપુટને વિષે મેઘના ગર્ભમાં જેમ વિત્યુંજ ઉત્પન્ન થાય તેમ તે ઉપન્ન થયા. દિવ્ય આકૃતિ, સમચતુરસ્ત્ર સંસ્થાન, સપ્ત ધાતુઓથી રહિત શરીર, શિરીષ પુષ્પના જેવી સુકુમા૨તા, દિશાઓના અંતરભાગને આક્રાંત કરે એવી કાંતિ, વજા જેવી કાયા, મોટો ઉત્સાહ, સર્વ પ્રકારનાં પુણ્ય લક્ષણો, ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરવાની શક્તિ, અવધિજ્ઞાન, સર્વ વિજ્ઞાનમાં પારંગતપણું, અણિમાદિ આઠ સિદ્ધિની પ્રાપ્તિ, નિર્દોષતા અને અચિંત્ય વૈભવ-એવા સર્વ ગુણે યુક્ત તે લલિતાંગ એવું સાર્થક નામ ધારણ કરનાર દેવ થયા. બંને ચરણમાં રનનાં કડાં, કટીભાગ ઉપર કટીસૂત્ર, હાથમાં કંકણ, ભુજાઓમાં બાજુ બંધ, વક્ષસ્થળ ઉપર હાર, કંઠમાં રૈવેયક (ગળચ), કાનમાં કુંડળ, મસ્તક ઉપર પુષ્પમાળા તથા કીરીટ-વગેરે આભૂષણે, દિવ્ય વસ્ત્રો અને સર્વ અંગેના ભૂષણરૂપ યૌવન તેને ઉત્પન્ન થવાની સાથે જ પ્રાપ્ત થયું. તે વખતે પ્રતિ શબ્દોથી દિશાઓને ગજાવી મૂકતા દુંદુભિ વાગ્યા અને “જગતને આનંદ કરે તથા જય પામે ” એવા શબ્દો મંગળપાઠક બોલવા લાગ્યા. ગીત વાજિંત્રના નિર્દોષથી અને બંદીજનોના કેલાહલથી આકુળ થયેલું તે વિમાન, જાણે પોતાના સ્વામીના આવવાથી થયેલા હર્ષ વડે ગર્જના કરતું હોય તેવું જણાવા લાગ્યું. પછી જેમ સૂતેલે માણસ ઊઠે તેમ તે લલિતાંગ દેવ ઊડીને આવી રીતને દેખાવ જોઈ વિચારવા લાગ્યો-“શું આ ઈન્દ્રજાળ છે? શું સ્વપ્ન છે? શું માયા છે? કે શું છે? આ સર્વ ગીતનૃત્યાદિ મને ઉદ્દેશીને કેમ પ્રવરે છે? આ વિનીત લોકો મારે વિષે સ્વામીપણું ધારણ કરવાને માટે કેમ તલપી રહ્યા છે? અને આ લક્ષમીના મંદિરરૂપ, આનંદના સદનરૂપ, સેવવા લાયક, પ્રિય અને રમણીય ભુવનમાં હું ક્યાંથી આવ્યો છું ?” આવી રીતે તેના મનમાં વિતર્કો ફુરી રહ્યા હતા, તેવામાં પ્રતિહારે તેની પાસે આવી, અંજલિ જેડી કોમળ ગિરાથી નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરી- - “હે નાથ ! આપના જેવા સ્વામીથી આજ અમે ધન્ય થયા છીએ અને સનાથ થયા છીએ, તેથી નમ્ર સેવકો ઉપર આ૫ અમૃતતુલ્ય દષ્ટિથી પ્રસાદ કરો. હે સ્વામિન્ ! સર્વ ઇછિતને આપનારું, અવિનાશી લક્ષ્મીવાળું અને સર્વ સુખનું સ્થાન એવું આ ઈશાન નામે દ્વિતીય દેવલોક છે. આ દેવલોકમાં જે વિમાનને હમણાં આપ અલંકૃત કરે છે તે શ્રીપ્રભ નામે પુણ્યયોગે પ્રાપ્ત કર્યું છે. આપની સભાના મંડનરૂપ આ સર્વે સામાનિક દેવતાઓ છે, જેથી તમે એક છો તે પણ જાણે અનેક છે એવું આ વિમાન માં દેખાય છે. હે સ્વામિન્ ! મંત્રના સ્થાનરૂપ એવા આ તેત્રીસ પુરોહિત દેવતાઓ છે અને તેઓ આપની આજ્ઞાની ઈચ્છા કરે છે, માટે તેમને સમયોચિત આદેશ કરે. આનંદ કરવામાં પ્રધાનપણું કરનારા આ પર્ષદાન દેવતાઓ છે, જેઓ લીલાવિલાસની ગેઝીમાં આપના મનને રમાડશે. નિરંતર બખ્તરના પહેરનારા, છત્રીશ પ્રકારનાં તીક્ષ્ણ શસ્ત્રો ધારણ કરનારે અને સ્વામીની રક્ષા કરવામાં ચતુર એવા આ તમારા આત્મરક્ષક દેવતાઓ છે. આપના નગરની (વિમાનની) રક્ષા કરનારા આ લેકપાળ દેવતાઓ છે, સૈન્યના ધુરંધર એવા આ સેનાપતિઓ છે અને આ પૌરવાસી તથા દેશવાસી જેવા પ્રકીક દેવતાઓ ૧. કલ્પ દેવલોક, ઈશાન કલ્પ-બીજુ દેવલોક. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સર્ગ ૧ લે આપની પ્રજારૂપ છે. તેઓ સર્વે આપની આજ્ઞાને નિર્માલય તરીકે પણ પોતાના મસ્તક ઉપર ધારણ કરશે. આ અભિયોગિક દેવતાઓ આપની દાસરૂપે સેવા કરનાર છે અને આ કિલિબષક દેવતાઓ સર્વ પ્રકારનાં મલિન કાર્ય કરનારા છે. સુંદર રમણીઓથી રમણિક આંગણાવાળા, મનને પ્રસન્ન કરનારા અને રત્નોથી રચેલા આ તમારા પ્રાસાદે છે, સુવર્ણકમળની ખાણુરૂપ આ રત્નમય વાપિકાઓ છે, રત્નના અને સુવર્ણના શિખરવાળા આ તમારા કીડાપર્વત છે. હર્ષકારી અને સ્વચ્છ જળવાળી આ કીડાનદીઓ છે, નિત્ય પુષ્પ ફળને આપનારા આ કીડાઉદ્યાને છે અને પિતાની કાંતિ વડે દિશાઓના મુખને પ્રકાશિત કરનાર જાણે સૂર્યમંડળ હોય એવો સુવર્ણ અને માણિકથી રચેલે આ તમારો સભામંડપ છે. ચામર, આદર્શ અને પંખા જેઓના હાથમાં છે એવી આ વારાંગનાઓ તમારી સેવામાં જ મહોત્સવને માનનારી છે અને ચાર પ્રકારનાં વાદ્યમાં ચતુર એ આ ગંધર્વ વર્ગ આપની પાસે સંગીત કરવાને સજજ થઈ રહ્યો છે.” આ પ્રમાણે પ્રતિહારીએ કહ્યા પછી દીધું છે ઉપગ જેણે એવા તે લલિતાંગ દેવને અવધિજ્ઞાનથી જેમ આગલા દિવસની વાતનું મરણ થાય તેમ પૂર્વ જન્મનું સ્મરણ થયું. અહો! પૂર્વે હું વિદ્યાધરોને સ્વામી હતે. મને ધર્મમિત્ર એવા સ્વયંબુદ્ધ મંત્રીએ જેને દ્ર ધર્મનો બંધ કર્યો હતો, તેથી દીક્ષા લઈને મેં અનશન કર્યું હતું. તેનું આ ફળ પ્રાપ્ત થયું છે. અહ ધર્મને અચિંત્ય પ્રભાવ છે !” એવી રીતે પૂર્વજન્મનું સ્મરણ કરી તત્કાળ ત્યાંથી ઊઠી છડીદારે જેને હાથને ટેકો આપ્યા છે એવા તે દેવે સિંહાસન અલંકૃત કર્યું. તે સમયે જયધ્વનિ ફુરી રહ્યો. દેવતાઓએ તેમને અભિષેક કર્યો, ચામર વીજાવા લાગ્યા અને ગાંધર્વો મધુર અને મંગળગીત ગાવા લાગ્યા. પછી ભક્તિ વડે ભાવિત મનવાળા તે લલિતાંગ દેવે ત્યાંથી ઊઠી ચૈત્યમાં જઈ શાશ્વતી અપ્રતિમાઓની પૂજા કરી અને દેવતાઓના ત્રણ ગ્રામના ઉગારથી મધુર અને મંગળમય ગાયનની સાથે વિવિધ તેત્રોથી જિનેશ્વરની સ્તુતિ કરી. પછી તેણે જ્ઞાનદીપક પુસ્તકો વાંચ્યાં અને મંડપના તંભ ઉપર ડાબલામાં રહેલા અરિહંતના અસ્થિનું અર્ચન કર્યું. પછી પૂર્ણિમાના ચંદ્ર જેવું દિવ્ય આતપત્ર ધારણ કરવાથી પ્રકાશમાન થઈ તે ક્રિીડાભુવનમાં ગયો. ત્યાં તેણે પોતાની પ્રભાથી વિદ્ય-પ્રભાને પણ ભગ્ન કરનારી સ્વયંપ્રભા નામે દેવીને દીઠી. તેનાં નેત્ર, મુખ અને ચરણ અતિશય કમળ હતાં, તેથી તેઓના મિષથી જાણે લાવણ્યસિંધુના મધ્યમાં રહેલ કમલવાટિકા જેવી તે જણાતી હતી. અનુપૂર્વથી સ્કૂલ અને ગેળ એવા ઉરથી જાણે કામદેવે પિતાના ભાથાને ત્યાં સ્થાપન કર્યા હોય તેવી તે જણાતી હતી. રાજહંસના ટાળ વડે વ્યાપ્ત તટોથી જેમ સરિતા ૩ શેભે તેમ નિર્મળ વસ્ત્રવાળા વિપુલ નિતંબથી તે શોભતી હતી. પુષ્ટ અને ઉન્નત સ્તનને ભાર વહન કરવાથી કુશ થયું હોય તેમ વજીના મધ્યભાગ જેવા કૃશ ઉદરથી તે મનહર લાગતી હતી. તેને ત્રણ રેખાવાળો અને મધુર સ્વર બેલના કંઠ જાણે કામદેવના વિજયને કહેનાર શંખ હોય તે જણાતો હતો. બિંબફળને તિરસ્કાર કરનાર છેષ્ઠથી અને નેત્રરૂપી કમળના નાળવાની લીલાને ગ્રહણ કરનારી નાસિકાથી તે ઘણી સુંદર જતી હતી. પૂર્ણિમાના અર્ધા કરેલા ચંદ્રમાની સર્વ લક્ષમીને હરનારા તેના સુંદર અને સ્નિગ્ધ લલાટથી તે ચિત્તને હરી લેતી હતી. કામદેવના હિંડોળાની લીલાને ચેરનારા તેના કણ હતા. પુષ્પબાણના ધનુષ્યની શોભાને હરનારી તેની ભ્રકુટિ હતી. સુખરૂપી કમળની પાછળ ફરનારે જાણે ભ્રમર સમૂહ 1. છત્ર. ૨. કમળની વાડી. ૩. નદી. Page #46 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું હોય તે અને સ્નિગ્ધ કાજળ જેવો શ્યામ તેનો કેશસમૂહ હતો. સર્વાગે ધારણ કરેલાં રત્નાભરણોની રચનાથી જાણે જંગમપણાને પામેલી કામલતા હોય તેવી તે જણાતી હતી અને મનહર મુખકમળવાળી હજારો અપ્સરાઓથી તે વીંટળાયેલી હતી, તેથી જાણે ઘણી સરિતાથી વીંટાયેલી ગંગાનદી હોય તેવી તે શેભતી હતી. લલિતાંગ દેવને પિતાની સમીપે આવતા જોઈ તેણીએ અતિશય નેહથી યુક્તિ વડે ઊભા થઈ તેનો સત્કાર કર્યો, એટલે તે શ્રીપ્રભ વિમાનનો સ્વામી તેણીની સાથે એક પર્યકલ ઉપર બેઠો. એક કથારામાં રહેલી લતા અને વૃક્ષ શેભે તેમ સાથે બેઠેલા તેઓ શેભવા લાગ્યા. નિગડ (બેડી)થી નિયંત્રિત થયેલાની જેમ નિવિડ રાગથી નિયંત્રિત થયેલ તેમનાં ચિત્ત પરસ્પર લીન થઈ ગયા. જેનો પ્રેમ-સૌરભર અવિચ્છિન્ન છે એવા તે શ્રીપ્રભ વિમાનના પ્રભુએ દેવી સ્વયંપ્રભાની સાથે કીડા કરતાં એક કળામાત્રની પેઠે ઘણે કાળ નિગમન કર્યો. . પછી વૃક્ષથી જેમ પત્ર પડી જાય તેમ આયુ પૂર્ણ થવાથી સ્વયંપ્રભા દેવી ત્યાંથી રયવી ગઈ. આયુષ્ય ક્ષીણ થયે ઈદ્ર પણ રહેવાને સમર્થ નથી, પ્રિયાના વિરહથી ઉત્પન્ન થયેલા દુઃખથી તે દેવ જાણે પર્વતથી આક્રાંત થયો હોય અને જાણે વજથી તાડિત થયો હેય તેમ મૂરછ પામ્યો. પછી ક્ષણવારે સંજ્ઞા પ્રાપ્ત કરીને પોતાના પ્રતિશબ્દથી આખા શ્રીપ્રભ વિમાનને વિલાપ કરાવતો તે વારંવાર વિલાપ કરવા લાગ્યો. ઉપવનમાં તેને પ્રીતિ થઈ નહીં, વાપિકામાં આનંદ પ્રાપ્ત થયો નહી, ક્રીડા પર્વતમાં સ્વસ્થતા પામ્યો નહી અને નંદનવનથી પણ તે હર્ષિત થયો નહીં. “હે પ્રિયા ! હે પ્રિયા ! તું કયાં છે?” એમ બેલી વિલાપ કરતો તે અખિલ વિશ્વ સ્વયં પ્રભામય જતે તરફ ફરવા લાગ્યો. - અહીં સ્વયં બુદ્ધ મંત્રીને પોતાના સ્વામીના મૃત્યુથી વૈરાગ્ય ઉત્પન્ન થયા અને તેણે શ્રી સિદ્ધાચાર્ય નામે આચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી ઘણુ કાળ પર્યત અતિચાર રહિત વ્રત પાળીને કાળ કરી, તે ઈશાન દેવલોકમાં ઇદ્રનો દ4ધમ નામે સામાનિક દેવ થયો. તે ઉદાર બુદ્ધિવાળા દેવે પૂર્વ ભવના સંબંધથી બંધુની પેઠે પ્રેમ-વ્યાપ્ત થઈ, ત્યાં આવી લલિતાંગ દેવને આશ્વાસન પમાડવાને કહ્યું-“હે મહાસત્વ ! ફક્ત સ્ત્રીને માટે આમ કેમ દેહ પામે છે ? ધીરપુરુષ પ્રાણત્યાગને સમય આવે તે પણ આવી દશાને પ્રાપ્ત થતા નથી.” લલિતાંગે કહ્યું-બંધુ! તમે એમ કેમ બોલે છે ? પ્રાણને વિરહ સડન થઈ શકે, પણ કાંતાવિરહ દુસહ છે. આ સંસારમાં સારંગલોચના જ એક સારભૂત છે, કેમકે તેના વિના સર્વ સંપત્તિઓ અસ૨ થઈ ગઈ છે. તેના એવા દુઃખથી ઇશાનઈદ્ર તે સામાનિક દેવ પણ દુઃખી થઈ ગયો. પછી અવધિજ્ઞાનનો ઉપયોગ દઈ તેણે કહ્યું- હે મહાનુભાવ ! તમે ખેદ કરો નહીં. મેં જ્ઞાન વડે તમારી થનારી પ્રિયા કયાં છે તે જાણ્યું છે; માટે સ્વસ્થ થાઓ અને સાંભળ-પૃથ્વી ઉપર ધાતકીખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રને વિષે નદી નામે ગ્રામમાં દરિદ્ર સ્થિતિવાળે નાગિલ નામે ગૃહપતિ રહે છે. તે ઉદરપૂર્તિ કરવાને માટે નિરંતર પ્રેતની પેઠે ભમે છે, તે પણ શુધિત અને તૃષિત સ્થિતિમાં સૂવે છે અને તે જ પાછો ઊઠે છે. દારિદ્રયને બુભુલાની જેમ તેને મંદ ભાગ્યમાં શિરોમણિ એવી નાગશ્રી નામે સ્ત્રી છે. પમાના" વ્યાધિવાળાને જેમ ઉપરાઉપરી ફોડકીઓ થયા કરે તેમ નાગિલને ઉપરાઉપર છ પુત્રીઓ થઈ. તેની તે પુત્રીઓ ગામના ડુક્કરની જેમ પ્રકૃતિથી ઘણું ખાનારી, કુરૂપ અને જગને વિષે નિંદા પામનારી થઈ. પછી ફરીથી પણ તેની ૧. પલંગ. ૨. સુગંધ. ૩. હરણ સરખા લેનવાળી સ્ત્રી૪. ભૂખ, ૫. ખસ, Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સર્ગ ૧ લે સ્ત્રી સગર્ભા થઈ. પ્રાયે દરિદ્રીને શીઘ ગર્ભ ધારણ કરે એવી સ્ત્રી હોય છે. એ સમયે નાગિલ મનમાં ચિંતા કરવા લાગે-“આ મારે ક્યાં કર્મનું ફળ હશે, જેથી હું મનુષ્ય લકમાં રહીને પણ નરકની વ્યથા ભેગવું છું. જન્મથી પ્રાપ્ત થયેલા અને જેને પ્રતિકાર થવો અશક્ય છે એવા આ દારિદ્રયથી, ઉધઈ વડે જેમ વૃક્ષ ક્ષીણ થાય તેમ હું ક્ષીણ થઈ ગયું છું. જાણે પ્રત્યક્ષ અલકમી હોય, જાણે પૂર્વજન્મની વૈરિનું હોય તેવી અને નિર્લક્ષણ મૂર્તિવાળી આ કન્યાઓએ મને પડ્યો છે. જો હવે આ વખતે પણ દુહિતાને પ્રસવ થશે તો હું આ કુટુંબને ત્યાગ કરી દેશાંતરમાં જતો રહીશ.” એમ ચિંતા કર્યા કરે છે તેવામાં તે દરિદ્રની ગૃહિણુએ પુત્રીને જ જન્મ આપ્યો. કર્ણમાં સોયના પ્રવેશ જે દુહિતાનો જન્મ તેણે સાંભળ્યો એટલે અધમ બળદ જેમ ભોરને છોડી ચાલ્યો જાય તેમ તે નાગિલ કુટુંબને છોડીને ચાલ્યો ગયો. તેની સ્ત્રીને પ્રસવદુઃખ ઉપર પતિપ્રવાસની વ્યથા તત્કાળ પડેલા ઘા ઉપર ક્ષાર પડ્યા જેવી થઈ. અતિ દુખિત થયેલી નાગશ્રીએ તે કન્યાનું નામ પણ પાડયું નહીં, તેથી લોકો તેનું નિર્નામિકા એવું નામ કહેવા લાગ્યા. નાગશ્રીએ તેનું સમ્યફ પ્રકારે પાલન કર્યું નહીં તો પણ તે બાળા વૃદ્ધિ પામવા લાગી. હાથી હણાયેલા પ્રાણીનું પણ આયુષ્ય ત્રુટિત ન થયું હોય તો મૃત્યુ થત નથી. અત્યંત દુર્ભગા અને માતાને ઉદ્વેગ કરનારી તે બાલિકા બીજાને ઘરે હલકા કામ કરી કાળ નિર્ગમન કરવા લાગી. એકદા ઉત્સવને દિવસે કોઈ ધનાઢયના બાળકના મોદક જઈ તે બાલિકા પિતાની માતા પાસે મોદક માંગવા લાગી. તે વખતે તેની માતાએ ગુસ્સે થઈને કહ્યું-મોદક શું તારા બાપ બાપ થાય છે કે તું તે માંગે છે? જો તારે મોદક ખાવાની ઈચ્છા હોય તે અંબરતિલક પર્વત ઉપર કાકને ભારે લેવા દેરડી લઈને જા.” પિતાની માતાની અડાયા છાણના અગ્નિ જેવી દહન કરનારી વાણી સાંભ રૂદન કરતી તે બાળા રજુ લઈને પર્વત ભણી ચાલી. તે સમયે તે પર્વતના શિખર ઉપર એકરાત્રિ પ્રતિમાએ રહેલા યુગધર નામે મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, તેથી સંનિહિત રહેલા દેવતાઓએ કેવળજ્ઞાનના મહિમાનો ઉત્સવ કરવાનો આરંભ કર્યો હતે. પર્વતની નજીકના નગર અને ગ્રામવાસી લે કો એ સમાચાર સાંભળી તે મુનીશ્વરને વંદન કરવા ઉતાવળા ઉતાવળા આવતા હતા. નાના પ્રકારના અલંકાર અને ભૂષણોથી શોભિત થયેલા લોકોને આવતા જોઈ જાણે ચિત્રમાં આલેખેલી હોય તેમ વિમય પામીને નિર્નામિકા ઊભી રહી. પરંપરાએ લે કનું આગમન-કારણ જાણી દુઃખના ભા૨ની પેઠે કાષ્ઠના ભારાને છોડી દઈ ત્યાંથી ચાલી અને બીજા લોકેની સાથે પર્વત ઉપર ચઢી. તીર્થો સર્વને માટે સાધારણ છે. તે મહામુનિના ચરણને કલ્પવૃક્ષ સદશ માનનારી નિર્નામિકાએ આનંદથી તેમને વંદન કરી. કહ્યું છે કે ગતિને અનુસરનારી મતિ થાય છે. મુનીશ્વરે મેઘની જેવી ગંભીર વાણીથી લોકસમૂહને હિતકારી અને આહૂલાદકારી ધર્મદેશના આપી- કાચા સૂત્રના ભરેલા ખાટલાની ઉપર આરહણ કરનારીની જેમ મનુષ્યોને વિષયનું સેવન સંસારરૂપ ભૂમિને વિષે પાડવાને માટે જ છે. જગતમાં પુત્ર, મિત્ર અને કલત્ર વિગેરેનો સમાગમ એક ગ્રામમાં રાત્રિનિવાસ કરી સૂતેલા વટેમાર્ગ જેવું છે. ચોરાશી લાખ નિમાં ભમતાં જેને જે અનંત દુઃખને ભાર છે તે પિતાના કર્મોના પરિણામથી ઉત્પન્ન થયેલે છે.” આ પ્રમાણેની દેશના સાંભળી અંજલિ જોડી નિર્નામિકા બોલી–“હે ભગવન! આપ ૧. પુત્રી. * દુર્ભાગ્યવાળી. Page #48 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૨૭ રાય અને રંકને વિષે સમદષ્ટિવાળા છો તેથી હું વિજ્ઞપ્તિ કરીને પૂછું છું કે આપે સંસારને દુઃખના સદનરૂપ કહ્યો; પરંતુ મારાથી અધિક દુઃખી કઈ છે?' - કેવળી ભગવંતે કહ્યું—“હે દુઃખી બાળા ! હે ભદ્ર! તારે તો શું દુખ છે, તારા કરતાં પણ અત્યંત દુઃખી જીવે છે તેની હકીકત સાંભળ. જેઓ પોતાના દુષ્કર્મના પરિણા મથી નરકગતિમાં ઉત્પન્ન થાય છે, તેમાંથી કેટલાકનાં શરીર ભેદાય છે, કેટલાકનાં અંગ છેદાય છે અને કેટલાકનાં મસ્તક જુદાં પડે છે, તે નરકગતિમાં પરમાધાર્મિક અસુરોથી કેટલાક પ્રાણીઓ તલ પીલવાની પેઠે યંત્રથી પીલાય છે, કેટલાક કાષ્ઠની જેમ દારૂણ કરવતથી વેરાય છે અને કેટલાએક મોટા લેહના ઘણથી લોહપાત્રની પેઠે કૂટાય છે. તે અસુરે કેટલાકને શૂળીની શય્યા ઉપર સુવાડે છે, કેટલાકને વસ્ત્રની પેઠે શિલાતળ સાથે અફાળે છે અને કેટલાકના શાકની પેઠે ખંડ ખંડ કરે છે. તે નારકી જીવોનાં શરીર વૈક્રિય હોવાથી તરત ફરીથી મળી જાય છે, એટલે તે પરમધામિક પુનઃ તેવી રીતે પીડિત કરે છે એવી રીતનાં દુઃખ ભેગવતાં તેઓ કરુણ સ્વરથી આજંદ કરે છે. તૃષિત થયેલા જીને વારંવાર તપાવેલા સીસાનો રસ પાય છે અને છાયાની ઈચ્છાવાળા પ્રાણીઓને અસિપત્રક નામના વૃક્ષ નીચે બેસાડે છે. પિતાને પૂર્વ કર્મનું સમરણ કરતા તે નારકે મુહૂર્ત માત્ર પણ વેદના વિના રહી શકતા નથી. હે વત્સ! તે નપુંસકવેદી નારકીઓને જે દુઃખ થાય છે તે સર્વનું વર્ણન પણ માણસને દુઃખ ઉત્પન્ન કરે છે. વળી એ નારકીઓની વાત તો દૂર રહી, પરંતુ પ્રત્યક્ષ દેખાય છે એવા જળચર, સ્થળચર અને આકાશચારી તિર્યંચ પ્રાણીઓ પણ પોતાના પૂર્વ કર્મ વડે પ્રાપ્ત થયેલા અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. જળચર જીવોમાંનાં કેટલાંક તે એકબીજાનું ભક્ષણ કરી જાય છે, કેટલાકને બગલાંઓ ગળી જાય છે. ત્વચાના અર્થી મનુષ્ય તેઓની ત્વચા ઉતારે છે, માંસની પેઠે તેઓ શું જાય છે, ખાવાની ઈચ્છાવાળા તેઓને પકાવે છે અને ચરબીની ઈછાવાળા તેઓને ગાળે છે. સ્થળચર જંતુઓમાં નિર્બળ મૃગ વગેરેને સબળ સિંહ વગેરે પ્રાણીઓ માંસની ઈચ્છાથી મારી નાખે છે. મૃગયામાં આસક્ત ચિત્તવાળા માંસની ઈચ્છાથી અથવા ક્રીડા નિમિત્તે તે નિરપરાધી પ્રાણીઓનો વધ કરે છે અને બળદ વિગેરે પ્રાણીઓ સુધા–તૃષા-ટાઢ-તડકો સહન કરે, અતિભાર વહન કરવો અને ચાબુક-અંકુશપણને માર ખમવો વગેરે ક્રિયાથી ઘણી વેદના પામે છે. આકાશચારી પક્ષીઓમાં તેતર, શુક, કપત અને ચકલા વગેરેને તેઓના માંસની ઈચ્છાવાળા બાજ, સિંચાનક અને ગીધ પક્ષીઓ પકડીને ખાઈ જાય છે તથા શિકારીઓ એ સર્વને નાના પ્રકારના ઉપાયથી પકડી ઘણી વિટંબના પમાડે છે, તે તિર્યંચને બીજા શસ્ત્ર તથા જળાદિકના પણ અનેક ભય હોય છે, માટે પિતપોતાના પૂર્વ કર્મનું નિબંધન જેને પ્રસાર ન રોકી શકાય એવું છે. કે જેઓને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે તેઓ માં પણ કેટલાક પ્રાણીઓ જન્મથી જ આંધળા, બહેરા, પંગુ અને કઢીઓ થાય છે, કેટલાએક ચેરી કરનારા અને પરસ્ત્રીગમન કરનારા પ્રાણીઓ નારકીની પેઠે જુદા જુદા પ્રકારની શિક્ષાથી નિગ્રહ પામે છે અને કેટલાક નાના પ્રકારના વ્યાધિઓથી પીડાતા પોતાના પુત્રોથી પણ ઉપેક્ષાને પામે છે. કેટલાએક મૂલ્યથી વેચાયેલા (નોકર, ગુલામ વગેરે) ખચ્ચરની પેઠે પોતાના સ્વામીની તાડના–તર્જના અમે છે, ઘણે ભાર ઉપાડે છે અને ક્ષુધા-તૃષાનાં દુઃખ સહન કરે છે. - પરસ્પરના પરાભવથી કલેશ પામેલા અને પોતપોતાના સ્વામીના સ્વામીત્વથી બદ્ધ * તલવાર જેવા પાંદડાવાળા. Page #49 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે ' થયેલા દેવતાઓને પણ નિરંતર દુઃખ રહેલું છે. સ્વભાવથી દારૂણ અને અપાર એવા આ સંસારમાં, સમુદ્રમાં જેમ જળજંતુઓને પાર નથી તેમ દુઃખને પણ પાર નથી. ભૂતપ્રેતાદિકથી સંકુલિત સ્થાનમાં જેમ મંત્રાક્ષર તેને પ્રતિકાર કરનાર હોય છે, તેમ દુઃખના સ્થાનરૂપ આ સંસારમાં જિનપજ્ઞક ધર્મ સંસારદુઃખને પ્રતિકાર કરનાર છે. અતિ ભારથી જેમ વહાણ સમુદ્રમાં ડૂબી જાય તેમ હિંસાથી પ્રાણ નરકરૂપી સમુદ્રમાં ડૂબી જાય છે, માટે કદાપિ હિંસા કરવી નહીં. હંમેશાં અસત્યને ત્યાગ કરો, કારણ કે અસત્ય બોલવાથી માણસ વંટાળીઆથી જેમ તૃણ ભમે તેમ આ સંસારમાં ચિરકાળ ભમ્યા કરે છે. કોઈ પણ અદત્ત લેવું નહીં એટલે કે કોઈ પણ ચીજની ચોરી કરવી નહીં, કારણ કે કવચ કળના સ્પર્શની જેમ અદત્ત લેવાથી કયારે પણ સુખ થતું નથી. અબ્રહ્મચર્યનો ત્યાગ કરે, કારણ કે અબ્રહાચર્ય રાંકની પેઠે ગળે પકડીને માણસને નરકમાં લઈ જાય છે. પરિગ્રહ એકઠો કરે નહીં, કારણ તે ઘણું ભારથી વૃષભ કાદવમાં ખૂંચી જાય છે, તેમ માણસ પરિગ્રહના વશથી દુઃખમાં ડૂબી જાય છે. જેમાં હિંસા વગેરે પાંચ અવ્રતને દેશથી પણ ત્યાગ કરે છે તેઓ ઉત્તરોત્તર કલ્યાણ સંપત્તિના પાત્ર થાય છે. કેવળી ભગવાનના મુખથી એવી હકીકત સાંભળીને નિર્નામિકાને વૈરાગ્ય’ ઉત્પન્ન થયો અને લેહના ગોળાની પેઠે તેની કર્મગ્રંથિ ભેદાણી. તેણુએ તે મુનીશ્વર પાસે સમ્યક્ પ્રકારે સમ્યકત્વ ગ્રહણ કર્યું, સર્વજ્ઞપ્રણીત ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો અને પરલોકરૂપ માર્ગમાં પાથેય તુલ્ય અહિંસાદિ પાંચ અણુવ્રત પણ આદર્યા. પછી મુનિ મહારાજાને પ્રણામ કરી જાણે કૃતાર્થ થઈ હોય એમ માનતી તે નિર્નામિકા ભારો લઈ પિતાના ઘરે ગઈ. તે દિવસથી તે સુબુદ્ધિમાન બાળાએ પિતાના નામની પેઠે યુગધર મુનિની ગિરાને વિસ્મરણ નહીં કરતાં નાના પ્રકારનાં તપ કરવા માંડડ્યાં. તે યૌવનવતી થઈ તે પણ તે દુર્ગાને કોઈ પરયું નહીં, કારણ કે કડવું તુંબડું પાકી ગયું હોય તે પણ તેનું કઈ ભક્ષણ કરતું નથી. હાલમાં વિશેષ વૈરાગ્યથી અને ભાવથી તે નિર્નામિકા યુગધર મુનિની પાસે અનશત્રત ગ્રહણ કરીને રહેલી છે, માટે હે લલિતાંગ દેવ! તમે ત્યાં જાઓ અને તેને તમારું દર્શન કરાવે, જેથી તમારામાં આસક્ત થયેલી તે મૃત્યુ પામીને તમારી પત્ની થાય. કહ્યું છે કે અંતે જેવી મતિ તેવી ગતિ થાય છે.” પછી લલિતાંગ દેવે તેમ કર્યું અને તેના ઉપર રાગવતી થયેલી તે સતી મૃત્યુ પામીને સ્વયંપ્રભા નામે તેની પત્ની થઈ. જાણે પ્રણય કેધથી નાશી ગયેલી સ્ત્રી પાછી પ્રાપ્ત થઈ હોય તેમ પોતાની પ્રિયાને પ્રાપ્ત કરી લલિતાંગ દેવ અધિક કીડા કરવા લાગ્યો કેમકે ઘણે તાપ લાગ્યો હોય ત્યારે છાયા પ્રીતિને માટે જ થાય છે. એવી રીતે ક્રીડા કરતાં કેટલેક કાળ ગયા પછી લલિતાંગદેવને પિતાના અવનના ચિન્હો જોવામાં આવ્યા. જાણે તેનો વિયોગ થવાના ભયથી હોય તેમ રત્નાભરણે નિસ્તેજ થવા લાગ્યા, મુકુટની માળાઓ પ્લાન થવા લાગી અને તેનાં અંગવસ્ત્રો મલિન થવા લાગ્યા. જ્યારે દુઃખ નજીક આવે છે ત્યારે લક્ષમીપતિ પણ લક્ષ્મીથી મુક્ત થઈ જાય છે. એ સમયે તેને ધર્મનો અનાદર અને ભોગમાં વિશેષ આસક્તિ થઈ, જ્યારે અંત સમય આવે છે ત્યારે ઘણું કરીને પ્રાણીઓની પ્રકૃતિમાં ફેરફાર થાય જ છે. તેના પરિજનોના મુખમાંથી અપશુકનમય-શેકકારક અને વિરસ વચને નીકળવા લાગ્યા. કહ્યું છે કે બોલનારાના મુખમાંથી ભાવિ કાર્યને અનુસરનારી જ વાચા નીકળે છે. જન્મથી પ્રાપ્ત * જિનેશ્વરે કહેલ ધર્મ. + ભાતુ. Page #50 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું થયેલી લક્ષ્મી અને લજજારૂપ પ્રિયાએ, જાણે તેણે કાંઈ અપરાધ કર્યો હોય તેમ તેને છોડી દીધો. કીડીને જેમ મૃત્યુ સમયે જ પાંખે આવે છે તેમ તે અદીન અને નિદ્રારહિત હતા, તે પણ અંતસમય નજીક આવવાથી તેને દીનતા અને નિદ્રા પ્રાપ્ત થઈ. હૃદયની સાથે તેના સંધીબંધ શિથિલ થવા લાગ્યા. મહા બળવાન પુરુષોથી પણ અકય એવા તેના કલ્પવૃક્ષો કંપવા લાગ્યાં. તેના નિરોગી અંગ અને ઉપાંગના સાંધાઓ જાણે ભવિષ્ય કાળે આવવાની વેદનાની શંકાથી હોય તેમ ભગ્ન થવા લાગ્યા. જાણે બીજાઓને સ્થાયીભાવ જોવાને અસમર્થ હોય તેમ તેની દષ્ટિ પદાર્થ ગ્રહણ કરવામાં (જોવામાં) અસમર્થ થવા લાગી. ગર્ભાવાસમાં નિવાસ કરવાના દુઃખને ભય લાગ્યું હોય તેમ તેનાં સર્વ અંગે કપાયમાન થવા લાગ્યાં અને ઉપર મહાવત બેઠેલે હોય એવા ગજેદ્રની પેઠે તે લલિતાંગદેવ, રમ્ય-ક્રીડા પર્વતે, સરિતા, વાપિકા, દીઘિકા અને ઉલ્લામાં પણ પ્રીતિને પામે નહિ. તેની આવી સ્થિતિ જોઈ દેવી સ્વયંપ્રભાએ કહ્યું-“હે નાથ ! આપને મેં શું અપરાધ કર્યો છે કે આપ આમ વિહ્વળચિત્ત જણ એ છે ?” તેણે કહ્યું- પ્રિયા ! તેં કાંઈ પણ અપરાધ કર્યો નથી, હે સુભ્ર ! અપરાધ તે મેં જ કર્યો છે કે પૂર્વ ભવે ઘણો જ ઓછો તપ કર્યો. પૂર્વજન્મમાં હું વિદ્યાધરનો રાજા હતું ત્યારે ભોગકાર્યમાં જાગૃત અને ધર્મકાર્યમાં પ્રમાદવાળો હતો. મારા સુભાગ્યે પ્રેરેલ હોય તેમ સ્વયં બુદ્ધ નામના મંત્રીએ એક માસ શેષ આયુ રહ્યું ત્યારે મને જૈનધર્મનો બોધ કર્યો અને મેં તેને સ્વીકાર કર્યો. તે ટૂંકી મુદતમાં કરેલા ધર્મના પ્રભાવથી, હું આટલે કાળ શ્રીપ્રભ વિમાનને સ્વામી રહ્યો; પરંતુ હવે હું ચવીશ, કારણ કે અલભ્ય વસ્તુ ક્યારે પણ મળી શકતી નથી.” તે એવી રીતે બોલે છે તેવામાં કે આજ્ઞા કરેલ દઢધર્મા નામે દેવ તેની પાસે આવીને કહેવા લાગ્યો-“આજે ઇશાનક૯૫ના સ્વામી નંદીશ્વરાદિક દ્વીપમાં નિંદ્રપ્રતિમાની પૂજા કરવાને જવાના છે, માટે તમે પણ તેની આજ્ઞાથી ચાલો.” એવું સાંભળી “અહો ભાગ્યવશાત્ સ્વામીને હુકમ પણ સમયને ઉચિત જ થયે !” એમ બોલતે હર્ષ પામીને પોતાની વલલભા સહિત ત્યાં જવા ચાલ્યા. નંદીશ્વર દ્વીપમાં જઈ તેણે શાશ્વતી અપ્રતિમાની પૂજા કરી અને પૂજા કરતાં ઉપજેલા પ્રમોદથી પિતાનો ચ્યવનકાળ વિસરી ગયે. પછી સ્વસ્થ ચિત્તવાળે તે દેવ બીજા તીર્થો પ્રત્યે જતો હતો. તેવામાં આયુષ્ય ક્ષીણ થવાથી ક્ષીણ તેલવાળા દીપક ની પેઠે તે માર્ગમાં જ અભાવ પ્રત્યે પાયે-ત્ર્યવી ગયા. જબુદ્વીપમાં સાગરની સમીપે રહેલા પૂર્વ વિદેહમાં, સીતા નામની મહાનદીના ઉત્તર તટ તરફ પુષ્કલાવતી નામની વિજયને વિષે, લેહાગલ નામના મ્હોટા નગરના સુવર્ણ જંઘ રાજાની લક્ષ્મી નામે સ્ત્રીની કૂણીથી તે લલિતાંગ દેવને જીવ પુત્રપણે ઉત્પન્ન થયે. આનંદથી પ્રફુલિત થયેલા માતાપિતાએ પ્રસન્ન થઈ શુભ દિવસે તે પુત્રનું વજબંધ નામ પાડયું. લલિતાંગદેવના વિયોગથી દુઃખાત્ત થયેલી સ્વયંપ્રભા દેવી પણ કેટલેક કાળે ધર્મકાર્યમાં લીન થઈ ત્યાંથી ચ્યવી અને તે જ વિજયમાં પુંડરીકિણી નગરીના વજન રાજાની ગુણવતી નામે સ્ત્રીથી પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે અતિશય શોભાવાળી હોવાથી માતાપિતાએ તેનું શ્રીમતી એવું નામ પાડયું. જેના હસ્તપલલવ વિલાસ કરી રહ્યા છે એવી અને કોમળાંગી તે બાળ ઉદ્યાનપાલિકાથી જેમ લતા લાલિત થઈ વૃદ્ધિ પામે તેમ ધાત્રીએથી લાલિત થયેલી અનુક્રમે વૃદ્ધિ પામવા લાગી. પોતાની સ્નિગ્ધ કાંતિથી જાણે ગગન Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સર્ગ ૧ લે તળને પલ્લવિત કરતી હોય એવી તે રાજબાળાને સુવર્ણની મુદ્રિકાને જેમ રત્ન પ્રાપ્ત થાય તેમ-યૌવન પ્રાપ્ત થયું. એકદા સંધ્યાની અભ્રલેખા જેમ પર્વત ઉપર ચડે તેમ તે પિતાને તેભદ્ર નામના મહેલ ઉપર ચડી. તેવામાં મનોરમ નામે ઉદ્યાનમાં કઈ મુનીશ્વરને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી ત્યાં જતા દેવતાએ તેને જોવામાં આવ્યા. તેઓને જોઈ આવું મેં પૂર્વે જેયેલું છે” એમ વિચારનારી તે બાળાને રાત્રિના સ્વપ્નની પેઠે પૂર્વજન્મનું સ્મરણ થયું. જાણે હૃદયમાં ઉત્પન્ન થયેલા પૂર્વભવના જ્ઞાનને ભાર વહન કરવાને અસમર્થ હોય તેમ તે ક્ષણવારમાં મૂચ્છ પામી પૃથ્વી ઉપર પડી ગઈ. સખીઓએ ચંદનાદિક વડે ઉપચાર કરવાથી સંજ્ઞા આવી, એટલે ઊઠીને પિતાના ચિત્તમાં વિચારવા લાગી કેપૂર્વજન્મમાં લલિતાંગ નામે દેવ મારા પતિ હતા, તે સ્વર્ગથી ચ્યવેલા છે, પણ હાલ તે કયાં અવતરેલા છે તેની ખબર ન હોવાથી મને પીડા થાય છે. મારા હૃદયમાં તે જ સંક્રાંત થયેલા છે અને તે જ મારા હૃદયેશ્વર છે; કારણ કે કપૂરના પાત્રમાં લવણ કોણ નાખે ? તે મારા પ્રાણપતિ જે મારા વચનગોચર ન થાય તે બીજાની સાથે આલાપ કરવાથી મારે સયું? એમ વિચારીને તેણેએ મૌન ગ્રહણ કર્યું. જ્યારે તે બોલી નહીં ત્યારે તેની સખીઓએ દેવદેષની શંકાથી મંત્રતત્રાદિકના યાચિત ઉપચાર કરવા માંડ્યા. તેવા સેંકડો ઉપચારોથી પણ તેણીએ મૌન છોડયું નહીં, કેમકે “અન્ય વ્યાધિને અન્ય ઔષધ શાંતિકારક થતું નથી.” પ્રજન પડે ત્યારે તે પિતાના પરિજનને અક્ષર લખીને અથવા ભ્રકુટી અને હસ્ત વિગેરેની સંજ્ઞાથી જણાવવા લાગી. એક વખતે શ્રીમતી પિતાના ક્રીડા ઉદ્યાનમાં ગઈ, તે સમયે એકાંત જાણી તેની પંડિતા નામની ધાત્રીએ કહ્યું-“રાજપુત્રી! તું મારા પ્રાણ જેવી છે અને હું તારી માતા સમાન છું, તેથી આપણે બંનેને પરસ્પર અવિશ્વાસ રાખવાનું કાંઈ પણ કારણ નથી. હે પુત્રી ! જે હેતુથી તે મૌન ધારણ કર્યું છે તે હેતુ મને કહે અને દુઃખમાં મને ભાગિયણ કરીને તારું દુ:ખ હલકું કર. તારું દુઃખ જાણ્યા પછી તેના ઉપાયને માટે હું પ્રયત્ન કરીશ; કેમકે રેગ જાણ્યા વિના તેની ચિકિત્સા થઈ શકતી નથી.” પછી પ્રાયશ્ચિત લેનારે માણસ જેમ સદ્દગુરુ પાસે યથાર્થ વૃત્તાંત નિવેદન કરે તેમ શ્રીમતીએ પિતાને પૂર્વજન્મ યથાર્થ રીતે પંડિતાને સંભળાવ્યો, એટલે તે સર્વ વૃત્તાંત એક પટમાં આલેખીને ઉપાયમાં પંડિતા ૧ એવી તે પંડિતા પટ લઈને બહાર ચાલી. તે સમયના અરસામાં વજસેન ચક્રવર્તીની વર્ષગાંઠ આવેલી હોવાથી તે પ્રસ્તાવ ઉપર ઘણા રાજાઓ અને રાજકુમાર ત્યાં આવવા લાગ્યા હતા. તે વખતે જાણે શ્રીમતીને મોટો મનોરથ હોય એવા તે આલેખેલા પટને સ્કુટ રીતે પહોળો કરી પંડિતા રાજમાર્ગમાં ઊભી રહી. કેટલાએક આગમ જાણનારાઓ આગમના અર્થ પ્રમાણે આલેખેલ નંદીશ્વરદ્વીપ વિગેરે જોઈ તેની સ્તુતિ કરવા લાગ્યા. કેટલાક માણસો શ્રદ્ધાથી પોતાની ગ્રીવાને કંપાવતા તેમાં આલેખેલા શ્રીમત્ અહંતના પ્રત્યેક બિંબનું વર્ણન કરવા લાગ્યા, કળા-કૌશલ્યમાં પ્રવીણતા ધારણ કરનારા કેટલાએક પાંથે તીકણ નેત્ર વડે તે પટ જોઈને રેખાઓની શુદ્ધિની વારંવાર પ્રશંસા કરવા લાગ્યા અને કેટલાએક લેકે કાળા, ધોળા, પીળા, લીલા અને રાતા રંગે વડે સંધ્યાબ્રક સદેશ કરેલા તે પેટની અંદરના રંગેનું વર્ણન કરવા લાગ્યા. એવા વખતમાં યથાર્થ ના મવાળા દુર્દશન રાજાનો દુત નામનો પુત્ર ત્યાં આવી ચડયો. તે ક્ષણવાર પટને જોઈ કપટ-મૂછએ પૃથ્વી ઉપર પડયો અને પછી જાણે સંજ્ઞા પ્રાપ્ત * મારી સાથે વાતચીત ન કરી શકે. ૧. ચતુર. ૨. અવસર. ૩. શાસ્ત્ર. ૪. સાંજના વાદળાં. ૫. શુદ્ધિ. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પર્વ ૧ લું થઈ હોય તેમ ઉઠયો. ઊઠડ્યા પછી લોકોએ તેને મૂચ્છનું કારણ પૂછ્યું, એટલે કપટ નાટક વડે તે પિતાને વૃત્તાંત કહેવા લાગ્યો-“આ પટમાં કોઈએ મારું પૂર્વજન્મનું ચરિત્ર આલેખ્યું છે; તેના દર્શનથી મને જાતિમરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ હું લલિતાંગ દેવ છું અને મારી દેવી સ્વયંપ્રભા છે.” એવી રીતે જે છે તેમાં લખ્યું હતું તે પ્રમાણે તેણે કહ્યું. પછી પંડિતાએ તેને કહ્યું- એવી રીતે હોય તો આ પટમાં સ્થાન કયા ક્યા છે તે અંગુળી વડે બતાવે.” દુદ્દતે કહ્યું-“આ મેરુપર્વત છે અને આ પુંડરિકીણી નગરી છે. ફરી પંડિતાએ મુનિનું નામ પૂછ્યું ત્યારે તેણે કહ્યું-મુનિનું નામ હું વિમૃત થઈ ગયે છું? તેણીએ પુનઃ પૂછયું કે-મંત્રીઓથી વીંટાયેલા આ રાજાનું નામ શું અને આ તપસ્વીની કોણ છે તે કહે.” તેણે કહ્યું-“હું તેઓના નામ જાણતા નથી. એ ઉપરથી “આ માયાવી છે” એમ પંડિતાએ જાણ્યું, એટલે તેણીએ ઉપહાયથી કહ્યું-વત્સ! તારા કહેવા પ્રમાણે આ તારું પૂર્વજન્મનું ચરિત્ર છે. લલિતાંગ દેવને જીવ તું છે અને તારી પત્ની સ્વયંપ્રભા હમણા નંદીગ્રામમાં કર્મદેષથી પંગુ થઈને અવતરેલી છે. તેણીને જાતિસ્મરણ થયું છે તેથી પિતાનું ચરિત્ર આ પટમાં આલેખીને જ્યારે હું ધાતકી ખંડમાં ગઈ હતી ત્યારે તેણી એ મને આપ્યું હતું. તે પંગુ સ્ત્રીની દયા આવવાથી મેં તને શોધી કાઢયે, માટે હવે મારી સાથે ચાલ, હું તને ધાતકીખંડમાં તેની પાસે લઈ જાઉં. હે પુત્ર ? એ ગરીબ બિચારી તારા વિગથી દુ:ખ વડે જીવે છે, માટે ત્યાં જઈને તારા પૂર્વજન્મની પ્રાણવલલભાને આશ્વાસન આપ.' એમ કહી પંડિતા મૌન રહી, એટલે તેને સમાન વયસ્વ મિત્રે એ ઉપહાસ્યપૂર્વક કહ્યું-'મિત્ર ! તમને સ્ત્રીરતનની પ્રાપ્તિ થઈ તેથી તમારા પુણ્યને ઉદય થયે જણાય છે, માટે ત્યાં જઈને તે પંગુ સ્ત્રીને મળે અને હમેશાં તેનું પેષણ કરો' મિત્રનું એવી રીતે ઉપહાસ્ય સાંભળી દુર્દીતકુમાર વિલ થયે અને વેચેલી વસ્તુમાં અવશિષ્ટ વસ્તુ રહે તેવો થઈને ત્યાંથી ચાલ્યો ગયો. - થોડા વખત પછી તે જગ્યાએ લહાર્બલપુરથી આવેલ વાજંઘ કુમાર આવ્યો. તેણે ચિત્રમાં આલેખેલું ચરિત્ર જોયું અને તેથી તે મૂચ્છ પામે. પંખાઓથી તેને પવન નાખે અને જળથી સિંચન કર્યું એટલે તે ઊઠયો. પછી જાણે સ્વર્ગથી આવ્યું હોય તેમ તેને જાતિસમરણ થયું. એ વખતે “હે કુમાર! પટને આલેખ જોઈ તમને કેમ મૂચ્છ આવી?” એમ પંડિતાએ પૂછ્યું, એટલે વજબંધ નીચે પ્રમાણે કહેવા લાગે-“હે ભદ્રે ! સ્ત્રી સહિત મારા પૂર્વજન્મનું વૃત્તાંત આ ચિત્રમાં આલેખેલું છે તે જોઈને હું મૂચ્છ પામ્યો. આ શ્રીમાન ઈશાન કલ્પ છે, તેમાં આ શ્રીપ્રભ વિમાન છે, આ હું લલિતાંગ દેવ છું અને આ મારી દેવી સ્વયં પ્રભા છે. ધાતકીખંડમાં નંદીગ્રામને વિષે આ ઘરની અંદર મહાદરિદ્રી પુરુષની આ નિર્નામિકા નામે પુત્રી છે. તે અહીં ગંધારતિલક નામના પર્વત ઉપર આરૂઢ થઈ છે અને તેણે આ યુગધર મુનિની પાસે અનશન વ્રત ગ્રહણ કરેલું છે. અહીં મારામાં આસક્ત એવી તે સ્ત્રીને હું આત્મદર્શન કરાવવાને આવેલો છું અને પછી તે આ ઠેકાણે મૃત્યુ પામીને સ્વયંપ્રભા નામે મારી દેવીપણે ઉત્પન્ન થઈ છે. અહી હું નંદીશ્વર દ્વીપમાં જિનેશ્વરના બિંબોનું અર્ચન કરવામાં તત્પર થયે છું અને ત્યાંથી બીજા તીર્થોમાં જતાં અહીં ઍવી ગયો છું એકાકિની, દીન અને રાંક જેવી થયેલી આ સ્વયંપ્રભા અહીં આવેલી છે એમ હું માનું છું અને તે જ મારી પૂર્વભવની પ્રિયા છે. તે સ્ત્રી અહીં જ છે અને તેણીએ જ આ જાતિસ્મરણથી લખેલું છે એમ હું માનું છું, કારણ કે ૧. લંગડા, Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સગ ૧ લે અનુભવ વિનાના બીજો કોઈ માણસ આ પ્રમાણે જાણી-લખી શકે નહીં.” સર્વ સ્થળો બતાવીને એ એમ કહી રહ્યો એટલે તમારું કહેવું યથાસ્થિત છે એમ કહી પંડિતા શ્રીમતીની પાસે આવી અને હૃદયને શલ્ય રહિત કરવામાં ઔષધરૂપ તે આખ્યાન તેને કહી બતાવ્યું. મેઘના શબ્દોથી વિદર પર્વતની ભૂમિ રત્ન વડે અંકુરિત થાય તેમ શ્રીમતી પોતાના પ્યારા પતિનો વૃત્તાંત સાંભળવાથી રોમાંચિત થઈ. પછી તેણે પંડિતાના મુખથી પોતાના પિતાને વિજ્ઞપ્તિ કરાવી. અસ્વતંત્રપણું એ કુળજીઓનો સ્વાભાવિક ધર્મ છે. મચૂર જેમ મેઘના શબ્દથી ખુશ થાય તેમ પંડિતાની વાણીથી વજસેન રાજા ખુશ થયા અને પછી તરત જ વાસંઘ કુમારને બેલાવીને તેણે કહ્યું- મારી પુત્રી શ્રીમતી પૂર્વજન્મની પેઠે આ ભવમાં પણ તમારી ગૃહિણી થાઓ.” વાસંઘે તે કબૂલ કર્યું, એટલે વજસેન ચક્રવર્તીએ, સમુદ્ર જેમ વિષ્ણુને લક્ષમી પરણાવે તેમ પિતાની પુત્રી શ્રીમતીનું તેની સાથે પાણિગ્રહણ કરાવ્યું. પછી ચંદ્ર અને ચાંદનીની પેઠે જોડાયેલા તે સ્ત્રી–ભર્તાર ઉજજવળ રેશમી વસ્ત્ર ધારણ કરીને નૃપતિની આજ્ઞા લઈ લોહાગંલપુરે ગયા. ત્યાં સુવર્ણ જંઘ રાજાએ પુત્રને યોગ્ય જાણી રાજ્ય ઉપર બેસાડડ્યો અને પોતે દીક્ષા ગ્રહણ કરી. અહીં વજસેન ચક્રવર્તીએ પોતાના પુત્ર પુષ્કરપાળને રાજ્યલકમી આપી, દીક્ષા અંગીકાર કરી અને તેઓ તીર્થંકર થયા. પોતાની પ્રિયા શ્રીમતીની સાથે વિલાસ જોગવતાં વાઘ રાજાએ. હાથી જેમ કમળને વહન કરે તેમ રાજ્યને વહન કર્યું:. ગંગા અને સાગરની પેઠે વિયેગને નહીં પામતા-નિરંતર ભેગસુખ ભેગવતા તે દંપતીને એક પુત્ર ઉત્પન્ન થયે. એવામાં સર્પના ભારાની ઉપમાને સેવન કરનારા અને મહાક્રોધી એવા સીમાના સામંત રાજાઓ પુષ્કરપાળ કુમારની વિરુદ્ધ થયા. સર્પની પેઠે તેઓને વશ કરવાને તેણે વાજંઘ રાજાને બેલાવ્યો અને તે બળવાન રાજા તેને મદદ કરવા ચાલ્યો. ઇંદ્રની સાથે ઇંદ્રાણી ચાલે તેમ અચળ ભક્તિવાળી શ્રીમતી પણ તેની સાથે ચાલી. અર્ધમાગે ગયા ત્યાં અમાવાસ્યાની રાત્રિએ પણ ચંદ્રિકાના બ્રમને આપનારું એક મોટું શકિટનું વન તેમના જોવામાં આવ્યું. “આ વનમાં દૃષ્ટિવિષ સર્ષ રહે છે” એમ પાંથાએ કહ્યું એટલે તે બીજે માર્ગે ચાલ્યા, કારણ કે નીતિશ પુરુષે પ્રસ્તુતાર્થમાં જ તત્પર હોય છે. અનુક્રમે કુંડરીકની ઉપમાવાળા વાઘ પુંડરીકિણ નગરીમાં આવ્યા અને તેના બળથી પુષ્કરપાળને સર્વ સામતે વશ થયા. વિધિજ્ઞ પુષ્કરપાળે વડિલની માફક વજાજેઘરાજાને ઘણો સત્કાર કર્યો. - અન્યદા શ્રીમતીના બંધુની આજ્ઞા લઈને, લક્ષ્મીની સાથે જેમ લક્ષ્મીપતિ ચાલે તેમ વાઘ રાજા શ્રીમતીની સાથે ત્યાંથી પોતાના નગર તરફ ચાલ્યા. શત્રુઓને નાશ કરનાર તે રાજા જ્યારે શરકટ વન નજીક આવ્યા ત્યારે માર્ગના કુશળ પુરુષોએ તેને કહ્યું-હમણાં આ વનમાં બે મુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી દેવતાઓના આવવાના ? તે દષ્ટિવિષ સર્ષ નિર્વિષ થયે છે. સાગરસેન અને મુનિસેન નામના બે મુનિઓ સૂર્યચંદ્રની પેઠે હજી પણ અહીં જ વિદ્યમાન છે અને તેઓ સહદર છે.” એવું જાણી રાજા અત્યંત ખુશ થયે અને વિષ્ણુ જેમ સમુદ્રમાં નિવાસ કરે તેમ તેણે તે વનમાં નિવાસ કર્યો. દેવતાઓની પર્ષદાથી વીંટાયેલા અને દેશના આપતા તે બંને મુનિઓને ભક્તિભારથી જાણે નગ્ન થઈ ગયે હોય તેમ રાજાએ સ્ત્રી સહિત વંદના કરી. દેશનાંતે રાજાએ અને, પાણી, વસ્ત્ર અને ઉપકરણાદિકથી મુનિને પ્રતિલાવ્યા. પછી ચિત્તમાં વિચાર કર્યો-“અહો! સહોદર ભાવમાં સમાન એવા આ બંને નિષ્કાય, નિર્મમ અને પરિગ્રહવર્જિત મુનિઓને Page #54 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ૧ લુ ૧ ધન્ય છે ! હું એવા નથી તેથી અધન્ય છુ' ! તને ગ્રહણ કરનાર પોતાના પિતાના સન્માને અનુસરનારા તે ઔરસ પુત્ર છે અને હું તેા તેમ ન કરવાથી વેચાતા લીધેલા પુત્ર જેવા છું એમ છતાં હવે પણ જો વ્રત ગ્રહણ કરુ' તો તે અયુક્ત નથી, કારણ કે દીક્ષા, દીપિકાની ર પેઠે ગ્રહણ કરવા માત્રથી અંધકાર (અજ્ઞાન)ના છેદ કરે છે, માટે અહી'થી નગરમાં જઈ પુત્રને રાજ્ય આપી, હંસ જેમ હુ‘સની ગતિનેા આશ્રય કરે તેમ હું પિતાની ગતિના આશ્ચય કરીશ.’ પછી જાણે એક મન હોય તેમ વ્રત ગ્રહણમાં પણ વાદ કરનારી શ્રીમતીની સાથે તે પોતાના લાહાલ નગરમાં આવ્યા. ત્યાં રાજ્યના લાભથી તેના પુત્રે ધન વડે અમાત્યમડળને ખુટળ્યું હતું. જળની પેઠે ધનથી કાણ ન ભેદાય ? પ્રાતઃકાળે પેાતાને વ્રત ગ્રહણ કરવુ છે અને પુત્રને રાજ્ય આપવું છે એ ચિંતામાં રાત્રે શ્રીમતી અને રાજા સૂઈ ગયા. તે સમયે સુખે સૂતેલ તે દંપતીને મારી નાખવાને રાજપુત્ર વિષધૂમ્ર કર્યાં. ઘરમાં ઉઠેલા અગ્નિની પેઠે તેને વારવાને ક્રાણુ સમ થઈ શકે ? જાણે પ્રાણને આકર્ષણ કરવાના આંકડા હાય એવા તે વિષધૂમ્રના ધૂમાડા નાસિકામાં પેસવાથી રાજા-રાણી તત્કાળ મૃત્યુ પામ્યા. ૩૩ તે દંપતી ત્યાંથી ઉત્તરકુરુક્ષેત્રમાં યુગ્મરૂપે ઉત્પન્ન થયા. એક ચિંતાથી મરણુ પામેલાની એકસરખી જ ગતિ થાય છે.’ એ ક્ષેત્રને યાગ્ય આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામી તેઓ સૌધમ દેવલાકે સ્નેહવાળા દેવતા થયા. ઘણા કાળ સુધી દેવ સંબંધી ભેગ ભાગવી આયુષ્ય પૂર્ણ થયે આતપથી જેમ ખરફની ગ્રંથિ ગળે તેમ વાજ'ધના જીવ ત્યાંથી ચવીને જબુદ્વીપના વિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે સુવિધિ વૈદ્યને ઘેર જીવાનંદ નામે પુત્રરૂપે ઉત્પન્ન થયેા. તે વખતે જાણે શરીરધારી ધર્મના ચાર ભેદ હોય તેવા તે નગરમાં ખીજા ચાર બાળકો ઉત્પન્ન થયા. તેઓમાં પ્રથમ ઇશાનચંદ્ર રાજાની કનકાવતી નામે સ્ત્રીથી મહીધર નામે પુત્ર થયા, ખીજો સુનાશીર નામે મત્રીની લક્ષ્મી નામની સ્ત્રીથી જાણે લક્ષ્મીપુત્ર હોય તેવા મુમુદ્ધિ નામે પુત્ર થયા, ત્રીજો સાગરદત્ત નામના સાવાહની અભયમતી નામની સ્ત્રીથી પૂર્ણ ભદ્ર નામે પુત્ર થયા અને ચાથી ધનશ્રેણીની શીલમતી નામની સ્ત્રીથી જાણે શીલપુ જ હાય તેવા ગુણાકર નામે પુત્ર થયા. બાળકાને રાખનારી સ્ત્રીઓએ પ્રયત્નથી રાત્રિ-દિવસ રક્ષા કરાતા તેએ અગના સર્વ અવયવા જેમ સાથે વધે તેમ સાથે વધવા લાગ્યા. હમેશાં સાથે ક્રીડા કરનારા તેઓ વૃક્ષેા જેમ મેઘનુ' જળ ગ્રહણ કરે તેમ સં કલાકલાપને સાથે જ ગ્રહણ કરવા લાગ્યા. શ્રીમતીનેા જીવ પણ દેવલાકથી રચવી જ નગરમાં ઇશ્વરદત્ત શેઠના કેશવ નામે પુત્ર થયા. પાંચ કરણુક અને છઠ્ઠા અંતઃકરણની પેઠે વિયેાગ રહિત એવા તે છ મિત્ર થયા, તેમાં સુવિધિ વૈદ્યના પુત્ર જીવાનંદ ઔષધિ અને રસવી ના વિપાકથી પોતાના પિતા સબંધી' અષ્ટાંગ આયુર્વેદ જાણનાર થયા. હસ્તીમાં ઐરાવત અને નવગ્રહમાં સૂર્યની જેમ પ્રાજ્ઞ અને નિર્દોષ વિદ્યાવાળા તે સર્વ વૈદ્યોમાં અગ્રણી થયા. તે છ મિત્રો જાણે સહેાદર હોય તેમ નિરંતર સાથે રમતા હતા અને પરસ્પર એકબીજાને ઘેર એકઠા થતા હતા. એક વખતે વૈદ્યપુત્ર જીવાનને ઘરે તેઓ બેઠા હતા, તેવામાં એક સાધુ વહેારવાને આવ્યા. તે સાધુ પૃથ્વીપાળ રાજાના ગુણાકર નામે પુત્ર હતા અને તેણે મળની જેમ રાજ્ય છેાડી શમસામ્રાજ્ય ( ચારિત્ર ) ગ્રહણ કર્યું હતું. ગ્રીષ્મૠતુના આતપથી જેમ નદીએ કૃશ થઈ જાય તેમ તપ વડે તેઓ કૃશ થઈ ગયા હતા. અકાળે અને અપથ્ય ભાજન કરવાથી તેઓને કૃમિકુષ્ટ વ્યાધિ થયે ૧. શરીરથી ઉત્પન્ન થયેલા, ર, દીવાની, ૩. ઇંદ્રિયા. ૪. પિતા પાસેથી જાણેલા. ૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે હતા-સર્વાંગે કૃમિકુથી વ્યાપ્ત થયા હતા, તો પણ તે મહાત્મા કોઈ વખત ઔષધની યાચના કરતા નહાતા. મુમુક્ષુ જના કાયા ઉપર અનપેક્ષાવાન જ હેાય છે. ગૌમૂત્રિકાના વિધાનથી× ઘેર ઘેર ફરતા તે સાધુને છઠ્ઠને પારણે તેઓએ પોતાના આંગણામાં આવતા જોયા. તે વખતે જગતમાં અદ્વિતીય વૈદ્ય જેવા જીવાનંદને મહીધર કુમારે કાંઈક પરિહાસપૂર્વક કહ્યું-‘તમને વ્યાધિનું જ્ઞાન છે, ઔષધનું વિજ્ઞાન છે અને ચિકિત્સામાં પણ કુશળ છે; પરંતુ તમારામાં એક દયા નથી. વેશ્યા જેમ દ્રવ્ય વિના સામું જોતી નથી, તેમ નિર'તર સ્તુતિ કરનારા-પ્રાર્થના કરનાર-પીડિત જનાની સામે તમે પણ જોતા નથી, પરંતુ વિવેકીએ એકાંત અલુબ્ધ થવુ ન જોઈએ; કોઈ વખતે ધ ને અંગીકાર કરીને પણ ચિકિત્સા કરવી જોઈએ. નિદાન અને ચિકિત્સામાં તમારું કુશળપણું છે તેને ધિક્કાર છે કે-આવા રોગી મુનિની પણ તમે ઉપેક્ષા કરી છે ?’ એવુ' સાંભળી વિજ્ઞાનરત્નના રત્નાકર એવા જીવાનંદે કહ્યું-‘તમે મને સ્મરણ કરાવ્યું તે અહુ સારુ' થયું; જગતમાં પ્રાયે બ્રાહ્મણ દ્વેષ રહિત જોવામાં આવતા નથી, વણિક અવંચક હેાતા નથી, દેહધારી નિરોગી હાતા નથી, મિત્રા ઈર્ષ્યા રહિત હોતા નથી, વિદ્વાન્ ધનાઢ્ય હાતા નથી, ગુણી ગ વિનાના હોતા નથી, સ્ત્રી ચાપલ્ય રહિત હાતી નથી અને રાજપુત્ર સારા ચારિત્રવાળા હોતા નથી. એ મહામુનિ અવશ્ય ચિકિત્સા કરવા લાયક છે, પણ હાલ મારી પાસે ઔષધની સામગ્રી નથી તે અ'તરાયરૂપ છે. તે વ્યાધિને લાયક ઔષધમાં મારી પાસે લક્ષપાક તેલ છે. પણ ગેાશીષ ચંદન અને રત્નક બળ નથી તે તમે લાવી આપે. તે બંને વસ્તુ અમે લાવશું.' એમ કહી તે પાંચે જણા ચૌટામાં ગયા અને મુનિ સ્વસ્થાને ગયા. તે પાંચ મિત્રાએ ચૌટામાં કાઈ વૃદ્ધ વિક પાસે જઈને કહ્યું-‘અમને ગોશીષ ચંદન અને રત્નક બળ મૂલ્ય લઈને આપો.’ તે વિષ્ણુદ્ધે કહ્યુ− એ દરેક વસ્તુનું મૂલ્ય લાખ સામૈયા છે તે આપીને લઈ જાએ; પર`તુ તે પહેલાં તેનુ' તમારે શું પ્રયેાજન છે તે કહેા.’ તેઓએ કહ્યું–‘જે મૂલ્ય હોય તે લ્યા અને અને વસ્તુ અમને આપેા. તે વડે એક મહાત્માના રોગની ચિકિત્સા કરવાનુ પ્રચાજન છે.’ એમ સાંભળી વિસ્મય પામવાથી તે શેઠના ઉત્તાન લેાચન થઈ ગયા, રામાંચે તેના હૃદયના આનંદ સૂચવ્યા અને ચિત્તમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા- અહા ! ઉન્માદ, પ્રમાદ અને કામદેવથી અધિક મવાળું આ સવે નુ યૌવન કાં ? અને વયાવૃદ્ધને ઉચિત એવી વિવેકવાળી તેની મતિ કાં ? મારા જેવા જરાવસ્થાથી જર કાયાવાળા માણસોએ કરવા લાયક શુભકામ આ સર્વે કરે છે અને દમન કરવા ાગ્ય ભારનુ તેઓ વહન કરે છે.’ એમ વિચારી વૃદ્ધ વણિકે કહ્યુ -‘ હું ભદ્રે ! આ ગોશીચંદન અને રત્નક બળ લઈ જાએ. તમારું કલ્યાણ થાઓ ! મૂલ્યની કાંઈ જરૂર નથી, એ વસ્તુનુ' ધરૂપી અક્ષય મૂલ્ય હું ગ્રહણ કરીશ, તમાએ સહાદરની પેઠે મને ધર્મ કાર્યમાં ભાગીદાર કર્યા છે.’ એમ કહી તે શ્રેષ્ઠિએ બંને વસ્તુ આપી. પછી ભાવિત આત્માવાળા તે દીક્ષા લઈ પરમપદને પામ્યા. ૩૪ એવી રીતે ઔષધની સામગ્રી ગ્રહણ કરી મહાત્માઓમાં અગ્રણી એવા તે મિત્રો જીવાનન્દની સાથે મુનિ પાસે ગયા. તે મુનિ મહારાજા એક વટવૃક્ષ નીચે જાણે વૃક્ષના પાદ હોય તેમ નિશ્ચળ થઈ કાયાત્સગે રહ્યા હતા. તેમને નમસ્કાર કરી તેઓ મેલ્યા- હે ભગવન્ ! આજે ચિકિત્સાકા થી અમે આપના ધ કાર્યમાં વિઘ્ન કરશુ આપ આજ્ઞા આપે। × સાધુ વહેારવા જાય ત્યારે ગેામુત્રને આકારે ગૃહપ્રવેશ કરવાનુ` કહેલ છે. એટલે શ્રેણિબ`ધ ન ચાલતાં બંને ખાજી એક પછી એક ઘરે અનુક્રમે જવાથી કોઈ ઘરવાળા પ્રથમથી અસુઝતી તૈયારી કરી શકતા નથી. Page #56 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૩૫ અને પુણ્ય વડે અમને અનુગ્રહ કરે.” મુનિએ ચિકિત્સા કરવાની આજ્ઞા આપી એટલે તેઓ તત્કાળનું ગોમૂતક લાવ્યા; કેમકે સુબૈદ્યો ક્યારે પણ વિપરીત (પાપયુક્ત) ચિકિત્સા કરતા નથી. પછી તેમણે મુનિના દરેક અંગમાં લક્ષપાક તેલ વડે મર્દન કર્યું, એટલે નીકનું જળ જેમ ઉદ્યાનમાં વ્યાપ્ત થઈ જાય તેમ મુનિની દરેક નસમાં તે તેલ વ્યાપ્ત થયું. ઘણા ઉષ્ણ વીર્યવાળા તે તેલથી મુનિ સંજ્ઞા રહિત થઈ ગયા. ઉગ્ર વ્યાધિ શાંતિમાં ઉગ્ર ઔષધ જ હોય છે, પછી તેલથી આકુળ થયેલા કૃમિઓ, જળ નાંખ્યાથી જેમ દરમાંહેની કીડીઓ બહાર આવે તેમ મુનિના કલેવરમાંથી બહાર નીકળ્યા; એટલે ચંદ્ર જેમ પોતાની ચાંદનીથી આકાશને આચ્છાદિત કરે તેમ છવાનંદે રત્નકંબળથી મુનિને આચ્છાદિત કર્યા. તે રત્નકંબળમાં શીતળપણું હોવાથી સર્વ કૃમિઓ ગ્રીષ્મઋતુના મધ્યાહ્ન વખતે તપેલા માછલાંઓ જેમ શેવાળમાં લીન થઈ જાય તેમ તેમાં લીન થઈ ગયા. પછી રત્નકંબલને હલાવ્યા વિના ધીમે ધીમે લઈને સર્વ કૃમિઓને ગાયના મૃતક ઉપર નાંખ્યા. પુરુષો સર્વ ઠેકાણે દયાયુકત હોય છે. પછી જીવાનંદે અમૃતરસ સમાન, પ્રાણીને જીવાડનાર ગશીર્ષ ચંદનના વિલેપનથી મુનિની આશ્વાસના કરી. આ પ્રમાણે પ્રથમ ત્વચાગત કૃમિ નીકળ્યા એટલે ફરીથી તેઓએ તૈલાશ્ચંગન કર્યું અને ઉદાન વાયુથી જેમ રસ નીકળે તેમ માંસમાં રહેલા ઘણા કૃમિઓ બહાર નીકળ્યા. પછી પૂર્વની પેઠે રત્નકંબળનું આચ્છાદન કર્યું એટલે બે ત્રણ દિવસના દહીંના જંતુઓ જેમ અળતાના પુટ ઉપર તરી આવે તેમ કૃમિઓ ૨છાદન કરેલા ૨કબળ ઉપર તરી આવ્યા અને તેઓને પૂર્વ ના રીતે ગે મૃતકમાં ક્ષેપન કર્યા. અહે! કેવું તે શૈદ્યનું બુદ્ધિકૌશલ્ય ! પછી મેઘ જેમ ગ્રીષ્મઋતુથી પીડિત થયેલા હાથીને શાંત કરે તેમ છવાનંદે ગોશીષચંદનના રસની ધારાથી મુનિને શાંત કર્યા. થોડીવારે ત્રીજી વાર અત્યંગ કર્યું એટલે અસ્થિગત કૃમિઓ રહ્યા હતા તે પણ નીકળ્યા, કેમકે બળવાન રૂછમાન થાય ત્યારે વજપિંજરમાં પણ રહેવાતું નથી. તે કૃમિઓને પણ પૂર્વની રીતે રત્નકંબળમાં લઈ મૃતકોમાં નાંખ્યા. અધમને અધમ સ્થાન જ ઘટે છે. પછી તે વૈશિરોમણિએ પરમ ભક્તિ વડે જેમ દેવને વિલેપન કરે, તેમ ગોશીષચંદનના રસથી મુનિને વિલેપન કર્યું. એ પ્રકારે ઔષધ કરવાથી મુનિ નિરોગી અને નવીન કાંતિ વાળા થયા અને માર્જન કરેલી (ઉજાળેલી) સુવર્ણની પ્રતિમા શોભે તેવા શોભવા લાગ્યા. પ્રાંતે ભક્તિમાં દક્ષ એવા તેઓએ તે ક્ષમાશ્રમણને ક્ષમાવ્યા. મુનિ પણ ત્યાંથી બીજે વિહાર કરી ગયા; કેમકે તેવા પુરુષે એક ઠેકાણે સ્થિતિ કરીને રહેતા નથી. પછી અવશિષ્ટ રહેલા ગશીર્ષ અને રત્નકંબળને વેચીને તે બુદ્ધિમતોએ સુવર્ણ લીધું. તે સુવર્ણથી અને બીજા પિતાના સુવર્ણથી તેઓએ મેરુના શિખર જેવું અહંત ચૈત્ય કરાવ્યું. જિનપ્રતિમાની પૂજા અને ગુરુની ઉપાસનામાં તત્પર એવા તેઓએ કર્મની પેઠે કેટલોક કાળ પણ વ્યતીત કર્યો. અન્યદા મતિમાન્ એવા તે છે મિત્રોને સંગ (વૈરાગ્ય ) પ્રાપ્ત થયે, એટલે તેઓએ કઈ મુનિ મહારાજાની સમીપે જઈ જન્મવૃક્ષના ફળરૂપ દીક્ષા અંગીકાર કરી. એક રાશિથી બીજી રાશિ ઉપર જેમ નવ ગ્રહો કાળે ફર્યા કરે છે તેમ નગર, ગામ અને વનમાં નિયત કાળ રહેતા તેઓ વિહાર કરવા લાગ્યા. ઉપાવસ, છઠ્ઠ અને અઠ્ઠમ વગેરે પરૂપી શરાણથી તેઓએ પોતાના ચારિત્રરત્નને અત્યંત નિર્મળ કર્યું. આહારદાતાને કોઈ જાતની પીડા નહીં કરતા ફક્ત પ્રાણધારણ કરવાના કારણ* ગાયનું મડદુ. Page #57 -------------------------------------------------------------------------- ________________ 38 સર્ગ ૧ લે થી જ માધુકરી વૃત્તિએ તેઓ પારણાને દિવસે ભિક્ષા ગ્રહણ કરતા હતા. સુભટો જેમ પ્રહાર સહન કરે તેમ તેઓ પૈયનું અવલંબન કરી ક્ષુધા, તૃષા અને આતપ વગેરે પરિષહને સહન કરતા હતા. મહારાજાના જાણે ચાર સેનાની હોય તેવા ચાર કષાયને તેઓએ ક્ષમાદિક અસ્ત્રોથી જીત્યા. પછી તેઓએ દ્રવ્યથી અને ભાવથી સંલેખના કીતે કર્મરૂપી પર્વતને નાશ કરવામાં વા જેવું અનશન વ્રત ગ્રહણ કર્યું. પ્રાંતે સમાધિને ભજનારા તેઓએ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતાં પોતાને દેહ છોડ. મહાત્માઓ હમેશાં મોહરહિતજ હોય છે. તે છએ મહાત્માઓ ત્યાંથી અશ્રુત નામના બારમા દેવલોકમાં ઈન્દ્રના સામાનિક દેવ થયા. તેવા પ્રકારના તપનું સાધારણ ફળ હેતું નથી. ત્યાંથી બાવીશ સાગરેપમનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ ચ્યવ્યા, કારણ કે મોક્ષ સિવાય કઈ પણ ઠેકાણે સ્થિરપણું નથી, જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયને વિષે લવણસમુદ્ર નજીક પુંડરીકિશું નગરી છે. તે નગરીના વજસેન રાજાની ધારણી નામે રાણીની કુક્ષીને વિષે તેઓમાંથી પાંચ અનુક્રમે પુત્રપણે ઉત્પન્ન થયા. તેમાં જીવાનંદ વૈદ્યને જીવ ચતુર્દશ મહાસ્વમ સૂચિત વજનાભ નામે પહેલો પુત્ર થયે. રાજપુત્રને જીવ બીજે બાહુ નામે થયો, ત્રીજે મંત્રીપુત્રને જીવ સુબાહુ નામે થયેલ અને શ્રેષ્ઠીપુત્ર તથા સાર્થેશપુત્રના જીવ પીઠ અને મહાપીઠ નામે થયા. કેશવને જીવ સુયશા નામે અન્ય રાજપુત્ર થયે. તે સુયશ બાળપણથી જ વજાનાભને આશ્રય કરવા લાગ્યા. કહ્યું છે. પૂર્વભવથી સંબદ્ધ થયેલ સ્નેહ બંધુપણને જ બાંધે છે. જાણે છ વર્ષધરર પર્વતે નરપણાને પામ્યા હોય તેમ તે રાજ. પુત્રો અને સુયશા અનુક્રમે વધવા લાગ્યા. તે મહાપરાક્રમી રાજપુત્રે બહારના રસ્તામાં વારંવાર ઘેડા ખેલવતા હતા તેથી તેઓને કળાચાર્ય સાક્ષીભૂત જ થયા; કારણ કે હેટા મહેોટા માણસને સ્વયમેવ ગુણ ઉત્પન્ન થાય છે. શિલાની જેમ હોટા પર્વતોને તેઓ પિતાની ભુજાથી તળતા હતાં, તેથી તેઓની બાળક્રીડા કેઈથી પણ પૂર્ણ થતી નહીં. એવામાં લેકાંતિક દેવતાઓએ આવીને વસેન રાજાને વિજ્ઞપ્તિ કરી– “સ્વામિનું! ધર્મતીર્થ પ્રવર્તાવો.” પછી વજસેન રાજાએ વજી જેવા પરાક્રમથી વજનાભને રાજ્ય ઉપર બેસાર્યો, અને મેઘ જેમ જળથી પૃથ્વીને તૃપ્ત કરે તેમ તેણે સાંવત્સરિક દાનથી તૃપ્ત કરી દીધી. પછી દેવ, અસુર અને મનુષ્યના સ્વામીઓએ જેમને નિર્ગમત્સવ કર્યો છે એવા તે વસેન રાજાએ ચંદ્ર જેમ આકાશને અલંકૃત કરે તેમ ઉદ્યાનને અલંકૃત કર્યું અને ત્યાં તે સ્વયં બુદ્ધ ભગવાને દીક્ષા અંગીકાર કરી. તે જ સમયે તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પછી આત્મસ્વભાવમાં લીન થનાર, સમતારૂપી ધનવાળા, મમતા રહિત, નિષ્પરિગ્રહી અને નાના પ્રકારના અભિગ્રહને ધારણ કરનારા તે પ્રભુ પૃથ્વી પર વિચરવા લાગ્યા. ' અહીં વાતાભે પિતાના દરેક ભ્રાતાને પૃથફ પૃથક્ દેશ આપ્યા અને ચાર કપાળેથી જેમ ઇદ્ર શોભે તેમ નિત્ય સેવામાં હાજર રહેનારા ચાર ભાઈઓ વડે તે શોભવા લાગ્યો. અરુણ જેમ સૂર્યને સારથિ છે તેમ સુયશા તેને સારથિ થયો. મહાવીર પુરુષોએ સારથિ પણ પિતાને યોગ્ય જ કરવો જોઈએ, ૧. મધુકરભમ જેમ પુષ્પપરાગને ગ્રહણ કરે, પણ તેને પીડા ઉપજાવે નહીં, તેની જેમ મુનિ પણ ગૃહસ્થને ઘરેથી આહાર રહણ કરે પણ તેને પીડા ઉપજે તેમ કરે નહીં. ૨ ચુલહિમવંત, મહેહિમવંત, નિષધ, શિખરી, રૂપી અને નીલવંત એ છ પર્વતે ભરત હિમવતાદિ ક્ષેત્રોને જુદા પાડનાર હોવાથી વર્ષધર પર્વત કહેવાય છે વર્ષ=ક્ષેત્ર, તેને ધારણ કરનાર. ૩. લોકાંતિક દેવતાઓનો એવો શાશ્વત આચાર જ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૩૭ હવે વજ્રસેન ભગવાનને ઘાતિકમ ૧ રૂપી મળના ક્ષય થવાથી, દર્પણુ ઉપરના મેલના ક્ષય થવાથી જેમ ઉજજવળતા પ્રકટ થાય, તેમ ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ વખતે વજ્રનાભ રાજાની આયુધશાળામાં સૂર્ય મ`ડળના પણ તિરસ્કાર કરનાર ચક્રે પ્રવેશ કર્યા. ખીજા' તેર રત્ના પણ તેને તત્કાળ પ્રાપ્ત થયાં, “ જળના માન પ્રમાણે જેમ પમિની ઊંચી થાય છે, તેમ સપત્તિ પણ પુણ્યના પ્રમાણમાં જ પ્રાપ્ત થાય છે. ” સુગંધે આકર્ષણ કરેલ ભમરાની જેમ પ્રબળ પુણ્યાએ આકર્ષણ કરેલા નવ નિધિએ તેના ભવનની સેવા કરવા લાગ્યા. પછી તેણે આખી પુષ્કલાવતી વિજય સાધી એટલે સર્વ રાજાઓએ તેમને ચક્રવતી પણાને અભિષેક કર્યા. જાણે વૃદ્ધિ પામતી વયની સ્પર્ધા વડે વધતી હોય તેમ ભાગને ભાગવનારા તે ચક્રવર્તીની ધર્મબુદ્ધિ અધિક અધિક વધવા લાગી. પુષ્કળ જળ વડે જેમ વલ્લી વૃદ્ધિ પામે, તેમ ભવબૈરાગ્યરૂપ સપત્તિ વડે તેની ધર્મબુદ્ધિ પુષ્ટિ પામવા લાગી. એક વખત જાણે સાક્ષાત્ મેાક્ષ હોય તેવા પરમ આનંદ ઉત્પન્ન કરનારા વાસેન ભગવાન વિહાર કરતા કરતા ત્યાં આવી સમવસર્યા. સમવસરણને વિષે ચૈત્યવૃક્ષની નીચે બેસી તેમણે કાનને અમૃતની પ્રપાર જેવી ધ દેશના દેવાના આરંભ કર્યાં. વજ્રનાભ ચક્રવતી પ્રભુનું આગમન જાણી ખંવર્ગ સહિત રાજહંસની પેઠે જગત્બંધુ એવા જિનેશ્વરના ચરણકમળ સમીપે હષૅથી આવ્યેા. ત્રણ પ્રદક્ષિણા કરી જગતિને વંદના કરી, જાણે નાના ભાઈ હોય તેમ ઈંદ્રની પાછળ તે બેઠા. પછી ભવી પ્રાણીઓના મનરૂપી છીપમાં બાધરૂપી મેાતીને ઉત્ત્પન્ન કરનારી, સ્વાતિ નક્ષત્રની વૃષ્ટિ જેવી પ્રભુની દેશના તે શ્રાવકાગ્રણી સાંભળવા લાગ્યા. મૃગ જેમ ગાયન સાંભળીને ઉત્સુક મનવાળા થાય તેમ ભગવાનની વાણી સાંભળીને ઉત્સુક થયેલ તે ચક્રવતી હર્ષથી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા− આ અપાર સંસાર, સમુદ્રની પેઠે દુસ્તર છે. તેમાંથી તારનાર ત્રણ ભુવનના અધિપતિ એવા આ મારા પિતા જ છે. અંધકારની પેઠે પુરુષોને અત્યંત અંધ કરનાર માહને, સૂર્યની પેઠે સર્વ બાજુથી ભેદ કરનારા એવા આ જિનેશ્વર છે. ઘણા કાળથી એકઠા થયેલા આ કરાશિ મહાભય કર અસાધ્ય વ્યાધિરૂપ છે, તેની ચિકિત્સા કરનારા આ પિતા જ છે. વધારે શું કહેવું? પણ કરુણારૂપી અમૃતના સાગરરૂપ આ પ્રભુ દુઃખના નાશ કરનારા અને સુખના અદ્વિતીય ઉત્પન્ન કરનારા છે. અહા ! આવા સ્વામી છતાં પણ માહથી પ્રમાદી થયેલામાં મુખ્ય એવા મેં પાતાના આત્મા કેટલાએક કાળ સુધી વંચિત કર્યાં,’ એમ વિચારી ચક્રવતી એ, ધર્મના ચક્રવતી એવા પ્રભુને ભક્તિથી ગદ્ગદ્ વાણી વડે વિજ્ઞપ્તિ કરી–“ હે નાથ ! અ સાધનને પ્રતિપાદન કરનારા નીતિશાસ્ત્રોએ દર્ભો જેમ ક્ષેત્રની ભૂમિને કથિત કરે તેમ મારી મતિને ઘણાકાળ પંત કથિત કરી, તેમજ વિષયમાં લેલુપ બનેલા મે' નેપથ્ય કથી આ આત્માને નટની પેઠે ઘણી વાર નચાવ્યેા. અમારુ સામ્રાજય અથ અને કામના નિખ'ધન કરનારું છે, તેમાં જે ધર્માં ચિ'તવાય છે, તે પણ પાપાનુબ ́ધક થાય છે. આપ જેવા પિતાના પુત્ર થઇને જો હું સ’સારસમુદ્રમાં ભ્રમણ કરુ' તેા બીજા સાધારણ મનુષ્યમાં અને મારામાં શું ફેર કહેવાય ? તેથી જેવી રીતે આપે આપેલા રાજયનું મેં પાલન કર્યું, તેવી જ રીતે હવે હું સ'ચમી સામ્રાજ્યનું પણ પાલન કરીશ માટે તે મને આપે.” આ પ્રમાણે કહ્યા પછી પાતાના વંશરૂપી આકાશમાં સૂર્ય જેવા ચક્રવતીએ પુત્રને રાજ્ય સોંપી ભગવાનની પાસે વ્રત ગ્રહણ કર્યું. પિતાએ અને જ્યેષ્ઠ ખંધુએ ગ્રહણ કરેલા ૧. આત્માના અનાદિં ગુને ઘાત કરનાર જ્ઞાનાવરણી, દનાવરણી, મેાહની ને અંતરાય એ ચાર મેમાં ઘાતિક કહેવાય છે. ૨. પરબ. ૩. શ્રાવક સમૂહમાં મુખ્ય. * નાટય કર્મ–જુદા જુદા વેષ ધારણ કરવા તે. Page #59 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે વતને તેના બાહુ વિગેરે ભાઈએએ પણ ગ્રહણ કર્યું; કારણ કે તેઓને કુળક્રમ તેવો જ હતે. સુયશા સારથીએ પણ ધર્મના સારથિ એવા ભગવાનની પાસે પોતાના સ્વામીની સાથે જ દીક્ષા ગ્રહણ કરી, કેમકે સેવકે સ્વામીને અનુસરનારા જ હોય છે. તે વજીનાભ મુનિ અ૬૫ સમયમાં શાસ્ત્રસમુદ્રના પા૨ગામી થયા, તેથી જાણે પ્રત્યક્ષ એક અંગપણાને પામેલી જંગમ દ્વાદશાંગી હોય તેવા જણાવા લાગ્યા. બાહુ વિગેરે મુનિઓ અગિયાર અંગના પારગામી થયા. “ક્ષપશમ વડે વિચિત્રતા પામેલી ગુણસંપત્તિઓ પણ વિચિત્ર પ્રકારની હોય છે અર્થાત્ પૂર્વના ક્ષપશમ પ્રમાણે જ ગુણ પ્રાપ્ત થાય છે.” તેઓ સંતોષરૂપી ધનવાળા હતા, તે પણું તીર્થંકરના ચરણની સેવામાં અને દુષ્કર તપ કરવામાં અસંતુષ્ટ રહેતા હતા. માપવાસાદિ તપ કરતા હતા, તે પણ નિરંતર તીર્થકરની વાણીરૂપી અમૃતનું પાન કરતા હતા, તેથી તેઓ ગ્લાનિ પામતા નહોતા. પછી ભગવાન વાસેન તીર્થકર ઉત્તમ શુકલધ્યાનને આશ્રય લઈ દેવતાઓએ જેને મહત્સવ કર્યો છે એવા નિર્વાણપદને પામ્યા. - હવે ધર્મને જાણે બંધુ હોય એવા વજાનાભ મુનિ પિતાની સાથે વ્રત ધારણ કરનારા મુનિઓથી અવૃત થઈ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અંતરાત્માથી જેમ પાંચ ઈંડિયે સનાથ થાય, તેમ વનાભ સ્વામીથી બાહુ વગેરે ચા૨ ભાઈઓ તથા સારથિ-એ પાંચ મુનિએ સનાથ થયા. ચંદ્રની કાંતિથી જેમ પર્વતને વિષે ઔષધિઓ પ્રગટ થાયતેમ ગના પ્રભાવથી તેમને ખેલાદિ લબ્ધિઓ પ્રગટ થઈ. તેમના શ્લેષ્મને લવમાત્રથી મર્દન કરેલું કુષ્ટ રેગનું શરીર, કોટિવેધ રસ વડે કરીને જેમ તામ્રરાશિ સુવર્ણમય થઈ જાય તેમ સુવણી થતું હતું (ખેલૌષધિ લબ્ધિ). તેમના કાન, નેત્ર અને અંગને મેલ સર્વ રોગીના રોગને હણનારો અને કસ્તુરી જે સુગંધીદાર હતે (જલ્લષધિ લબ્ધિ). તેમના શરીરના સ્પર્શમાત્રથી અમૃતના સ્નાનની પેઠે રોગી પ્રાણીઓ નીરોગી થતા હતા (આમષધિ લબ્ધિ). વરસાદમાં વરસતું અને નદી વગેરેમાં વહેતું જળ તેમના અંગના સંગથી, સૂર્યનું તેજ જેમૂ અંધકારનો નાશ કરે તેમ સર્વ રોગનો નાશ કરતું હતું. ગંધહસ્તીના મદની સુગંધથી જેમ બીજા ગજે દ્રો નાસી જાય તેમ તેમના અંગને સ્પર્શ કરીને આવેલા વાયુથી વિષ વગેરેના દે દૂર જતા હતા. જે કદાપિ વિષ સંયુક્ત અનાદિક તેમના મુખ અથવા પાત્રમાં પ્રવિષ્ટ થયું હોય તે તે પણ અમૃતના પ્રદેશની પેઠે નિષિપણાને પામી જતું હતું. જાણે ઝેર ઉતારવાના મંત્રાક્ષર હોય તેમ તેમના વચનનું સ્મરણ કરવાથી મહાવિષની વ્યાધિથી પીડા પામતા માણસની પીડા દૂર થતી હતી અને છીપનું જળ જેમ મોતીપણાને પામે તેમ તેમના નખ, કેશ, દાંત અને તેમના શરીરથી થયેલું સઘળું ઔષધિપણને પ્રાપ્ત થયું હતું (સર્વોષધિ લબ્ધિ). વળી સોયના નાકામાં પણ તંતુની પેઠે પ્રવેશ કરવાને સમર્થ થાય એવી અણુત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. મેરુપર્વત પણ જાનુ સુધી આવે એવી પોતાના શરીરને મેટું કરવાની મહત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ જેથી પિતાના શરીરને પવનથી પણ હલકું કરી શકે એવી લઘુત્ર શક્તિ પ્રાપ્ત થઈ. ઇંદ્રાદિક દેવ પણ સહન કરી શકે નહિ એવું વાથી પણ ભારે શરીર કરવાની ગુરુવ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. પૃથ્વી ઉપર રહ્યા છતાં પણ ઝાડનાં પાંદડાની જેમ મેરુના અગ્રભાગને તથા ગ્રહાદિકેને સ્પર્શ કરી શકે એવી પ્રાપ્તિ શક્તિ તેમને પ્રાપ્ત થઈ જેથી ભૂમિની પેઠે જળમાં ગતિ થઈ શકે અને જળની પેઠે ભૂમિને વિષે ઉન્મજજન નિમજજન કરી શકે એવી પ્રાકામ્ય શક્તિ તેમને પ્રાપ્ત થઈ ચક્રવતી અને ઇન્દ્રની ઋદ્ધિ વિસ્તારવાને સમર્થ એવી ઈશવ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. જેથી ૧. અહીંથી લબ્ધિઓનું વર્ણન શરૂ થાય છે. ૨. સુવર્ણ જેવું અથવા સારા વર્ણવાળું, Page #60 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૩૯ સ્વતંત્ર એવા ક્રૂર જતુઓ પણ વશ થઈ જાય એવી અપૂર્વ વશિત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. છિદ્રની જેમ પર્વતના મધ્યમાંથી નિઃસંગ ગમન કરી શકે એવી અપ્રતિઘાતિ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. પવનની પેઠે સર્વ ઠેકાણે અદશ્ય રૂપ ધારણ કરી શકે એવું અપ્રતિહત અંતર્ધાન સામર્થ્ય તેમને પ્રાપ્ત થયું અને સમકાળે અનેક પ્રકારનાં રૂપથી લેકને પૂરી દેવામાં સમર્થ થાય એવી કામરૂપ શક્તિ પણ તેમને પ્રાપ્ત થઈ. એક અર્થરૂપ બીજથી અનેકાર્થરૂપ બીજ જાણી શકે એવી બીજબુદ્ધિ, કઠીમાં રાખેલા ધાન્યની જેમ પૂર્વે સાંભળેલા અર્થો સ્મરણ કર્યા સિવાય પણ યથાસ્થિત રહે એવી કષ્ટબુદ્ધિા અને આદિ, અંત કે મધ્ય-એવું એક પદ સાંભળવામાં આવે કે તરત આખા ગ્રંથને બંધ થાય એવી પદાનુસારિણીક લબ્ધિ તેમને પ્રાપ્ત થઈ. એક વસ્તુને ઉદ્ધાર કરીને અંતર્મુહૂર્તમાં સમસ્ત મુતસમુદ્રનું અવગાહન કરવાના સામર્થ્યથી તેઓ મનોબલીપ લબ્ધિવાળા થયા હતા. એક મુહૂર્તમાં મૂળાક્ષર ગણવાની લીલાથી સર્વ શાસ્ત્રને ગેખી જતા હતા તેથી તેઓ વાંગુબલી પણ થયા હતા અને ઘણુંય કાળ સુધી પ્રતિમા પણે (કાયસગે) સ્થિર રહેતા પણ શ્રમ અને ગ્લાનિ પામતા નહીં, તેથી તેઓ ક્રાયબલી ૬ થયા હતા. તેમના પાત્રમાં રહેલા કુત્સિત અન્નમાં પણ અમૃત, ક્ષીર, મધુ અને વૃત વિગેરેને રસ આવવાથી તથા દુઃખથી પીડાએલા માણસોને તેમની વાણી અમૃત, ક્ષીર, મધુ અને વૃત જેવી શાંતિ આપનારી થતી હતી તેથી તેઓ અમૃતક્ષીરમખ્વાજ્યાશ્રવી લબ્ધિવાળા થયા હતા. તેમના પાત્રમાં પડેલું અલ્પ અન્ન પણ દાન કરવાથી અક્ષય થતું–ખૂટતુ નહીં, તેથી તેઓને અક્ષીણ મહાનસી લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. તીર્થકરની પર્ષદાની પેઠે અલ્પ પ્રદેશમાં પણ અસંખ્ય પ્રાણીઓને સ્થિતિ કરાવી શકતા તેથી તેઓ અક્ષીણ મહાલય લબ્ધિવાળા હતા; અને એક ઇદ્રિયથી બીજી ઈદ્રિના વિષયને પણ પ્રાપ્ત કરી શકતા, તેથી તેઓ સંભિન્નશ્રોત લબ્ધિવાળા હતા. તેઓને જ ઘાચારણ લબ્ધિ પ્રાપ્ત થઈ હતી જેથી તેઓ એક એક પગલે રૂચકદ્વીપે જવાને સમર્થ થતા અને ત્યાંથી પાછા વળતાં પહેલે પગલે નંદીશ્વર દ્વીપે આવતા ૧° અને બીજે પગલે જ્યાંથી ગયા ૧. આ બધી બાબતને વૈક્રિય લબ્ધિમાં સમાવેશ થાય છે અને તે સિદ્ધિ અથવા શકિતઓ કહેવાય છે. ૨. જેમ કણી રૂડી રીતે કષાયેલી ભૂમિને વિષે બીજ વાવે અને તે બીજા અનેક બીજ આપનાર થાય તેમ જ્ઞાનાવરણીયાદિ કર્મના લેપશમના અતિશયથી એક અરૂપ બીજને સાંભળવાથી અનેક અર્થ બીજને જાણે તે બીજબુદ્ધિ લબ્ધિ. ૩. જેમ કેઠાને વિષે ધાન્ય સારી રીતે રહે તેમ જેને વિષે પરોપદેશાદિક અવધારેલા સૂત્ર અને અર્થ સારી રીતે રહે અર્થાત અવિસ્મૃતિપણે રહે તે કેકબુદ્ધિ લબ્ધિ. ૪. કઈ સૂત્રનું એક પદ સાંભળવાથી ઘણા શ્રુત પ્રત્યે પ્રવર્તે તે પદાનુસારિણી લબ્ધિ. તેમાં અનુશ્રોત પદાનુસારિણી એટલે પહેલું પદ અથવા તેને અર્થ સાંભળી છેલ્લા પદ સુધી અર્થની વિચારણામાં શ્રેણિબંધ પ્રવર્તે તે, પ્રતિશ્રોત પદાનુસારિણું છેલ્લું પદ સાંભળવાથી પ્રતિકૂળપણે રહેલા પદ સુધીની વિચારણા થાય તે અને ઉભય પદાનુસારિણી એટલે મધ્યનું કેઈપણ એક પદ સાંભળવાથી આગળ સર્વ પદોનું જ્ઞાન થાય તે એમ ત્રણ પ્રકાર છે. ૫-૬-૭ મનેબલી, વાલી અને કાયબલી એ લબ્ધિઓ વીર્યા રાયના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. ૮. શ્રી ગૌતમ સ્વામીએ એક પાત્રમાં આવેલી ક્ષીર વડે ૧૫૦૦ તાપસને પારણું કરાવ્યું તે અક્ષીણ મહાનસી લબ્ધિ વડે સમજવું. ૯. સર્વ ઈદ્રિયો સાંભળે અથવા સર્વ ઈદ્રિયોના વિષય એક ઈદ્રિયે જાણે, ચક્રવતના કટકને કેલાહલ છતાં પણ શંખ, ભેરી, પણવ વગેરે વાજીંત્રો એકઠાં વગાડ્યાં હોય તે પણ સર્વના જુદા જુદા શબ્દને જાણે તે સંભિન્ન– શ્રત લબ્ધિ. ૧૦. જ બદ્રીપથી તેરમો દ્વીપ. ૯, જબુદ્વીપથી આઠમો દ્વીપ.. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સર્ગ ૧ લે. હોય ત્યાં આવી શકતા હતા. જે ઉર્ધ્વગતિ કરે અર્થાત ઊંચે જાય તે એક પગલે મેરુ પર્વત ઉપર રહેલા પાંડુક ઉદ્યાનમાં જઈ શકતા હતા અને ત્યાંથી પાછા વળતાં એક પગલે નંદનવનમાં અને બીજે પગલે ઉત્પાતભૂમિ પ્રત્યે આવવાને સમર્થ હતા. વિદ્યાચારણ લબ્ધિ વડે તેઓ એક પગલે માનુષેત્તર પર્વત અને બીજે પગલે નંદીશ્વર દ્વીપે જવાને સમર્થ હતા અને પાછા વળતાં એક પગલે પૂર્વ ઉત્પાતભૂમિ પ્રત્યે આવવાને સમર્થ હતા. ઊર્ધ્વગતિમાં જંઘા ચારણથી વિપરીત પણે ગમનાગમન કરવાને શક્તિમંત હતા. તેઓને આશીવિષ લબ્ધિ પણ હતી અને બીજી નિગ્રહ અનુગ્રહ કરવામાં સમર્થ એવી ઘણી લબ્ધિઓ તેઓએ મેળવી હતી, પરંતુ એ લબ્ધિઓને તેઓ ઉપયોગ કરતા નહોતા. કેમકે મુમુક્ષુ પુરુષે પ્રાપ્ત થયેલી વસ્તુમાં પણ આકાંક્ષા રહિત હોય છે. હવે વજાનાભ સ્વામીએ વીશ સ્થાનકના આરાધનવડે તીર્થંકરનામ-ગોત્રકર્મ દઢ રીતે ઉપાર્જન કર્યું. તે વીશ સ્થાનકોમાં પહેલું સ્થાનક અહંત અને અહં તેની પ્રતિમાની પૂજાથી, તેમના અવર્ણ વાદનો નિષેધ કરવાથી અને સદ્દભૂત અર્થવાળી તેમની સ્તવન કર્યાથી આરાધાય છે (અરિહંત પદ) સિદ્ધિસ્થાનમાં રહેલા સિદ્ધિની ભક્તિને અર્થે જાગરણ ઉત્સવ કર્યાથી તથા યથાર્થ પણે સિદ્ધત્વનું કીર્તન કરવાથી બીજું સ્થાન આરાધાય છે. (સિદ્ધ પદ), બાલ, વલાન અને નવદીક્ષિત શિષ્યવગેરે યતિઓનો અનુગ્રહ કરવાથી તથા પ્રવચનનું વાત્સલ્ય કરવાથી ત્રીજું સ્થાનક આરાધાય છે. (પ્રવચન પદ) અને બહુમાનપૂર્વક આહાર, ઔષધ અને વસ્ત્ર વગેરેના દાન વડે ગુરુનું વાત્સલ્ય કરવું તે ચોથું સ્થાનક (આચાર્ય પદ), વીશ વર્ષના દીક્ષા પર્યાયવાળા (પર્યાયસ્થવિર), સાઠ વર્ષની વયવાળા (વયવર) અને સમવાયાંગના ધરનાર (શ્રતસ્થવિર) ની ભક્તિ કરવી તે પાંચમું સ્થાનક (સ્થવિર પદ). અર્થની અપેક્ષાએ પોતાથી બહુશ્રુતપણાને ધારણ કરનારાઓનું અન્નવસ્ત્રાદિ આપવા વગેરેથી વાત્સલ્ય કરવું તે છઠું સ્થાનક (ઉપાધ્યાય પદ). ઉત્કૃષ્ટ તપને કરનારા મુનિઓનું ભક્તિ અને વિશ્રામણ વડે વાત્સલ્ય કરવું તે સાતમું સ્થાનક (સાધુપદ). પ્રશ્ન અને વાચના વિગેરેથી નિરંતર દ્વાદશાંગીરૂપ શ્રતને સૂત્ર, અર્થ અને તે બંનેથી જ્ઞાનપયાગ કરવો તે આઠમું સ્થાનક (જ્ઞાન પદ) શંકા વિગેરે દેષથી રહિત, ધૈર્ય વગેરે ગુણોથી ભૂષિત અને સમાદિ લક્ષણવા સમ્યગુ દર્શને તે નવમું સ્થાનક (દર્શન પદ). જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એ ચાર પ્રકારને-કમને દૂર કરનાર વિજ્ય તે દશમું સ્થાનક (વિનયપદ). ઈચ્છા મિથ્યા કરણાદિક દશવિધ સામાચારીના વેગમાં અને આવશ્યકમાં અતિચાર રહિતપણે યત્ન કરવો તે અગ્યારમું સ્થાનક (ચારિત્ર પદ). અહિંસાદિક મૂળ ગુણમાં અને સમિત્યાદિક ઉત્તર ગુણો માં અતિચાર રહિત પ્રવૃત્તિ કરવી તે બારમું સ્થાનક ( શીલ-વત પદ). ક્ષા ક્ષણે અને લવે લવે પ્રમાદનો પરિહાર કરીને શુભ ધ્યાનમાં પ્રવર્તવું તે તેરમું સ્થાનક (સમાધિ પદ). મન અને શરીરને બાધા-પીડા ન થાય તે યથાશક્તિ તપ કરે તે ચૌદમું સ્થાનક (તપ પદ). મન, વચન અને કાયાથી શુદ્ધિપૂર્વક તપસ્વીઓને અન્નાદિકનું યથાશક્તિ દાન આપવું તે પંદરમું સ્થાનક (દાને પદ) આચાર્યાદિ દશનું અન્ન, પાણી અને અશન વિગેરેથી વૈયાવૃત્ય કરવું તે સેળમું સ્થાનક (વૈયાવચ્ચ પદ). ચતુવિધ સંઘના સર્વ વિદને દૂર કરવાથી મનને સમાધિ ઉપન કરવી તે સત્તરમું સ્થાનક ૧. જિનેશ્વર, સૂરિ, વાચક, મુનિ, બાળમુનિ, સ્થવિરમુનિ ગ્લાનમુનિ, તપસ્વીમુનિ, ચૈત્ય અને શ્રમણસંઘ એ દશ સમજવા. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પર્વ ૧ લું (સંયમ પદ), અપૂર્વ એવા સૂત્ર, અર્થ અને તે બંનેનું પ્રયત્નથી ગ્રહણ કરવું તે અઢારમું સ્થાનક (અભિનવ જ્ઞાનપદ). શ્રદ્ધાથી, ઉદ્દભાસનથી અને અવર્ણવાદને નાશ કરવાથી શ્રુત જ્ઞાનની ભક્તિ કરવી તે ઓગણીસમું સ્થાનક (શ્રુત પદ). વિદ્યા, નિમિત્ત, કવિતા, વાદ અને ધર્મકથા વગેરેથી શાસનની પ્રભાવના કરવી તે વીસમું સ્થાનક (તીર્થ પદ). એ વીશ સ્થાનકમાંથી એક એક પદનું આરાધન કરવું તે પણ તીર્થકર નામકર્મના બંધનું કારણ છે, પરંતુ વાનાભ ભગવાને તે એ સર્વે પદનું આરાધન કરીને તીર્થકરના મકને બંધ કર્યો. બાહુ મુનિએ સાધુઓની વૈયાવચ્ચ કરવાથી ચક્રવતના ભગફળને આપનારું કર્મ ઉપાર્જન કર્યું. તપસ્વી મહષીઓની વિશ્રામણું કરનારા સુબાહુ મુનિએ લોકોત્તર એવું બાહુબળ ઉપાર્જન કર્યું. તેવારે વજનાભ મુનિએ કહ્યું- અહે! સાધુઓની વૈયાવચ્ચ અને વિશ્રામણ કરનારા આ બાહુ અને અને સુબાહુ મુનિને ધન્ય છે.” તેઓની એવી પ્રશંસાથી પીઠ અને મહાપીઠ મુનિ વિચારવા લાગ્યા- જે ઉપકાર કરનાર છે તે જ અહીં પ્રશંસા પામે છે; આપણે બંને આગમનું અધ્યયન અને ધ્યાનમાં તત્પર હોવાથી કોઈ પણ ઉપકારી થયા નથી, એથી આપણી કોણ પ્રશંસા કરે ? અથવા સર્વ લોક પિતાના કાર્ય કરનારાને જ ગ્રહણ કરે છે. આ પ્રમાણે માયા-મિથ્યાત્વથી યુક્ત એવી ઈર્ષા કરવાથી બાંધેલા દુષ્કૃતનું આલોચન નહીં કરવાથી તેઓ એ સ્ત્રીના મકર્મ સ્ત્રીત્વપણાની પ્રાપ્તિરૂપ કર્મ ઉપાર્જન કર્યું. તે છ મહર્ષિઓએ અતિચાર રહિત અને ખડ્રગની ધાર જેવી પ્રવ્રજ્યાને ચૌદ લાખ પૂર્વ સુધી પાલન કરી. પછી ધીર એવા તે છ મુનિઓ બંને પ્રકારની સંલેખના પૂર્વક પાદપે પગમન અનશન અંગીકાર કરી સર્વાર્થસિદ્ધિ નામના પાંચમા અનુત્તર વિમાનને વિષે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये प्रथमे पर्वणि धनादि द्वादशभववर्णनो नाम प्रथमः सर्गः ॥१॥ ૧. બહુમાન યુક્ત શુદ્ધિ કરવી–પ્રકાશ કરે તે. Page #63 -------------------------------------------------------------------------- ________________ સગે બી. આ જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહની અંદર શત્રુઓથી નહીં છતાયેલી એવી અપરાજિતા નામે નગરી હતી. તે નગરીમાં પોતાના પરાક્રમથી જગતને આક્રાંત કરનાર અને લકમીથી જાણે ઈશાનંદ્ર હોય તે ઈશાનચંદ્ર નામે રાજા હતા. ત્યાં ઘણી લક્ષમીવાળે ચંદનદાસ નામે શ્રેષ્ઠી રહેતે હતો. તે ધર્મિષ્ઠ પુરૂષોમાં અગ્રેસર અને જગતને આનંદ આપવામાં ચંદન જેવો હતો. તેને જગતના નેત્રને આનંદ ઉત્પન્ન થવાના કારણરૂપ સાગરચંદ્ર નામે પુત્ર હતે. સમુદ્ર જેમ ચંદ્રને આહ્લાદર આપે તેમ તે પુત્ર તેના પિતાને આ લાદ આપતો હતો. સ્વભાવથી જ સરલ, ધાર્મિક અને વિવેકી–એ - તે આખા નગરને એક મુખમંડન થઈ પડ હતો. એક વખત તે વણિક પુત્ર, ઈશાનચંદ્ર રાજાના દર્શનને માટે અને સેવાને માટે આવેલા સામંત રાજાઓથી વ્યાપ્ત થયેલા રાજભુવનમાં ગયે. ત્યાં આસન, તાંબુલદાન વગેરે સત્કારપૂર્વક તે વણિકસુતને, તેના પિતાની પેઠે રાજાએ ઘણું નેહથી જે. તે સમયે કોઈ એક મંગલપાઠક, રાજદ્વારમાં આવી શંખના ધ્વનિને પરાભવ કરનારી ગિરાથી આ પ્રમાણે કહેવા લાગ્યા–“રાજન ! આજે તમારા ઉદ્યાનમાં જાણે ઉદ્યાનપાલિકા હોય તેવી અનેક પુપે સજજ કરનારી વસંતલસ્મી વૃદ્ધિ પામેલી છે. વિકાસ પામેલા પુષ્પોની સુગંધથી દિશાઓના મુખને સુંગધી કરનાર તે ઉદ્યાનને ઇદ્ર જેમ નંદનવનને શોભે તેમ આ૫ શભા.” આવી મંગલપાઠકની વાણી શ્રવણ કરી રાજાએ દ્વારપાળને આજ્ઞા કરી-“આપણું નગરમાં એવી ઉદ્દઘોષણા કરાવો કે કાલે પ્રાતઃકાળે સર્વ લોકોએ આપણું ઉદ્યાનમાં જવું.” પછી રાજાએ પોતે સાગરચંદ્રને આદેશ કર્યો તમારે પણ આવવું.” સ્વામીની પ્રસન્નતાનું એ લક્ષણ છે. તે પછી રાજાએ વિસર્જન કરેલ વણિકપુત્ર હર્ષ પામી પોતાને ઘેર આવ્યા. ત્યાં અકિદત્ત નામના પિતાના મિત્રને રાજાની આજ્ઞા સંબંધી સર્વ વાત કહી બીજે દિવસે પ્રાતઃકાળે રાજા પોતાના પરિવાર સહિત ઉદ્યાનમાં ગયો. ત્યાં નગરના લેકે પણ આવ્યા હતા, કારણ કે “પ્રજા રાજાને અનુસરનારી હોય છે.” મલયાચલના પવનની સાથે જેમ વસંતઋતુ આવે તેમ સાગરચંદ્ર પણ પોતાના મિત્ર અશોકદત્ત સાથે ઉદ્યાનમાં આવ્યું. કામદેવના શાસનમાં રહેલા સર્વ લોકે પુષ્પ ચૂંટી નૃત્ય ગીત વગેરેથી ક્રિીડા કરવામાં પ્રવર્યા. સ્થળે સ્થળે એકઠા થઈને ક્રીડા કરતા નગરજને નિવાસ કરેલા કામદેવરૂપી રાજાના પડાવની તુલના કરવા લાગ્યા. જાણે અન્ય ઇંદ્રિયોના વિષયને જય કરવાને ઉઠેલા હોય તેવા પગલે પગલે ગાયન અને વાદ્યોના ધ્વનિ પ્રવર્તાવા લાગ્યા. તેવામાં નજીકના કેઈ વૃક્ષની ગુફામાંથી “રક્ષા કરે, રક્ષા કરે” એ કઈ સ્ત્રીને અકસ્માત વનિ નીકળે. એવી વાણી સાંભળતાં જ જાણે તેનાથી આકર્ષિત થયો હોય તેમ ૧. જીતનાર. ૨. આનંદ. ૩. વાણીથી. ૪. સાદ પઠા. ૫. આજ્ઞા. Page #64 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જે ૪૩ સાગરચંદ્ર “આ શું છે ?” એમ સંભ્રમ પામીને દેડ. ત્યાં જઈને જુવે છે તે વ્યાઘ જેમ મૃગલીને પકડે તેમ પૂર્ણભદ્ર શેઠની પ્રિયદર્શીના નામે કન્યાને બંદીવાનોએ પકડેલી તેણે દીઠી. જેમ સર્ષની ગ્રીવા ભાંગીને મણિ ગ્રહણ કરે તેમ સાગરચંદ્ર એક બંદીવાનના હાથમાંથી છરી ખેંચી લીધી. આવું તેનું પરાક્રમ જોઈ બીજા બંદીવાનો નાસી ગયા; કારણ કે “જાજવલ્યમાન અગ્નિને જઈ વ્યાધ્રો પણ નાસી જાય છે.' એવી રીતે સાગરચંદ્ર, કઠીઆરા લોકોની પાસેથી આમ્રલતાની જેમ પ્રિયદર્શનાને છોડાવી. તે સમયે પ્રિયદર્શનાને વિચાર થયે-“પપકાર કરવાના વ્યસની પુરુષોમાં મુખ્ય એ આ કેણ હશે? અહો ! મારા સદ્દભાગ્યની સંપત્તિઓથી આકર્ષણ કરેલ આ પુરુષ અહીં આવી ચડો તે સારું થયું ! કામદેવના રૂપને તિરસ્કાર કરનાર એ પુરુષ મારે ભર્તાર થાઓ.” એમ ચિંતવન કરતી પ્રિયદર્શના પિતાના મંદિર તરફ ગઈ. સાગરચંદ્ર પણ જાણે પરોવાઈ ગઈ હોય તેમ પ્રિયદર્શનાને પિતાના હૃદયમાં રાખી અકદસ મિત્રની સાથે પોતાને ઘેર ગયે. તેના પિતા ચંદનદાસે પરંપરાથી એ વૃત્તાંત જા. તે વૃત્તાંત ગુપ્ત પણ કેમ રહે ? ચંદનદાસે એ વૃત્તાંતથી પોતાના હૃદયમાં વિચાર્યું-“આ પુત્રને પ્રિયદર્શના ઉપર રાગ થયે છે તે યુક્ત છે; કેમકે કમલિનીને રાજહંસ સાથે જ મિત્રાઈ થાય છે, પરંતુ સાગરચંદ્ર આવું ઉભટપણું કર્યું તે યુક્ત નથી, કારણ કે પરાક્રમવાળા પણ વણિકોએ પોતાનું પરાક્રમ પ્રકાશિત કરવું નહીં. વળી સાગરચંદ્ર સ્વભાવે સરલ છે. તેને માયાવી અશકદત્તની સાથે મિત્રાઈ થઈ છે તે કદલીના વૃક્ષને જેમ બદરી વૃક્ષનો સંગ હિતકર નથી તેમ હિતકારક નથી,” એમ ઘણીવાર સુધી વિચાર કરી, સાગરચંદ્ર કુમારને બોલાવી જેમ ઉત્તમ હસ્તિને તેને મહાવત શિક્ષા આપવાનો આરંભ કરે તેમ મીઠાં વચનથી શિક્ષા આપવાને અeભ કર્યો. વત્સ સાગરચંદ્ર ! શાસ્ત્રને અભ્યાસ કરવાથી તું વ્યવહારને સારી રીતે જાણે છે તે પણ હું તને કાંઈક કહું છું. આપણે વણિકો કળા કૌશલ્યથી જીવનારા છીએ, તેથી આપણે અનુદ્દભટ એવા મનહર વેષવાળા હોઈએ તે જ આપણી નિંદા ન થાય. માટે તારે યૌવન અવસ્થામાં પણ ગૂઢ પરાક્રમવાળા રહેવું જોઈએ. જગતમાં સામાન્ય અર્થને વિષે પણ વણિકે આશંકાયુક્ત વૃત્તિવાળા કહેવાય છે. સ્ત્રીઓનું શરીર જેમ ઢાંકેલું જ શોભાને પામે છે તેમ હંમેશાં આપણી સંપત્તિ, વિષયક્રીડા અને દાન-એ સર્વે ગુપ્ત જ શોભે છે. જેમ ઉંટના પગમાં બાંધેલું સેનાનું ઝાંઝર શોભે નહીં તેમ પોતાની જાતિને અનુચિત કર્મ શોભતું નથી, માટે હે વહાલા પુત્ર ! પોતાની કુળપરંપરાથી આવેલા યોગ્ય વ્યવહારમાં પરાયણ થઈ આપણે સંપત્તિની પેઠે ગુણને પણ પ્રચ્છન્ન રાખવા. અને સ્વભાવથી જ કપટયુક્ત ચિત્તવાળા દુર્જન હોય છે તેથી તેમને સંસર્ગ છેડી દેવ; કારણ કે દુર્જનને સંગ હડકાયાના ઝેરની પેઠે કાળોગે વિકારને પામે છે, હે વત્સ ! તારે મિત્ર અશોકદત્ત, કઢને રેગ પ્રસાર પામ્યાથી જેમ શરીરને દૂષિત કરે તેમ વધારે પરિચયથી તને દૂષિત કરશે. એ માયાવી, ગુણિકાની પેઠે હંમેશાં મનમાં જુદે, વચનમાં જુદો અને ક્રિયામાં પણ જુદે છે.” એ પ્રમાણે શેઠ આદરપૂર્વક ઉપદેશ કરી મૌન રહ્યા એટલે સાગરચંદ્ર મનમાં આ પ્રમાણે વિચારવા લાગે-“પિતાજી આવે ઉપદેશ કરે છે તેથી હું ધારું છું કે પ્રિયદર્શના સંબંધી વૃત્તાંત તેમના જાણવામાં આવ્યો છે અને આ મારો મિત્ર અશોકદર પિતાજીને ૧. ગુપ્ત. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સગ ૧ જો સંગ કરવાને અયેાગ્ય લાગે છે. માણસને મદભાગ્યપણાને લીધે જ આવા (શિખામણ દેનાર) વડીલેા હાતા નથી. ભલે એમની મરજી પ્રમાણે થાઓ.’ એમ ક્ષણવાર મનમાં વિચારી સાગરચંદ્ર વિનયયુક્ત નમ્ર વાણીથી ખેલ્યા- પિતાજી ! આપ આદેશ કરે તે મારે કરવું જ જોઈએ, કેમકે હું તમારા પુત્ર છુ'. જે કાર્યાં કરવામાં ગુરુજનેાની આજ્ઞાનુ ઉલ્લઘન થાય તેવું કામ કરવાથી સયું. પરંતુ કેટલીક વખત દૈવયેાગે અકસ્માત્ એવું કાઈ આવી પડે છે કે જે વિચાર કરવાના થાડા સમયને પણ સહન કરી શકતું નથી. જેમ કોઇ મૂખ માણસને પગ પવિત્ર કરતાં પત્ર વેળા વીતી જાય તેમ કેટલાએક કાર્ય ના કાળ વિચાર કરતાં વીતી જાય છે. એવા પ્રાણસ`શયના કાળ પ્રાપ્ત થશે તેા પણ હે પિતાજી ! હવેથી હું એવું કાર્ય કરીશ કે જે આપને લજ્જા પમાડે તેવુ નહીં હોય. આપે અશેાકદત્ત સંખ`ધી વાત કરી; પણ તેના દોષથી હું દોષિત નથી અને તેના ગુણથી હું ગુણી નથી. હંમેશના સહવાસ, સાથે ધૂલિક્રીડા, વારવાર દર્શન, તુલ્ય જાતિ, સરખી વિદ્યા, સમાન શીલ, સમાન વય, પરાક્ષે પણ ઉપરીપણું અને સુખદુઃખમાં ભાગ પાડવાપણું–વગેરે કારણેાથી મારે તેની સાથે મિત્રતા થઈ છે. તેનામાં હું કાંઈ પણ કપટ જોતા નથી, માટે તે મારા મિત્ર સબંધી આપને કોઇએ મિથ્યા કહેલુ છે, કારણ કે ખળ લોકેા સર્વને ખેદ પમાડનારા જ હોય છે’ કદાપિ તે તેવા માયાવી હશે તે પણ મને શું કરશે ? કેમકે એક ઠેકાણે રાખ્યા છતાં કાચ તે કાચ જ રહેરો અને મણિ તે મણિ જ રહેશે, ’’ એવી રીતે કહીને સાગરચંદ્ર મૌન રહ્યો એટલે શેઠે કહ્યું– પુત્ર! તું બુદ્ધિવાન્ છે તા પણ મારે કહેવું જ જોઇએ; કારણ કે પારકા 'તઃકરણા જાણવા મુશ્કેલ છે. ’ પછી પુત્રના ભાવને જાણનારા શેઠે શીલાદિક ગુણાથી પૂર્ણ એવી પ્રિયદર્શનને માટે પૂર્ણભદ્ર શેઠ પાસે માગણી કરી. ત્યારે ‘આગળ તમારા પુત્રે ઉપકાર કરવા વડે મારી પુત્રીને ખરીદ કરેલી જ છે.' એમ કહી પૂર્ણ ભદ્ર શેઠે તેનુ વચન સ્વીકાર્યું. પછી શુભ દિવસે અને શુભ લગ્ન તેમના માતાપિતાએ સાગરચદ્રના પ્રિયદર્શીના સાથે વિવાહ કર્યાં. ઇચ્છિત દુદુભી વાગવાથી જેમ હ થાય તેમ મનવાંછિત વિવાહ થવાથી વધુવર ઘણા હર્ષ પામ્યા. સમાન અંતઃકરણવાળા હાવાથી જાણે એક આત્માવાળા હોય તેમ તેઓની પ્રીતિ સારસપક્ષીની પેઠે વૃદ્ધિ પામવા લાગી. ચંદ્રવડે જેમ ચંદ્રિકા શૈાલે તેમ નિરંતર ઉદયકાંક્ષી અને સૌમ્ય દર્શીનવાળી પ્રિયદર્શીના સાગરચંદ્ર વડે શે।ભવા લાગી. ચિરકાળથી ઘટના કરનાર દેવના યાગથી તે શીલવંત, રૂપવંત અને સરલતાવાળા ૬'પતીના ઉચિત યાગ થયા. પરસ્પર વિશ્વાસ હાવાથી કાઈ વખતે પણ તેમાં અવિશ્વાસ ત થતા જ નહીં. કારણ કે સરલ આશયવાળા કદાપિ વિપરીત શ'કા કરતા નથી. એક વખત સાગરચંદ્ર બહાર ગયા હતા તેવામાં અશેાકદત્ત તેને ઘરે આવ્યા અને પ્રિયદર્શીનાને કહેવા લાગ્યા -‘ સાગરચંદ્ર હંમેશાં ધનદત્ત શેઠની સ્ત્રી સાથે એકાંત કરે છે તેનુ' શુ પ્રયાજન હશે ?' સ્વભાવથી જ સરલ એવી પ્રિયદર્શના બેલી-‘તેનું પ્રયાજન તમારા મિત્ર જાણે અથવા સદા તેમનું બીજું હૃદય એવા તમે જાણેા. વ્યવસાયી એવા મહત્પુરુષાના એકાંત સૂચિત કાર્ય કેણુ જાણી શકે ? અને જે જાણે તે ઘરે શામાટે કહે ?’ અશેાકદો કહ્યું –‘તમારા પતિને તેની સાથે એકાંત કરવાનુ જે પ્રયાજન છે તે હું જાણું છું પણ કહી કેમ શકાય?? ... પ્રિયદર્શનાએ કહ્યું-‘ તેવુ` શુ` પ્રયાજન છે ? ' અશાકદત્ત-“હે સુશ્રુ! જે પ્રયાજન મારે તમારી સાથે છે તે પ્રયાજન તેને તેની Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પર્વ ૨ જુ સાથે છે.” એવી રીતે તેણે કહ્યું તે પણ તેના ભાવને નહીં સમજનારી અને સરલ આશયવાળી પ્રિયદર્શીના બોલી–તમારે મારી સાથે શુ પ્રજન છે?” તેણે કહ્યું- “હે સુભ્ર ! તારા પતિ સિવાય રસજ્ઞ એવા બીજા ક્યા સચેતન પુરુષને તારી સાથે પ્રયજન ન હોય ?” કણ માં સૂચી (સોય) જેવું અને તેની દુષ્ટ ઈચ્છાને સૂચવનારું અશકદત્તનું વચન સાંભળી પ્રિયદર્શન સકોપ થઈ ગઈ અને નીચું મુખ રાખી આક્ષેપ સહિત બેલી–“રે અમર્યાદ! રે પુરુષાધમ ! તેં આવું કેમ ચિંતવ્યું? અને ચિંતવ્યું તે કહ્યું કેમ ? મૂખના આવા સાહસને ધિક્કાર છે ! વળી રે દુષ્ટ ! મારા મહામાં પતિની તું અવળી રીતે પિતાના જેવી સંભાવના કરે છે તો મિત્રના મિષથી શત્રુ જેવા તને ધિક્કાર છે. રે પાપી! તું અહીથી ચાલ્યા જા, ઊર્ભ ન રહે, તારા દર્શનથી પણ પાપ થાય છે.” એવી રીતે તેણીએ અપમાન કરેલ અશોકદત્ત ચોરની પેઠે શીધ્રપણે ત્યાંથી નીકળ્યો, જાણે ગૌહત્યા કરનારે હોય તે, પાપરૂપી અંધકારથી મલિન મુખવાળે અને વિમનસ્ક અશોકદત્ત ચાલ્યો જતો હતો, તેવામાં સામા આવતા સાગરચંદ્ર તેને દીઠે. સ્વચ્છ અંતઃકરણવાળા સાગરચંદ્ર “હે મિત્ર! તમે ઉદ્વિગ્ન કેમ જણાઓ છો ?' એમ પૂછયું, એટલે માયાના પર્વત જેવા અશકદર દીર્ઘ નિઃશ્વાસ મૂકી, જાણે કષ્ટથી દુઃખી થર્યો હોય તેમ હેઠ ચડાવીને કહ્યું-“હે ભ્રાતા ! હિમાલય પર્વતની નજીક રહેનારાઓને ઠરી જવાનો હેતુ જેમ પ્રગટ છે જો આ સંસારમાં નિવાસ કરનારાઓને ઉગનાં કારણ પ્રગટ જ છે. તે પણ કઠે. કાણે થયેલા ત્રણની જેમ આ વૃત્તાંત તે ગુપ્ત રાખી શકાય તેમ પણ નથી અને પ્રકાશ પણ કરી શકાય તેમ નથી.' એવી રીતે કહી પિતાના નેત્રમાં કપટ અશ્રુને દેખાવ કરી અશોકદત્ત મૌન રહ્યો એટલે નિષ્કપટી સાગરચંદ્ર વિચાર કરવા લાગ્ય-અહો ! આ સંસાર અસાર છે, જેમાં આવા પુરુષોને પણ અકસ્માત્ આવા સંદેહના સ્થાન પ્રાપ્ત થાય છે; ધૂમાડે જેમ અગ્નિને સૂચવે તેમ ધર્યથી નહીં સહેવાતો એ એને અંત:ઉદ્વેગ બળાત્કારે એનાં અશ્રુઓ સૂચવે છે.” એવી રીતે ચિરકાળ વિચાર કરીને તેના દુઃખથી દુખિત થયેલે સાગરચન્દ્ર ફરીથી ગદ્ગદ્ સ્વરે આ પ્રમાણે કહેવા લાગે-“હે બંધુ ! જે અપ્રકાશ્ય ન હોય તે આ તમારા ઉદ્વેગનું કારણ હમણાં જ મને કહે અને તમારા દુ:ખને ભાગ આપીને તમે અલ્પ દુઃખવાળા થાઓ.” અશોકદરે કહ્યું-“હે મિત્ર! પ્રાણતુલ્ય એવા તમારી પાસે બીજું પણ અપ્રકાશ્ય ન હોય તો આ વૃત્તાંત તો કેમ જ અપ્રકાશ્ય હોય ? તમે જાણો છો કે સંસારમાં સ્ત્રીઓ અમાવાસ્યાની રાત્રિ જેમ અંધકારને ઉત્પન્ન કરે તેમ અનર્થને ઉત્પન્ન કરનારી છે. સાગરચન્ટે કહ્યું-“હે ભાઈ ! પરંતુ હમણાં તમે સર્પિણીની જેવી કઈ સ્ત્રીના સંકટમાં પડયા છો ?” અશોકદર કૃત્રિમ લજજાને દેખાવ કરીને બોલ્ય-પ્રિયદર્શન મને ઘણા વખતથી અગ્ય વાત કહ્યા કરતી હતી, પણ કોઈ વખત પોતાની મેળે જ લજજા પામીને રહેશે એમ ધારી મેં સલજજપણે કેટલાક વખત સુધી તેની અવજ્ઞાપૂર્વક ઉપેક્ષા કરી, તે પણ તે તો અસતીને યોગ્ય વચન કહેવાથી વિરામ પામી નહીં. અહો ! સ્ત્રીઓને કેવો અસદ આગ્રહ હોય છે ! હે બંધુ! આજે હું આપને શોધવા માટે તમારે ઘેર ગયો હતે ૧. કચવાતા મનવાળો. ૨. ગુમડાની Page #67 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જે એવામાં છળને જાણનારી એવી એ સ્ત્રીએ રાક્ષસીની પેઠે મને રે, પણ હસ્તિ જેમ બંધનથી છૂટો થાય તેમ હું તેના રોધથી ઘણે યને છૂટો થઈ ઉતાવળો અહીં આવે. માર્ગમાં મેં વિચાર્યું કે-આ સ્ત્રી મને જીવતા સુધી છોડશે નહીં, માટે મારે સ્વયમેવ આતમઘાત કરવો કે કેમ ? અથવા અપમૃત્યુથી મૃત્યુ પામવું પણ ગ્ય નથી, કારણ કે મારી પક્ષમાં તે સ્ત્રી મારા મિત્રને આ પ્રમાણે જ કહેશે કે અન્યથા કહેશે ? માટે હું પિોતે જ મારા મિત્રને આ સર્વ વાત કહું, જેથી સ્ત્રીમાં વિશ્વાસ કરીને એ વિનાશ પામે નહિ; અથવા એ પણ યુક્ત નથી, કારણ કે મેં તે સ્ત્રીને મને રથ પૂર્ણ કર્યો નથી તે તેનું દુઃશીલ કહીને શા માટે ક્ષત ઉપર ક્ષાર નાંખ્યા જેવું કરું? એમ વિચાર કરતો હતો તેવામાં તમે મને જોયો. હે બાંધવ ! એ મારા ઉદ્વેગનું કારણ જાણે.” અશોકદત્તનાં આવાં વચન સાંભળી જાણે હલાહલ ઝેરનું પાન કર્યું હોય તેમ વાયુ વિનાના સમુદ્રની પેઠે સાગરચંદ્ર સ્થિર થઈ ગયે. સાગરચંદ્ર કહ્યું–સ્ત્રીઓને એમજ ઘટે છે, કારણ કે ખારી જમીનના નવાણના જળમાં ખારાપણું જ હોય છે. હે મિત્ર! હવે ખેદ ન કરે, સારા વ્યવસાયમાં પ્રવર્તે, સ્વસ્થ થઈને રહે અને તેનું વચન સંભારે નહીં. હે ભ્રાત! વસ્તુતાએ તે જેવી હોય તેવી ભલે છે, પણ તેનાથી આપણા બંને મિત્રોના મનની મલિનતા ન થાઓ !” સરલ પ્રકૃતિવાળા સાગરચંદ્રના એવા અનુનયથી તે અધમ અશોકદત્ત ખુશ થયો, કેમકે માયાવી લેકે અપરાધ કરીને પણ પોતાના આત્માના વખાણ કરાવે છે, તે દિવસથી સાગરચંદ્ર, પ્રિયદર્શને ઉપર નિઃસ્નેહ થઈ રોગવાળી આંગળીની પેઠે ઉદ્વેગ સહિત તેને ધારણ કરવા લાગે તો પણ અગાઉની પેઠે જ તેની સાથે અનુકૂળપણે વર્તાવા લાગે, કેમકે પોતે ઉછેરેલી લતા કદાપિ વંથ હોય તો પણ તેનું ઉન્મેલન કરાતું નથી. પ્રિયદર્શનાએ પણ, મારાથી તે મિત્રોને ભેદ ન થાઓ-એમ ધારી અશોકદત્ત સંબંધી વૃત્તાંત પોતાના પતિને કહ્યો નહીં. સાગરચંદ્ર સંસારને કારાગૃહ જે માની સર્વ ઋદ્ધિને, દીન અને અનાથ લોકોને દાન કરવાવડે કૃતાર્થ કરવા લાગ્યા. કાળે કરી, પ્રિયદર્શન, સાગરચંદ્ર અને અશોકદત્ત-એ ત્રણે પોતપોતાનું આયુષ્ય પૂર્ણ કરી કાળધર્મ મૂહુ) પામ્યા. તેમાં સાગરચંદ્ર અને પ્રિયદર્શના, આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના દક્ષિણ ખંડમાં ગંગા સિંધુના મધ્ય પ્રદેશમાં, આ અવસર્પિણીના ત્રીજા આરામાં પલ્યોપમનો આઠમો ભાગ શેષ રહ્યો હતો તે સમયે યુગલિઆરૂપે ઉત્પન્ન થયા. - પાંચ ભારત અને પાંચ ઐરવત ક્ષેત્રમાં કાળની વ્યવસ્થા કરવામાં કારણરૂપ બાર આરાનું કાળચક ગણાય છે. તે કાળ, અવસર્પિણીક અને ઉત્સર્પિણીપ એવા ભેદથી બે પ્રકાર છેતેમાં અવસર્પિણી કાળના એકાંતમાં સુષમા વિગેરે છ આરાઓ છે. એકાંત સુષમાં નામે પહેલે આરો ચાર કટાકેટી સાગરોપમને, બીજે સુષમા નામે આ ત્રણ કટોકટી સાગરોપમને, ત્રીજે સુષમદુઃષમાં નામે આરે બે કોટાકોટી સાગરોપમનો, ચિ દુઃખમસુષમાં નામે આજે બેંતાળીશ હજાર વર્ષે ન્યૂન એક કોટાકોટી સાગરોપમને, પાંચમો દાખમાં નામે આ એકવીશ હજાર વર્ષ અને છેલ્લો (છો) આ એકાંત દુઃખમાં નામે આરે પણ તેટલા પ્રમાણન (એકવીશ હજાર વર્ષનો) છે. આ અવસર્પિણીના જે પ્રમાણે છ આરા કહ્યા છે તે જ પ્રમાણે પ્રતિક્રમથી ઉત્સર્પિણ કાળના પણ છ આરા જાણી લેવા. અવ૧. પ્રાર્થનાથી. ૨. જુદાઈ ૩. જંબુદ્રીપમાં એક, ધાતકી ખંડમાં બે અને પુષ્કરાદ્ધમાં બે એવી રીતે પાંચ ભારત અને પાંચ ઐરાવત ક્ષેત્ર જાણવા. આ અવસર્પિણું એટલે ઉતરતા, ૫. ઉત્સર્પિણી એટલે ચડત, ૬, અવળા કમથી, Page #68 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જી ४७ સર્પિણી ને ઉત્સપ્પણી કાળની એક દર સંખ્યા વીશ કોટાકોટી સાગરોપમની થાય છે; તે કાળચક્ર કહેવાય છે. પ્રથમ આરામાં મનુષ્યે ત્રણ પત્યેાપમ સુધી જીવનારા, ત્રણ ગાઉ ઊંચા શરીરવાળા અને ચેાથે દિવસે ભેાજન કરનારા હોય છે. તેઓ સમચતુરસ સંસ્થાનવાળા, સ લક્ષણાથી લક્ષિત; વઋષભનારાચ સહનન ( સ`ઘયણ ) વાળાં અને સદા સુખી હોય છે. વળી તેઓ ક્રોધ રહિત, માન રહિત, નિષ્કપટી, લાભવર્જિત અને સ્વભાવથી જ અધના ત્યાગ કરનારા હોય છે. ઉત્તરકુરુની પેઠે તે સમયે રાત્રિદિવસ તેએના ઇચ્છિત મનાથને પૂર્ણ કરનારા, મદ્યાંગાદિ દશ પ્રકારનાં કલ્પવૃક્ષેા હોય છે. તેમાં મદ્યાંગ નામે કલ્પવૃક્ષેા યાચના કરવાથી તત્કાળ સ્વાષ્ટિ મદ્ય વિગેરે આપે છે. ભૃતાંગ નામનાં કલ્પવૃક્ષે ભંડારીની પેઠે પાત્રા આપે છે. સૂર્યાંગ નામનાં કલ્પવૃક્ષેા ત્રણ પ્રકારનાં વાજીત્રા આપે છે, દીપશિખા અને જ્યેાતિષિકા નામના કલ્પવૃક્ષા અત્યત ઉદ્યોત આપે છે. ચિત્રાંગ નામના કલ્પવૃક્ષ વિચિત્ર પુષ્પાની માળાએ આપે છે. ચિત્રરસ નામનાં કલ્પવૃક્ષ રસાઇઆની પેઠે વિવિધ જાતનાં ભેજન આપે છે. મણ્ડંગ નામનાં કલ્પવૃક્ષેા ઇચ્છિત ભૂષણા ( ઘરેણાં ) આપે છે. ગેહાકાર કલ્પવૃક્ષેા ગંધવ નગરની પેઠે ક્ષણવારમાં સારાં ઘર આપે છે અને અનગ્ન કલ્પવૃક્ષા હુંચ્છા પ્રમાણે વસ્ત્ર આપે છે. એ તમામ વૃક્ષેા બીજા પણ અનેક ઇચ્છિત અર્થ આપે છે. તે કાળે ભૂમિ શર્કરા કરતાં પણ અત્યંત સ્વાદિષ્ટ હોય છે અને નદી વગેરેનાં જળ અમૃત સમાન મધુરતાવાળાં હાય છે. તે આરામાં અનુક્રમે ધીમે ધીમે આયુષ્ય, સંહનનાદિક અને કલ્પવૃક્ષાના પ્રભાવ ન્યૂન ન્યૂન થતા જાય છે. . ખીજા આરાના પ્રારંભમાં મનુષ્યા એ પત્યેાપમના આયુષ્યવાળા, બે કાશ ઊંચા શરીરવાળા અને ત્રીજે દિવસે ભાજન કરનારા હોય છે. તે કાળે કલ્પવૃક્ષે! કાંઈક ન્યૂન પ્રભાવવાળા, પૃથ્વી ન્યૂન સ્વાદવાળી અને જળ પણુ મામાં પ્રથમથી જરા ઉતરતાં હાય છે. પહેલા આરાની જેમ આ આરામાં પણ, હસ્તીની શુઢમાં જેમ આછી એછી સ્થૂળતા હાય છે તેમ સ ખાખતમાં અનુક્રમે ન્યૂનતા થતી જાય છે. ત્રીજા આરાના પ્રારંભમાં મનુષ્યા એક પલ્યાપમ સુધી જીવનારા, એક ગાઉ ઊંચા શરીરવાળા અને બીજે દિવસે ભેજન કરનારા હોય છે. આ આરામાં પણ પ ની જેમ ર, આયુષ્ય, પૃથ્વીનું મા અને કલ્પવૃક્ષના મહિમા ન્યૂન થતા જાય છે. ચેાથે। આરા પૂર્વના પ્રભાવ(કલ્પવૃક્ષ, સ્વાદિષ્ટ પૃથ્વી અને મધુર જળ વગેરે)થી રહિત હાય છે. તેના પ્રારંભમાં મનુષ્યા કેટિ પૂર્વના આયુષ્યવાળા અને પાંચશે. ધનુષ ઊંચા શરીરવાળા હેાય છે. પાંચમા આરાના પ્રારંભમાં મનુષ્ય સ વ ના આયુષ્યવાળા અને સાત હાથ ઊંચા હેાય છે તથા છઠ્ઠા આરામાં ફક્ત સોળ વર્ષના આયુષ્યવાળા અને એક હાથ ઊંચા શરીરવાળા હાય છે. એકાંત દુઃખમા નામે પહેલા આરાથી શરૂ થતા ઉત્સર્પિણી કાળમાં એ જ પ્રમાણે પધ્ધાનુપૂર્વી થી છ આરામાં મનુષ્ય જાણવા. સાગરચ`દ્ર અને પ્રિયદર્શીના ત્રીજા આરાના અંતમાં ઉત્પન્ન થયા, તેથી તેઓ નવશે' ધનુષના શરીરવાળા તેમજ પલ્યાપમના દશમાંશ આયુષ્યવાળા યુગલીઆ થયા. તેનુ શરીર વઋષભનારાંચ સંહનનવાળું અને સમચતુરસ્ર સંસ્થાનવાળું હતું. મેઘમાળા વડે જેમ મેરુપર્યંત શેાલે તેમ જાત્યવંત સુવણૅની કાંતિવાળા તે યુગ્મધમી (સાગરચન્દ્રના જીવ) પોતાની પ્રિંયુંગુ વણુ વાળી સ્ત્રી વડે શેાભતા હતા. lલ અશોકદત્ત પણ પૂર્વ જન્મમાં કરેલા કપટથી તે જ ઠેકાણે શ્વેત વર્ણવાળા, ચાર દાંતપાં તુલા હસ્તી જેવા હસ્તી થયા. એક વખતે સ્વેચ્છાએ તે હસ્તી કરતા હતા થા પાતાના પૂર્વજન્મના મિત્ર (સાગરચન્દ્ર)ને જોયા. તામાં Page #69 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જો દર્શનરૂપ અમૃતની ધારાથી જેનું શરીર વ્યાપ્ત થયું છે એવા તે હસ્તીને ખીજ માંથી જેમ અંકુર ઉત્પન્ન થાય તેમ સ્નેહ ઉત્પન્ન થયા, તેથી તેણે પાતાની શુઢથી તેને સુખ થાય તેવી રીતે આલિંગન કરી તેની ઇચ્છા નહીં છતાં પણ પેાતાના સ્કંધ ઉપર બેસાડવો. પરસ્પર દનના અભ્યાસથી તે બંને મિત્રાને થાડા વખત અગાઉ કરેલા કાની જેમ પૂ જન્મનું સ્મરણ થયું. તે વખતે ચાર દાંતવાળા હસ્તીના સ્કંધ ઉપર બેઠેલા સાગરચંદ્રને વિસ્મયથી ઉત્તાન લાચનવાળા બીજા યુગલીઆએ ઇંદ્રની જેમ જોવા લાગ્યા. શંખ, ડોલર પુષ્પ અને ચંદ્ર જેવા વિમલ હાથી ઉપર તે બેઠા હતા, તેથી યુગલીઆએ તેને વિમલવાહન એવા નામથી ખેલાવવા લાગ્યા. જાતિસ્મરણુવડે સર્વ પ્રકારની નીતિને જાણનારા, વિમલ હસ્તીના વાહનવાળા અને પ્રકૃતિથી સ્વરૂપવાન્-તે સથી અધિક થયા. કેટલેાએક કાળ વ્યતીત થયા પછી ચારિત્રભ્રષ્ટ યતિઓની પેઠે કલ્પવૃક્ષાના પ્રભાવ મદ થવા લાગ્યા. જાણે દુવે રવીને બીજાં આણ્યાં હોય તેમ મદ્યાંગ કલ્પવૃક્ષેા થાડું અને વિરસ મદ્ય વિલંબે આપવા લાગ્યા. ભુતાંગ કલ્પવૃક્ષ જાણે આપીએ કે નહી', એમ વિચાર કરતાં હાય અને પરવશ થયા હોય તેમ યાચના કરતાં પણ વિલ`એ પાત્રા આપવા લાગ્યા. તુર્યાગ વૃક્ષ જાણે વેઠથી તિરસ્કાર કરી લાવેલા ગંધર્વા હોય તેમ જોઈએ તેવુ સંગીત રચતા નહાતા. વારંવાર પ્રાર્થના કરેલ દીપશિખા અને જ્યાતિષ્ક કલ્પવૃક્ષ જેમ દિવસે દીવાની શિખા પ્રકાશ ન કરે તેમ તાદશ પ્રકાશકતા નહાતા ચિત્રાગવૃક્ષો પણ વિનયી સેવકની જેમ ઇચ્છાનુસાર તત્કાળ પુષ્પમાળાઓ આપતા નહાતા. ચિત્રરસ વૃક્ષેા દાનની ઇચ્છા ક્ષીણ થયેલા સુત્રીની જેમ ચાર પ્રકારનું-વિચિત્ર રસવાળું ભોજન અગાઉ પ્રમાણે આપતા નહાતા. મણ્યગ વૃક્ષેા જાણે ફરીથી કેમ પ્રાપ્ત થશે, એવી ચિતામાં આકુલ થઇ ગયા હોય તેમ અગાઉ પ્રમાણે આભૂષણા આપતા નહાતા. વ્યુત્પત્તિ શક્તિની મંદતાવાળા કવિ જેમ સારી કવિતા મંદતાથી કરી શકે તેમ ગેહાકાર વૃક્ષ ઘર આપવામાં મદતા લાગ્યા અને નઠારા ગ્રહેાવડે અવગ્રહ થયેલા મેઘ જેમ થોડા થાડા જળને આપે તેમ અનગ્ન વૃક્ષેા વસ્ત્ર આપવામાં સ્ખલન પામવા લાગ્યા. કાળના તેવા અનુભાવથી યુગલીયાઓને પણ દેહના અવયવાની જેમ કલ્પવૃક્ષેા ઉપર વિશેષ મમતા થવા લાગી. એક ચુગલીઆએ સ્વીકાર કરેલા કલ્પવૃક્ષના બીજે યુગલીક આશ્ચય કરે તેા પ્રયન સ્વીકાર કરનારને મોટો પરાભવ થવા લાગ્યા, તેથી પરસ્પર તેવા પરાભવ સહન કરવાને અસમર્થ યુગલીઆઓએ પોતાથી અધિક એવા વિમલવાહનને સ્વામીપણે અગીકાર કર્યા. જાતિસ્મરણથી નીતિજ્ઞ વિમલવાહને વૃદ્ધ પુરુષ જેમ પોતાના ગેાત્રીઓને દ્રવ્ય વહે...ચી આપે તેમ યુગલીઆએને કલ્પવૃક્ષ વહેંચી આપ્યા. જો કેઈ બીજાના કલ્પવૃક્ષની ઇચ્છાએ મર્યાદાના ત્યાગ કરે તેા તેને શિક્ષા કરવાને માટે તેણે હાકાર નીતિ પ્રગટ કરી, સમુદ્રની ભરતીનું માજી જેમ મર્યાદા ઉલ્લઘે નહીં, તેમ ‘હા ! તેં દુષ્કૃત્ય કર્યુ” એવા શબ્દથી શિક્ષા કરેલા યુગલીઆએ તેની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નહોતા. ઈંડાદિકાના ઘાત સહન કરવા સારા પણ હાકાર શબ્દવડે કરેલા તિરસ્કાર સારા નહી.’ એમ તે યુગલીઆએ માનવા લાગ્યા. તે વિમલવાહનનુ છ માસ આયુષ અવશેષ રહ્યું એટલે તેની ચદ્રયશા નામે સ્ત્રીથી એક યુગ્મના જન્મ થયા. તે જોડલું અસંખ્ય પૂર્વના આયુષ્યવાળુ, પ્રથમ સ’સ્થાન અને પ્રથમ સૉંઘયણવાળું, શ્યામ વર્ણનુ' અને આઠસે ધનુષ પ્રમાણ ઊંચા શરીરવાળુ હતું. માતાપિતાએ તેનાં ચક્ષુષ્માન્ અને ચકાંતા એવાં નામ પાડ્યાં. ૧. સદાત્રત દેનારાની. કરવા ૪૮ Page #70 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જુ ૪૯ ઉત્પન્ન થયેલ લતા અને વૃક્ષની પેઠે તેઓ સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. છ માસ સુધી પોતાનાં બે બાળકોને પાળી, જરા અને રોગ વિના મૃત્યુ પામી, વિમલવાહન સુવર્ણ. કુમાર દેવલોકમાં અને તેની સ્ત્રી ચંદ્રયશા નાગકુમાર દેવલોકમાં ઉત્પન્ન થઈ, કેમકે ચંદ્રનો અસ્ત થતાં ચંદ્રિકા રહેતી જ નથી. તે હસ્તી પણ પોતાનું આયુષ પૂર્ણ કરી નાગકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયે કેમકે કાળનું મહાસ્ય જ એવું છે ? ત્યારપછી ચક્ષુષ્માન્ પણ પોતાના પિતા વિમલવાહનની પેઠે હાકાર નીતિથી જ જુગલીઆઓની મર્યાદા ચલાવવા લાગ્યા. અંતસમય નજીક આવ્યા એટલે ચક્ષુમાન અને ચંદ્રકાંતાથી યશસ્વી અને સુરૂપા નામે યુગ્મધમીં જોડલું ઉત્પન્ન થયું. તેઓ તેવાં જ સંઘયણ અને સંસ્થાનવાળા તથા કોઈક ન્યૂન આયુષ્યવાળા થયા. વય અને બુદ્ધિની. પેઠે તે બંને અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. સાડાસાતશે ધનુષ પ્રમાણ ઊંચા શરીરવાળા, અને નિરંતર સાથે ફરનારા તેઓ તેરણના સ્તંભના વિલાસને ધારણ કરતા હતા. આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામી ચક્ષુમાન્ સુવર્ણકુમારમાં અને ચંદ્રકાંતા નાગકુમારમાં ઉત્પન્ન થયાં. યશસ્વી પોતાના પિંતાના ૫૬, ગેપારી જેમ ગયાનું પાલન કરે તેમ સંવ યુગલી આ એનું લીલાથી પાલન કરવા લાગ્યા, પરંતુ તેના વખતમાં મદમાં આવેલા હાથીઓ જેમ અંકુશનું ઉલંઘન કરે તેમ યુગલીઆ અનુક્રમે હાકાર દંડનું ઉલ્લંઘન કરવા લાગ્યા, ત્યારે યશસ્વીએ માકાર દંડથી તેઓને શિક્ષા કરવા માંડી. કેમકે એક ઔષધિથી રેગ સાથે ન થાય ત્યારે બીજું ઔષધ આપવું જોઈએ. તે મહામતિ યશસ્વી અ૫ અપરાધવાળાને શિક્ષા કરવામાં હાકારનીતિ, મધ્યમ અપરાધ હોય તો બીજી માકાર નીતિ અને જે મોટો અપરાધ હોય તો તે બંને નીતિ વાપરવા લાગ્યો. તે યશસ્વી અને સુરૂપાનું કાંઈક અપૂર્ણ આયુષ્ય વામાં જેમ બુદ્ધિ અને વિનય સાથે ઉ૫-ન થાય તેમ તેનાથી એક જોડલું ઉપન્ન થયું. માતાપિતાએ, પુત્ર, ચંદ્ર જેવો ઉજજવળ હતો તેથી અભિચંદ્ર નામ પાડયું અને પુત્રી પ્રિયંગુલતાની પ્રતિરૂપ (સદશ) હતી તેથી તેનું પ્રતિરૂપા નામ પાડયું. તેઓ પોતાનાં માતાપિતાથી કાંઈક અલ્પ આયુષ્યવાળા અને સાડાછશે ધનુષ ઊંચા શરીરવાળા હતા. એક ઠેકાણે મળેલા શમી અને પીપળાના વૃક્ષ ની જેમ તેઓ સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. ગંગા અને યમુનાના પવિત્ર પ્રવાહના મિશ્ર થયેલા જળની જેમ તેઓ બંને નિરંતર શેભવા લાગ્યા. આયુષ્ય પૂર્ણ થતાં યશસ્વી ઉદધિકુમારમાંનું ઉત્પન્ન થયો અને સુરૂપ તેની સાથે જ કાળ કરીને નાગકુમારમાં ઉત્પન્ન થઈ. અભિચંદ્ર પણ પિતાની પેઠે તે જ સ્થિતિ વડે અને તે બંને નીતિ વડે સર્વ યુગલીઆઓને શિક્ષા કરવા લાગ્યું. પછી ઘણાં પ્રાણીઓએ ઈચછેલા ચંદ્રમાને જેમ રાત્રિ જન્મ આમ તેમ પ્રાંત અવસ્થાએ પ્રતિરૂપાએ એક જોડલાને જન્મ આપ્યું. માતાપિતાએ પુત્રનું પ્રસેનજિત નામ પાડયું અને પુત્રી સર્વનાં ચક્ષુને મનહર લાગતી તેથી તેનું ચક્ષ:કાંતા એવું નામ પાડયું. તેઓ બંને પોતાના માતાપિતાથી જૂન આયુષ્યવાળા, તમાલના, વૃક્ષ જેવી શ્યામ કાંતિવાળા, બુદ્ધિ અને ઉત્સાહની પેઠે સાથે વૃદ્ધિ પામનારા, છશે ધનુષ પ્રમાણ શરીરને ધારણ કરનારા અને પવિષુવતુ કાળમાં જેમ દિવસ ને રાત્રિ તુલ્ય હોય તેમ રખી કાંતિવાળા થયા. તેમના પિતા અભિચંદ્ર મૃત્યુ પામીને ઉદધિકુમારમાં ઉત્પન્ન થયા અને ૧. ભુવનપતિની દશ નીકાય પૈકી ત્રીજી નીકાય. ૨. બીજી નીકાય. ૩. તે કાળમાં પશુઓ પણ યુગ| લિક થાય છે અને મૃત્યુ પામીને દેવગતિમાં જાય છે. ૪. ભુવનપતિની દશ નીકામાંથી એક નીકાય. પા તલા અને મેષ રાશિમાં જ્યારે સૂર્ય આવે ત્યારે તેને વિશ્વવત કાળ કહે છે. તકોમાં Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સર્ગ ૨ જો અને પ્રતિરૂપા નાગકુમારમાં ઉત્પન્ન થઈ. પ્રસેનજિત્ પણ પોતાના પિતાની પેઠે સ જીગલીઆના રાજા થયા, કેમકે મહાત્મા લેાકેાના પુત્રો ઘણું કરીને મહાત્મા જ થાય છે. કામાજના જેમ લજજા અને મર્યાદાનું ઉલ્લ‘ઘન કરે તેમ તે સમયના યુગલીઆએ હાકાર અને માકાર નીતિનું પણ ઉલ્લઘન કરવા લાગ્યા, ત્યારે પ્રસેનજિત્ અનાચારરૂપી મહાભૂતને ત્રાસ કરવામાં મ`ત્રાક્ષર જેવી ત્રીજી ધિક્કાર નીતિના ઉપયોગ કરવા લાગ્યા. પ્રયાગમાં કુશળ એવા તે પ્રસેનજિત્, ત્રણ કુશથી જેમ હાથીને શિક્ષા કરે તેમ ત્રણ નીતિથી સર્વ યુગલીઆએને શિક્ષા કરવા લાગ્યા. પછી કેટલેક કાળે તે યુગ્મદ'પતી ક્ષીણુ આયુષ્યવાળા થયા, તેવામાં ચક્ષુઃકાંતા એ સ્ત્રીપુરુષરૂપ યુગ્મને જન્મ આપ્યા. સાડાપાંચશે ધનુષ પ્રમાણ શરીરવાળા તે, અનુક્રમે વ્રુક્ષ અને તેની છાંયડી પેઠે સાથે વધવા લાગ્યા. તે બ'ને યુગ્મધર્મી મરુદેવ અને શ્રીકાંતા એવા નામથી આ લાકમાં ખ્યાતિ પામ્યા. સુવણુ જેવી કાંતિવાળા તે મરુદેવ, પોતાની પ્રિયંગુલતા સદેશ વર્ણવાળી પ્રિયાવડે, નંદનવનમાં રડેલી વૃક્ષશ્રેણિથી કનકાચલ (મેરુ) શેલે તેમ શે।ભવા લાગ્યા. પ્રસેનજિત્ કાળ કરીને દ્વીપકુમારમાં ઉત્પન્ન થયા અને ચક્ષુઃકાંતા કાળ કરીને નાગકુમારમાં ગઈ. મરુદેવ સર્વ યુગલીઓને તે જ નીતિના ક્રમથી ઇંદ્ર જેમ દેવતાને શિક્ષા કરે તેમ શિક્ષા કરવા લાગ્યા. મરુદેવ અને શ્રીકાંતાના પ્રાંતકાળની વખતે તેમનાથી નાભિ અને મરુદેવા એ નામનુ` યુગ્મ થયું. સવાપાંચશે' ધનુષ પ્રમાણ શરીરવાળા તેએ ક્ષમા અને સંયમની પેઠે સાથે જ વૃદ્ધિ પામવા લાગ્યા. મરુદેવા પ્રિય ગુલતા જેવી કાંતિવાળી અને નાભિ સુવર્ણ જેવી કાંતિવાળા હતા, તેથી જાણે પોતાના માતાપિતાના પ્રતિબિંબ હેાય તેવા તે શેાભતા હતા. તે મહાત્માઓનુ આયુષ્ય તેમના માતપિતા મરુદેવ અને શ્રીકાંતાના આયુષ્યથી કાંઈક ન્યૂન-સંખ્યાતા પૂત્ર નું થયું. મરુદેવ કાળ કરીને દ્વીપકુમારમાં ઉત્પન્ન થયા અને શ્રીકાંતા પણ તે જ વખતે કાળ કરીને નાગકુમારમાં ઉત્પન્ન થઈ. તેઓના મૃત્યુ પામ્યા પછી નાભિરાજા યુગલીઆના સાતમા કુલકર॰ થયા. તે પણ પૂર્વોક્ત ત્રણ પ્રકારની નીતિવર્ડ જ યુગ્મધર્મી મનુષ્યાને શિક્ષા કરવા લાગ્યા. ત્રીજા આરાના ચારાશી લક્ષ પૂર્વ અને નવ્યાશી પક્ષ (ત્રણ વ, સાડાઆઠ માસ ) ખાકી રહ્યા હતા એવા સમયે આષાઢ માસની કૃષ્ણ ચતુર્દશીને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચદ્રના ચાગ આવતાં વજ્રનાભના જીવ, તેત્રીશ સાગરે પમનું આયુષ્ય ભોગવી સર્વાર્થ - સિદ્ધ વિમાનમાંથી ચ્યવી, જેમ માનસ સરોવરથી ગગાના તટમાં હંસ ઉતરે તેમ, નાભિ કુલકરની સ્ત્રી મરુદેવાના ઉદરમાં અવતર્યા. પ્રભુ ગર્ભમાં આવ્યા તે સમયે પ્રાણીમાત્રના દુઃખના ઉચ્છેદ થવાથી શૈલેાકયમાં સુખ થયું અને સર્વ સ્થાનકે મોટા ઉદ્યોત થયા. જે રાત્રિએ દેવલાકમાંથી ચ્યવીને પ્રભુ માતાના ઉદરમાં આવ્યા તે જ રાત્રિએ નિવાસભુવનમાં સૂતેલી મરુદેવાએ ચતુ શ મહાસ્વપ્ના દીઠાં. તેમાં પ્રથમ સ્વપ્નું ઉજજવળ, પુષ્ટ ધવાળા, તેમજ સરલ પુચ્છવાળા, સુવર્ણની ઘુઘરમાળવાળા અને જાણે વિદ્યુત સહિત શરદઋતુના મેઘ હોય તેવા વૃષભ જોયા. બીજે સ્વપ્ને શ્વેત વર્ણવાળા, ક્રમથી ઊંચા, નિરંતર ઝરતા મદની નદીથી રમણીય અને જાણે ચાલતા કૈલાસ પર્વત હોય તેવા ચાળ, દાંતવાળા હસ્તી જોયા. ત્રીજે સ્વપ્ને પીળા નેત્રવાળા, દીઘ જિહુવાવાળા, ચપલ કેશરાવાળા ૧. પહેલા વિમલવાહન, ખીજા ચક્ષુષ્માન્, ત્રીજા યશસ્વી, ચેાથા અભિચ, પાંચમા પ્રસેનજિત, છઠ્ઠા ભદેવ અને સાતમા નાભિ કુલકર થયાં. કુલકર સંજ્ઞા યુગલીઆના રાજાને માટે છે, Page #72 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ ૫૧ અને જાણે શૂરવીરને જયધ્વજ હોય તેમ પુછને ઉલાળતા કેશરીસિંહ દીઠે. ચોથે સ્વને પદ્મ જેવા લેનવાળી, પદ્મમાં નિવાસ કરનારી અને દિગૂગજેન્દ્રોએ પિતાની શુઢથી ઉપાડેલા પૂર્ણકુથી શેભરી લમીદેવી દડી. પાંચમે સ્વપ્ન નાના પ્રકારનાં દેવવૃક્ષોનાં પુખેથી શું થેલી, સરલ અને ધનુષ્યધારીએ આરોહણ કરેલ ધનુષ્ય જેવી લાંબી પુષ્પમાળા દીઠી. છઠે સ્વપ્ન જાણે પિતાના મુખનું પ્રતિબિંબ જ હોય તેવું, આનંદને કારણરૂપ અને કાંતિસમૂહથી જેણે દિશાઓને પ્રકાશિત કરેલી છે એવું ચંદ્રમંડળ દીઠું'. સાતમે સ્વને રાત્રિને વિષે પણ તત્કાળ દિવસના ભ્રમને કરાવનાર, સર્વ અંધકારને નાશ કરનાર અને વિસ્તાર પામતી કાંતિવાળે સૂર્ય જે. આઠમે સ્વને ચપલ કાનવડે જેમ હસ્તી શેભે તેમ ઘુઘરીઓની પંક્તિના ભારવાળી અને ચલાયમાન એવી પતાકાવડે શેભતો મહાધ્વજ દીઠે. નવમે સ્વને વિકસિત કમળથી જેને મુખભાગ અચિત કરેલ છે એ, સમુદ્ર મંથન કરવાથી નીકળેલા સુધાકુંભ જેવા અને જળથી ભરેલો સુવર્ણને કલશ દીઠે. દશમે સ્વપ્ન જાણે આદિ અહ“તની સ્તુતિ કરવાને અનેક મુખવાળું થયું હોય તેમ ભ્રમરના ગુંજારવવાળા અનેક કમળથી શોભતું મહાન ઉપવાકર જોયું. અગ્યારમે સ્વને પૃથ્વીમાં વિસ્તાર પામેલા શરદઋતુના મેઘની લીલાને ચેરનાર અને ઊંચા તરંગેના સમૂહથી ચિત્તને આનંદ આપનાર ક્ષીરનિધિ દીઠે. બારમે સ્વપ્ન જાણે ભગવાન્ દેવપણુમાં તેમાં રહ્યા હતા તેથી પૂર્વના નેહથી આવ્યું હોય તેવું ઘણું કાંતિવાળું વિમાન દીઠું. તેરમે સ્વને જાણે કઈ કારણથી તારાઓને સમૂહ એકત્ર થયા હોય તેવા અને એકત્ર થયેલી નિર્મળ કાંતિના સમૂહ જે રત્નપુંજ આકાશમાં રહેલે દીઠે. ચૌદમે સ્વપ્ન વૈલોક્યમાં રહેલા તેજસ્વી પદાર્થોનું જાણે પિંડીભૂત થયેલું હોય તે (પ્રકાશમાન) નિધૂમઅગ્નિ મુખમાં પ્રવેશ કરતે દીઠે. રાત્રિના વિરામ સમયે, સ્વપ્નને અંતે વિકસ્વર મુખવાળી સ્વામિની મરુદેવા કમલિનીની પિઠ પ્રબોધ પામ્યા (જાગૃત થયા) અને તેમણે જાણે પિતાના હૃદયની અંદર હર્ષ માટે ન હોય તેથી, તે સ્વપ્ન સંબંધી સવ વૃત્તાંત કેમલ અક્ષરોથી ઉગાર કરતા હોય તેમ યથાર્થ નાભિરા જાને કહી સંભળાવ્યું. નાભિરાજાએ પોતાના સરલ સ્વભાવને અનુસરતી રીતે સ્વપ્નનો વિચાર કરી “તમને ઉત્તમ કુલકર પુત્ર થશે એમ કહ્યું. તે સમયે સ્વામીની માત્ર કુલકરપણથી જ સંભાવને કરી એ અયુક્ત છે એમ ધારી જાણે કોપાયમાન થયા હોય તેમ ઇંદ્રના આસન કંપાયમાન થયા. અમારા આસન અકસમાત્ છે. 'યા ? એવો ઉપગ દેતાં, ભગવાનના ચ્યવનની હકીકત ઇંદ્રિોના જાણવામાં આવી એટલે તત્કાળ સંકેત કરેલા મિત્રોની જેમ એકઠા થઈ સર્વ ઇદ્રો ભગવાનની માતાને સ્વપ્નાર્થ કહેવા માટે ત્યાં આવ્યા. પછી અંજલિ જેડી વૃત્તિકાર જેમ સૂત્રના અર્થને સ્કુટ કરે તેમ વિનયપૂર્વક સ્વપ્નાર્થ ને સ્કુટ કરવા લાગ્યા–“હે સ્વામિની'તમે સ્વપ્નામાં પ્રથમ વૃષભ જે તેથી તમારે પુત્ર મોહરૂપી પંકમાં ખેંચી ગયેલા ધર્મરૂપી રથને ઉદ્ધાર કરવામાં સમર્થ થશે. હે દેવિ ! હસ્તીના દર્શનથી તમારો પુત્ર મહંત પુરુષોને પણ ગુરુ અને ઘણા બળને એક સ્થાનકરૂપ થશે. સિંહના દર્શનથી તમારે પુત્ર મહંત પુરુષમાંસિંહરૂપ, ધીર, નિર્ભય, શૂરવીર અને અખલિત પરાક્રમવાળે થશે. હે દેવ ! તમે સ્વપ્નમાં લક્ષમીદેવી દીઠી તેથી સવા પુરુષોમાં ઉત્તમ એવો તમારો પુત્ર વૈલોક્યની સામ્રાજ્યલક્ષમીને પતિ થશે. પુષ્પમાળા જઈ તેથી તમારે પુત્ર પુણ્ય દર્શનવાળે થશે અને અખિલ જગત્ તેની આજ્ઞાને માળની પેઠે મસ્તક ઉપર વહન કરશે. હે જગન્માતા ! તમે સ્વપ્નામાં પૂર્ણચંદ્ર દીઠે તેથી તમારે પુત્ર મનહર અને નેત્રને આનંદ આપનાર ૧ પાકર-પદ્ધસરેવર. ૨ ક્ષીરસમુદ્ર Page #73 -------------------------------------------------------------------------- ________________ પર સર્ગ ૨ જે થશે. સૂર્ય દીઠે તેથી તમારે પુત્ર મેહરૂપી અંધકારને નાશ કરી જગત્માં ઉદ્યોત કરનાર થશે અને મહાધ્વજ દીઠે તેથી તમારે આત્મજ આપના વંશમાં મોટી પ્રતિષ્ઠાવાળે ૧ ધમધવજ થશે. હે માતા ! તમે સ્વપ્નમાં પૂર્ણ કુંભ જે તેથી તમારે પુત્ર સર્વ અતિશયેનું પૂર્ણ પાત્ર થશે- અર્થાત્ સર્વ અતિશયયુક્ત થશે. પદ્મસરોવર જેવું તેથી તમારે સુત સંસારરૂપી અટવીમાં પડેલા મનુષ્યને (પાપરૂપ) તાપને હરશે અને તમે સમુદ્ર જોયે છે તેથી તમારો પુત્ર અવૃષ્ય છતાં પણ તેમની સમીપે અવશ્ય જવા ગ્ય થશે. હે દેવિ ! તમે સ્વપ્નને વિષે ભુવનમાં અદ્દભુત એવું વિમાન જોયું તેથી તમારો પુત્ર વૈમાનિક દેવેથી પણ સેવાશે. અંકુરિત કાંતિવાળે રત્નપુંજ જે છે તેથી તમારો તનય સર્વ ગુણરૂપ રત્નોની ખાણ તુલ્ય થશે અને તમે તમારા મુખમાં પ્રવેશ કરતે જાજવલ્યમાન અગ્નિ જોયે છે તેથી તમારે પુત્ર અન્ય તેજસ્વીઓના તેજને દૂર કરનારે થશે. હે સ્વામિનિ ! તમે ચૌદ સ્વપ્ન જોયાં છે તે એવું સૂચવે છે કે –તમારે પત્ર ચૌદ રાજલોકનો સ્વામી થશે.” આવી રીતે સ્વપ્નાર્થ કહીને તેમજ મરૂદેવા માતાને પ્રણામ કરીને સર્વ ઇદ્રો પોતપોતાને સ્થાનકે ગયા, સ્વામિની મરૂદેવા પણ સ્વપ્નાર્થની વ્યાખ્યારૂપી સુધાવડે સિંચાયાથી, વરસાદના જળવડે સિંચાયાથી પૃથ્વી જેમ ઉલાસ પામે તેમ ઉલાસને પામ્યા. હવે સુર્યથી જેમ મેઘમાળા શોભે, મુક્તાફળથી જેમ છીપ શોભે અને સિંહથી જેમ પર્વતની ગુફા શોભે તેમ મહાદેવી મરુદેવા તે ગર્ભથી શોભવા લાગ્યા. જો કે સ્વભાવથી જ તેઓ પ્રિયંગુલતા જેવા શ્યામ હતા, તે પણ શરદઋતુથી જેમ મેઘમાળ પાંડુવણું થાય તેમ ગર્ભના પ્રભાવથી તેઓ પાંડુવર્ણવાળા થયા, જગના સ્વામી અમારા પયનું પાન કરશે એવા હર્ષથી જ જાણે હોય તેમ તેમના સ્તને પુષ્ટ અને ઉન્નત જણાવા લાગ્યા. જાણે ભગવાનનું મુખ જેવાને અગાઉથી જ ઉત્કંઠિત થયાં હોય તેમ તેમના લેચન વિશેષ વિકાસ પામ્યા. તેમને નિતંબભાગ જે કે વિપુલ હતો, તે પણ વર્ષાકાળ વ્યતીત થયા પછી જેમ સરિતાના તટની ભૂમિ વિશાળ થાય તેમ વિશેષ વિશાળ થયે. તે મહાદેવીની સ્વભાવથી જ મંદ ગતિ હતી તે હવે મદાવસ્થાને પામેલા હસ્તીની પેઠે વિશેષ મંદ થઈ. પ્રાત:કાળે જેમ વિદ્વાન માણસની બુદ્ધિ વૃદ્ધિ પામે અને ગ્રીષ્મઋતુમાં જેમ સમુદ્રની વેલા વૃદ્ધિ પામે તેમ ગર્ભના પ્રભાવથી તેમની લાવણ્યલમી વિશેષ વૃદ્ધિ પામવા લાગી. તેઓ લોક્યના એકસારરૂપ ગર્ભ ધારણ કરતા હતા તો પણ તેમને કાંઈ ખેદ થતો નહોતો, કારણ કે ગર્ભવાસી અહિ તો એ પ્રભાવ હોય છે. પૃથ્વીના અંતરભાગમાં જેમ અંકુર વૃદ્ધિ પામે તેમ મરુદેવાના ઉદરમાં તે ગભ ગુપ્ત રીતે ધીમે ધીમે વધવા લાગ્યો. શીતળ જળમાં હિમકૃતિકા નાંખવાથી જેમ વિશેષ શીતળ થાય તેમ ગર્ભના પ્રભાવથી સ્વામિની મરુદેવા અધિક વિશ્વવત્સલ થયા. ગભમાં આવેલા ભગવાનના પ્રભાવથી, યુગ્મધમી લોકોમાં નાભિરાજા પોતાના પિતાથી પણ અધિક માન્ય થઈ પડ્યા. શરદઋતુના વેગથી જેમ ચંદ્રનાં કિરણે અધિક તેજવાળાં થાય તેમ સર્વ કલ્પવૃક્ષો વિશિષ્ટ પ્રભાવવાળાં થયાં. જગમાં તિર્યંચ અને મનુષ્યનાં પરસ્પર વૈર શાંત થઈ ગયાં, કારણ કે વર્ષાકાળના આવવાથી સર્વ ઠેકાણે સંતાપ શાંત થઈ જાય છે. ૧. અહીં એ પણ અર્થ નીકળે છે કે મેટા વંશ-વાંસડામાં સ્થાપન કરેલે અટલે એક હાર જન ઊંચા ધર્મધ્વજવાળો તે થશે ૨. ન ધસારે કરી શકાય તેવું. ૩. બરફ. Page #74 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ ન પડે એ પ્રમાણે નવ માસ અને સાડાઆઠ દિવસો વ્યતીત થયા પછી રૌત્ર માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે અર્ધરાત્રે સર્વ ગ્રહ ઉચ્ચ સ્થાનકમાં આવ્યા હતા અને ચંદ્રને ગ ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યો હતો ત્યારે મહાદેવી મરુદેવાએ યુગલધમી પુત્રને સુખે કરીને પ્રસવ્યો. તે વખતે જાણે હર્ષ પામી હેય તેમ દિશાએ પ્રસન્ન થઈ અને સ્વર્ગવાસી દેવતાઓની પેઠે લોકો ઘણા હર્ષથી ક્રીડામાં તત્પર થયા. ઉ૫પાદશામાં ઉત્પન્ન થયેલા દેવતાઓની જેમ જરાયુ (એર) અને રુધિર વગેરે કલંકથી વજિત ભગવાન્ અતિશય શોભવા લાગ્યા. તે સમયે જગતનાં નેત્રોને ચમત્કાર પમાડનાર અને અંધકારને નાશ કરનાર–વિદ્યુતના પ્રકાશની જે-ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યા. કિકોએ નહીં વગાડવા છતાં પણ મેઘના જેવા ગંભીર શબ્દવાળા દુંદુભિ આકાશમાં વાગવા લાગ્યા, તેથી જાણે સ્વર્ગ પિતે જ હર્ષથી ગર્જના કરતું હોય તેમ જણુંવા લાગ્યું. તે વખતે ક્ષણવાર નારકીઓને પણ પૂર્વે નહીં પ્રાપ્ત થયેલું એવું સુખ થયું, તો તિયચ, મનુષ્ય અને દેવતાઓને સુખ થાય તેમાં તો શું કહેવું? ભૂમિ ઉપર મંદ મંદ પ્રસરતા પવનોએ સેવકોની પેઠે પૃથ્વીની રજ દૂર કરવા માંડી. મેઘે ચેલક્ષેપની જેમ સુગંધી જળની વૃષ્ટિ કરવા લાગ્યા, તેથી અંદર બીજ વાવેલાની જેમ પૃથ્વી ઉવાસ લેવા લાગી. એ સમયે પિતાનાં આસન ચલાયમાન થવાથી–ભેગંકરા, ભગવતી, સુભોગ, ભેગમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા-એ નામની આઠ દિક તકાગ્ર પ્રત્યે આવી. આદિ તીર્થકર અને તીર્થકરની માતાને ત્રણ વાર પ્રદક્ષિણા દઈ વંદના કરીને તેઓ આ પ્રમાણે કહેવા લાગી-“હે જગન્માતા ! હે જગદીપકને પ્રસવનારા દેવિ ! અમે તમને નમસ્કાર કરીએ છીએ; અમે અધેલકમાં નિવાસ કરનારી આઠ દિકકુમારી એ પવિત્ર એવા તીર્થકરના જન્મને અવધિજ્ઞાનવડે જાણીને, તેમના પ્રભાવથી તેમને મહિમા કરવાને માટે અહીંયાં આવી છીએ, તેથી તમે અમારાથી ભય પામશે નહીં.” એમ કહી ઈશાન કેણમાં રહેલી તેઓ એ ત્યાં પૂર્વ દિશા તરફ મુખવાળું અને એક હજાર સ્તંભવાળું સૂતિકાગૃડ રચ્યું. પછી સંવ નામના વાયુથી સૂતિકાગ્રહની તરફ એક જન સુધી કાંકરે અને કાંટા દૂર કરી, સંવ7 વાયુને સંહરી, ભગવાનને પ્રણામ કરી ગીત ગાતી તેમની નજીક ઊભી રહી. તેવી જ રીતે આસનના કંપવાવડે પ્રભુને જન્મ જાણી, મેથંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિણું અને બલાહકા નામની મેરુપર્વત ઉપર રહે. નારી આઠ ઊલકવાસી દિકકુમારિકાઓ ત્યાં આવી અને જિનેશ્વર તથા જિનેશ્વરની માતાની નમસ્કારપૂર્વક સ્તુતિ કરી. તેઓએ ભાદ્રપદ માસની પેઠે તત્કાળ આકાશમાં અભ્રપટ (વાદળ) વિકૃત કર્યું (રચ્યું). તે વાદળ વડે સુગંધી જળની વૃષ્ટિ કરીને સૂતિકાગ્રહની તરફ એક જન સુધી ચંદ્રિકા જેમ અંધકારની પંક્તિનો નાશ કરે તેમ રજને નાશ કર્યો. જાનુ પ્રમાણ પંચવણ પુષ્પોની વૃષ્ટિથી જાણે જાતજાતનાં ચિત્રોવાળી હોય તેમ પૃથ્વીને ભીતી કરી અને પછી તીર્થકરના નિર્મળ ગુણોનું ગાન કરતી તથા હર્ષને ઉત્કર્ષથી શેભતી તેઓ પિતાને ઉચિત સ્થાને ઊભી રહી. પૂર્વ રુચિકાદ્રિ ઉપર રહેનારી નંદા, નંદેત્તરા, આનંદા, નંદિવર્ધના, વિજયા ૧. દેવતાઓને ઉપન થવાની રામ્યા. ૨. જાનુ-ઢીંચણ, ૩, ચક નામના તેરમાં કોપમાં ચારેદિશાએ માં તથા ચારે વિદિશાઓમાં પર્વત છે. તેમાંના પૂર્વ દિશાના પર્વત ઉપર રહેનારી-એ. પ્રમાણે બીજી દિશા તથા વિદિશાઓ માટે સમજવું. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સર્ગ ૨ જો જયંતી, જયંતી અને અપરાજિતા નામની આઠ દિશાકુમારીઓ પણ જાણે મનની સાથે સ્પર્ધા કરનારા હોય તેવાં વેગવાળાં વિમાનમાં બેસી ત્યાં આવી. સ્વામીને તથા મરુદેવા માતાને નમસ્કાર કરી, પૂર્વની પેઠે કહીને, પિતાના હાથમાં દર્પણે રાખી માંગલિક ગીત ગાતી ગાતી તેઓ પૂર્વ દિશા તરફ ઊભી રહી. દક્ષિણ ગુચકાદ્રિ પર રહેનારી સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા નામની આઠ દિકુમારિકાઓ જાણે પ્રદે પ્રેરેલી હોય તેમ પ્રમોદ પામતી ત્યાં આવી પ્રથમની દિકુમારિકાઓની જેમ જિનેશ્વર અને તેમની માતાને નમસ્કાર કરી, કાર્ય નિવેદન કરી, હાથમાં કળશ ધારણ કરી, દક્ષિણ દિશામાં ગાયન કરતી ઊભી રહી. પશ્ચિમ રુચક પર્વત પર રહેનારી ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, અનવમકા, દ્રા અને અશોકા નામની આઠ દિકુમારિકાઓ, જાણે ભક્તિથી એક બીજીનો જય કરવાને ઈચ્છતી હોય તેમ ત્વરાથી ત્યાં આવી અને પૂર્વની પેઠે ભગવાનને તથા માતાને નમી, વિજ્ઞપ્તિ કરી, હાથમાં પંખા ધારણ કરી ગીત ગાતી પશ્ચિમ દિશામાં ઊભી રહી. ઉત્તર રુચક પર્વતથી અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકા, વારૂણી, વાસા, સર્વપ્રભા શ્રી અને હી નામની આઠ કુમારિકા , જાણે રથરૂપ થયેલા વાયુવડે આવે તેમ અભિયાગિક દેવતાઓની સાથે વેગથી ત્યાં આવી અને ભગવંતને તથા તેમની માતાને પૂર્વની પેઠે નમસ્કાર કરી, પોતાનું કાર્ય વિદિત કરી, હાથમાં ચામર ગ્રહણ કરી, ગાયન કરતી ઉત્તર દિશામાં ઊભી રહી. | વિદિશામાં રહેલા રુચક પર્વતથી ચિત્રા, ચિત્રકનકા, સતેરા અને સુત્રામણિ નામની ચાર દિકુમારિકાઓ પણ આવી અને પૂર્વવત્ જિનેશ્વરને તથા માતાને નમન કરી, પોતાનું કાર્ય વિદિત કરી, હાથમાં દીપક રાખી ઈશાન વિગેરે વિદિશાઓમાં ગાડી ઊભી રહી. સચદ્વીપથી રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂ૫કાવતી નામની ચાર દિકુમારિકાઓ. પણ તત્કાળ ત્યાં આવી. તેઓએ ભગવાનૂના નાભિનાલને ચાર અંગુલ રાખી છેદન કર્યું. પછી ત્યાં એક ખાડો ખોદી તેમાં તે નિશ્ચિત કરી ખાડાને રન અને વજોથી પૂરી દીધે અને તેના ઉપર દુર્વા (ધ્રો)થી પીઠિકા બાંધી. પછી ભગવાનના જન્મગૃહને લગતાં પૂર્વ, દક્ષિણ અને ઉત્તરમાં તેઓએ લક્ષમીના ગૃહરૂપ ત્રણ કદલીગ્રહ કર્યા. તે દરેક ગૃહમાં તેઓએ વિમાનમાં હોય તેવા વિશાળ અને સિંહાસનથી ભૂષિત ચતુશાલ (ચોક) રચ્યા. પછી જિનેશ્વરને પોતાની હસ્તાંજલિમાં લઈ, જિનમાતાને ચતુર દાસીની પેઠે હાથને ટેકે આપી, તેઓ દક્ષિણ ચતુઃ શાલમાં લઈ ગઈ. ત્યાં બંનેને સિંહાસન ઉપર બેસાડીને, વૃદ્ધ મર્દન કરનારી સ્ત્રીની જેમ તેઓ સુગધી લક્ષપાક તેલથી અત્યંગન કરવા લાગી. તેના અમંદ આમોદની ખુશબેથી દિશાઓને પ્રમુદિત કરી, દિવ્ય ઉદ્વર્તનથી તેઓ એ બંનેને ઉદ્વર્તન કર્યું. પછી પૂર્વ દિશાના ચતુઃશાલમાં લઈ જઈ, સિંહાસન ઉપર બેસાડી પોતાના મનની જેવા નિર્મળ ઉદકથી બંનેને તેઓએ સ્નાન કરાવ્યું. સુગંધી કાષાય વસ્ત્રોવડે તેમનાં અંગ લુંછીને ગશીર્ષ ચંદનના રસથી તેમને ચર્ચિત કર્યા અને બંનેને દિવ્ય વસ્ત્રો તથા વિદ્યના ઉદ્યોત જેવા વિચિત્ર આભરણે પહેરાવ્યાં. પછી ભગવાન અને ભગવાનની માતાને ઉત્તર ચતુઃશાલમાં લઈ જઈ સિંહાસન ઉપર બેસાડ્યાં. ત્યાં તેઓએ આભિગિક દેવતાઓ પાસે ક્ષદ્ર હિમવંત પર્વતથી ગશીર્ષ ચંદનના કાષ્ટ જલ્દી મંગાવ્યાં, અરણિના બે કાષ્ઠથી અગ્નિ ઉત્પન કરી, હોમવા યોગ્ય કરેલા ગશીર્ષ ચંદનના કાઇથી તેઓએ હોમ કર્યો. તે Page #76 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જે પપ અગ્નિથી થયેલી ભસ્મની તેઓએ રક્ષા પોટલી કરો બંનેને હાથે બાંધી. તેઓ (પ્રભુ અને માતા) મોટા મહિમાવાળા હતાં તો પણ એ તે દિપકુમારિઓને ભક્તિક્રમ છે. પછી * તમે પર્વતની જેવા આયુષ્યવાળા થાઓ” એવું પ્રભુના કાનમાં કહી પાષાણના બે ગળાનું તેઓએ આસ્ફાલન કર્યું. પછી પ્રભુને અને માતાને સૂતિકા ભુવનમાં શગ્યા ઉપર સુવાડી તેઓ મંગલિક ગીત ગાવા લાગી. હવે સૂતિકર્મ કરીને દિકકુમારિકાઓ સ્વસ્થાનકે ગઈ તે સમયે લવેળાએ જેમ સર્વ વાજિંત્રો એક સાથે વાગે તેમ સ્વર્ગમાં શાશ્વત ઘંટાઓને એક સાથે ઊચે ધ્વનિ થયે, અને પર્વતના શિખરની પેઠે અચળ એવાં ઈંદ્રોનાં આસન, સંભ્રમવડે હૃદય કંપે તેમ કંપાયમાન થયાં, તે વખતે સૌધર્મ દેવલોકના પતિ સધર્મેન્દ્રનાં નેત્ર કેપના આટોપથી લાલ થઈ ગયાં, લલાટપટ ઉપર ભ્રકુટી ચડાવવાથી તેમનું મુખ વિકરાળ થયું. જાણે અંદરના ક્રોધરૂપ વહ્નિની શિખા હોય તેવા અધર ફરકવા લાગ્યા. જાણે આસનને સ્થિર કરવાનું હોય તેમ એક પગ ઊંચો કરવા લાગ્યા અને “ આજે યમરાજે કેને કાગળ મેકલ્યો છે? એમ બેલી પોતાના શૂરાતનરૂપ અગ્નિને વાયુ સમાન વજ ગ્રહણ કરવાની ઈચ્છા કરી. એવી રીતે ક્રોધ પામેલા કેશરી જેવા ઇંદ્રને જોઈ જાણે મૂર્તિમાન માન હોય તેવા સેનાપતિએ આવી વિજ્ઞપ્તિ કરી “હે સ્વામિ ! આપને મારા જેવા પદાતિ છતાં શા માટે આપ પોતે જ આવેશમાં આવે છે? હે સ્વર્ગપતિ! આજ્ઞા કરો કે કયા ના શત્રુનું હું' મથન કરું ?' તે ક્ષણે પોતાના મનનું સમાધાન કરી અવધિજ્ઞાનથી ઈ જોયું તે અદિપ્રભુનો જન્મ તેમને જાણવામાં આવ્યો. હર્ષથી તત્કાળ તેમના ક્રોધને વેગ ગળી ગયો અને વૃષ્ટિથી શાંત થયેલા દાવાનળવાળા પર્વતની જેમ ઈદ્ર શાંત થઈ ગયા. “મને ધિક્કાર છે કે મેં આવું ચિંતવ્યું, મારું મિથ્યા દુષ્કૃત થાઓ, એમ બોલી તેણે ઈંદ્રાસનને ત્યાગ કર્યો, સાત આઠ પગલાં ભગવંતની સન્મુખ ચાલી, જાણે બીજા રત્નમુકુટની લક્ષમીને આપનાર હોય તેવી કરાંજલિ મસ્તકે સ્થાપન કરી, જાનુ અને મસ્તક કમલથી પૃથ્વીને સ્પર્શ કરવાવડે પ્રભુને નમસ્કાર કરી, રોમાંચિત થઈ તેણે ભગવંતની આ પ્રમાણે સ્તુતિ કરી–“હે તીર્થંકર ! હે જગતને સનાથ કરનારા ! હે કૃપારસના સમુદ્ર! હે નાભિનંદન ! તમને નમસ્કાર કરું છું. હે નાથ નંદનાદિકર ત્રણ ઉદ્યાનથી જેમ મેર પર્વત શેભે છે તેમ મતિ વગેરે ત્રણ જ્ઞાન સહિત ઉપજવા થી તમે શેભે છે. હે દેવ ! આજે આ ભરતક્ષેત્ર સ્વર્ગથી પણ વિશેષ શોભે છે, કેમકે મૈલોક્યના મુગટરની સમાન તમે તેને અલંકૃત કર્યું છે. હે જગન્નાથ ! જન્મકલ્યાણકને મહત્સવથી પવિત્ર થયેલો આજને દિવસ સંસારમાં રહું ત્યાં સુધી તમારી પેઠે વંદન કરવાને ગ્ય છે. આ તમારા જન્મના પર્વથી આજે નારકી એને પણ સુખ થયું છે. કેમકે અહં તેને ઉદય કાના સંતાપને હરનાર ન થાય? આ જમ્બુદ્વીપને વિષે ભરતક્ષેત્રમાં નિધાનની પેઠે ધર્મ નષ્ટ થઈ ગયું છે, તેને તમારી આજ્ઞારૂપી બીજથી પાછો પ્રગટ કરો. હે ભગવન્! તમારા ચરણને પ્રાપ્ત કરીને હવે કેણુ સંસારને તરશે નહીં ? કેમકે નાવના ગવડે લો પણ સમુદ્રના પારને પામે છે. હે ભગવન્! વૃક્ષ વિનાના દેશમાં જેમ કલ્પવૃક્ષ ઉત્પન્ન થાય અને મરુદેશમાં જેમ નદીનો પ્રવાહ પ્રગટ થાય તેમ તમે આ ભરતક્ષેત્રમાં લોકોના પુણ્યથી અવતરેલા છે.” એવી રીતે પ્રથમ દેવલોકના ઇદ્ર ભગવાનની સ્તુતિ કરીને પોતાના સેનાધિપતિ ગમિષી નામના દેવને આજ્ઞા કરી કે –“હે સેનાપતિ જબૂદ્વીપના દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના ૧. આ ઘટનાદની હકીકત અન્યત્ર આવતી નથી. આસનકંપ જ થાય છે. ૨ નંદન, સેમિનસ અને પાંડુક. Page #77 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જે મધ્ય ભૂમિભાગમાં લક્ષ્મીના નિધિરૂપ નાભિ કુલકરની પત્ની મરુદેવાના ઉદરથી પ્રથમ તીર્થકર પુત્રપણે અવતર્યા છે, તેમના જન્મસનાત્રને માટે સર્વ દેવતાઓને બોલાવે.” એ પ્રમાણે ઈંદ્રની આજ્ઞા શ્રવણ કરી તેણે એક જનના વિસ્તારવાળી અને અદભુત ધ્વનિવાળી સુઘોષા નામની ઘંટા ત્રણ વખત વગાડી, મુખ્ય ગાનારની પાછળ જેમ બીજાઓ ગાયન કરે તેમ તે સુઘાષા ઘંટાને અવાજ થતાં, બીજા સર્વ વિમાનોની ઘંટાઓ તેની સાથે જ શબ્દ કરવા લાગી. કુલપુરાવડે જેમ ઉત્તમ કુળ વૃદ્ધિ પામે તેમ તે સર્વ ઘંટાએનો શબ્દ, દિશાઓના મુખમાં થયેલા શબ્દરૂપ તેના પડદાથી વૃદ્ધિ પામે. બત્રીશ લાખ વિમાનમાં ઉછળનો શબ્દ તાળવાની જેમ અનુરણનરૂપ થઈ વૃદ્ધિ પામ્યો. દેવતાઓ પ્રમાદમાં આસક્ત હતા. તેઓ આ શબ્દથી મૂચ્છ પામી ગયા, અને “આ શું હશે?” એમ સંભ્રમ પામી સાવધાન થવા લાગ્યા, એ રીતે સાવધાન થયેલા દેને ઉદ્દેશીને ઈંદ્રના શબ્દવર્ડ આ પ્રમાણે કહ્યું-“ભે ભે દેવતાઓ ! સર્વને અનુલય શાસનવાળા ઈદ્ર, દેવી વિગેરે પરિવાર સહિત તમને આજ્ઞા કરે છે કેજબૂદ્વીપના દક્ષિણુદ્ધ ભરતખંડની મધ્યમાં કુલકર એવા નામિરાજાના કુળને વિષે આદિ તીર્થકર ઉત્પન્ન થયા છે, તેમના જન્મકલ્યાણક મહોત્સવ કરવાની ઈચ્છાથી તમે સૌ. મારી પેઠે જવાની ઉતાવળ કરે; કારણ કે એ સમાન બીજું કઈ ઉત્કૃષ્ટ કાર્ય નથી.” સેનાપતિનાં એવાં વચન સાંભળી, મૃગલા એ જેમ વ યુની સન્મુખ વેગથી ચાલે તેમ કેટલાએક દેવતા ઓ ભગવત ઉપરના પગથી તત્કાળ ચાલ્યા; ચમકપાષાણુથી જેમ લેતાનું આકર્ષણ થાય તેમ કેટલાએક દેવતા ઓ ઈદ્રની આજ્ઞાથી ખેચાઈને ચાલ્ય:: નદી એના વેગથી જેમ જલજંતુઓ દોડે તેમ કેટલા એક દેવતા એ પોતાની સ્ત્રીઓએ ઉલાસ પમાડવાથી ચાલ્યા અને પવનના આકર્ષણથી જેમ ગંધ ચાલે ( પ્રસરે ) તેમ કેટલાએક દેવતાઓ પોતાના મિત્રોથી આકૃષ્ટ થઈને ચાલ્યા. એ પ્રમાણે પોતાનાં સુંદર વિમાનોથી અને બીજા વાહનથી જાણે બીજું સ્વર્ગ હોય તેમ આકાશને શોભાવતા તેઓ ઈદ્રની પાસે આવ્યા. તે વખતે પાલક નામના આભિગિક દેવને સુરપતિએ એક અસંભાવ્ય અને અપ્રતિમ વિમાન રચવાની આજ્ઞા કરી. સ્વામીની આજ્ઞા પાળનાર તે દેવે તત્કાળ ઈરછાનુગામી વિમાન રચ્યું. તે વિમાન હજારો રતનસ્તંભેનાં કિરણના સમૂહથી આકાશને પવિત્ર કરતું હતું અને ગવાક્ષોથી નેત્રવાળું હોય, દીર્ઘ દવાઓથી જાણે ભુજાવાળું હોય, વેદિકાઓથી જાણે દાંતવાળું હોય તથા સુવર્ણકુંભથી જાણે પુલકિત થયું હોય તેવું જણાતું હતું. તે પાંચશે યોજન ઊંચું હતું અને એક લાખ યજન વિસ્તારમાં હતું. તે વિમાનને કાંતિથી તરંગવાળી ત્રણ સોપાન પંક્તિઓ હતી. તે હિમવંત પર્વત ઉપર જેમ નદીઓ ૨ હોય તેવી જણાતી હતી. તે સોપાનપંક્તિની આગળ ઈદ્રધનુષ્યની શોભાને ધારણ કરનારા-વિવિધ વર્ણવાળાં રત્નોનાં તેરણનાં ત્રીક આવેલાં હતાં. તે વિમાનની અંદર ચંદ્રબિંબ, દર્પણ, આલિંગી મૃદંગ અને ઉત્તમ દીપિકાની પેઠે સરખી અને ચોરસ ભૂમિએશેભતી હતી. તે ભૂમિ ઉપર સ્થાપન કરેલી રતનમય શિલાઓ, અવિરલ એવાં ઘણાં કિરવડે, જાણે ભી તેનાં ચિત્ર ઉપર જવનીકાની શેભાને ધારણ કરતી હોય તેવી જણાતી હતી. તેના મધ્યભાગમાં અપ્સરા જેવી પુતળીઓથી વિભૂષિત થયેલ-રત્નચિત પ્રક્ષામંડપ હતો અને તેની અંદર જાણે વિકસિત કમલની કણિકા હોય તેવી સુંદર માણિક્યની ૧ પગથીઆનો, ૨. ગંગા, સિંધુ અને હિત્તાશા. Page #78 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ૨ જી ૫૭ એક પીઠિકા હતી. તે પીઠિકા વિસ્તારમાં અને લંબાઈમાં આઠ ચેાજન હતી અને જાડપણે ચાર ચેાજન હતી. જાણે ઇંદ્રની લક્ષ્મીની શય્યા હાય તેવી તે જણાતી હતી. તેની ઉપર જાણે સવ તેજના સારના પિંડ કરીને બનાવ્યું હોય એવુ· એક સિ હાસન હતું. તે સિંહાસનની ઉપર અપૂર્વ શેાભાવાળુ, વિચિત્ર રત્નાથી જડેલુ અને પેાતાના કિરણાથી આકાશને વ્યાપ્ત કરનારું એક વિજયવ& દીપતું હતું. તેના મધ્યમાં હાથીના કર્ણ માં હાય તેવુ એક વાંકુશ અને લક્ષ્મીને ક્રીડા કરવાના હિંડોળા જેવી કુંભિક જાતના મેાતીની માળા શે।ભતી હતી અને તે મુક્તાદામની આસપાસ જાણે ગંગા નદીના અંતર હાય તેવી તેના કરતાં અધ વિસ્તારવાળી અદ્ધ કુંભિક માતીની માળાઓ શે।ભી રહી હતી. સ્પ સુખના લાભથી જાણે સ્ખલના પામેલ હોય તેવા મંદ ગતિવાળા પૂર્વ દિશાઓના વાયુથી તે માળાએ મંદ મંદ ડોલતી હતી. તેની અંદર સ`ચાર કરતો પવન શ્રવણને સુખ આપે એવા શબ્દ કરતો હતા, તેથી જાણે પ્રિય ખેલનારની જેમ ઇંદ્રના નિર્મળ યશનું ગાન કરતો હાય તેવા તે જણાતો હતા. તે સિંહાસનને આશ્રયીને વાયવ્ય અને ઉત્તર દિશાના મધ્યમાં તથા ઉત્તર અને પૂર્વ દિશાના મધ્યમાં, જાણે સ્વર્ગલક્ષ્મીના મુગટ હાય તેવા ચેારાશી હજાર સામાનિક દેવતાઓના ચેારાશી હજાર ભદ્રાસને રચ્યાં હતાં; પૂર્વ દિશામાં આઠ અગ્રહિષી (ઇંદ્રાણીએ )નાં આઠ આસના હતાં, તે જાણે સાદર હોય તેમ સદેશ આકારે શાભતાં હતાં; દક્ષિણ પૂર્વના મધ્યમાં અભ્યંતર સભાનાં સભાસદોના ખાર હજાર ભદ્રાસના હતાં, દક્ષિણમાં મધ્ય સભાનાં સભાસદ એવા ચૌદ હજાર દેવતાઓના અનુક્રમે ચૌદ હજાર ભદ્રાસના હતાં. દક્ષિણ પશ્ચિમના મધ્યમાં બાહ્ય પદાના સાળ હજાર દેવતાએનાં સાળ હજાર સિ`હાસનાની પંક્તિ હતી; પશ્ચિમ દિશામાં જાણે એક બીજાનાં પ્રતિબિંબ હોય તેવા સાત પ્રકારની સેનાના સેનાપતિ દેવતાઓના સાત આસના હતાં અને મેરુપર્વતની ચાતરમ્ જેમ નક્ષત્ર શેોભે તેમ શક્ર સિંહાસનની ચારે તરફ ચારાશી હજાર આત્મરક્ષક દેવતાઓનાં ચારાશી ચારાશી હજાર આસનેા શે।ભતાં હતાં. એવી રીતે પરિપૂર્ણ વિમાન રચીને આભિયાગિક દેવતાઓએ ઈંદ્રને જાણ કરી, એટલે ઈંદ્રે તત્કાળ ઉત્તર વૈક્રિય રૂપ ક્યું ઇચ્છા પ્રમાણે રૂપ કરવુ એ દેવતાઓના સ્વભાવ છે, પછી જાણે દિશાઓની લક્ષ્મી જ હોય તેવી આઠ પટ્ટરાણીએ સહિત ગ ધર્મનાં અને નાટ્યના સન્યાનું કૌતુક જોતો જોતો, શક્ર વિમાનને પ્રદક્ષિણા દઈ, પૂર્વ તરફનાં પગથીઆના માર્ગથી પેાતાના માનની જેવા ઉન્નત વિમાનની ઉપર ચડવા અને માણિકયની ભીતોમાં પડેલાં તેનાં અંગના પ્રતિબિંબથી જાણે તેનાં હજારો અગ હાય તેવા જણાતા સૌધર્મેદ્ર પૂર્વાભિમુખ થઈને પેાતાના આસન ઉપર બેઠા. પછી જાણે ઇંદ્રનાં બીજા રૂપ હોય તેવા તેના સામાનિક દેવતાઓ ઉત્તર તરફના સેાપાનવડે ઉપર ચડીને પાતપોતાના આસન ઉપર બેઠા. એટલે બીજા દેવતાએ પણ દક્ષિણ તરફના સે'પાનવડે ઉપર ચડીને પોતાનાં આસને ઉપર બેઠા. કેમકે સ્વામીની પાસે આસનનું ઉલ્લંઘન થતું નથી. સિ‘હાસન ઉપર બેઠેલા શચીપતિની આગળ દ ણુ વિગેરે અષ્ટ મંગળિક શોભવા લાગ્યા. મસ્તકે ચંદ્રના જેવું ઉજજવળ છત્ર શૈાભવા લાગ્યુ અને જાણે ચાલતા એ હંસા હોય તેવા એ બાજુએ ચામરો ઢોળાવા લાગ્યા. નિઝ રણાથી જેમ પ ત શાલે તેમ પતાકાઓથી શેાભતો હજાર ચેાજન ઊંચા એક ઈદ્રધ્વજ વિમાનની આગળ ફરકી રહ્યો. તે વખતે નદીઓના પ્રવાહથી વીટાયેલા જેમ સાગર શેાભે તેમ સામાનિક વિગેરે કરોડો દેવતાઓથી વીટ:યેલ ८ Page #79 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જો ૫૮ ઇંદ્ર શાભવા લાગ્યા. બીજા દેવતાઓના વિમાનાથી તે વિમાન વીંટાયેલું હતું, તેથી મ’ડલાકાર ચૈત્યેાથી વીંટાયેલુ જેમ મૂળ ચૈત્ય શોભે તેમ તે પણ ઊંચે પ્રકારે શાભતું હતું. વિમાનની સુંદર માણિકયમય ભીંતોની અંદર એક બીજા વિમાનનાં પ્રતિબિંબ પડતાં હતાં, તેથી જાણે વિમાના, વિમાનથી ગભ વાળા થયાં હોય તેવાં જણાતાં હતાં. દિશાઓના મુખમાં પ્રતિધ્વનિરૂપ થયેલા ખ'દીજનાના જયધ્વનિથી, દુંદુભિના શબ્દોથી અને ગંધર્વાના તથા નાટકનાં વાજીંત્રોના અવાજથી જાણે આકાશને વિદ્યારણ કરતું હોય તેવું તે વિમાન ઇંદ્રની ઇચ્છાથી સૌધર્મ દેવલાકના મધ્યમાં થઈને ચાલ્યુ. સૌધમ દેવલાકની ઉત્તરે થઈ ને જરા વાંકુ (તિચ્છુ") ઉતરતું તે વિમાન લાખ યેાજનના વિસ્તારવાળું હોવાથી, જબુદ્વીપને આચ્છાદન કરવાનુ ઢાંકણું હોય તેવું જણાવા લાગ્યું. તે વખતે રસ્તે ચાલનારા દેવા એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા—હૈ હસ્તિવાહન ! દૂર જાએ, કેમકે તમારા હસ્તીને મારા સિંહ સહન કરશે નહી. હે અશ્વના વાહનવાળા ! તમે જરા છેટે રહેા, આ મારા ઊંટ ક્રોધ પામ્યા છે તે તમારા અશ્વને સહન નહીં કરે, હું મૃગવાહન ! તમે નજીક આવશે નહીં, કેમકે મારા હાથી તમારા મૃગને ઈજા કરશે. હે સર્પના વાહનવાળા ! અહી'થી દૂર જાએ. જુએ, આ મારું વાહન ગરુડ છે તે તમારા સપને કષ્ટ પમાડશે. અરે ભાઈ! તુ' મારી ગતિને વિઘ્ન કરતા આડા કેમ પડે છે અને મારા વિમાનની સાથે તારા વિમાનના સ`ઘટ્ટ કેમ કરે છે ? બીજો કહે, ‘અરે ! હું પછવાડે રહ્યો છું અને ઇંદ્ર શીવ્રપણે ચાલ્યા જાય છે, માટે પરસ્પર અથડાવાથી કાપ કરો નહીં, કેમકે પવના દિવસ સાંકડાં જ હાય છે, અર્થાત્ પર્યંના દિવસેામાં ભીડ જ થાય છે.' આ પ્રમાણે ઉત્સુકપણાથી ઇંદ્રની પછવાડે ચાલનાર સૌધમ દેવલાકના દેવતાઓના માટો કોલાહલ થવા લાગ્યા. એ પ્રસંગે મોટા ધ્વજપટવાળું તે પાલક વિમાન સમુદ્રના મધ્ય શિખરથી ઉતરતું જેમ નાવ શેાભે તેમ આકાશમાંથી ઉતરતુ' શાભવા લાગ્યું. જાણે મેઘમ'ડલ પ`કિત થયેલા સ્વર્ગ ને નમાડતું હોય તેમ વૃક્ષાની મધ્યમાં ચાલનારા હસ્તીની જેમ નક્ષત્રચક્રની મધ્યમાં ચાલતું તે વિમાન આકાશમાં ગતિ કરતું કરતું વાયુના વેગથી અસ`ખ્ય દ્વીપસમુહનું ઉલ્લંઘન કરીને નટ્ઠીશ્વરદ્વીપે આવ્યુ. વિદ્વાન્ પુરુષ જેમ ગ્રંથના સ'ક્ષેપ કરે તેમ તે દ્વીપમાં દક્ષિણ પૂના મધ્યભાગમાં આવેલા રતિકર પર્વતની ઉપર ઇંદ્રે તે વિમાનને સક્ષિપ્ત કર્યું. ત્યાંથી આગળ કેટલાએક દ્વીપસમુદ્રને ઉલ્લધી તે વિમાનના અનુક્રમે તેથી પણ સંક્ષેપ કરતા ઈંદ્ર જંબુઢીપના દક્ષિણ ભરતા માં આદિ તીર્થંકરના જન્મભુવનને વિશે આવી પહેાંચ્યા. સૂર્ય જેમ મેરુપર્યંતની પ્રદક્ષિણા કરે તેમ તેણે તે વિમાનથી પ્રભુના સૂતિકાગૃહની પ્રદક્ષિણા કરી અને પછી ઘરના ખૂણામાં જેમ નિધિ સ્થાપન કરે તેમ ઈશાન ખૂણામાં તે વિમાનને સ્થાપન કર્યું. પછી મહામુનિ જેમ માનથી ઉતરે (માનના ત્યાગ કરે) તેમ વિમાનમાંથી ઉતરીને પ્રસન્ન મનવાળા શકે'દ્ર પ્રભુની પાસે આવ્યા. પ્રભુને જોતાં જ તે દેવાગ્રણીએ પ્રથમ પ્રણામ કી, કેમકે ‘ સ્વામીનું દર્શન થતાં પ્રણામ કરવા તે સ્વામીને પહેલી ભેટ છે,' પછી માતા સહિત પ્રભુને પ્રદક્ષિણા કરીને ફરીથી પ્રણામ કર્યાં, કેમકે ભકિતમાં પુનરુકત દોષ થતા નથી. દેવતાઓએ મસ્તક ઉપર અભિષિક્ત કરેલા તે ભક્તિમાન ઈદ્ર, મસ્તક ઉપર અંજલિ જોડી સ્વામિની મરુદેવાને આ પ્રમાણે કહેવા લાગ્યા- પાતાના ઉદરના રત્નરૂપ પુત્રને ધારણ કરનારા અને જગદીપકને પ્રસવનારા હે જગન્માતા ! હું તને નમસ્કાર કરુ છુ, તમે ધન્ય છેા, તમે પુણ્યવત છે! અને તમે સફળ જન્મવાળા તથા ઉત્તમ Page #80 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ હું ૫૯ લક્ષણોથી યુક્ત છે. ત્રણ ભુવનમાં પુત્રવાળી સ્ત્રીઓમાં તમે પવિત્ર છે, કારણ કે તમે ધર્મને ઉદ્ધાર કરવામાં અગ્રેસર અને આદિત થયેલા મોક્ષમાર્ગને પ્રગટ કરનાર ભગવાન આદિતીર્થકરને જન્મ આપે છે. હે દેવિ ! હું સૌધર્મ દેવલોકન ઈદ્ર છું, તમારા પુત્ર અને જન્મોત્સવ કરવાને હું અહીં આવેલો છું, માટે તમારે મારો ભય રાખ. નહી. એવી રીતે કહીને સુરપતિએ મરુદેવા માતા ઉપર અવસ્વાપનિકા નામની નિદ્રા નિર્માણ કરી અને પ્રભુનું એક પ્રતિબિંબ કરીને તેમના પાર્શ્વ ભાગમાં મૂકયું. પછી ઈદ્ર પિતાનાં પાંચ રૂપ કર્યા; કેમકે તેવી શક્તિવાળાઓ અનેક રૂપે સ્વામીની યોગ્ય ભક્તિ કરવામાં ઈચ્છાવાન હોય છે. તેમાંથી એક રૂપે ભગવંતની સમીપે આવી, પ્રણામ કરી, વિનયથી નગ્ન થઈ “હે ભગવન્! આજ્ઞા આપો” એમ કહી કલ્યાણકારી ભક્તિવાળા તેણે ગોશીષ ચંદનથી ચચેલા પોતાના બે હાથથી જાણે મૂર્તિમાનું કલ્યાણ હોય તેવા ભુવનેશ્વર ભગવાનને ગ્રહણ કર્યા. એક રૂપે જગતના તાપનો નાશ કરવામાં છત્રરૂપ એવા જગત્પતિના મસ્તક ઉપર પૃષ્ઠ ભાગમાં રહી છત્ર ધર્યું. સ્વામીની બંને બાજુએ બાહુ દંડની પેઠે રહેલાં બે રૂપે સુંદર ચામરો ધારણ કર્યા, અને એક રૂપે જાણે મુખ્ય દ્વારપાળ હોય તેમ વજ ધારણ કરીને ભગવાનની આગળ રહ્યો. જય જય શબ્દોથી આકાશને એક શબ્દમય કરતા દેવતાઓથી વીંટાઈ રહેલા અને આકાશની જેવા નિર્મળ ચિત્તવાળા ઈદ્ર પાંચ રૂપે આકાશમાર્ગે ચાલ્યા. તૃષાતુર થયેલા પંથીઓની દષ્ટિ જેમ અમૃત સરોવર ઉપર પડે તેમ ઉત્કંઠિત દેવતાઓની દષ્ટિ ભગવાનના અદ્દભુત રૂપ ઉપર પડી. ભગવાનનું અદ્દભુત રૂપ જેવાને પછાત રહેલા ( આગળ ચાલનારા) દેવતાઓ, પોતાના પૃષ્ઠ ભાગમાં નેત્રને ઈચ્છતા હતા. બે બાજુ ચાલનારા દે, સ્વામીને જોવામાં તૃપ્તિ પામ્યા નહીં, તેથી જાણે ઑભિત થયા હોય તેવાં પોતાનાં નેત્રોને, બીજી તરફ ફેરવી શક્યા નહીં. પછવાડે રહેલા દેવતાઓ ભગવાનને જોવા આગળ આવવાની ઇચ્છા કરતા હતા, તેથી તેઓ ઉલંઘન થતા પોતાના મિત્ર તથા સ્વામીને પણ ગણતા નહોતા. પછી દેવતાઓના પતિ ઈ, હૃદયની અંદર રાખેલા હોય તેમ ભગવાનને પોતાના હદયની સમિપે રાખીને મેરુપર્વત ઉપર ગયા. ત્યાં પાંડુકવનમાં ચૂલિકાની દક્ષિણે નિર્મળ કાંતિવાળી અતિપડકલા નામે શિલાની ઉપર અહંતસ્નાત્રને ગ્ય સિંહાસન ઉપર પૂર્વ દિશાના પતિ ઈદ્ર સહિત પ્રભુને પોતાના ઉસંગમાં લઈને બેઠા. જે વખતે સૌધર્મેદ્ર મેરુપર્વત ઉપર આવ્યા તે જ વખતે મહાષા ઘંટાના નાદથી પ્રબોધિત થયેલા અઠ્ઠાવીશ લાખ વિમાનવાસી દેવતાઓથી પરવારેલા, ત્રિશૂલધારી. વૃષભના વાહનવાળા, ઈશાન કલ્પના અધિપતિ ઈશાનેંદ્ર તેના પુષ્પક નામનાં આભિગિક દેવતાએ રચેલા પુષ્પક નામના વિમાનમાં બેસી, દક્ષિણ દિશાને રસ્તે ઈશાનકલ્પથી નીચે ઉતરી, તિર્થો ચાલી, નંદીશ્વરદ્વીપે આવી, તે દ્વીપના ઇશાનખૂણામાં રહેલા રતિકર પર્વત ઉપર સૌધર્મેદ્રની પેઠે પોતાનું વિમાન સંક્ષેપીને મેરુપર્વત ઉપર ભગવંતની સમીપે ભક્તિ સહિત આવ્યા. સનતકુમાર ઈદ્ર પણ બાર લાખ વિમાનવાસી દેવતાઓથી પરવારી સુમન નામનાં વિમાનમાં બેસીને આવ્યા. મહેંદ્ર નામના ઇંદ્ર આઠ લાખ વિમાનવાસી દેવતાઓ સહિત શ્રીવન્સ નામના વિમાનમાં બેસીને મનની જેમ ઉતાવળે ત્યાં આવ્યાં. બ્રહ્મ નામના ઈંદ્ર ચાર લાખ વિમાનવાસી દેવતાઓ સાથે પરવરી નંદ્યાવર્ત નામના વિમાનમાં બેસી પ્રભુની પાસે આવ્યા. લાંતક નામે ઈદ્ર પચાસ હજાર વિમાનવાસી દે સાથે કામગવ નામના વિમાનમાં બેસી જિનેશ્વરની પાસે આવ્યા. શુકનામે ઈદ્ર ચાલીશ હજાર વિમાનવાસી દેવતાઓ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સગ ૨ જો સાથે પીતિગમ નામનાં વિમાનમાં બેસી મેરુપર્વત ઉપર આવ્યા. સહસ્રાર નામે ઇંદ્ર છ હજાર વિમાનવાસી દેવતાઓની સાથે મનેામ નામના વિમાનમાં બેસી જિનેશ્વર પાસે આવ્યા, આનતપ્રાણત દેવલાકના ઈંદ્ર ચારશે વિમાનવાસી દેવાની સાથે પાતાના વિમલ નામના વિમાનમાં બેસીને આવ્યા અને આરાચ્યુત દેવલે કના ઈંદ્ર પણ ત્રણશે વિમાનવાસી દેવાની સાથે પેાતાના અતિ વેગવાળા સતાભદ્ર નામનાં વિમાનમાં બેસીને આવ્યા. તે જ વખતે રત્નપ્રભા પૃથ્વીના જાડપણાની અંદર નિવાસ કરનારા ભુવનપતિ અને વ્યંતરના ઈંદ્રાના આસના કપ્યાં. ચમચા નામની નગરીમાં સુધર્મા સભાની અંદર ચમર નામના સિંહાસન ઉપર ચમરાસુર (ચમરે) બેઠા હતા, તેણે . અધિજ્ઞાન વડે ભગવાનના જન્મ જાણીને સર્વ દેવતાઓને જણાવવા માટે પેાતાના કુમ નામના સેનાપતિ પાસે આઘધાષા નામે ઘટા વગડાવી. પછી પોતાના ચેાસઠ હજાર સામાનિક દેવતાઓ, તેત્રીશ વાયસ્ત્રિ શક (ગુરુસ્થાનને ચાગ્ય) દેવેા, ચાર લેાકપાળ, પાંચ અગ્રમહિષીઓ, અભ્ય:તર-મધ્ય-બાહ્ય એ ત્રણ પદાના દેવા, સાત પ્રકારનું સૈન્ય, સાત સેનાપતિ અને ચારે દિશાએ રહેનારા ચાસઠ હજાર આત્મરક્ષક દેવા તથા બીજા ઉત્તમ ઋદ્ધિવાળા અસુરકુમાર દેવાથી પરવરેલો તે, અભિયાગ્ય દેવે તત્કાળ રચેલા, પાંચશે. ચેાજન ઊંચા મોટા ધ્વજથી શાભિત અને પચાસ હજાર યેાજન વિસ્તારવાળા વિમાનમાં બેસીને ભગવાનને જન્માત્સવ કરવાની ઈચ્છાથી ચાલ્યા. તે ચમરે પણ શક્રેદ્રની પેઠે પાતાના વિમાનને માર્ગોમાં સંક્ષેપીને સ્વામીના આગમન વડે પવિત્ર થએલા મેરુપર્વતના શિખર ઉપર આવ્યેા. અલિચચા નામે નગરીના અમલ નામના ઈ ૢ પણ મહૌદ્યસ્વરા નામની દીઘંટા વગડાવીને મહાકુમ નામના સેનાપતિના બેલાવવાથી આવેલા સાઠ હજાર સામાનિક દેવતાઓ, તેથી ચારગુણા અંગરક્ષક દેવતાઓ તથા બીજા ત્રાયસ્ત્રિશક વિગેરે દેવતાઓ સહિત ચમ રેદ્રની પેઠે અમદ આનંદના મદિરરૂપ મેરુ પર્વત ઉપર આવ્યા. નાગકુમારનો ધરણ નામે ઇંદ્ર મેઘસ્વરા નામની ઘંટા વગડાવીને ભસેન નામની પેાતાની પાયદલ સેનાને અધિપતિએ પ્રમાધ કરેલા છ હજાર સામાનિક દેવતા, તેથી ચારગુણા આત્મરક્ષક દેવતાઓ, છ પેાતાની પટ્ટદેવીએ (ઇંદ્રાણીએ) અને બીજા પણ નાગકુમાર દેવાથી યુક્ત થઈને પચીશ હજાર ચાજન વિસ્તારવાળા, અઢીશે યાજન ઊંચા અને ઇંદ્રધ્વજથી શાભિત વિમાનમાં બેસીને ભગવાનના દનને માટે ઉત્સુક થઈ મ`દરાચલ ( મેરુ ) ના મસ્તક ઉપર ક્ષણવારમાં આવ્યા. ભૂતાન નામે નાગે'દ્ર પોતાની મેઘસ્વરા નામની ઘંટા વગડાવીને, દક્ષ નામના સેનાપતિએ એલાવેલા સામાનિક વિગેરે દેવતાઓ સહિત આભિયાગિક દેવ તાએ રચેલા વિમાનમાં બેસી, ત્રણ જગતના નાથવડે સન થ થયેલા મેરુપર્વત ઉપાં આવ્યા. તેમજ વિદ્યુકુમારના ઈક્ હિર અને હિસ્સહ, સુત્ર કુમાર ઈદ્ર વેણુદેવ અને વેણુદારી, અગ્નિકુમારના ઈંદ્ર અગ્નિશિખ અને અગ્નિમાણવ, વાયુકુમારના ઈંદ્ર વેલ અ અને પ્રભંજન, સ્તનિતકુમારના ઇંદ્ર સુધાષ અને મહાધાષ, ઉધિકુમારના ઈંદ્ર જલકાંત અને જલપ્રભ, દ્વીપકુમારના ઇંદ્ર પૂર્ણ અને અવશિષ્ટ અને ક્રિકુમારના ઇંદ્ર અનિત અને અમિતવાહન પણ આવ્યા. વ્યતામાં પિશાચના ઈંદ્ર કાળ અને મહાકાળ, ભૂતના ઈદ્ર સુરૂષ અને પ્રતિરૂપ, યક્ષના ઇંદ્ર પૂર્ણ ભદ્ર અને મણિભદ્ર, રાક્ષસેાના ઇંદ્ર ભીમ અને મહાભીમ, કિન્નરોના ઈન્દ્ર કિન્નર અને કિપુરૂષ, કપુરુષના ઈંદ્ર સત્પુરૂષ અને મહાપુરુષ મહારગના ઈંદ્ર * રત્નપ્રભા પૃથ્વીનું ૧૮૦૦૦૦ યાજન જાડાપણુ` છે. તેમાં તે રહે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું અતિકાય અને મહાકાય ગંધર્વોના ઈદ્ર ગીતરતિ અને ગીતયશા અને અપ્રજ્ઞપ્તિ અને પંચપ્રજ્ઞપ્તિ વગેરે વ્યંતરની બીજી આઠ નિકાય જે વાણવ્યંતર કહેવાય છે તેના સેળ ઈકો, તેમાં અજ્ઞપ્તિના ઈદ્ર સંનિહિત અને સમાનક, પંચપ્રજ્ઞપ્તિના ઈંદ્ર ધાતા અને વિધાતા, ઋષિવાદિતના ઈદ્ર ઋષિ અને ઋષિપાલક, ભૂતવાદિતના ઈદ્ર ઈશ્વર અને મહેશ્વર-કંદિતના ઈદ્ર સુવત્સક અને વિશાલક, મહાકંદિતના ઈદ્ર હાસ અને હાસરતિ. કુષ્માંડના ઈદ્ર તિ અને મહાત, પાવકના ઈદ્ર પવક અને પવકપતી અને તિથ્થોને અસંખ્યાતા સૂર્ય અને ચંદ્ર એ બે નામના જ ઈદ્રો-એવી રીતે કુલ ચોસઠ ઈદ્રોઃ મેરુપર્વત ઉપર એક સાથે આવ્યા. પછી અય્યત ઈદે જિનેશ્વરના જન્મ ઉત્સવને માટે ઉપકરણ લાવવાની આભિગિક દેવતાઓને આજ્ઞા કરી, એટલે તેઓએ ઈશાન દિશા તરફ જઈ, શૈક્રિય સમુદ્દઘાત વડે ક્ષણવારમાં ઉત્તમ પુદ્ગનું આકર્ષણ કરીને સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, સુવર્ણ, રૂપું અને રત્નના, રૂપાના અને રત્નના, તેમજ મૃત્તિકાના એક જન ઊંચા એવા આઠ જાતિના પ્રત્યેકે એક હજાર ને આઠ સુંદર કળશો બનાવ્યા. કુંભની સંખ્યા પ્રમાણે, તે જ પ્રમાણેની સુવર્ણાદિ આઠ જાતિઓની ઝારીઓ, દર્પણ, રત્નના કરંડિઆ, સુપ્રતિષ્ઠક (ડાબલા), થાળ, પત્રિકા અને પુષ્પોની ચગેરીએ –એ સર્વે જાણે અગાઉથી જ રચી રાખ્યાં હોય તેમ તત્કાળ બનાવીને ત્યાં લાવ્યા. પછી વરસાદના પાણીની પેઠે ક્ષીરનિધિમાંથી તેઓએ તે કળશ ભરી લીધા અને જાણે ઈદ્રને ક્ષીરનિધિના જળનું અભિજ્ઞાન બતાવવાને માટે જ હોય તેમ પુંડરીક, ઉત્પલ અને કોકનદ જાતનાં કમળો પણ ત્યાં સાથે લીધાં. જળ ભરનારા પુરુષો કુંભ વડે જળાશયમાંથી જળ ગ્રહણ કરે તેમ હાથમાં કુંભ ધારણ કરેલા તે દેવોએ પુષ્કરવ૨ સમુદ્રમાંથી પુષ્કર જાતનાં કમળો ગ્ર જાણે અધિક કુંભે કરવાને માટે જ હોય તેમ માગધાદિ તીર્થોમાંથી તેઓએ જળ અને મૃત્તિકા ગ્રહણ કરી. માલ લેનારા પુરુષ જેમ વાનકી ગ્રહણ કરે તેમ ગંગે વિગેરે મહાનદીમાંથી જળ ગ્રહણ કર્યું. જાણે અગાઉથી થાપણ મૂકેલી હોય તેમ કુદ્રહિમવંત પર્વત ઉપરથી સિદ્ધાર્થ (સર્ષ), પુષ્પ, શ્રેષ્ઠ ગંધદ્રવ્ય અને સર્વોષધિ ગ્રહણ કરી. તે જ પર્વત ઉપરનાં પદ્ધ નામના દ્રહમાંથી નિર્મળ, સુગંધી અને પવિત્ર જળ અને કમળ ગ્રહણ કર્યા. એક જ કાર્યમાં પ્રેરેલા હોવાથી જાણે પરસ્પર સ્પર્ધા કરતા હોય તેમ બીજાઓએ બીજા વર્ષધર પર્વત ઉપરનાં દ્રોમાંથી પણ પદ્મ વિગેરે ગ્રહણ કર્યા. તે ક્ષેત્રોમાંથી, વૈતાઢથ ઉપરથી અને વિજેમાંથી અતૃપ્ત એવા તે દેવતાઓએ હવામીના પ્રાસાદની જેમ જળ અને કમળ વિગેરે ગ્રહણ કર્યા. જાણે તેમને માટે જ એકઠી કરી રાખેલ હોય તેમ વક્ષસ્કાર પર્વત ઉપરથી બીજી પવિત્ર અને સુગધી વસ્તુઓ તેમણે ગ્રહણ કરી. શ્રેયવડે કરીને જાણે પોતાના આત્માને જ પૂરતા હોય તેમ આળસ રહિત એવા તે દેવાએ દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રમાં રહેલાં દ્રહોનાં જળવડે તે કળશે પૂર્યા (ભર્યા ). ભદ્રશાળ, નંદન, સૌમનસ અને પાંડુક વનમાંથી તેઓએ ગશીર્ષ ચંદન વિગેરે વસ્તુઓ ગ્રહણ કરી. એ પ્રમાણે ગંધકા૨ જેમ સર્વ પ્રકારના ગંધદ્રવ્યને એકઠાં કરે તેમ તેઓ ગંધદ્રવ્ય અને જળને એકઠાં કરીને તત્કાલ મેરુપર્વત ઉપર આવ્યા. ત્ર વૈમાનિકના દશ ઇંદ્ર, ભૂવનપતિની દશ નિકાયના વીશ ઇદ્ર, વ્યંતરના (૩૨) ઈંદ્ર અને જ્યોતિ કેના બે ઈકો ગણતાં ૬૪ ઈંદ થાય છે; પરંતુ જ્યોતિકાના ઇદ્રો સૂર્ય ચંદ્ર નામના અસંખ્યાતા આવતા હોવાથી અસંખ્યાતા ઈંદ્રો પ્રભુને જન્મોત્સવ કરે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ સગર જે હવે દશ હજાર સામાનિક દેવતાઓ, ચાળીશ હજાર આત્મરક્ષક દેવતાઓ, તેત્રીશ વાયઅિંશક દેવતાઓ, ત્રણ સભાના સર્વ દેવતાઓ, ચાર લેકપાળ, સાત મોટા સૈન્ય અને સાત સેનાપતિઓથી પરવારેલ આરણમ્યુત દેવકને ઈદ્ર, પવિત્ર થઈને ભગવાનને સ્નાન કરાવવાને ઉદ્યમવંત થયો. પ્રથમ અચુતઈ ઉત્તરાસંગ કરી નિઃસંગ ભક્તિથી વિકાસ પામેલા પારિજાત વિગેરે પુષ્પોની અંજલિ ગ્રહણ કરી, અને સુગંધી ધૂપના ધૂમ્રથી ધુપિત કરી ત્રિજગત્પતિની પાસે તેણે તે કુસુમાંજલિ મૂકી. એટલે દેવતાઓએ ભગવંતનું સાન્નિધ્યપણું પામવાના અદ્દભુત આનંદથી જાણે હસતા હોય તેવા અને પુષ્પમાળાથી અચિંત કરેલા સુગંધી જલના કળશે લાવીને ત્યાં મૂક્યા. તે જળકળશના મુખભાગ ઉપર ભ્રમરાઓના શબ્દથી શબ્દમય થયેલાં કમળ હતા. તેથી જાણે તે ભગવાનના પ્રથમ સ્નાત્રમંગલનો પાઠ ભણતા હોય તેવા જણાતા હતા અને સ્વામીને સ્નાન કરવાને માટે પાતાલકલશે હોય તેવા તે કલશ જણાતા હતા. અય્યત ઈ કે પોતાના સામાનિક દેવતાઓની સાથે જાણે પોતાની સંપત્તિના ફળરૂપ હોય તેવા એક હજાર ને આઠ કુંભે ગ્રહણ કર્યા. ઊંચા કરેલા ભુજદંડના અગ્રવત્તિ એવા તે કુંભે, જેનાં નાલવાં ઊંચાં કરેલાં હોય તેવા કમલકેશની શોભાની વિડંબના કરતા હતા અર્થાત્ તેથી વિશેષ શોભતા હતા. પછી અશ્રુતઈદ્ર પિતાના મસ્તકની જેમ કલશને જરા નમાવી જગત્પતિને સ્નાન કરાવવાને આરંભ કર્યો. તે વખતે કેટલાએક દેવતાઓ ગુફામાં થતાં પ્રતિશબ્દોથી જાણે મેરુપર્વતને વાચાલ કરતા હોય એવા આનક નામને મૃદંગે વગાડવા લાગ્યા; ભક્તિમાં તત્પર એવા કેટલાએક દેવે મથન કરાતા મહાસાગરના વિનિની શેને ચોરનાર શબ્દવાળી દુદુભાઓ વગાડવા લાગ્યા કેટલાએક દેવા ઘણાં તાનમાં આવીને પવન જેમ આકુલ ઇનિવાળા પ્રવાહના તરંગે અથડાવે તેમ કાંસીઓને પરસ્પર અથડાવીને વગાડવા લાગ્યા; કેટલાએક દેવતાઓ જાણે ઊર્વેલકમાં જિનેદ્રની આજ્ઞાને વિસ્તારતી હોય તેવી ઊંચા મુખવાળી ભેરી ઊંચા સ્વરથી વગાડવા લાગ્યા; મેરુપર્વતના શિખર ઉપર રહીને કેટલાએક દેવે ગેવાની લો કે જેમ ગાયની શીંગડીઓ વગાડે તેમ મેટા નાદવાળા કાહલ નામનાં વાત્ર વગાડવા લાગ્યા; કેટલાક દેવતાઓ ઉષ કરવાને માટે દુષ્ટ શિષ્યોને હસ્તવડે તાડન ની જેમ પોતાના હાથથી મુરજ નામના વાદ્યને તાડન કરવા લાગ્યા; કેટલાક દેવતાઓ ત્યાં આવેલા અસંખ્ય સૂર્ય ચંદ્રની લક્ષમીને હરનારી સુવર્ણની અને રૂપાની ઝાલર વગાડવા લાગ્યા અને કેટલા એક દેવતાએ જાણે અમૃતના કેગળા ભર્યા હોય તેમ પોતાના ઉન્નત ગાલ ફુલાવીને શંખ વગાડવા લાગ્યા. એવી રીતે દેવતાઓએ વગાડેલા વિચિત્ર પ્રકારનાં વાજીંત્રોના પડદાથી જાણે આકાશ પણ વાદક (વગાડનાર) વિનાનું એક વાદ્ય હોય તેવું થઈ ગયું. ચારણમુનિએ ‘હે જગન્નાથ ! હે સિદ્ધિગામી ! હે કૃપાર્ણવ ! હે ધર્મપ્રવર્નાક! તમે જય પામો, તમે આનંદ પામો” એમ બોલવા લાગ્યા. જાત જાતનાં ધ્રુવપદ, ઉત્સાહ અને સ્કંધક-એ પ્રકારના તથા ગલિત અને વસ્તુવદન–એ પ્રકારનાં પડ્યો અને મનોહર ગદ્યથી ભગવંતની સ્તુતિ કર્યા પછી પિતાના પરિવારના દેવતાઓ સહિત અય્યદ્ર ભુવનભર્તા ઉપર ધીમે ધીમે કુંભજળ નાખવા લાગ્યો. ભગવાનના મસ્તક ઉપર જળધાર વરસાવતા તે કુંભે મેરુપર્વતના શિખર ઉપર વરસતા વરસાદની જેવા શોભવા લાગ્યા. ભગવાનના મસ્તકની બંને બાજુ દેવતાઓએ નમાંવેલા તે કુંભે માણિકયના મુગટની શોભાને ધારણ કરવા લાગ્યા. એક એજનના મુખવાળા ભેમાંથી પડતી એવી તે જળની ધારાએ પર્વતની ગુફામાંથી નીકળતા નિઝરણાની જેવી શોભવા લાગી. પ્રભુના મુગટ ભાગથી ઉછળીને તરફ પતા જળના છાંટાઓ જાણે ધર્મ Page #84 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું રૂપી વૃક્ષના અંકુરા હોય તેવા શુભતા હતા. પ્રભુના શરીર ઉપર પડતાં જ મંડલકારે વિસ્તાર પામેલું કુંભજળ મસ્તક ઉપર વેત છત્ર જેવું, લલાટ ભાગને વિષે પ્રસાર પામેલી કાંતિવાળા લલાટના આભૂષણ જેવું, કર્ણ ભાગમાં ત્યાં આવીને વિશ્રાંત થયેલ નેત્રોની કાંતિ જેવું, કપોલ ભાગમાં કપૂરની પત્રવલ્લીના સમૂહ જેવું, મનહર હોઠને વિષે સ્મિત હાસ્યની કાંતિના કલા૫ જેવું, કંઠ દેશને મનહર મોતીની માળા જેવું, સ્કંધ ઉપર ગશીર્ષચંદનના તિલક જેવું, બાહુ, હૃદય અને પૃષ્ઠ ભાગને વિષે વિશાળ વસ્ત્ર જેવું અને કટી તથા જાનુના અંતરભાગમાં વિસ્તાર પામેલા ઉત્તરીય વસ્ત્ર જેવું-એ પ્રમાણે ક્ષીરદધિનું સુંદર જળ ભગવાનના પ્રત્યેક અંગમાં જુદી જુદી શેમાને ધારણ કરતું હતું. ચાતકે જેમ મેઘના જળને ગ્રહણ કરે તેમ કેટલાક દેવતાઓ પ્રભુના સ્નાત્રનું તે જળ પૃથ્વી ઉપર પડતાં જ શ્રદ્ધાથી ગ્રહણ કરવા લાગ્યા. “આવું જળ ફરી અમને ક્યાંથી મળશે ?' એમ ધારી મરુદેશના લોકોની પેઠે કેટલાએક દેવતાઓ તે જળનું પોતાના મસ્તક ઉપર સિંચન કરવા લાગ્યા અને કેટલા એક દેવતાઓ ગ્રીષ્મઋતુથી પીડિત થયેલા હસ્તીઓની જેમ અભિલાષપૂર્વક તે જળથી પિતાના શરીરને સિંચન કરવા લાગ્યા. મેરુપર્વતના શિખરોમાં વેગથી પ્રસાર પામતું તે જળ તરફ હજારો નદીઓની કલ્પના કરાવતું હતું, અને પાંડુક, સૌમનસ, નંદન તથા ભદ્રશાળ ઉદ્યાનમાં પ્રસાર પામતું તે જળ નીકની લીલાને ધારણું કરતું હતું. સ્નાત્ર કરતાં કરતાં અંદર જળ ઓછું થવાથી અધોમુખવાળા થતાં ઈદ્રના કુંભે, જાણે સ્નાત્ર જળરૂપી સંપત્તિ ઘટવાથી લજા પામતા હોય તેવાં જણાતા હતા. તે સમયે ઈદ્રની આજ્ઞાને અનુસરનારા આભિયોગિક દેવતાઓ તે કુંભને બીજા કુંભેનાં જળથી પૂરતા હતા. એક દેવતાના હાથમાંથી બીજા દેવતાના હાથમાં એમ ઘણા હાથમાં સંચાર પામતા તે કુંભે શ્રીમંતનાં બાળકોની પેઠે શોભતા હતા. નાભિરાજાના પુત્રની સમીપે સ્થાપન કરેલ કળશની પંક્તિ, આપણુ કરેલા સુવર્ણકમળની માળાની શેભાને ધારણ કરતી હતી. પછી મુખભાગમાં જળને શબ્દ થવાથી જાણે તેઓ અહતની સ્તુતિ કરતા હોય તેવા કુંભને દેવતા એ ફરીથી સ્વામીના મસ્તક ઉપર ઢોળવા, માંડયા. યક્ષે જેમ ચક્રવતીના નિધાન કળશને ભરે તેમ પ્રભુને સ્નાત્ર કરાવતાં ખાલી થયેલા ઈદ્રના કુંભને દેવતાઓ જળથી ભરી દેતા હતા. વારંવાર ખાલી થતા અને ભરાતા તે કુંભે, સંચાર કરનારા ઘંટીયંત્રના ઘડાઓની પેઠે જતા હતા. આવી રીતે અશ્રુતે કે કરોડે કુંભેથી પ્રભુને સ્નાત્ર કરાવ્યું અને પિતાના આત્માને પવિત્ર કર્યો એ પણ આશ્ચર્ય છે ! પછી આરણ અને અશ્રુત દેવલોકના સ્વામી અય્યતે દિવ્ય ગંધકષાયી વસ્ત્રવડે પ્રભુના અંગને ઉમાર્જિત કર્યું (અંગ લુંછ્યું ). તે સાથે પોતાના આત્માનું પણ માર્જન કર્યું. પ્રાતઃ સંધ્યાની અભ્રલેખા જેમ સૂર્યમંડળને સ્પર્શ કરવાથી શોભે તેમ તે ગંધકષાયી વસ્ત્ર ભગવાનના શરીરને સ્પર્શ કરવાથી શુભતું હતું. ઉન્માર્જિત કરેલું ભાગવતનું શરીર જાણે સુવર્ણસારના સર્વસ્વ જેવા સુવર્ણગિરિ (મેરુ)ના એક ભાગથી બનાવ્યું હોય તેવું ભતું હતું. પછી આભિયોગિક દેવતાઓએ ગશીર્ષ ચંદનના રસનો કર્દમ, સુંદર અને વિચિત્ર રકાબીઓમાં ભરીને અય્યતેન્દ્ર પાસે મૂક, એટલે ચન્દ્ર જેમ પિતાની ચાંદનીથી મેરુપર્વતના શિખરને વિલેપિત કરે તેમ ઈ પ્રભુના અંગ ઉપર તેનું વિલેપન કરવાનો આરંભ કર્યો. તે વખતે કેટલાએક દેવતાઓ ઉત્તરાસંગ ધારણ કરીને પ્રભુની ચોતરફ ઉદ્મ ધૂપવાળા ધૂપધાણા હાથમાં રાખીને ઊભા રહ્યા, કેટલાએક તેમાં ધૂપ ક્ષેપન કરતા હતા તેઓ સિનગ્ધ ધૂમ્ર-રેખાવડે જાણે મેરુપર્વતની બીજી શ્યામ વર્ણમય ચૂલિકા રચતા હોય તેવા જણુતા હતા, કેટલા એક દેવતાઓ પ્રભુની ઉપર ઊંચાં વેત છત્રો ધારણ કરવા લાગ્યા. Page #85 -------------------------------------------------------------------------- ________________ ६४ સર્ગ ૨ જે તેથી જાણે તેઓ ગગનરૂપી મહાસરને કુમુદવાળું કરતા હોય તેવા જણાતા હતા, કેટલાએક ચામરે ઉડાડવા લાગ્યા, તેથી જાણે તેઓ સ્વામીના દર્શન માટે પિતાના આત્મીય વર્ગને બેલાવતા હોય તેમ જણાતું હતું, કેટલાએક બદ્ધ પરિકરવાળા દેવતા એ જાણે આમરક્ષક હોય તેમ પોતાનાં આયુધો ધારણ કરી સ્વામીની ચોતરફ ઊભા રહ્યા, જાણે આકાશમાં ઉદ્યત થયેલી વિશુદ્ધતાની લીલાને બતાવતા હોય તેમ કેટલાકએક દેવતાઓ મણિમય અને સુવર્ણમય પંખા વડે ભગવાનને પવન નાંખવા લાગ્યા, કેટલાક દેવતાઓ જાણે બીજા રંગાચાર્ય હોય તેમ વિચિત્ર પ્રકારનાં દિવ્ય પુષ્પોની વૃષ્ટિ હર્ષોત્કર્ષ પૂર્વક કરવા લાગ્યા, કેટલાએક દેવતા ઓ જાણે પિતાનાં પાપનું ઉચ્ચાટન કરતા હોય તેમ અત્યન્ત સુધી દ્રવ્યનું ચૂર્ણ કરીને ચાર દિશાઓમાં વરસાવવા લાગ્યા, કેટલા એક દેવતાઓ જાણે સ્વામીએ અધિષ્ઠિત કરેલા મેરુપર્વતની ઋદ્ધિ અધિક કરવાને ઈરછતા હોય તેમ સુવર્ણની વૃષ્ટિ કરવા લાગ્યા; કેટલાએક દેવતાઓ, જાણે પ્રભુના ચરણમાં પ્રણામ કરવાને ઉતરતી તારાની પંક્તિઓ હોય તેવા ઊંચે પ્રકારે રનવૃષ્ટિ કરવા લાગ્યા, કેટલાએક દેવતાઓ પોતાના મધુર સ્વરથી ગન્ધર્વોની સેનાને પણ તિરસ્કાર કરનારા નવનવા ગ્રામ અને રાગથી ભગવાનના ગુણનું ગાન કરવા લાગ્યા; કેટલાએક દેવતાઓ મઢેલાં, ઘન અને છિદ્રવાળાં વાજિંત્રો વગાડવા લાગ્યા, કેમકે ભક્તિ અનેક પ્રકારે થાય છે, કેટલા એક દેવતાઓ જાણે મેરુ પર્વતનાં શિખરોને પણ નૃત્ય કરાવવા ઈચ્છતા હોય તેમ પિતાના ચરણપાતથી તેને કંપાવતા નૃત્ય કરવા લાગ્યા; અને કેટલાએક દેવતાઓ જાણે બીજી વારાંગનાઓ જ હોય તેવી પોતાની સ્ત્રીઓની સાથે વિચિત્ર પ્રકારના અભિનય (હાવભાવ)થી ઉજજવળ એવા નાટક કરવા લાગ્યા, કેટલાએક દેવતાઓ જાણે પાંખોવાળા ગરૂડ હેય તેમ આકાશમાં ઊડતા હતા, કેટલા એક ક્રીડા થી કુકડાની જેમ પૃથ્વી ઉપર પડતા હતા; કેટલાએક અંકકારની પેઠે સુંદર ચાલ ચાલતા હતા, કેટલાએક સિંહોની પેઠે આનંદથી સિંહનાદ કરતા હતા, કેટલાએક હસ્તીઓની પેઠે ઊંચા અવાજ કરતા હતા, કેટલાએક અની પેઠે હાસ્ય કરનારા ચાર પ્રકારના શબ્દ બોલતા હતા, કેટલાએક વાંદરા જેમ વૃક્ષોની શાખાઓને કંપાવે તેમ પોતાના ચરણથી મેરુપર્વતના શિખરને કંપાવતા કૂદતા હતા, કેટલા એક જાણે રણસંગ્રામમાં પ્રતિજ્ઞા કરવાને તૈયાર થયેલા દ્ધાઓ હોય તેમ પિતાના હાથની ચપેટાથી ઉદભટપણે પૃથ્વી ઉપર તાડન કરતા હતા, કેટલાએક જાણે દાવમાં જીત્યા હોય તેમ કોલાહલ કરતા હતા. કેટલાએક વાજિંત્રની જેમ પોતાના પ્રફુલ્લ ગાલોને વગાડતા હતા, કેટલાએક નટની માફક વિકૃત રૂપ કરીને લોકોને હસાવતા હતા, કેટલાક આગળ પાછળ અને પાશ્ર્વભાગમાં કદુકની પેઠે ઉછળતા હતાં, સ્ત્રીઓ જેમ ગોળ કુંડાળે થઈને રાસડા લે તેમ કેટલાએક ગોળ ફરતાં ફરતાં રાસડારૂપે ગાયન કરી મનોહર નૃત્ય કરતા હતા, કેટલાએક અગ્નિની પેઠે જવલતા હતા, કેટલાએક સૂર્યની જેમ તપતા હતા, કેટલાએક મેઘની માફક ગાજતા હતા, કેટલાએક વીજળીની પેઠે ચળકતા હતા અને કેટલાએક સંપૂણ ભજન કરેલા વિદ્યાર્થીની જે દેખાવ કરતા હતા. પ્રભુની પ્રાપ્તિવડે થયેલ તેવો આનંદ કોણ ગોપવી શકે? એવી રીતે દેવતાઓ અનેક જાતના આનંદના વિકાર કરી રહ્યા હતા તે વખતે અશ્રુતે પ્રભુને વિલેપન કર્યું. તેણે પારિજાતાદિક વિકસિત પુષ્પથી પ્રભુની ભક્તિ વડે પૂજા કરી અને પછી જરા પાછા ઓસરી ભક્તિથી નગ્ન થઈ શિષ્યની પેઠે ભગવંતને વંદન કરી. મોટા ભાઈ ની પાછળ બીજા સહોદરોની જેમ બીજા બાસડ ઈકોએ પણ તેવી જ રીતે સ્નાત્ર તથા વિલેપન વડે ભગવાનની પૂજા કરી. Page #86 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૬૫ પછી સુધમ ઇંદ્રની પેઠે ઈશાન ઈવે પોતાના પાંચ રૂપ કર્યા. તેમાંનાં એક રૂપે ભગવાનને ઉસંગમાં ગ્રહણ કર્યા, એક રૂપે મેતીની ઝાલરીઓ લટકવાથી જાણે દિશાઓને નૃત્ય કરવા આદેશ કરતું હોય તેવું–કપૂર જેવું વેત છત્ર પ્રભુ ઉપર ધારણ કર્યું, જાણે હર્ષથી નૃત્ય કરતાં હોય તેમ હાથને વિક્ષેપ કરી બે રૂપે બે બાજુએ જિનેશ્વર ઉપર ચામર વીંજવા લાગ્યા અને એક રૂપે જાણે પ્રભુના દષ્ટિપાતથી પિતાને પવિત્ર કરવાને ઈચ્છતો હોય તેમ હાથમાં ત્રિશુળ રાખી પ્રભુની આગળ ઊભું રહ્યો. પછી સૌધર્મ કલ્પના ઈંદ્ર જગત્પતિની ચારે દિશાએ ચાર સ્ફટિકમણિના ઊંચા વૃષભ બનાવ્યા. ઉત્તગશંગથી મનોહર એવા તે ચાર વૃષભે ચાર દિશામાં રહેલા ચંદ્રકાંત રત્નના ચાર ક્રીડાપર્વત હોય તેવા શોભવા લાગ્યા. જાણે પાતાળ ડયું હોય તેમ તે વૃષભેનાં આઠ ઇંગોથી આકાશમાં જળની ધારાઓ ચાલવા લાગી. મૂળમાંથી જુદી જુદી પણ પ્રાંતે મળી ગયેલી તે જળધારાઓ આકાશમાં નદીસંગમના વિભ્રમને બતાવવા લાગી. સુર અને અસુરની સ્ત્રીઓએ કૌતુકથી જોયેલી તે જળધારાઓ, નદીઓ જેમ સમુદ્રમાં પડે તેમ પ્રભુ ઉપર પડવા લાગી. જળયંત્રોની જેમ તે શગમાંથી નીકળતા જળ વડે શકેન્દ્ર આદિ તીર્થકરને નાન કરાવ્યું, ભક્તિથી જેમ હૃદય આદ્ર થાય તેમ દૂર ઉછળતાં એવા ભગવાનના સ્નેપન જળથી દેવતાઓનાં વસ્ત્ર આદ્ર થઈ ગયા. પછી ઇંદ્રજાલિક જેમ પિતાની ઇંદ્રજાલને ઉપસંહાર કરે તેમ ઇંદ્ર તે ચાર વૃષભને ઉપસંહાર કર્યો. સ્નાન કરાવ્યા પછી ઘણી પ્રીતિવાળા તે દેવપતિએ દેવદૂષ્ય વસ્ત્રથી પ્રભુના શરીરને રત્નના દર્પણની પેઠે લૂછયું. રત્નમય પાટલાની ઉપર નિર્મળ અને રૂપાના અખંડ અક્ષતવડે પ્રભુની પાસે અષ્ટ મંગળ આલેખ્યા. પછી જાણે પિતાને માટે અનુરાગ હોય તેવા ઉત્તમ અંગરાગથી ત્રિજગદ્ગુરુના અંગે વિલેપન કરી, પ્રભુના હસતા મુખરૂપી ચંદ્રની ચંદ્રિકાના બ્રમને ઉત્પન્ન કરનારા ઉજજવળ દિવ્ય વસ્ત્રોથી ઇંદ્ર પૂજા કરી અને પ્રભુના મસ્તક ઉપર વિશ્વની મુદ્ધન્યતાના ચિહ્નરૂપ વજા માણિકયને સુંદર મુગટ સ્થાપન કર્યો. પછી ઈ. સાયંકાળે આકાશને વિષે પૂર્વ અને પશ્ચિમ દિશાઓને જેમ સૂર્ય અને ચંદ્ર શોભે તેવી શેભાને આપનારા બે સુવર્ણ કુંડલ સ્વામીના કર્ણમાં પહેરાવ્યા. જાણે લક્ષ્મીને હિંચકવાની દેલા હોય તેવી વિસ્તારવાળી દિવ્ય મોતીની માળા સ્વામીના કંઠમાં આરોપણ કરી. સુંદર હસ્તીના બાળકના જંતુશળની ઉપર જેમ સુવર્ણના કંકણ પહેરાવે તેમ પ્રભુના બાહુદંડ ઉપર બે બાજુબંધ ધા૨ણું કરાવ્યા. વૃક્ષની શાખાના પ્રાંતભાગના ગુચ્છની જેવા-ગળાકાર મોટા મોતીઓને મણિમય કંકણે પ્રભુના મણિબંધ૪ ઉપર આરૂઢ કર્યા. ભગવાનના કટીભાગમાં વર્ષધર પર્વતના નિતંબ ભાગ ઉપર રહેલા સુવર્ણ કુલના વિલાસને ધારણ કરનાર સુવર્ણનું કટીસૂત્ર પહેરાવ્યું અને જાણે દેવ અને દૈત્યોનાં તેજ તેમાં લગ્ન થઈ ગયાં હોય તેવા માણિજ્યમય તોડા પ્રભુને બંને ચરણમાં પહેરાવ્યાં. ઈંદ્ર જે જે આભૂષણો ભગવાનના અંગને અલંકૃત કરવા માટે પહેરાવ્યાં તે તે આભૂષણે ઉલટા ભગવાનનાં અંગથી અલંકૃત થયા. પછી ભક્તિયુક્ત ચિત્તવાળા ઇંદ્ર પ્રફુલ્લિત પારિજાતનાં પુષ્પોની માળા વડે પ્રભુની પૂજા કરી અને પછી જાણે કૃતાર્થ થયેલ હોય તેમ જરા પાછા ખસી, પ્રભુની સન્મુખ ઊભા રહી જગત્પતિની આરાત્રિક કરવા માટે આરતી ૧. ઉત્તુંગ=ઊંચા. ગ=વૃષભના સંબંધમાં શી ગડાઓ અને પર્વતના સંબંધમાં શિખરે જાણવાં. ૨. મુખ્યપણાના. ૩. હીંડોળા ખાટ, ૪. કાંડા, Page #87 -------------------------------------------------------------------------- ________________ १६ સગર જે ગ્રહણ કરી જવલાયતમાન કાંતિવાળી તે આરાત્રિકથી પ્રકાશવંત ઔષધિવાળા શિખર વડે જેમ મહાગિરિ શોભે તેમ ઇંદ્ર શોભવા લાગ્યો. શ્રદ્ધાળુ દેવતાઓએ જેમ પુષ્પસમૂહ વેરેલો છે એવી તે આરાત્રિક ઈદ્ર પ્રભુને ત્રણ વાર ઉતારી. પછી ભક્તિથી રોમાંચિત થઈ શકસ્તવ વડે વંદન કરી ઈદ્ર પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો “હે જગન્નાથ! હે ગેલેકચકમલમાર્તડ હે સંસારરૂપી મરુસ્થળમાં કલ્પવૃક્ષ! હે વિદ્ધરણ બાંધવ! હું તમને નમસ્કાર કરું છું. હે પ્રભુ! એ મુહૂર્ત પણ વંદન કરવા ગ્ય છે કે જે મુહૂર્તમાં ધર્મને જન્મ આપનારા-અપુનર્જન્મા–વિધ જંતુઓના જન્મદુઃખનું છેદન કરનારા આપને જન્મ થયો છે. હે નાથ ! આ વખતે તમારા જન્માભિષેકના જળના પુરથી લાવિત થયેલી અને યત્ન કર્યા સિવાય જેને મલ દ્વર થયે છે એવી આ રત્નપ્રભા પૃથ્વી સત્ય નામવાળી થઈ છે. હે પ્રભુ ! જે મનુષ્ય તમારું અહર્નિશ દર્શન કરશે તેઓને ધન્ય છે; અમે તો અવસરે જ આપનું દર્શન કરનારા છીએ. હે સ્વામી ! ભરતક્ષેત્રના જંતુઓને મોક્ષમાર્ગ ખીલાઈ ગયા છે તેને આપ નવીન પાંથી થઈ પુનઃ પ્રગટ કરશે. હે પ્રભુ! તમારી અમૃતના તરંગ જેવી ધર્મદેશના તે દૂર રહો પરંતુ તમારું દર્શન પણ પ્રાણીઓનું શ્રેય કરનાર છે. હે ભવતારક ! તમારી ઉપમાને પાત્ર કોઈ નથી તેથી હું તો તમારી તુલ્ય તમે જ છો એમ કહું છું, એટલે હવે વધારે સ્તતિ કેવી રીતે કરવી? હે નાથ ! તમારા સભૂતાર્થ ગુણોને પણ કહેવાને હું અસમર્થ છું, કેમકે સ્વયંભૂરમણ સમુદ્રના જલને કોણ માપી શકે ?” એવી રીતે જગત્પતિની સ્તુતિ કરીને પ્રમોદથી જેનું મન સુગંધમય થઈ ગયું છે એવા શકેદ્ર પ્રથમ પ્રમાણે પિતાના પાંચ રૂપ કર્યા. તેમાંથી અપ્રમકર એવા એક રૂપે ઇશાન ઇદ્રના ઉલ્લંગમાંથી રહસ્યની પેઠે જગત્પતિને પિતાના હૃદય ઉપર ગ્રહણ કર્યા. સ્વામીની સેવા જાણનારા ઈદ્રનાં બીજાં રૂપ જાણે નિયુક્ત કર્યા હોય તેમ પૂર્વની પેઠે સ્વામી સંબંધી પોતપોતાના કાર્યો કરવા લાગ્યા. પછી પોતાના દેવતાઓથી પરિવૃત્ત અમરાણી (શક્રેન્દ્ર) ત્યાંથી આકાશમાર્ગે ચાલી મરુદેવાએ અલંકૃત કરેલા મંદિર પ્રત્યે આવ્યા. ત્યાં પ્રથમ મૂકેલું તીર્થકરનું પ્રતિબિંબ ઉપસંહત કરીને તે જ સ્થાનકે માતાની પાસે પ્રભુને સ્થાપન કર્યા (મૂક્યા). પછી સૂર્ય જેમ પદ્મિનીની નિદ્રાને દૂર કરે તેમ ઇંદ્ર મરુદેવાની અવસ્થાપિની નિદ્રા દૂર કરી. સરિતાના તટ ઉપર રહેલી સુંદર હસમાલાના વિલાસને ધારણ કરનારું ઉજજવળ, દિવ્ય અને રેશમી વસ્ત્રયુગલ પ્રભુને ઓશીકે મૂકવું. બાળપણને વિષે ઉત્પન્ન થયેલા ભા મંડલના વિક૯૫ને કરાવનારું રત્નમય કુંડલયુગલ પ્રણ પ્રભુને ઓશીકે મૂકયું અને એવી જ રીતે સેનાના પ્રકારથી બનાવેલ વિચિત્ર એવા રતનના હાર અને અર્ધ હારોથી વ્યાપ્ત તથા સોનાના સૂર્ય સમાન પ્રકાશવંત શ્રીદામચંડ (ગેડીદડે) પણ પ્રભુની દષ્ટિને વિનદ આપવાને માટે આકાશને વિષે દિનમણિ (સૂર્ય) હોય તેમ ઉપરના ચંદરવાની સાથે લટકતો સ્થાપન કર્યો. પછી ઈ કુબેરને આજ્ઞા કરી કે બત્રીસ કેટ હિરણ્ય, તેટલું જ સુવર્ણ, બત્રીશ બત્રીશ નંદાસન, ભદ્રાસન તથા બીજી પણ અતિ મનોહર વસ્ત્ર નેપચ્ચ વિગેરે સાંસારિક સુખને ઉત્પન્ન કરનારી મહામૂલ્યવાન વસ્તુઓ, મેઘ જેમ જળ વરસાવે તેમ સ્વામીના ભુવનમાં વરસા (મૂક). કુબેરે ભક જાતિના દેવતા પાસે તત્કાળ તે પ્રમાણે વરસાવ્યું; કેમકે પ્રચંડ પુરુષોની ૧. ફરીને જન્મ નહીં ગ્રહણ કરનારા. ૨. સત્ય અર્થને બતાવનારા-વિદ્યમાન. ૩. અપ્રમાદી. ૪. દશ પ્રકારના તિર્યગ્રજભક દેવતાઓ છે, તે કુબેરની આજ્ઞામાં રહેનારા છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લુ' ६७ આજ્ઞા વચનની સાથે જ સિદ્ધ થાય છે. પછી ઇંદ્રે આભિયાગિક દેવતાને આજ્ઞા કરી કે તમે ચારે નિકાયના દેવામાં ઉદ્ઘાષણા કરી કે–અહંતનું અને તેમની માતાનું જે કેાઈ અશુભ ચિંતવશે તેનુ' મસ્તક અ કમ'જરીના પેઠે સાત પ્રકારે ભેદાશે.’ ગુરુની વાણીને જેમ શિષ્યા ઊંચા સ્વરથી ઉદ્ઘાષિત કરે તેમ તેઓએ ભુવનપતિ, વ્યંતર જ્યે તિષી અને વૈમાનિક દેવતાઓને વિષે તે પ્રમાણે ઉદ્યેષણા કરી. પછી સૂર્ય જેમ વાદળામાં જળના સંક્રમ કરે તેમ ઇંદ્રે ભગવાનના અ'ગુષ્ઠમાં અનેક પ્રકારના રસે ભરેલી અમૃતમય નાડી સ'ક્રમાવી. અર્થાત્ અનુષ્ઠમાં અમૃતના સંચાર કર્યાં. અર્હતા સ્તનપાન કરતા નથી તેથી જ્યારે તેમને ક્ષુધા ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ પોતાની મેળે જ અમૃત રસને વર્ષવનાર અંગુષ્ઠ મુખમાં લઈ ને ચૂસે છે. પછી પ્રભુનું સર્વ પ્રકારનું ધાત્રીકમ કરવાને માટે ઈન્દ્ર પાંચ અપ્સરાઓને ધાત્રી (ધાવમાતા) થઈ ને ત્યાં રહેવાની આજ્ઞા કરી. જિનસ્નાત્ર થઈ રહ્યા પછી ઇદ્ર ભગવંતને મૂકવા આવ્યા તે સમયે ઘણા દેવતાઓ મેરુશિખરથી પરભાર્યા નદીશ્વરદ્વીપે ગયા. સૌધર્મેદ્ર પણ નાભિપુત્રને તેમના મંદિરમાં મૂકી સ્વવાસીએના નિવાસરૂપ ન દીશ્વરઢીપે ગયા અને ત્યાં પૂર્વ દિશામાં રહેલ ક્ષુદ્રમેરુર જેવડા પ્રમાણવાળા દેવમણ નામના અંજનગિર ઉપર ઉતર્યા. ત્યાં તેમણે વિચિત્ર મણિની પીઠિકાવાળા ચૈત્યવ્રુક્ષ અને ઇંદ્રધ્વજ વડે અંકિત અને ચાર દ્વારવાળા ચૈત્યમાં પ્રવેશ કર્યા અને અષ્ટાÊનિકા ઉત્સવપૂર્વક ઋષભાદિક અહં "તાની શાશ્ર્વતી પ્રતિમાની તેણે પૂજા કરી. તે અંજગિરિની ચાર દિશામાં ચાર મેાટી વાપિકાએ છે અને તેમાં એકેક સ્ફટિક મણિને ધિમુખ પર્યંત છે. તે ચારે પવ તાથી ઉપરના રૌત્યામાં શાશ્ર્વતા અ`તાની પ્રતિમાઓ છે. શક્રેન્દ્રના ચાર પાળાએ અષ્ટાહ્િનકા ઉત્સવપૂર્વક તે પ્રતિમાની યથાવિધિ પૂજા કરી. ઈશાનઇંદ્ર ઉત્તર દિશામાં રહેલા નિત્યરમણીક એવા રમણીય નામનો અંજનગિરિ ઉપર ઉતર્યા, અને તેણે તે પર્યંતની ઉપર રહેલા ચૈત્યમાં પૂર્વ પ્રમાણે જ શાશ્વતી પ્રતિમાની અાહ્િનકા ઉત્સવપૂર્વક પૂજા કરી. તેના પિાળાએ તે પર્વ તની ચારે બાજુની ચાર વાવડીમાં રહેલા ધિમુખ પ તા ઉપરના ચૈત્યમાંહેની શાશ્ર્વત પ્રતિમાઓના તે પ્રમાણે જ અઠ્ઠાઈ મહાત્સવ કર્યા. ચમરેંદ્ર દક્ષિણ દિશામાં રહેલા નિત્યોદ્યોત નામના અજનાદ્રિ ઉપર ઉતર્યા, રત્નાથી નિત્ય પ્રકાશવાળા તે પર્વત ઉપર રહેલા ચૈત્યમાંહેની શાશ્વત પ્રતિમાની તેણે માટી ભક્તિથી માહ્નિકા મહાત્સવપૂર્વક પૂજા કરી અને તેની ક્તી ચાર વાપિકાની અંદર રહેલા ચાર ધિમુખ પર્યંત ઉપરના ચૈત્યેામાં તેનાં ચાર લાકપાળાએ અચલ ચિત્તથી મહાત્સવપૂર્વક તંત્રસ્થ પ્રતિમાની પૂજા કરી. અલિ નામે ઇદ્ર પશ્ચિમ દિશામાં રહેલા સ્વયંપ્રભ નામના અંજનિગર ઉપર મેઘની જેવા પ્રભાવથી ઉતર્યા. તેણે તે પર્યંત ઉપર રહેલા ચૈત્યમાં દેવતાઓની દૃષ્ટિને પવિત્રકરનાર એવી શાશ્ર્વતી ૠષભાદિ અહંતની પ્રતિમાઓના ઉત્સવ કર્યા, તેના ચાર લાકપાલાએ પણ તે અંજનિગિરની ચાર દિશામાં રહેલી ચાર વાપિકાની અંદર રહેલા ધિમુખ પ ત ઉપરની શાશ્ર્વતી પ્રતિ માના ઉત્સવ કર્યા. એવી રીતે સર્વ દેવતાએ નીશ્વરદ્વીપે મહિમા-ઉત્સવ કરીને જેમ આવ્યા હતા તેમ પાતપાતાના સ્થાન પ્રત્યે ગયા. ત ૧. અ કણજરી એક જાતના વૃક્ષની માંજર છે, તે જ્યારે પકવ થઈને ફૂટે છે ત્યારે તેના સાત ભાગ થઈ જાય છે. ૨. ખીજા ચાર નાના મેરુ ૮૪૦૦૦ યાજન ઊંચા છે તેટલા ઊંચા ૩. ઋષભ, ચંદ્રાનન, વારિષણ ને વસાન એ ચાર નામની જ શાશ્વતી પ્રતિમાઓ છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ - ૬૮ સર્ગ ૨ જે અહીં સ્વામિની મરુદેવા પ્રાત:કાળે જાગ્યા એટલે તેમણે જેમ રાત્રિનું સ્વપ્ન હોય તેમ પિતાને પતિ નાભિરાજાને દેવતાઓના આવાગમન સંબંધી વૃત્તાંત કહ્યો. જગત્પતિના ઉરુને વિષે ઋષભનું ચિહ્ન હતું તેમજ માતાએ સર્વ સ્વપ્નમાં પ્રથમ ઋષભ જોયો હતો, તેથી હર્ષ પામેલા માતાપિતાએ શુભ દિવસે ઉત્સાહપૂર્વક ઋષભ એવું નામ પાડયું. તે સાથે યુગ્મધમે પ્રસવેલી કન્યાનું સુમંગલા એવું યથાર્થ અને પવિત્ર નામ તેમણે પાડ્યું. વૃક્ષ જેમ નીકનું જળ પીવે, તેમ ઋષભસ્વામી ઈ સંક્રમણ કરેલ અંગૂઠાના અમૃતનું યોગ્ય કાળે પાન કરવા લાગ્યા. પર્વતના મેળામાં (ગુફામાં) બેઠેલે કિશોર સિંહશોભે તેમ પિતાના ઉલ્લંગમાં બેઠેલા બાળક ભગવાન ભતા હતા. પાંચ સમિતિ જેમ મહામુનિને છોડે નહીં તેમ ઈદ્ર આજ્ઞા કરેલી પાંચ ધાત્રીઓ પ્રભુને ક્યારે પણ રેઢા મૂકતી નહોતી. પ્રભુને જન્મ થયાને એક વર્ષ થવા આવ્યું એટલે સૌધર્મેદ્ર વંશ સ્થાપન કરવાને માટે ત્યાં આવ્યા. સેવકે ખાલી હાથે સ્વામીનું દર્શન કરવું ન જોઈએ એવી બુદ્ધિથી જ જાણે હોય તેમ ઈદ્ર એક હોટી ઈશ્રુટિ સાથે લીધી જાણે શરીરવાળે શરદઋતુ હોય તેમ શોભતો ઈ ઈશુદંડ સહિત નાભિરાજાના ઉત્સંગમાં બેઠેલા પ્રભુ પાસે આવ્યા એટલે પ્રભુએ અવધિજ્ઞાન વડે ઈદ્રને સંકલ્પ જાણી લઈ હસ્તીની પેઠે તે ઈક્ષુદંડ લેવાને પિતાને કર લાંબે કર્યો. સ્વામીના ભાવને જાણનારા ઇદ્ર મસ્તકવડે પ્રણામ કરીને ભેટની પેઠે તે ઈશ્લલતા પ્રભુને અર્પણ કરી. પ્રભુએ ઈશું ગ્રહણ કરી, તેથી તેમને ઈક્વાકુ એવા નામનો વંશ સ્થાપન કરી ઈદ્ર સ્વર્ગમાં ગયા. યુગાદિનાથને દેહ વેદ–ગ-મલથી રહિત, સુગંધી, સુંદર આકારવાળે અને સુવર્ણકમલ જેવો શેતે હતો (૧), તેમના શરીરમાં માંસ અને રુધિર ગાયના દૂધની ધારા જેવા ઉજજવળ અને દુર્ગધ વિનાના હતા (૨), તેમના આહારની હારને વિધિ ચર્મચક્ષુને અગેચર હતે (૩) અને તેમને શ્વાસની ખુશબે વિકસિત થયેલા કુમુદની સુગંધ સરખી હતી (૪), એ ચારે અતિશય પ્રભુને જન્મથી જ પ્રાપ્ત થયેલા હતા. વજાઋષભનારાજી સંઘયણને ધારણ કરનારા તે પ્રભુ જાણે ભૂમિભ્રંશના ભયથી હોય તેમ મંદમંદ ચાલતા હતા. વયે તેઓ બાળ હતા તે પણ તેઓ ગંભીર અને મધુર વિનિથી બોલતા હતા, કેમકે લકત્તર પુરુષને શરીરની અપેક્ષાથી જ બાળપણું હોય છે. સમચતુરન્સ સંસ્થાનવાળું પ્રભુનું શરીર, જાણે ક્રીડા કરવાની ઈચ્છાવાળી લક્ષ્મીની કાંચનમય ક્રીડાવેદિકા હોય તેવું શોભતું હતું, સમાન વયવાળા થઈને આવેલા દેવકુમારની સાથે તેમના ચિત્તની અનુવૃત્તિને અર્થે પ્રભુ રમતા હતા. ક્રીડા કરતી વખતે ધૂળથી ધુસર થયેલા અંગવાળા પ્રભુ ઘુઘરમાળ ધારણ કરેલા તેમજ મદાવસ્થાને પ્રાપ્ત થયેલા હસ્તીના બાળક જેવા શોભતા હતા. પ્રભુ જે કાંઈ લીલા માત્રથી ગ્રહણ કરતા તે લઈ લેવાને મોટી ઋદ્ધિવાળો કઈ દેવ પણ સમર્થ થતે નહીં. જે કઈ દેવ, બળની પરીક્ષા કરવાને માટે પ્રભુની આંગળી ગ્રહણ કરતે તો પ્રભુના શ્વાસના પવનથી તે રેણુની જેમ દૂર જઈને પડત. કેટલાકએક દેવકમારો કંદુકની પેઠે પૃથ્વી ઉપર આળોટીને પ્રભુને વિચિત્ર કંદુકથી રમાડતા હતા કેટલાક એક દેવકુમાર રાજશુક થઈને ચાટુકારની “જી છે, આનંદ પામો, આનંદ પામો.' એવા શબ્દો અનેક પ્રકારે બોલતા હતા; કેટલાએક દેવકુમારે સ્વામીને રમાડવા માટે મયુર રૂપે થઈને કેકાવાણીથી ષડૂ જ સ્વરમાં ગાયન કરી નાચ કરતા હતા, પ્રભુના મનહર હસ્ત૧. શેરડીનો સાંઠો ૨. તીર્થકરને ૩૪ અતિશય પ્રાપ્ત થાય છે તેમાંથી આ ચાર અતિશયની પ્રાતિ તે જન્મની સાથે જ થાય છે. ૩. પ્રિય બોલનારા. Page #90 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું કમલને ગ્રહણ કરવાની અને સ્પર્શ કરવાની ઈચ્છાથી કેટલાએક દેવકુમારો હંસરૂપે થઈને ગાંધાર સ્વરે ગાયન કરતા પ્રભુની આસપાસ ફરતા હતા; કેટલાએક પ્રભુના પ્રીતિ ભરેલા દષ્ટિપાતરૂપ અમૃતને પાન કરવાની ઇચ્છાવાળા થઈને તેમની પાસે ક્રૌંચપક્ષીરૂપ થઈ મધ્યમ સ્વરે બેલતા હતા; કેટલાએક પ્રભુના મનની પ્રીતિને માટે કોકિલરૂપ થઈ નજીકના વૃક્ષો ઉપર બેસી પંચમ સ્વર કરતા હતા; કેટલાએક પ્રભુના વાહનપણે થઈને પિતાના આત્માને પવિત્ર કરવાની ઈચ્છાથી તુરંગરૂપ થઈ ધૈવત ધ્વનિથી હષારવ કરતા પ્રભુની પાસે આવતા હતા; કેટલાએક હાથીનું રૂપ ધારણ કરી નિષાદ સ્વરે બોલતા અધમુખ થઈ પિતાની શું ઢેથી ભગવાનના ચરણનો સ્પર્શ કરતા હતા; કોઈ વૃષભરૂપ થઈ પિતાના શિંગડાથી તટપ્રદેશને તાડન કરતા અને વૃષભ જેવા સ્વરે બેલતા પ્રભુની દૃષ્ટિને વિનોદ કરાવતા હતા; કોઈ અંજનાચલ જેવા મેટા મહિષ બની પરસ્પર યુદ્ધ કરીને પ્રભુને યુદ્ધક્રીડા બતાવતા હતા; કોઈ પ્રભુના વિનોદને માટે મલરૂપ થઈ પિતાની ભુજાઓનું આસ્ફાલન કરી એક બીજાને અક્ષવાટમાં બેલાવતા હતા; એવી રીતે ભેગીઓ જેમ પરમાત્માની ઉપાસના કરે તેમ દેવકુમારે વિવિધ પ્રકારના વિનોદથી નિરંતર પ્રભુની ઉપાસના કરતા હતા. એવી સ્થિતિમાં વર્તતા હતા. ઉદ્યાનપાલિકાઓ જેમ વૃક્ષનું પાલન કરે તેમ પંચધાત્રીઓએ પ્રમાદરહિતપણે લાલન કરેલા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. - અંગુષ્ટપાનની અવસ્થા વ્યતીત થયા પછી બીજી અવસ્થાને પ્રાપ્ત થયેલા ગૃહવાસી અહં તે સિદ્ધઅન્ન(રાંધેલ અન્ન)નું ભજન કરે છે; પરંતુ નાભિનંદન ભગવાન તે ઉત્તરકુરુક્ષેત્રથી દેવતાઓએ લાવેલા ક૯પવૃક્ષનાં ફળે જ આરોગતા હતા અને ક્ષીરસ જળનું પાન કરતા હતા. ગઈ કાલના દિવસની પેઠે બાલ્યવયનું ઉલ્લંઘન કરી સૂર્ય જેમ દિવસનાં મધ્યભાગમાં આવે તેમ પ્રભુએ, જેમાં અવયવે વિભક્ત થાય છે એવા યૌવનને આશ્રય કર્યો. યૌવનાવસ્થા પ્રાપ્ત થયા છતાં પણ પ્રભુના બંને ચરણકમલના મધ્યભાગ જેવા મૃદુ, રક્ત, ઉષ્ણ, કંપરહિત, સ્વેદવજિત અને સરખા તળીઓવાળા હતા. જાણે નમેલા પુરુષની પીડાનું છેદન કરવાનું હોય તેમ તેની અંદર ચક્રનું ચિહ્ન હતું અને લક્ષમીરૂપી હાથિણીને હંમેશાં સ્થિર રાખવાને માટે હોય તેવા માળા, અંકુશ અને ધ્વજાનાં ચિલ્ડ્રન પણ હતાં. જાણે લક્ષ્મીના લીલાભુવન હોય તેવા પ્રભુના ચરણતળમાં શંખ અને કુંભનું તથા પાનીના ભાગમાં સ્વસ્તિકનું ચિહ્યું હતું. પ્રભુને પુષ્ટ, ગોળાકાર અને સર્પની ફણા જે ઉન્નત અંગૂઠે વત્સની જેમ શ્રીવત્સથી લાંછિત હતો. વાયુરહિત સ્થાનમાં રહેલા કપરહિત દીપકની શિખ જેવી, છિદ્રરહિત અને સરલ એવી પ્રભુની આંગળીઓ જાણે ચરણરૂપી કમળનાં પાત્રો હોય તેવી જણાતી હતી. તે અંગુલિતળમાં નંદાવર્તાના ચિહ્ન શોભતાં હતાં, જેના પ્રતિબિંબ ભૂમિ ઉપર પડવાથી ધર્મપ્રતિષ્ઠા હેતુરૂપ થતાં હતાં. જગત્પતિની દરેક આંગળીના પર્વમાં અધેવાપીઓ સહિત જવનાં ચિહ્ન હતાં, તે જાણે પ્રભુની સાથે જગતની લક્ષ્મીના વિવાહને માટે ત્યાં વાવ્યા હોય એમ જણાતું હતું. પૃથુ અને ગોળાકાર પાની જાણે ચરણકમલને કંદ હોય તેવા શુભતી હતી; ન જાણે અંગુષ્ટ અને અંગુલિરૂપી સપની ફણ ઉપર મણી હોય તેવા શોભતા હતા અને ચરણના ગૂઢ બંને ગુફો, સુવર્ણકમલની કળીની કણિકાના ગોલકની શેભાને વિસ્તારતા હતા. પ્રભુના બંને પગનાં તળીઓ ઉપરના ભાગથી કાચબાની પીઠની પેઠે અનુક્રમે ઉનત, નસે ન દેખાય તેવાં, રૂવાંડાથી વર્જિત અને સ્નિગ્ધ કાંતિવાળાં હતાં; ગીરજ ઘાઓ (પીંડીઓ) ધિરમાં અસ્થિમગ્ન થઈ ગયેલ હોવાથી પુષ્ટ, વર્તુલાકાર ૧. એક અખાડાની ભૂમિ. ૨. ચૈત્યપ્રતિષ્ઠામાં નંદાવર્તનું પૂજન થાય છે તેમ અહીં પણ ધર્મરૂપ પ્રતિષ્ઠાનું એ ચિહ્ન સમજવું. ૩ ઘુંટીએ. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સર્ગ ૨ જે અને મૃગજઘાની શોભાને પણ તિરસ્કાર કરનારી હતી. માંસથી પૂરાયેલ અને ગોળ એવા જાનુ, રૂથી પૂરાયેલ ગોળ એસીકાની અંદર નાંખેલા દર્પણના રૂપને ધારણ કરતા હતા; મૃદુ, અનુપૂર્વપણાથી ઉત્તરોત્તર ચડતા અને સ્નિગ્ધ ઉરુ, કદલીતંભના વિલાસને ધારણ કરતા હતા અને મુષ્ક, હસ્તીની પેઠે ગૂઢ અને સમથિતિવાળા હતા, કારણ કે અશ્વની પેઠે કુલીન પુરુષનું પુરુષચિહ્ન ઘણું ગૂઢ હોય છે. તેમની ગુહ્ય ઈદ્રિય, શિરાઓ - ન દેખાય તેવી, નહીં ઊંચીનીચી, અશિથિલ, અહૂર્વ, અદીર્ઘ, સરલ, મૃદુ, રોમરહિત અને ગેળાકાર હતી, તેમના કેશની અંદર રહેલું પંજર-શીત, પ્રદક્ષિણાવર્ત શબ્દમુક્તાને ધારણ કરનાર, અબિભત્સ અને અવર્તાકાર હતું. પ્રભુની કટિ વિશાળ, પુષ્ટ, સ્થૂળ અને ઘણી કઠિન હતી, તેમને મધ્યભાગ સૂકમપણામાં વજના મધ્યભાગ જેવો જણાતો હત; તેમની નાભિ નદીની ભ્રમરીના વિલાસને ધારણ કરતી હતી અને કુક્ષિના બંને ભાગ સ્નિગ્ધ, માંસલ, કમલ, સરલ અને સરખા હતા. તેમનું વક્ષસ્થળ સુવર્ણ શિલાના જેવું વિશાળ, ઉન્નત, શ્રીવત્સ રત્નપીઠના ચિહ્નવાળું અને લક્ષ્મીને ક્રીડા કરવાની વેદિકાની શોભાને ધારણ હતું. તેમના બંને સ્કંધ વૃષભની કંઢ જેવા દઢ, પુષ્ટ અને ઉન્નત હતા, તેમની બંને કાખ અલ્પ રમવાળી, ઉન્નત અને ગંધર્વેદમલથી રહિત હતી, તેમની પુષ્ટ અને કરરૂપી ફણાના છત્રવાળી ભુજાઓ જાનુપર્યત લાંબી હતી; તે જાણે ચંચલ લક્ષમીને નિયમમાં રાખવાને નાગપાશ હોય તેવી જણાતી હતી અને બંને કર નવીન આમ્રપલ્લવ જેવા લાલ તળીયાવાળા, નિષ્કર્મ છતાં કઠોર, દરહિત, છિદ્રવર્જિત અને જરા ગરમ હતા. પગની પેઠે તેમના હસ્ત પણ દંડ, ચક્ર, ધનુષ, મય, શ્રીવત્સ, વજ, અંકુશ, ધ્વજ, કમલ, ચામર, છત્ર, શંખ, કુંભ, સમુદ્ર, મંદિર, મકર, ઋષભ, સિંહ, અશ્વ, રથ, સ્વસ્તિક દિગ્ગજ, પ્રસાદ, તરણું અને દ્વીપ વિગેરે ચિહ્નોથી અંકિત હતા. તેમના અંગૂઠા અને આંગળીઓ લાલ હાથમાંથી ઉત્પન્ન થયેલા તેથી લાલ અને સરલ હતા. તે જાણે પ્રાંત ભાગમાં માણેકના પુષ્પવાળા ક૯૫વૃક્ષના અંકુરા હોય તેવા જણાતા હતા. અંગુઠાના પૂર્વ ભાગમાં યશરૂપી ઉત્તમ અને પુષ્ટિ કરવાના કારણરૂપ યવના ચિહ્નો સ્પષ્ટપણે શોભતા હતા. આંગળીઓના ઉપલા ભાગમાં પ્રદક્ષિણાવર્તાના ચિહ્નો હતા, તે સર્વ સંપત્તિને કહેનારા એવા દક્ષિણાવર્તી શંખપણાને ધારણ કરતા હતા. તેમના કરકમળના મૂળ ભાગમાં ત્રણ રેખાએ શોભતી હતી, તે જાણે કષ્ટથી ત્રણ જગતને ઉદ્ધાર કરવાને માટે જ કરી હોય તેવી જણાતી હતી. તેમને ગોળાકાર, અદીર્ઘ તેમજ ત્રણ રેખાથી પવિત્ર થયેલા ગંભીર ધ્વનિવાળે કંઠ શંખની તુલ્યતાને ધારણ કરતા હત; નિર્મળ, વર્તલ અને કાંતિના તરંગવાળું મુખ જાણે કલંકરહિત બીજો ચંદ્ર હોય તેવું શોભતું હતું. બંને કપોળ કમળ, સ્નિગ્ધ અને માંસથી ભરપૂર હતા, તે જાણે સાથે નિવાસ કરનારી વાણુ અને લક્ષ્મીના સુવર્ણના બે દર્પણ હોય તેવા જણાતા હતા અને અંદરના આવર્તથી સુંદર તથા સ્કંધપર્યત લાંબા બંને કર્ણ જાણે તેમના મુખની કાંતિરૂપી સિંધુના તીર ઉપર રહેલી બે છીપે હોય તેવા જણાતા હતા; બિંબફળની જેવા રક્ત તેમના હોઠ હતા, ડોલરની કળી જેવા બત્રીશ દાંત હતા અને અનુક્રમે વિસ્તારવાળી તથા ઉન્નત વંશના જેવી તેમની નાસિકા હતી. તેમની હડપચી પુષ્ટ, ગોળાકાર, કમલ અને સમ હતી, તથા તેમાં મિથુને ભાગ શ્યામ, ઘણે ઘાટે, સિનગ્ધ અને કેમળ હતો. પ્રભુની છઠ્ઠા નવીન અને કલ્પવૃક્ષના પ્રવાલ જેવી લાલ, કમળ, અતિ સ્થૂળ નહીં તેવી અને દ્વાદશાંગ આગમન અર્થને પ્રસવનારી હતી. તેમના લોચન અંદર કૃષ્ણ તથા ધોળા અને પ્રાંતભાગમાં લાલ હતા, તેથી જાણે નીલમણિ, સ્ફટિકમણિ અને શેણુમણિથી રચેલા Page #92 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૭૧ હોય તેવા જણાતા હતા, તે નેત્રે કર્ણ સુધી પહોંચેલા ( લાંબા) અને કજજલના જેવી શ્યામ પાંપણવાળા હતા, તેથી જાણે લીન થયેલા ભ્રમરવાળા વિકસ્વર કમલ હોય તેવા જણાતા હતા. તેમના શ્યામ અને વક ભવાં દષ્ટિરૂપી પુષ્કરણના તીરમાં ઉત્પન્ન થયેલી લતાની શોભાને ધારણ કરતા હતા; વિશાળ, માંસલ, ગોળ, કઠિન, કોમળ અને સરખું એવું લલાટ અષ્ટમીના ચંદ્ર જેવું શોભતું હતું અને મૌલિભાગ અનુક્રમે ઉન્નત હતો, તેથી અધમુખ કરેલા છત્રની તુલ્યતા ધારણ કરતો હતો, જગદીશ્વરપણાને સૂચવનારા પ્રભુના મૌલિકત્ર ઉપરના રહેલ ગોળાકાર અને ઉન્નત ઉષ્પષ કળશની શેભાને આશ્રય કરતો હતો અને વાંકડા, કમલ, સિનગ્ધ અને ભ્રમરના જેવા કાળા-મસ્તક ઉપરના કેશ યમુના નદીના તરંગ જેવા શોભતા હતા, પ્રભુના શરીર ઉપર જાણે સુવર્ણના રસથી લીંપેલી હોય તેવી ગેરચંદનના જેવી ગૌર, સ્નિગ્ધ અને સ્વચ્છ ત્વચા શેભતી હતી; અને કમલ, ભ્રમરના જેવી શ્યામ, અપૂર્વ ઉગમવાળી અને કમલતંતુ જેવી ઝીણી રૂંવાટી શોભતી હતી. એવી રીતે રત્નોથી રત્નાકરની જેમ નાના પ્રકારના અસાધારણ લક્ષણથી લક્ષિત એવા તે પ્રભુ કોને સેવવા યોગ્ય ન હોય ? અર્થાત્ સુર, અસુર અને મનુષ્ય સર્વેએ સેવવા યોગ્ય હતા. ઈદ્ર તેમને હસ્તાવલંબન આપતાં હતા, યક્ષો ચામર વીંઝતા હતા, ધરણેન્દ્ર તેમને દ્વારપાળ થતો હતો, વરુણ છત્ર ધરતે હતો, “ઘણું , ઘણું છો” એમ બેલતા અસંખ્ય દેવતાઓ તેમની તરફ વીંટાઈને રહેતા હતા, તથાપિ કાંઈ પણ ગર્વ નહિ ધારણ કરતા એવા જગત્પતિ યથા સુખ વિહાર કરતા હતા. બલિ ઈંદ્રના ઉસંગમાં ચરણ મૂકી અને ચમરેદ્રના ઉસંગરૂપ પલંગમાં પોતાના દેહનો ઉત્તરભાગ મૂકી દેવતાઓએ લાવેલા આસન ઉપર બેઠેલા અને બન્ને હાથમાં હસ્તશાટક (રૂમાલ) રાખનારી અપ્સરાઓએ ઉપાસના કરેલા પ્રભુ ઘણી વખત અનાસક્તપણે દિવ્ય સંગીત જોતાં હતા. એક દિવસ બાળપણાને ગ્ય-પરસ્પર ક્રીડા કરતું કોઈ યુગલીઆનું જોડું તાડ વૃક્ષ નીચે ગયું, તે વખતે દુર્દેવના યોગથી તાડવૃક્ષનું મોટું ફળ તેમાંનાં પુરુષની ઉપર તૂટીને પડયું. કાકતાલીય ન્યાય પ્રમાણે મસ્તક ઉપર પ્રહાર થતાં તે બાળક પુરુષ અપમૃત્યુથી પંચત્વ પામી ગયે; એવો બનાવ આ પ્રથમ જ બન્યા. અલ્પકષાયને લીધે તે યુગલિક બાળક સ્વર્ગમાં ગયો. કેમકે અ૫ભારને લીધે તુલા પણ આકાશમાં જાય છે. પૂર્વ મહાપક્ષીઓ પિતાના માળાના કાછની પેઠે યુગલીઆના મૃત શરીરને ઉપાડીને સમુદ્રમાં નાંખી દેતા હતા, પણ હાલ તે અનુભવને નાશ થયે હતો, તેથી તે કલેવર ત્યાં જ પડયું રહ્યું; કારણ કે અવસર્પિણી કાળને પ્રભાવ અવસર્પણ થતો હતે ( આગળ વધતો હત ), તે જેડામાં બાલિકા હતી તે સ્વભાવથી મુગ્ધપણુ વડે શેભતી હતી. પિતાના સહવાસી બાળકનો નાશ થવાથી જાણે વિક્રત થતાં અવશેષ રહેલી હોય તેમ તે ચપલ નેત્રવાળી બાળા ત્યાં બેસી રહી. પછી તેના માતાપિતા તેને ત્યાંથી લઈ જઈ ઉછેરવા લાગ્યા અને તેનું સુનંદા એવું નામ પાડયું. કેટલેક દિવસે તેના માતાપિતા મૃત્યુ પામી ગયા; કારણ કે જુગલીઆઓ અપત્ય થયા પછી માત્ર અમુક દિવસ સુધી જ જીવે છે, માતાપિતાનું મૃત્યુ થતાં તે ચપલલેચના બાલિકા હવે “શું કરવું ?” તે વિચારમાં જડ થઈ ગઈ અને ટોળા ભ્રષ્ટ થયેલી મૃગલીની પેઠે વનમાં એકલી ભમવા લાગી. સરલ ગલીરૂપી પત્રવાળા ચરણોથી પૃથ્વી ઉપર પગલાં ભરતી તે જાણે પૃથ્વી ઉપર વિકસ્વર કમલેને ૧. અકાળ મૃત્યુથી. ૨. વેચાતાં. યથી. ૨. વેચાતા. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સર્ગ ૨ જે આરોપણ કરતી હોય તેવી જણાતી હતી. તેની બન્ને જંઘા જાણે કામદેવના સુવર્ણ ખચિત ભાથા હોય તેવી શોભતી હતી. અનુક્રમે વિશાળ અને ગોળાકાર તેના બંને સાથળ હસ્તીની શુંઢ જેવા દેખાતા હતા. ચાલતી વખતે તેના પુષ્ટ અને ભારે નિતંબ કામદેવરૂપી ઘુતકારે નાખેલા સુવર્ણના સોગઠાના વિલાસને ધારણ કરતા હતા. મુઠમાં આવે તેવા અને જાણે કામદેવનો આકર્ષ હોય તેવા મધ્યભાગથી તથા કામદેવની કીડાવાપી હોય તેવી સંદર નાભિથી તે ઘણી શોભતી હતી. તેના ઉદરમાં ત્રિપલીરૂપ તરંગે રહેલા હતા, તેથી જાણે પિતાના રૂપવડે ત્રણ જગતને જય કરવાથી તે ત્રણ જયરેખાઓને ધારણ કરતી હોય તેવી જણાતી હતી, જાણે રતિપ્રીતિના બે ક્રીડાપર્વતે હોય તેવા તેનાં સ્તનો હતા અને જાણે રતિપ્રીતિના હિંડલાની બે યષ્ટિઓ હોય તેવી તેની ભુજલતાએ શોભતી હતી. તેને ત્રણ રેખાવાળો કંઠ શંખના વિલાસને હરણ કરતો હતો. હોઠવડે તે પાકેલા બિંબફળની કાંતિને પરાભવ કરતી હતી અને અધરરૂપી છીપની અંદર રહેલા મુક્તાફળરૂપ દાંતોથી તથા જાણે નેત્રરૂપ કમલનું નાળ હોય તેવી નાસિકાથી તે ઘણી મનહર લાગતી હતી. તેના બંને ગાલ જાણે લલાટની સ્પર્ધા કરતા હોય તેમ અધચંદ્રની શોભાને ચિરતા હતા અને મુખરૂપી કમલમાં લીન થયેલા જાણે ભમરા હોય તેવા તેના સુંદર કેશ હતા. સર્વ અંગે સુંદર અને પુણ્ય લાવણ્યરૂપી અમૃતની નદીરૂપ તે બાળા વનદેવીની પેઠે વનની અંદર ફરતી શોભતી હતી. તે એકલી મુગ્ધાને જોઈ કિકત્તવ્યમાં જડ થયેલા કેટલાએક યુગલીઆઓ તેને નાભિરાજા પાસે લાવ્યા. શ્રી નાભિરાજાએ “આ ઋષભની ધર્મપત્ની થાઓ એમ કહી નેત્રરૂપી કુમુદને ચાંદની સમાન તે બાળાને સ્વીકાર કર્યો. ત્યારપછી એકદા સૌધર્મેદ્ર, પ્રભુના વિવાહ સમયને અવધિજ્ઞાનથી જાણીને ત્યાં આવ્યા અને જગત્પતિના ચરણમાં પ્રણામ કરી તેમની આગળ પાળાની પેઠે ઊભા રહી અંજલિ જેડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી– “હે નાથ ! જે અજ્ઞ માણસ જ્ઞાનના નિધિરૂપ એવા સ્વામીને પોતાના વિચારથી વા બુદ્ધિથી કોઈ કાર્યમાં પ્રવર્તાવે છે તે ઉપહાસના સ્થાનરૂપ થાય છે; પણ હમેશાં સ્વામી પિતાના મૃત્યોને ઘણુ પ્રસાદથી જુએ છે, તેથી તેઓ કઈ વખત સ્વછંદતાથી પણ બોલી શકે છે, તેમાં પણ જે પોતાના સ્વામીને અભિપ્રાય જાણીને બેલે છે તે ખરા સેવકે કહેવાય છે. હે નાથ! હું આપને અભિપ્રાય જાણ્યા સિવાય કહું છું, તેથી આપ મારા ઉપર અપ્રસાદ કરશે નહી. હું જાણું છું કે આપ ગર્ભવાસથી જ વીતરાગ છે અને અન્ય પુરુષાર્થની અપેક્ષા નહીં હવાથી ચેથા પુરુષાર્થ (મોક્ષ)ને માટે જ સજ્જ થયેલા છે; તથાપિ હે નાથ ! મોક્ષમાર્ગની પેઠે લોકોને વ્યવહારમાર્ગ પણ આપનાથી જ પ્રગટ થવાને છે, તેથી તે લેકવ્યવહારના પ્રવર્તન માટે હું આપને પાણિગ્રહણ મહોત્સવ કરવાની ઈચ્છા રાખું છું. આપ પ્રસન્ન થાઓ ! હે સ્વામિન્ ! ભુવનમાં ભૂષણરૂપ, રૂપવતી અને આપને યેગ્ય એવી સુનંદા અને સુમંગલાને પરણવાને આપ યોગ્ય છે.” તે સમયે સ્વામી પણ અવધિજ્ઞાનવડે પિતાને ત્રાશી લાખ પૂર્વ સુધી ભોગવવાનું દઢ ગકમ છે અને તે અવશ્ય જોગવવું જ પડશે, એમ જાણી મસ્તક ધુણાવી સાયં. કાળના કમલની પેઠે અધમુખ થઈને રહ્યા. ઈંદ્ર સ્વામીને અભિપ્રાય જાણીને વિવાહ કર્મના આરંભને માટે તત્કાળ દેવતાઓને ત્યાં બોલાવ્યા. ઈંદ્રના હુકમથી તેના આભિયોગિક દેવતાઆ એ જાણે સુધર્મા સભાને અનુજ (નાને ભાઈ) હોય તે એક સુંદર મંડપ ત્યાં ૨ તેમાં આરોપણ કરેલા સુવર્ણ, માણેક અને રૂપાના સ્તંભ-મેરુ, રેહણાચળ અને વૈતાઢય • ડીમ કરવાની વાવડી. ૨ શું કરવું તેના વિચારમાં. ૩ અજ્ઞાની. Page #94 -------------------------------------------------------------------------- ________________ પવ ૧ લું ૭૩ પર્વતની ચૂલિકા જેવા શોભતા હતા. તેમાં મૂકેલા સુવર્ણમય ઉદ્યોતકારી કુંભે જાણે ચક્રવતીના કાંકણીરત્નનાં મંડલે હોય તેવા શોભતા હતા અને ત્યાં સુવર્ણ વેદિકાએ પિતાના પ્રસરતા કિરણોથી જાણે બીજા તેજને સહન નહીં કરવાથી સૂર્યના તેજનો આક્ષેપ કરતી હોય તેવી જણાતી હતી. તેમાં પ્રવેશ કરનારાઓ મણિમય શિલાની ભીંતોમાં પ્રતિબિંબિત થઈ ઘણું પરિવારવાળા જણાતા હતા. રત્નના સ્તંભ ઉપર પૂતળીઓ નૃત્ય કરવાથી શ્રાંત થયેલી નર્તકીઓના જેવી શોભતી હતી. તે મંડપની દરેક દિશાએ સંતાનવૃક્ષ (કલ્પવૃક્ષ)નાં તારણો કર્યા હતાં, તે જાણે કામદેવે તૈયાર કરેલા ધનુષ્યો હોય તેવા શોભતા હતા અને સ્ફટિકના દ્વારની શાખા ઉપર નીલમણિ તોરણે રચ્યા હતા, તે શરદઋતુની મેઘમલામાં રહેલી પિપટની પંક્તિઓના જેવા સુંદર લાગતા હતા. કોઈ ઠેકાણે સ્ફટિકથી બાંધેલી ભૂમિ ઉપર નિરંતર કિરણે પડવાથી તે મંડપ ક્રીડા કરવાની અમૃત સરસીના વિલાસને વિસ્તારતો હતે, કઈ ઠેકાણે પદ્મરાગ મણિની શિલાઓના કિરણે પ્રસારતા તેથી તે કસુંબી અને વિસ્તારવાળા દિવ્ય વસ્ત્રોના સંચયવાળો દેખાતો હતો, કોઈ ઠેકાણે નીલમણિની શિલાઓના ઘણા મનહર કિરણોના અંકુર પડવાથી તે જાણે ફરીથી વાવેલા માંગલિક વાંકુરવાળો હોય તેવો શોભતે હતો અને કોઈ ઠેકાણે મરકતમય પૃથ્વીના કિરણો અખંડિત પડતા હતા તેથી તે ત્યાં લાવેલા લીલા અને મંગળમય વંશની શંકાને ઉત્પન્ન કરાવતો હતો. તે મંડપમાં ઉપર ત દિવ્ય વસ્ત્રને ઉલેચ (ચંદરે ) હતો તે જાણે તેના મિષથી આકાશગંગા કૌતુક જોવાની ઈચ્છાથી ત્યાં આવી હોય તેમ જણાતું હતું અને ચંદરવાની ચોતરફ થંભે ઉપર મોતીની માળાઓ લટકાવેલી હતી, તે જાણે આઠ દિશાઓના હર્ષના હાસ્ય હોય તેવી જણાતી હતી. મંડપના મધ્ય ભાગમાં દેવીઓએ રતિના નિધાનરૂપ રત્નકળશની આ કાશ સુધી ઊંચી ચા૨ શ્રેણિઓ સ્થાપના કરી હતી. તે ચાર શ્રેણિના કુંભને ટેકે આપનારા લીલા વાંસે વિશ્વને ટેકો આપનારા સ્વામીના વંશની વૃદ્ધિને સૂચવતા હતા. તે સમયે-“હે રંભા ! માળાનો આરંભ કર, હે ઉર્વશી ! દૂર્વા તૈયાર કર, વૃતાચિ ! વરને અધ્ય દેવાને માટે ઘી અને દધિ વગેરે લાવ, હે મંજુષા ! સખીઓને ધવલ મંગળ સુંદર રીતે ગવરાવ, હે સુગંધે ! તું સુગંધી વસ્તુઓ તૈયાર કર, હે તિલોત્તમા ! દ્વારદેશમાં ઉત્તમ સાથિયા કર, હે મેના ! તું આવેલા લોકોને યોગ્ય આલાપની રચનાથી સન્માન આપ, હે સુકેશિ ! વધૂ અને વરને માટે કેશાભરણ તૈયાર કર, હે સહજન્યા ! જ યાત્રા (જાન)માં આવેલા પુરુષોને સ્થાન બતાવ, હે ચિત્રલેખા ! માતૃભુવનમાં વિચિત્ર ચિત્ર આલેખ. હે પૂર્ણિમે! તું પૂર્ણ પાત્રો શીધ્ર તૈયાર કર, હે પુંડરીક ! તુ પુંડરીકથી પૂર્ણ કુંભને શણગાર, હે અમ્લેચા ! તું વરમાંચીને ગ્ય સ્થાનમાં સ્થાપન કર, હે હંસપાદિ! તું વઘુવરની પાદુકાને સ્થાપન કર, હે પુંજિકાલા ! તું શીધ્ર વેદિકા ગમયથી લીપ, હે રામા ! તું બીજે કેમ રમે છે ! હે હેમા ! તું સુવણને કેમ જુએ છે? હે કુતસ્થલા ! તું જાણે ગાંડી થઈ હોય તેમ વિસંસ્થૂલ કેમ થઈ ગઈ છે? હે મારીચિ! તું શું વિચાર કરે છે? હે સુમુખિ ! તું ઉન્મુખી કેમ થઈ છે ? હે ગાંધવિ ! તું આગળ કેમ નથી રહેતી ? હે દિવ્યા ! તું ફેગટ ક્રીડા કેમ કરે છે ? હવે લગ્નસમય નજીક આવે છે તેથી પિતપોતાના વિવાહચિત કાર્યમાં સર્વ રીતે ઉતાવળ કરે.આ પ્રમાણે અપ્સરાઓના પરસ્પર એક બીજાના નામ આપી સ૨સ કોલાહલ થવા લાગે. ૧. અમૃત–તલાવડી. ૧૦ Page #95 -------------------------------------------------------------------------- ________________ ७४ સગ ૨ જે પછી કેટલીએક અપ્સરાઓએ સુનંદા અને સુમંગલાને મંગલસ્નાન કરાવવાને માટે આસન ઉપર બેસાર્યા. મધુર ધવળમંગળ ગાતાં ગાતાં પ્રથમ તેમને સર્વે અંગે તેલથી અત્યંગ કર્યું. પછી જેની રજના પંજથી પૃથ્વી પવિત્ર થયેલી છે એવી તે બને કન્યાએને સૂકમ પીઠીથી તેઓએ ઉદ્વર્તન કર્યું. જાણે તેમના અંગમાં લીન થયેલા નવ અમૃત કુંડ હોય તેમ તેમને બંને ચરણ, બંને હાથ, બંને જાનુ, બંને ખભા અને એક કેશમાં એમ નવ શ્યામ તિલક કર્યા. અને ત્રાકમાં રહેલા કસુંબાના સૂત્રોથી તેમના સવ્ય અને અપસવ્ય અંગોમાં જાણે સમચતુરસ સંસ્થાનને તપાસતી હોય તેમ તેઓએ સ્પર્શ કર્યો. એવી રીતે અપ્સરાઓએ સુંદર વર્ણવાળી તે બાળાઓને ધાત્રીઓની પેઠે પ્રયત્ન વડે તેમને ચાપલ્યપણાથી વારતી હોય તેમ વર્ણકમાં નાંખી હર્ષથી ઉન્મત્ત થયેલી તે અપ્સરાઓએ વર્ણકનું જાણે સહોદર હોય તેવું ઉદ્વર્ણક પણ તે જ વિધિથી કર્યું. પછી જાણે પોતાની કુલદેવતા હોય તેમ તેઓને બીજા આસન ઉપર બેસાડીને સુવર્ણ કુંભના જળથી સ્નાન કરાવ્યું, ગંધકષાયી વસ્ત્રથી તેમનું અંગ લું છયું અને કોમળ વસ્ત્રથી તેમના કેશ વેષ્ટિત ક્ય. પછી હીરવાણી વસ્ત્રો પહેરાવી બીજા આસન ઉપર બેસાડી, તેમના કેશમાંથી મેતીની વૃષ્ટિના ભ્રમને કરાવતું જળ ખેરવી નાખ્યું અને સ્નિગ્ધ ધૂમ્રરૂપી લત્તાથી જેમની શોભા વૃદ્ધિ પામેલી છે એવા તેમના જરા આકેશ દિવ્ય ધૂપથી ધુપિત કર્યા. ગૌરિક ધાતુ ગેરુ)થી જેમ સુવર્ણને લેપન કરે તેમ તે સ્ત્રીરત્નના અંગને સુંદર અંગરાગથી લિપ્ત કર્યું અને તેમની ગ્રીવા, ભુજાના અગ્રભાગ, સ્તન અને ગાલ ઉપર જાણે કામદેવની પ્રશસ્તિ હોય તેવી પત્રવલ્લરી આલેખી. જાણે રતિદેવને ઉતરવાનું નવીન મંડળ હોય તેવા તેમના લલાટમાં ચંદનનું સુંદર તિલક કર્યું. તેમના ને નીલકમળના વનમાં આવતાં ભ્રમરના જેવા કાજળથી શણગાર્યા અને જાણે કામદેવે પોતાના આયુ રાખવાને શસ્ત્રાગાર કર્યું હોય તેમ તેઓને અંડે વિકાસ પામેલા પુષ્પોની માળાઓ, ગુંથીને બાંધે, પછી ચંદ્રમાનાં કિરણોને તિરસ્કાર કરનારા અને લાંબા છેડાવાળાં વિવાહવો (પાનેતર વિગેરે) તેમને પહેરાવ્યાં. પૂર્વ અને પશ્ચિમ દિશાના મસ્તક ઉપર જેમ સૂર્ય અને ચંદ્ર રહે તેમ તેઓના મસ્તક ઉપર વિચિત્ર મણિથી દેદીપ્યમાન થયેલા બે મુગટ ધારણ કરાવ્યા. તેમના બંને કણમાં, પોતાની શોભાવડે રત્નોથી અંકરિત થયેલી મેરુપર્વતની પૃથ્વીના સર્વ ગર્વને ચારતા એવા મણિમય અવતસ આરોપણ ક્ય, કર્ણલતાની ઉપર નવીન પુષ્પગુચ્છની શોભાને વિડંબના કરનારા મોતીના દિવ્ય કુંડળો પહેરાવ્યાં. કંઠમાં વિચિત્ર માણેકની કાંતિથી આકાશને પ્રકાશમાન કરનારા અને સંક્ષેપ કરેલાં ઈદ્રધનુષની લમીને હરનારા પદક પહેરાવ્યા. ભુજા ઉપર કામદેવના ધનુષમાં બાંધેલા વીરપટ્ટની જેવા શોભતા રત્નમંડિત બાજુબંધ બાંધ્યા. તેમના સ્તનરૂપ તટ ઉપર તે સ્થળે ચડતી–ઉતરતી નદીના “મને કરાવનારો હાર પહેરાવ્યા. તેમના હાથે મોતીનાં કક આરોપ્યા, તે જાણે જળલતાની નીચે જળથી શોભી રહેલા ક્યારા હોય તેવા ભવા લાગ્યા. જેમાં ઘુઘરીઓની શ્રેણિઓ ઘમકાર કરી રહી છે એવી મણિમય કટિમેખલા તેમના કટિ. ભાગમાં બાંધી, તે જાણે રતિદેવીની મંગલપીઠિકા હોય તેવી શુભવા લાગી અને જાણે તેમના ગુણને કહેતા હોય તેવા ઝણઝણકાર કરતા રત્નમય ઝાંઝરો તેમના ચરણમાં આરોપણ કર્યા. ૧ વર્ણકમાં નાંખી એટલે પીઠવાળી કરી. પીઠીયાતા કર્યા પછી બહાર જવાનું નથી. તેથી અસરાએ તેમને ચંપલપણાથી રોકનારી ધાત્રીએ હાયની ? એવી કવિએ ઉàક્ષા કરી છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૭૫ એવી રીતે બંને બાળાઓને તૈયાર કરી, દેવીઓએ તેમને તેડી માતૃભવનની અંદર સુવર્ણના આસન ઉપર બેસાડી. તે વખતે કે આવીને વૃષભ લંછનવાળા પ્રભુને વિવાહ માટે તૈયાર થવાને આગ્રહથી વિજ્ઞાસ કરી. “લોકોને વ્યવહારની સ્થિતિ બતાવવી ગ્ય છે અને મારે ભોગ્યકર્મ અવશ્ય જોગવવું પડે તેમ છે.” એમ વિચારી પ્રભુએ ઇંદ્રની વિજ્ઞપ્તિ માન્ય કરી, એટલે વિધિને જાણનારા ઈદે પ્રભુને સ્નાન કરાવી, વિલેપન કરી આભૂષણથી યથાવિધિ શણગાર્યા. પછી પ્રભુ દિવ્ય વાહનમાં બેસી વિવાહમંડપ તરફ ચાલ્યા એટલે ઇદ્ર છડીદારની પેઠે આગળ ચાલવા લાગ્યા, અપ્સરાએ બંને બાજુએ લવણ(લુણ) ઉતારવા લાગી, ઇંદ્રાણીઓ શ્રેયકારી ધવળમંગળ ગાવા લાગી, સામાનિક દેવીઓ ઓવારણુ લેવા લાગી અને ગંધ તત્કાળ થયેલા હર્ષથી વાજિંત્રો વગાડવા લાગ્યા. એવી રીતે દિવ્ય વાહનમાં બેસીને મંડપદ્વાર સમીપે આવ્યા એટલે પોતે જ વિધિ જાણનારા એવા સમદ્રની વેલા જેમ પોતાની મર્યાદાભૂમિએ આવીને અટકે તેમ વાહનમાંથી ઉતરીને વિવાહમંડપના દ્વાર પાસે આવીને ઊભા રહ્યા. ઈન્હે પ્રભુને હાથનો ટેકે આ હતું તેથી તે વખતે વૃક્ષનો ટેકો લઈને ઊભો રહેલ હસ્તી શેભે તેમ પ્રભુ શોભવા લાગ્યા. તરત જ મંડપની સ્ત્રીઓમાંથી કેઈએ અગ્નિ અને લવણ અંદર હોવાથી તડતડાટ શબ્દ કરતું એક સરાવસંપુટ દ્વારના મધ્યભાગમાં મૂકયું ! કોઈ સ્ત્રીએ પૂર્ણિમા જેમ ચંદ્રને ધારણ કરે તેમ દુર્વા વિગેરે મંગળ પદાર્થો વડે લાંછિત કરેલે રૂપાને થાળ પ્રભુની આગળ ધર્યો અને એક સ્ત્રી કંસુબી વસ્ત્ર પહેરીને જાણે પ્રત્યક્ષ મંગળ હોય એવા પંચ શાખે યુક્ત રવૈયાને ઊ એ કરીને અર્થે આપવા માટે ઊભી રહી. “હે અધ્ય આપનારી ! આ અધ્ય આપવા લાયક વરને અર્થે આ૫, ક્ષણવાર માખણ ઉડાડ, સમુદ્રમાંથી જેમ અમૃત ફેંકે તેમ થાળમાંથી દધિ લઈને ફેંક, હે સુંદરિ! નંદનવનમાંથી લાવેલા ચંદનરસને તૈયાર કર, ભદ્રશાળ વનની પૃથ્વીમાંથી મંગાવેલી દુર્વા હર્ષથી આણ આ૫, કારણ કે એકઠા થયેલા લોકોના નેત્રની શ્રેણિવડે જંગમ તોરણ થયું છે જેમને એવા અને ત્રણ લોકમાં ઉત્તમ એવા વનરાજા તોરણદ્વારમાં ઊભા રહ્યા છે, તેમના દેહને ઉત્તરીય વસ્ત્રના અંતરપટથી આચ્છાદિત કર્યો તેથી ગંગા નદીના તરંગમાં અંતરિત થયેલા યુવાન રાજહંસની જેવા જણાવા લાગ્યા. “હે સુંદરિ ! વાયુથી પુષ્પ ખરી પડે છે અને ચંદન સુકાઈ જાય છે, માટે એ વરને હવે દ્વારમાં ઘણીવાર રેકી ન રાખ. એવી રીતે દેવતાઓની સુંદરીઓ ધવલમંગળ ગાતી હતી તેવે વખતે તેણી (કસુંબી વસ્ત્ર ધારણ કરી મથનદંડ–ર લઈને ઊભી રહેલી સ્ત્રી) એ ત્રિજગને અધ્ય આપવા ય એવા વરરાજાને અર્થે આ અને શેભાયમાન રક્ત હોઠવાળી તે દેવીએ ધવળમંગલની પેઠે શબ્દ કરતા પિતાના કંકણ સહિત સાથે ત્રિજગત્પતિના ભાલને ત્રણ વાર રવૈયાથી ચુંબન કર્યું. પછી પ્રભુએ પોતાની વામપાદુકાવડે હીમકપૂ૨ની લીલાથી અગ્નિ સહિત સરાવસંપુટને ચૂર્ણ કરી નાખ્યું અને ત્યાંથી અર્થે દેનારી દેવીએ કંઠમાં કસુંબી વસ્ત્ર નાખીને ખેંચેલા પ્રભુ માતૃભુવનમાં ગયા. ત્યાં કામદેવનો જાણે કંદ હોય તેવા મદન ફળ (મિંઢળ)થી શોભતું હસ્તસૂત્ર વઘુવરને હાથે બાંધવામાં આવ્યું. કેસરી સિંહ જેમ મેરુપર્વતની શિલા ઉપર બેસે તેમ વરરાજાને માતૃદેવીઓની આગળ ઊંચા સુવર્ણના સિંહાસન ઉપર બેસાડયા. સુંદરીઓ સમીવૃક્ષ અને પીપળાની ત્વચાનું ચૂર્ણ કરીને તેને લેપ બંને કન્યાના હાથમાં કર્યો; તે જાણે કામદેવરૂપી વૃક્ષને દેહદ પૂર્યા હોય તેમ જણાતું હતું. જ્યારે શુભ લગ્નને ઉદય થયે અર્થાત્ બરાબર લગ્ન સમય થયો ત્યારે સાવધાન થયેલા પ્રભુએ હસ્તલેપવાળા તે બંને બાળાના હસ્તે પિતાના હસ્તથી ગ્રહણ કર્યા. તે વખતે ઇંદ્ર જળના કયારામાં જેમ શાળનું Page #97 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જે બીજ રોપે તેમ હસ્તલેપવાળા તે બંનેના હસ્તસંપુટમાં એક મુદ્રિકા નાંખી પ્રભુના બંને હાથ તે બંનેના હાથે સાથે મળતાં, બે શાખામાં લગ્ન થયેલી બે લતા વડે જેમ વૃક્ષ શોભે તેમ તેઓ ભવા લાગ્યા. સરિતાઓના જળ જેમ સમુદ્રમાં મળે તે સમયે વધૂવરની દષ્ટિ પરસ્પર તારામલક પર્વમાં મળવા લાગી. વાયુ વિનાના જળની પેઠે નિશ્ચળ થયેલી દષ્ટિ દૃષ્ટિની સાથે અને મન મનની સાથે પરસ્પર જોડાઈ ગયા અને એક બીજાના નેત્રની કીકીઓમાં તેઓ પરસ્પર પ્રતિબિંબિત થયા, તે જાણે પરસ્પર અનુરાગથી એક બીજાના હૃદયમાં પેઠા હોય તેમ જણાવા લાગ્યા. એ વખતે વિધુત્રભાદિક ગજદતા એક મેરુની પાસે રહે તેમ સામાનિક દેવતાઓ ભગવાનની પાસે અનુવર (અણવર) થઈને રહ્યા હતા. કન્યા તરફની જે સ્ત્રીઓ મશ્કરી કરવામાં ચતુર હતી તેમણે અનુવર ઉપર કૌતકધવલ ગાવાને આ પ્રમાણે આરંભ કર્યો–વરવાળે માણસ જેમ સમુદ્રને શેષણ કરવાની શ્રદ્ધાવાળો હોય તેમ લાડવા ખાવાને આ અણવર ક્યા મનથી શ્રદ્ધાળુ થયું છે? તરે જેમ કાંદા ઉપર તેમ માંડા ઉપર અખંડ દૃષ્ટિ રાખનાર આ અનુવર કયા મનથી પૃહા કરે છે? જન્મથી માંડીને જાણે પૂર્વે કોઈ વખત દીઠા ન હોય તેમ રાંકના બાળકની પેઠે વડાં ખાવાને આ અનુવ૨ કયા મનથી લલચાય છે ? મેઘમાં જેમ ચાતક અને પૈસામાં જેમ યાચક તેમ પાણીમાં આ અનુવ૨ કયા મનથી ઈચછા કરે છે? જેમ વાછડે ઘાસમાં શ્રદ્ધાળ થાય તેમ આ અનુવર આજે કયા મનથી તાંબૂલપત્રમાં શ્રદ્ધાળુ થયો છે ? માખણના પિંડ ઉપર જેમ બિલાડો લંપટ થાય તેમ આ અનુવર કયા મનથી ચૂર્ણ ઉપર ટાંપી રહ્યો છે ? કયારાના કાદવ ઉપર જેમ પાડે શ્રદ્ધા રાખે તેમ વિલેપન (અત્તર વિગેરે)માં અનુવર ક્યા મનથી શ્રદ્ધા રાખે છે ? ઉન્મત્ત માણસ જેમ નિર્માલ્ય ઉપર પ્રીતિ રાખે તેમ આ અનુવર પુષ્પમાળાની ઉપર ચપળ લોચન કરી કયા મનથી શ્રદ્ધા બાંધે છે ?” આવા કૌતુકધવળને કૌતુકથી ઊંચા કાન અને મુખ કરીને સાંભળનારા દેવતાઓ જાણે ચિત્રમાં આલેખ્યા હોય તેવા થઈ ગયા. લેકને વિષે આ વ્યવહાર બતાવો એગ્ય છે એમ ધારી વિવાદમાં નીમાયેલા મધ્યસ્થ માણસની જેમ પ્રભુ તેની ઉપેક્ષા કરતા હતા. પછી મોટા વહાણની સાથે જેમ બે નાવિકાઓ બાંધે, તેમ જગત્પતિના છેડા સાથે બંને વધૂના વસ્ત્રના છેડા ઇદ્ર બાંધ્યાં. આભિગિક દેવતાની પેઠે ઈદ્ર પોતે ભક્તિથી પ્રભુને કટી ઉપર તેડી વેદીગૃહમાં લઈ જવા ચાલ્યા, એટલે બે ઇંદ્રાણીઓ એ આવી તત્કાળ બંને કન્યાને કટી ઉપર તેડી અને હથેવાળ છૂટો પાડવા સિવાય સ્વામીની સાથે જ ચાલી. ત્રણ જગના શિરરત્નરૂપ તે વધૂવરે પૂર્વ દ્વારથી દીવાળા સ્થાનની મધ્યમાં પ્રવેશ કર્યો. કોઈ ત્રાયશ્ચિંશ (ગુરુસ્થાનકી) દેવતાઓ તત્કાળ જાણે પૃથ્વીમાંથી ઉઠયો હોય તે અગ્નિ વેદી મધ્યમાં પ્રગટ કર્યો. તેમાં સમિધ આપણુ કરવાથી આકાશચારી મનુષ્યો(વિદ્યાધરો)ની સ્ત્રીઓના કર્ણના અવતં સરૂપ ધૂમાડાની રેખા આકાશમાર્ગમાં વ્યાપ્ત થઈ ગઈ. પછી સ્ત્રીઓ મંગળગીત ગાતી હતી તે સમયે પ્રભુએ સુનંદા અને સુમંગલાની સાથે અષ્ટ મંગળ પૂર્ણ થતાં સુધી અગ્નિની પ્રદક્ષિણા કરી. પછી આશીષના ગીત ગવાતાની સાથે પાણિક્ષની સાથે છેડાછેડી પણ છોડી. પછી પ્રભુના લગ્ન ઉત્સવથી થયેલા હર્ષવડે રંગાચાર્ય (સૂત્રધાર)ની પઠે આચરણ કરતા ઇંદ્ર ઈંદ્રાણીઓ સહિત હસ્તાભિનયની લીલા બતાવી નાચવા માંડયું. પવને નૃત્ય કરાવેલા વૃક્ષની પાછળ જેમ આશ્રિત લતાઓ નૃત્ય કરે તેમ ઈદની પછવાડે બીજા દેવતાઓ પણ નૃત્ય કરવા લાગ્યા. કેટલાએક દેવતાઓ ચારણની પેઠે જય જય શબ્દ કરવા લાગ્યા; કોઈ ભરતની પેઠે વિચિત્ર પ્રકારના નૃત્ય કરવા લાગ્યા; કઈ જાતિથી જ ગંધર્વ હોય તેમ ગાયન કરવા લાગ્યા; કોઇ પોતાના મુખને સ્કુટરીતે જાણે વાજિંત્ર હોય તેમ વગાડવા લાગ્યા; કઈ વાનની Page #98 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ওও પેઠે સંબ્રમથી ઠેકવા લાગ્યા; હસાવનારા વૈહાસિક હોય તેમ કોઈ સર્વ માણસોને હસાવવા લાગ્યા અને કઈ પ્રતિહારની પેઠે લોકોને દૂર ખસેડવા લાગ્યા. આવી રીતે હર્ષ થી ઈમાદી થયેલા દેવતાઓએ જેમને ભક્તિ બતાવી છે એવા અને પોતાની બંને બાજુએ રહેલી સુમંગલા અને સુનંદાથી શોભતા એવા પ્રભુ દિવ્ય વાહનમાં બેસી સ્વસ્થાને ગયા. સંગીતને સમાપ્ત કરી જેમ રંગાચાર્ય પિતાને સ્થાને જાય તેમ આ પ્રમાણે વિવાહ મહોત્સવને નિવૃત્ત કરી સ્વર્ગપતિ ઇદ્ર પણ સ્વસ્થાને ગયા. સ્વામીએ બતાવેલી વિવાહની રીતિ ત્યારથી લોકમાં પ્રવતી, કેમકે મોટા લોકોની સ્થિતિ પરને માટે જ હોય છે. હવે અનાસક્ત એવા પ્રભુ બંને પત્ની સાથે ભોગ ભોગવવા લાગ્યા. કેમકે તે સિવાય પૂર્વના શાતા વેદનીય કર્મનો ક્ષય પણ થતું નથી. વિવાહામંતર પ્રભુએ તે પત્નીએની સાથે જરા ન્યૂન છ લક્ષ પૂર્વ સુધી વિલાસ કર્યો. તે સમયે બાહુ અને પીઠના જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીને સુમંગલાની કુક્ષિમાં યુગ્મરૂપે ઉત્પન્ન થયા અને સુબાહુ તથા મહાપીઠના જીવ પણ તે જ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવીને તેવી જ રીતે સુનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયા. સુમંગલાએ મરુદેવાની પેઠે ગર્ભના માહાભ્યને સૂચવનારા ચતુર્દશ મહાસ્વપ્ન જોયા. દેવીએ પ્રભુને તે સ્વપ્નો નિવેદિત કર્યા એટલે પ્રભુએ કહ્યું- તમારે ચક્રવતી પુત્ર થશે;” સમય આવતાં પૂર્વ દિશા જેમ સૂર્ય અને સંધ્યાને જન્મ આપે તેમ સુમંગલાએ પિતાની કાંતિથી દિશાઓને પ્રકાશ કરનારા ભારત અને બ્રાહ્મી એ બે અપત્યને જન્મ આપ્યું અને વર્ષાઋતુ જેમ મેઘ અને વિદ્યુતને જન્મ આપે તેમ સુનંદાએ સુંદર આકૃતિવાળા બાહુબલિ અને સુંદરીને જન્મ આપ્યો. પછી સુમંગલાએ વિદૂર પર્વતની ભૂમિ જેમ રને ઉત્પન્ન કરે તેમ અનુક્રમે પુત્રના ઓગણપચાસ જેડલા (૯૮ પુત્રો)ને ઉત્પન્ન કર્યા–જન્મ આપ્યું. વિંધ્યાદ્રિમાં હાથીના બાળકોની પેઠે મહાપરાક્રમી અને ઉત્સાહી એવા તે બાળક આમતેમ રમતા અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. જેમ ઘણી શાખાઓથી મોટું વૃક્ષ શોભે તેમ તે અપત્યથી ચોતરફ વીંટાયેલા ઋષભસ્વામી શોભવા લાગ્યા. તે સમયે પ્રાતઃકાળે જેમ દીપકનું તેજ હણાઈ જાય તેમ કાળદોષથી કલ્પવૃક્ષોનો પ્રભાવ હણાવા (ઓછો થવા) લાગ્યો. અશ્વથ્ય ના મના વૃક્ષોમાં જેમ લાખના કણ ઉત્પન્ન થાય, તેમ જુગલીઆમાં ક્રોધાદિક કષાયે શનૈઃ શનૈઃ ઉત્પન્ન થવા લાગ્યા અને સ જેમ ત્રણ પ્રકારના પ્રયત્નવિશેષને ન ગણે તેમ જુગલીઆ હાકાર, માકાર અને ધિક્કાર એ ત્રણ પ્રકારની નીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. તેથી જુગલીઆઓએ એકઠા થઈ પ્રભુ પાસે આવી અસમંજસ બનતા સર્વ બના નિવેદન કર્યા. તે સાંભળીને ત્રણ જ્ઞાન ધરાવનારા જાતિસ્મરણવાન પ્રભુએ કહ્યું-લોકમાં જેઓ મર્યાદાનું ઉલઘન કરે છે તેઓને શિક્ષા કરનારા રાજા હોય છે, તેને પ્રથમ ઊંચા આસન ઉપર બેસાડી અભિષેક કરવામાં આવે છે, તેમજ તે ચતુરંગ સૈન્યવાળે અને અખંડિત શાસનવાળે હોય છે.” ત્યારે તેઓએ કહ્યું-“સ્વામિન્ ! તમે અમારા રાજા થાઓ; અમારી ઉપેક્ષા તમારે કરવી ન જોઈએ, કેમકે અમારામાં આપની સદશ બીજે કઈ જોવામાં આવતો નથી પ્રભુએ કહ્યું- તમે ઉત્તમ એવા નાભિ કુળકર પાસે જઈને પ્રાર્થના કરે, તે તમને રાજા આપશે, તેઓ એ તે પ્રમાણે નાભિ કુળકરની પાસે જઈ યાચના કરી એટલે કુળકરમાં અગ્રણી એવા નાભિએ કહ્યું-“ઋષભ તમારો રાજા થાઓ.” પછી સર્વ જુગલીઆઓ હર્ષ પામી પ્રભુની પાસે આવી કહેવા લાગ્યા-નાભિ કુલકરે તમને જ અમારા રાજ ઠરાવ્યા છે.” એમ કહી ૧. વિદૂષક. Page #99 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જો ७८ સર્વે યુગ્મધમી આ સ્વામીને અભિષેક કરવા માટે જળ લેવા ગયા. તે વખતે સ્વપતિ ઈંદ્રનું સિંહાસન કપ્યું. અવધિજ્ઞાનથી પ્રભુના રાજ્યાભિષેક સમય જાણી તે જેમ એક ગૃહમાંથી ખીજા ગૃહમાં જાય તેમ ક્ષણવારમાં ત્યાં આવ્યે. પછી સૌધ કલ્પના ઈંદ્રે સુવર્ણની વેદિકા કરીને અતિપાંડુકખલા શિલાની જેમ તેની ઉપર એક સિહાસન રચ્યુ' અને પૂર્વ દિશાના અધિપતિ તેમણે સ્વસ્તિવાચક(ગાર) ની પેઠે દેવે લાવેલા તીર્થં જળથી પ્રભુને રાજ્યાભિષેક કર્યા, પછી ઇન્દ્રે નિર્માળપણાથી જાણે ચ`દ્રના સુદર તેજમય હોય તેવા દિવ્ય વસ્ત્રો વામીને ધારણ કરાવ્યા અને ત્રણ જગતના મુગટરૂપ સ્વામીના અંગ પર મુગટ વગેરે રત્નાલ’કાર ચાગ્ય સ્થાને પહેરાવ્યાં. એટલામાં યુગલીઆએ ૨ અભાજિનીના પત્રમાં જળ લઈને આવ્યા. તે પ્રભુને ભૂષિત જોઈ જાણે અર્ધ્ય ધરી રહ્યા હોય તેમ ઊભા રહ્યા. દિવ્ય વસ્ત્ર અને અલ'કારથી અલંકૃત થયેલા પ્રભુના મસ્તક ઉપર આ જળ નાંખવું ઘટે નહી, એમ વિચારીને તેઓએ તેમના ચરણુ ઉપર તે જળ ક્ષેપળ્યું. તેથી આ સર્વે યુગ્મધર્મી એ સારી રીતે વિનીત થયા છે એમ જાણી તેને રહેવાને માટે વિનીતા નામે નગરી નિર્માણ કરવા કુબેરને આજ્ઞા કરી ઈદ્ર સ્વસ્થાનકે ગયા. કુબેરે ખર ચેાજન લાંબી, નવ ચેાજન વિસ્તારવાળી વિનીતા નગરી રચી અને તેનું અયેાધ્યા એવુ' ખીજુ` નામ પણ રાખ્યુ`. યક્ષપતિ કુબેરે તે નગરીને અક્ષય એવા વસ્ત્ર, નેપથ્ય અને ધનધાન્યથી ભરપૂર કરી. તે નગરીમાં હીરા, ઇંદ્રનીલમણિ અને બૈડ્ડય ણિની માટી હવેલીએ પેાતાના કર્યુંર કિરણાથી આકાશમાં ભીંત સિવાય પણ ચિત્રવિચિત્ર ક્રિયાઓ કરતી હતી અને મેરૂપર્વતના શિખર જેવી સુવર્ણની ઊ'ચી હવેલીએ ધ્વજાના મિષથી ચાતરક પત્રાલંબનની લીલાને વિસ્તારતી હતી. તે નગરીના કિલ્લા ઉપર માણેકના કાંગરાએની શ્રેણિ હતી, તે વિદ્યાધરની સુંદરીઓને યત્ન સિવાય દર્પણરૂપ થઇ પડી હતી. તે નગરીને વિષે ઘરાનાં આંગણામાં મેાતીના સાથીઆ પૂરેલા હતા; તેથી તેમાંનાં મેાતી વડે ખાલિકા આ સ્વેચ્છાથી પાંચીકે રમવાની ક્રીડા કરતી હતી, તે નગરીના ઉદ્યાનમાંહેના ઊંચા વૃક્ષા ઉપર અનિશ અથડાતા ખેચરીઓના વિમાના ક્ષણવાર પક્ષીઓનાં માળાના દેખાવ આપતા હતા. ત્યાં અટારીઓમાં અને હવેલીઓમાં પડેલા મોટા રત્નરાશિને જોઈ તેવા શિખરવાળા રોહણાચલની શકા થતી હતી. ત્યાં ગૃહવાપિકાએ જલક્રીડાને વિષે રક્ત સુંદરીઓના મેાતી હાર ત્રુટી જવાથી તામ્રપણી સરિતાની શાભાને ધારણ કરતી હતી. ત્યાં એવા તા ધનાથ લેાકેા વસતા હતા કે જેમાંથી એક વ્યાપારીના પુત્રને જોઈ ને પણ જાણે ધનદ પાતે જ વ્યાપાર કરવાને આવેલ હોય એમ જણાતું હતું. ત્યાં રાત્રિએ ચંદ્રકાંતમણિની ભીંતામાંથી ઝરતા એવા જળવડે શેરીઓની રજ સર્વત્ર શાંત થતી હતી. એ નગરી અમૃત જેવા જળવાળા લાખા વાવ, કૂવા અને સરોવરથી નવીન અમ્રુતના કુંડવાળા નાગલેાક જેવી શેાભતી હતી. જન્મથી વીશ લક્ષ પૂર્વ ગયા ત્યારે પ્રભુ પ્રજાને પાળવા માટે તે નગરીના રાજા થયા. મત્રામાં ૐકારની જેમ સર્વ રાજાઓમાં પ્રથમ રાજા એવા વૃષભપ્રભુ પોતાના અપત્યની પેઠે પ્રજાને પાળવા લાગ્યા, તેમણે અસત્પુરુષને શિક્ષા આપવાને વિષે અને સત્પુરુષને પાળવાને વિષે ઉદ્યમ કરનારા અને જાણે પેાતાના અગીભૂત હોય તેવા મ`ત્રી નીમ્યા. ઇંદ્રના લેાકપાળાની જેમ મહારાજા ઋષભદેવે પોતાના રાજ્યમાં ચારી વિગેરેથી રક્ષા કરવામાં દક્ષ એવા આરક્ષકાની નીમણુંક કરી. રાજહસ્તિ એવા પ્રભુએ રાજ્યની સ્થિતિને ૧. મેરુ પર્વત ઉપરની તીથ કર ભગવાનને જન્માભિષેક કરવાની શિલા ૨. કમલિની ૩. વિનયવાળા, Page #100 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લુ ૭૯ માટે, શરીરને વિષે ઉત્તમાંગ (શિર ) ની જેમ સેનાના ઉત્કૃષ્ટ અંગરૂપ હસ્તીએ ગ્રહણ કર્યા; સૂના ઘેાડાની જાણે સ્પર્ધા કરતા હોય તેવા ઊ ગ્રીવાવાળા ઊંચી જાતના ઘેાડાઓ પ્રભુએ ધારણ કર્યા; પૃથ્વીમાં રહેલા જાણે વિમાન હોય તેવા સુશ્લિષ્ટ કાષ્ઠાથી ઘડેલા સુંદર રથા નાભિનંદને પાતે રચાવ્યા; ચક્રવત્તીના ભવમાં એકત્ર કરે તેમ જેના સત્વની ભલે પ્રકાર પરીક્ષા કરી છે એવી પાયદલ સેના પણ નાભિપુત્રે એકઠી કરી; નવીન સામ્રાજ્યરૂપી મહેલના જાણે સ્તંભ હોય તેવા બલવાન સેનાપતિ પ્રભુએ નિમ્યા અને ગાય, બળદ, 'ટ, મહિષ અને ખચ્ચર વિગેરે પશુઓ પણ તેમના ઉપયાગને જાણનારા પ્રભુએ ગ્રહણ કર્યા. હવે તે સમયે પુત્ર વિનાના વંશની પેઠે કલ્પવૃક્ષેા વિચ્છેદ પામવાથી લેાકેા કદમૂળ અને લાર્દિક ખાતા હતા, તેમજ શાળ, ઘઉં, ચણા અને મગ વગેરે ઔષધિએ ઘાસની પેઠે પેાતાની મેળે જ ઊગવા લાગી હતી, પણ તે તેઓ કાચી ને કાચી ખાતા હતા, તે કાચી ઔષધિ ( ધાન્ય )ને આહાર તેમને જીણુ થયા નહીં.૧ એટલે તેએએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી. પ્રભુએ કહ્યું– તેને ચાળી ફેાતરા કાઢી નાંખીને ભક્ષણ કરો. ' પાળક પ્રભુને તેવા ઉપદેશ લઈ તે તેમ કરવા લાગ્યા, પણ ઔષધિનુ કાઢિન્ય હોવાથી તે આહાર પણ જર્યા નહિ; તેથી પુનઃ તેઓએ વિજ્ઞપ્તિ કરી એટલે પ્રભુએ બતાવ્યું કે ‘તેને હાથથી ઘસી, જળમાં પલાળી, પછી પાંદડાનાં પડીઆમાં લઈ ખાઓ.’ એવી રીતે તેઓએ કર્યું. તા પણ અજીણુ ની વેદના થવા લાગી, એટલે વિજ્ઞપ્તિ કરવાથી જગપતિએ કહ્યું પૂર્વક્ત વિધિ પ્રમાણે કર્યા પછી તે ઔષધને સૃષ્ટિમાં અથવા કાખમાં ( ગરમી લાગે તેમ ) થાડા વખત રાખીને ભક્ષણ કરા, એટલે તેથી તમને સુખ થશે. ’ તેથી પણ અજીર્ણ થવા લાગ્યુ'; એટલે લેાકેા વિધુરર થઈ ગયા. તેવામાં પરસ્પર વૃક્ષની શાખા ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયા અને તૃણુકાષ્ઠિાદિકને ખાળવા લાગ્યા. પ્રકાશિત રત્નના ભ્રમથી તે અગ્નિને ગ્રહણ કરવાને તે લેાકેાએ દોડીને હાથ લાંખા કર્યા પણ ઊલટા તે ખળવા લાગ્યા, એટલે અગ્નિથી દગ્ધ થયેલા તેએ પ્રભુની પાસે આવી કહેવા લાગ્યા કે • વનમાં કોઇ નિવન અદ્દભુત ભૃત ( વ્યંતર ) ઉત્પન્ન થયા છે.’ સ્વામીએ કહ્યું- ‘ સ્નિગ્ધ અને રૂક્ષકાળના ચેાગ થવાથી-મળવુ થવાથી એ અગ્નિ ઉત્પન્ન થયા છે, કેમકે એકાંત રૂક્ષકાળમાં કે એકાંત સ્નિગ્ધકાળમાં અગ્નિ ઊત્પન્ન થતા નથી. તમે તેની પાસે રહી તેની સમીપ ભાગમાં રહેલા સમસ્ત તૃણાદિકને દૂર કરા અને પછી તેને ગ્રહણ કરો. ત્યારબાદ પૂર્વોક્ત વિધિ પ્રમાણે તૈયાર કરેલી ઔષધિને તેમાં નાંખી પકવ કરીને તેનું ભક્ષણ કરો.' તે મુગ્ધ લેાકાએ તેમ કર્યું એટલે અગ્નિએ તે તે સર્વ ઔષધિ બાળી નાંખી. તરત જ તેઓએ સ્વામી પાસે તે વૃત્તાંત નિવેદન કર્યું. અને કહ્યું– હે સ્વામિન્! એ અગ્નિ તેા કોઈ પેટભરાની પેઠે ક્ષેપન કરેલી સવ ઔષિધએ ભુખાળવા થઈ એકલા જ ખાઈ જાય છે, અમને કાંઇ પણ પાછું આપતા નથી. ’ તે અવસરે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા તેથી ત્યાં જ તેઓની પાસે લીલા મૃત્તિકાના (માટીનેા) પિંડ મગાબ્યા અને પિડને હસ્તીના કુંભ ઉપર મૂકી હાથથી વિસ્તારીને તેવા આકારનું પાત્ર પ્રભુએ બનાવ્યું. એ રીતે શિલ્પોમાં પ્રથમ કુભકારનું શિલ્પ પ્રભુએ પ્રગટ કર્યું. પછી તેને સ્વામીએ કહ્યું—આવી રીતે બીજા પાત્રા પણ અનાવા અને તેને અગ્નિ ઉપર રાખી તેમાં ઔષધિને પચાવી પછી ભક્ષણ કરા ' તેઓએ સ્વામીની આજ્ઞા પ્રમાણે કર્યું. ત્યાંથી આરભીને પ્રથમ કારીગર કુંભકાર થયા. લોકોને ઘર બનાવવા માટે પ્રભુએ વાધંકી-મકાન બાંધનારાએ બનાવ્યા અર્થાત્ તે કળા શીખવીને તૈયાર કર્યા. મહાપુરુષાની બનાવટા વિશ્વના સુખને માટે જ હોય છે, ૧, પચે। નહી. ૨. શિથિલ. Page #101 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જો ઘર વિગેરે ચિતરવાને માટે અને લોકોની વિચિત્ર ક્રીડાના હેતુથી તે કૃતાર્થ પ્રભુએ ચિત્રકાર પણ ઉત્પન્ન કર્યા, લાકોને માટે વસ્ત્ર બનાવવા સારુ પ્રભુએ વિંદા (વણકરા) ની રચના કરી, કેમકે તે વખતે સ કલ્પવૃક્ષને ઠેકાણે પ્રભુ એક જ કલ્પવૃક્ષ હતા. લોકોને કેશ નખની વૃદ્ધિથી પીડિત થતા જોઇને તે જગત્પિતાએ નાપિત ( વાલદ) પણ બનાવ્યા. તે પાંચ શિલ્પા (કુ ંભકાર, ચિત્રકાર, વાંકી, વણકર, નાપિત )–દરેકના વીશ વીશ ભેદ થવાથી લેાકેામાં સરિતાના પ્રવાહની પેઠે સેક્સ પ્રકારે પ્રવર્ત્ય, અર્થાત્ સા શિલ્પા પ્રગટ થયા. લોકોની આજીવિકાને માટે તૃણુહર, કાષ્ઠાહર, કૃષિ અને વ્યાપાર વિગેરે કર્મ ભગવંતે ઉત્પન્ન કર્યા અને જગતની વ્યવસ્થારુપી નગરીના જાણે ચતુષ્પથ હોય તેવા સામ દામ, ભેદ અને દડ એ ચાર ઉપાયની કલ્પના કરી, જ્યેષ્ઠ પુત્રને બ્રહ્મ (મૂળમત્ર) કહેવું જોઇએ એવા ન્યાયથી જ હોયની તેમ ભગવાને પેાતાના મોટા પુત્ર ભરતને બહેાંતેર કળા શીખવી. ભરતે પણુ પાતાના બીજા સહેાદરાને તથા અન્ય પુત્રને તે કળાએ સમ્યક્ પ્રકારે શીખવી. કેમકે પાત્રને શીખવેલી વિદ્યાશત શાખાવાળી થાય છે, માહુબલિને પ્રભુએ હસ્તી, અશ્વ, સ્ત્રી અને પુરુષના અનેક પ્રકારના ભેદવાળા લક્ષણાનું જ્ઞાન આપ્યું. બ્રાહ્મીને જમણા હાથવડે અઢાર લિપિ બતાવી અને સુંદરીને ડાબા હાથથી ગણિત બતાવ્યું. વસ્તુએનાં માન, ઉન્માન, અવમાન તેમજ પ્રતિમાન પ્રભુએ બતાવ્યા અને મણિ વિગેરે પરાવવાની કળા પણ પ્રવર્તાવી. તેમની આજ્ઞાથી વાદી અને પ્રતિવાદીના વ્યવહાર રાજા, અધ્યક્ષ અને કુળગુરુની સાક્ષીથી પ્રવવા લાગ્યા. હસ્તી વિગેરેની પૂજા, ધનુર્વેદ તથા વૈદકની ઉપાસના, સગ્રામ, અર્થશાસ્ત્ર, મધ, ઘાત, વધ અને ગેાકી વિગેરે ત્યારથી પ્રવર્ત્તવા લાગ્યા અને ‘ આ માતા, આ પિતા, આ ભાઈ, આ સ્ત્રી, આ પુત્ર, આ ઘર અને આ ધન મારુ” એવી મમતા લેાકેાને વિષે ત્યારથી શરૂ થઈ. પ્રભુને વિવાહ વખતે અલકાર વડે અલંકૃત અને વજ્રવર્ડ પ્રસાધિત કરેલા જોયા હતા, ત્યારથી લાકોએ પણ પોતાને વસ્ત્રવાળા તથા આભૂષણવાળા કરવાના પ્રચાર કર્યા. પ્રભુએ કરેલુ. પ્રથમ પાણિગ્રહણ જોઇને અદ્યાપિ લેાકેા પણ તે જ પ્રમાણે પ્રાણિગ્રહણ કરે છે. કેમકે મોટા લાકોએ કલા-પ્રવર્તાવેલા માર્ગ નિશ્ચળ થાય છે. પ્રભુના વિવાહથી પ્રાર’ભીને દત્તકન્યા એટલે ખીજાએ આપેલી કન્યા સાથે પરણવુ શરૂ થયું અને ચુડા, ઉપનયન, વેડા વિગેરેની પ્રથા પણ ત્યારથી જ શરૂ થઈ. આ સર્વ ક્રિયાએ સાવદ્ય છે, તેા પણ પેાતાનુ કબ્ય જાણનાર પ્રભુએ લેાકેાની અનુકપાથી તે સર્વે પ્રવર્તાવી. તેમની આમ્નાયથી પૃથ્વી ઉપર અદ્યાપિ સુધી સર્વ કળા વિગેરે પ્રવર્તે છે, તેને અર્વાચીન બુદ્ધિવાળા વિદ્વાને એ શાસ્રરૂપે બાંધેલ છે. સ્વામીની શિક્ષાવડે સ લેાક દક્ષ થયા, કેમકે ઉપદેશ વિના મનુષ્યા પણ પશુની પેઠે આચર્ણ કરે છે, ८० વિશ્વની સ્થિતિરૂપી નાટકના સૂત્રધાર એવા પ્રભુએ ઉગ્ર, ભાગ, રાજન્ય અને ક્ષત્રીય એવા ચાર ભેદથી લેાકાના કુળાની રચના કરી. ઉગ્ર દંડના અધિકારી એવા આરક્ષક પુરુષો તે ઉગ્ર કુળવાળા, ઇન્દ્રને જેમ ત્રાયસ્રશ દેવતાએ તેમ પ્રભુના મંત્રી વિગેરે તે ભાગકુળવાળા, પ્રભુની સમાન વયવાળા મિત્રા તે રાજન્ય કુળવાળા અને બાકી અવશેષ રહેલા પુરુષો તે ક્ષત્રિય થયા. એવી રીતે પ્રભુ, વ્યવહાર નીતિની નવીન સ્થિતિ રચીને નવાઢા સ્ત્રીની પેઠે નવીન રાજ્યલક્ષ્મી ભાગવવા લાગ્યા. વૈદ્ય જેમ વ્યાધિવાળા માણસના રોગની ચિકિત્સા કરીને તેને યાગ્ય ઔષધ આપે તેમ દંડ કરવા લાયક લોકોને તેઓના અપરાધ પ્રમાણે દંડ (શિક્ષા ) આપવાનુ` પ્રભુએ નિર્માણ કર્યું. દંડથી ભય પામેલા લાકો ચારી Page #102 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧ વિગેરે (અપરાધ) કરતા નહી કેમકે દંડનીતિ છે તે સર્વે અન્યાયરૂપ સપને વશ કરવામાં જાગુંલીમંત્ર સમાન છે. સુશિક્ષિત લોક જેમ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહીં, તેમ કોઈ કોઈનાં ક્ષેત્ર, ઉદ્યાન અને ઘર વિગેરેની મર્યાદાને ઉલ્લંઘન કરતા નહોતા. વરસાદ પણ પિતાની ગર્જનાના મિષથી જાણે પ્રભુના ન્યાયધમને વખાણતા હોય તેમ ધાન્યની નિષ્પત્તિને માટે પોતાના કાળને અનુસરીને વરસતો હતો. ધાન્યના ક્ષેત્રોથી હતા. ધાન્યના ક્ષેત્રથી, ઈક્ષુદંડના વાડાથી અને ગોકુળથી આકુળ થયેલ જનપદ (દેશ) પિતાની ઋદ્ધિથી શોભતા હતા અને તેઓ સ્વામીની ઋદ્ધિને સૂચવતા હતા. પ્રભુએ સર્વ લોકોને ત્યાજ્ય અને ગ્રાહ્યના વિવેકથી જાણીતા કર્યા; તેથી આ ભરતક્ષેત્ર ઘણું કરીને વિદેડક્ષેત્રની તુલ્ય થઈ પડયું. એવી રીતે નાભિના પુત્ર ઋષભદેવે રાજ્યાભિષેક પછી પૃથ્વીને પાલન કરવા માં ત્રેસઠ લક્ષ પૂવ ઉલંઘન કર્યા. એક વખતે કામદેવે નિવાસ કરેલો વસંત માસ આવતાં, પરિવારનાં અનુરોધથી પ્રભુ ઉદ્યાનમાં આવ્યાં. ત્યાં જાણે દેહધારી પુષ્પમાસ હોય તેવા પુષ્પના આભરણથી ભૂષિત થયેલા પ્રભુ પુષ્પના વાસગૃહમાં બેઠા. તે વખતે પુષ્પ અને માકંદના મકરંદથી ઉન્મત્ત થયેલા ભ્રમરે ગુંજારવ કરતા હતા, તેથી જાણે વસંતલક્ષમી પ્રભુને આવકાર આપતી હોય તેમ જણાતું હતું. પંચમ સ્વરનો ઉચ્ચાર કરનારા કેકિએ જાણે પૂર્વ રંગને આરંભ કર્યો છે એમ જાણીને મલયાચલને પવન નટ થઈને લતારૂપી નૃત્ય બતાવતો હતો. મૃગલાર્ચના પિતાના કામુક પુરુષની પેઠે કુરબક, અશોક અને બકુલના વૃક્ષને આલિંગન, ચરણઘાત અને મુખને આસવ આપતી હતી. તિલક વૃક્ષ પોતાની પ્રબળ ખુશબેથી મધુકોને પ્રમાદિત કરીને યુવાન પુરુષની ભાલસ્થલીની પેઠે વનસ્થલીને શોભાવતું હતું. જેમ કોદરી સ્ત્રી પોતાના પુષ્ટ સ્તનના ભારથી નમી જાય તેમ લવલી વૃક્ષની લતા પિતાના પુષ્પગુચ્છના ભારથી નમી ગઈ હતી. ચતુર કામી પુરુષ મંદ મંદ આલિંગન કરે તેમ મલયાનિલે આમ્રલતાને મંદ મંદ આલિંગન કરવા માંડયું હતું. લાકડીવાળા પુરુષની પેઠે કામદેવ જાબું-કદંબ-આઝચંપક-આસોપાલવરૂપ યષ્ટિથી પ્રવાસી લોકોને મારવાને સમર્થ થવા લાગ્યો હતો. નવીન પાડલ પુષ્પના સંપર્કથી સુગધી થયેલ મલયાચલને પવન તેવા જ જળની પેઠે સર્વને હર્ષ આપતો હતો, મકરંદ રસથી અંદર સારવાળું મહુડાનું વૃક્ષ મધુપાત્રની પેઠે પ્રસરતા ભ્રમરાઓથી કલકલ શબ્દવડે આકુળ થતું હતું. ગોલિકા અને ધનુષ્યને અભ્યાસ કરવાને કામદેવે કદંબ પુષ્પના મિષથી જાણે ગલિકા તૈયાર કરી હોય એમ જણાતું હતું, ઈચ્છાપૂર્તિ જેને પ્રિય છે એવી વસંતઋતુએ વાસંતીલતાને ભ્રમર રૂપી પાંથને માટે મકરંદરસની એક પરબ જેવી બનાવી હતી. જેના પુષ્પના આમની સમૃદ્ધિ ઘણી દુર છે એવા સિધુવારના વૃક્ષે નાસિકા માં વિશ્વની પેઠે પેસી પ્રવાસીઓને માટે મોહ ઉત્પન્ન કરતા હતા. વસંતરૂપી ઉદ્યાનપાળે ચંપક વૃક્ષોમાં જડેલા ભ્રમરે રક્ષકેની પેઠે નિઃશંક થઈને ભમતા હતા. સ્ત્રી પુરુષોને જેમ યૌવન શોભા આપે તેમ વસંતઋતુ ઉત્તમ અને અનુત્તમ એવા વૃક્ષ અને લતાઓને શોભા આપતી હતી. જાણે મોટા પર્વમાં વસંતને અર્થ આપવાને ઉત્સુક થઈ હોય તેમ મૃગલોચનાઓ પુષ્પ ચુંટવાનો આરંભ કરતી હતી. તેમને પુષ્પ ચુંટવામાં જાણે એવી પણ બુદ્ધિ થઈ હોય કે આપણે હાજર થતાં કામદેવને બીજા (પુષ્પના) આયુધની શી જરૂર છે? પિતાના પુષ્પો ચુંટાયાં એટલે તેમના વિયોગરૂપી પીડાએ પીડિત થયેલી વાસંતીલતા જાણે સુંદર ભ્રમરાઓના ૧. પોપકારાર્થે વાવ, કૂવા, પરબ વિગેરે કરાવવા તે, - ૧૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જે ગુંજારવથી રૂદન કરતી હોય તેમ જણાતી હતી. કેઈ સ્ત્રી મલિકાને ચુંટીને જતી હતી, તેવામાં તેનું વસ્ત્ર તેમાં ભરાતા તે ઊભી રહી, તેથી જાણે “તું બીજે જ નહીં.' એમ કહી તેને તે વારતી હોય એમ જણાતું હતું. કેઈ સ્ત્રી ચંબલીને ચુંટવા જતી હતી તેવામાં તેમાં પડતા એવા ભ્રમરાએ તેને અધર ઉપર ડંસ દીધે, તે જાણે તેને આશ્રય ભંગ કરવાને કાધે કરીને જ હોય એમ જણાતું હતું. કેઈ સ્ત્રી પોતાની ભુજારૂપી લતાને ઊંચી કરીને તેની ભુજાના મૂળભાગને જેનારા પુરુષોના મનની સાથે ઊંચે રહેલા પુષ્પોનું હરણ કરતી હતી: નવીન પુષ્પના ગુરછોને હાથમાં રાખવાથી પુષ્પ ચુંટનારી સ્ત્રીઓ જાણે જંગમ વલ્લીઓ હોય તેવી શોભતી હતી, વૃક્ષની દરેક શાખાઓમાં પુષ્પ ચુંટવાના કુતુહલથી સ્ત્રીઓ વળગી રહી હતી, તેથી જાણે તે વૃક્ષો સ્ત્રીરૂપી ફળવાળાં થયાં હોય તેવાં જણાતાં હતાં. કોઈ પુરુષે પિતે જ મલ્લિકાની કળિયે ચુંટીને પોતાની પ્રિયા માટે મોતીના હાર જેવું સર્વ અંગનું આભરણ કર્યું હતું કેઈએ કામદેવના ભાથાની પેઠે પિતાની પ્યારીના કેશપાશને ખીલેલાં પુષ્પથી પૂર્યો હતે; કઈ ઈંદ્રના ધનુષની પેઠે પાંચે વર્ણના પુષ્પથી પોતાને હાથે ગુંથેલી માળા આપીને પોતાની પ્રિયાને સંતેષ પમાડતું હતું અને કઈ પુરુષ પોતાની પ્રિયાએ લીલાથી નાંખેલા પુષ્પના દડાને દાસ જેમ પાછો આપે તેમ પોતાના હાથથી પાછો આપતે હતો. કેટલીએક મૃગલોચના હિંચકા ઉપર અલન કરવાથી ગમનાગમનવડે અપરાધવાળા પતિઓને જેમ પાદપ્રહાર કરે તેમ વૃક્ષના અગ્રભાગની ઉપર પોતાના પગથી પ્રહાર કરતી હતી, અને હિંચકા ઉપર બેઠેલી કેઈ નવેઢા સુંદરી તેના સ્વામીના નામને પૂછતી એવી સખીઓના લતા પ્રહારને લજજાથી પિતાનું મુખ મુદ્રિત કરીને સહન કરતી હતી. કેઈ પુરુષ સન્મુખ રહેલી બીકણ સ્ત્રીની સાથે બેસીને ગાઢ આલિંગનની ઈચ્છાથી હિંચકાને ગાઢ રીતે અલન કરતું હતું અને કેટલાકએક યુવાન રસિકે ઉદ્યાનવૃક્ષની દરેક શાખાઓમાં બાંધેલા હિંચકાને લીલાવડે આંદોલન કરતા સતા વાંદરાની જેવી શોભા આપતા હતા. આવી રીતે ત્યાં નગરના લોકો ખેલતા હતા તે જોઈને “આવી ક્રીડા કેઈ બીજે ઠેકાણે પણ મેં જોઈ છે” એમ પ્રભુ વિચારવા લાગ્યા. એવું વિચારતાં અવધિજ્ઞાનવડે પોતે પૂર્વે ઉત્તરોત્તર ભેગવેલ યાવત્ અનુત્તર વિમાનના સુખ પર્યત સર્વ સુખ સ્મરણમાં આવ્યાં. ફરીથી ચિંતવતા તેમનું મેહબંધન ગળી ગયું અને વિચારવા લાગ્યા કે “અરે! આ વિષયથી આક્રાંત થયેલા લોકોને ધિક્કાર છે કે જેઓ પિતાના આત્મહિતને જાણતા જ નથી, અહો ! આ સંસારરૂપી કૃપમાં અરઘટ્ટાટિ યંત્રના ન્યાયવડે જતુએ પોતાના કર્મથી ગમનાગમનની ક્રિયા કરે છે. મેહથી અંધ થયેલા પ્રાણીના જન્મને ધિક્કાર છે કે જેમને જન્મ, સુઇ ગયેલાની જેમ રાત્રિ વ્યર્થ ચાલી જાય તેમ વ્યર્થ વીતી જાય છે. ઉંદર જેમ વૃક્ષને છેદી નાખે તેમ રાગ, દ્વેષ અને મોહ ઉદ્યમવંત પ્રાણીઓના ધર્મને પણ મૂળમાંથી છેદી નાંખે છે. અહીં ! મુગ્ધ લોકો વડના વૃક્ષની પેઠે ધ વધારે છે કે જે કે પિતાના વધારનારનું મૂળથી જ ભક્ષણ કરે છે. હાથી ઉપર ચડેલા મહાવતોની પેઠે માન ઉપર ચડેલા મનુષ્ય મર્યાદાનું ઉલ્લંઘન કરી કેઈને પણ ગણતા નથી, દુરાશય પ્રાણીઓ કૌંચના બીજની શીંગના જેવી ઉપતાપ કરનારી માયાને છોડતા નથી, અને તષદકથી જેમ દૂધ બગડે છે અને કાજલથી જેમ ઉજજવળ વસ્ત્ર મલિન થાય છે, તેમ લેભથી પ્રાણ પિતાના નિર્મળ ગુણગ્રામને દૂષિત કરે છે. જયાં સુધી સંસારરૂપી કારાગૃહમાં પહેરેગીરની પેઠે એ ચાર કષા પાસે રહીને જાગતા હોય છે, ત્યાં સુધી પુરુષોને મોક્ષ કળ્યાંથી પ્રાપ્ત થાય? અહો ! જાણે ભૂત વળગેલું હોય તેમ અંગનાના આલિંગનમાં વ્યગ્ર થયેલા પ્રાણીઓ પોતાના ક્ષીણ થતા આત્માને જાણતા નથી! કોઈ માણસ ઔષધથી Page #104 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું જેમ સિંહને આરોગ્ય ઉત્પન્ન કરે તેમ માણસે જુદા જુદા પ્રકારના આહારથી પિતાના મેળે જ પોતાના આત્માને ઉન્માદન ઉત્પન્ન કરે છે. (સિંહને આરોગ્ય ઉત્પન્ન કરવાથી તે જેમ આરોગ્યતા કરનારના જ પ્રાણ લે, તેમ આહારદિવડે નીપજાવેલો ઉન્માદ પિતાને જ ભવભ્રમણને માટે થાય છે.) “ આ સુગંધી કે આ સુગંધી ? હું કયું ગ્રહણ કરું ?” એમ વિચારો પ્રાણ તેમાં લંપટ થઈ, મૂઢ બની, ભ્રમરની પેઠે ભમે છે અને કદાપિ સુખને પ્રાપ્ત કરતા નથી. રમકડાથી બાળકને છેતરે તેની પેઠે ફક્ત તે વખતે જ મનહર લાગનારી રમણિક વસ્તુઓથી લોકો પોતાના આત્માને જ છેતરે છે. નિદ્રાળુ પુરુષ જેમ શાસના ચિંતનથી ભ્રષ્ટ થાય તેમ હંમેશ વેગ અને વીણાના નાદમાં કર્ણ દઈને પ્રાણી પોતાના સ્વાર્થથી ભ્રષ્ટ થાય છે. એક સાથે જ પ્રબળ થયેલા વાત, પિત્ત અને કફની પેઠે પ્રબળ થયેલા વિષયોથી પોતાના રૌતન્યને લુપ્ત કરી નાખે છે, તેથી તેને ધિક્કાર છે.” આવી રીતે જે વખતે પ્રભુનું હૃદય સંસાર સંબંધી વૈરાગ્યની ચિંતાસંતતિના તત વડે વ્યાપ્ત થઈ ગયું, તેજ વખતે સારસ્વત, આદિત્ય, વહિ, અસણુ, ગતય, તુષિતાશ્વ અવ્યાબાધ, મફત અને શિષ્ટ એ નવ પ્રકારના બ્રહ્મ નામે પાંચમા દેવલોકને અંતે વસનારા લોકાંતિક દેવતાઓ પ્રભુના ચરણ સમીપે આવી બીજા મુગટ જેવી મસ્તકે પદ્મકશ સદશ અંજલિ જેડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા- “ઈંદ્રના ચૂડામણિ (મુગટ)ની કાંતિરૂપ જળમાં જેમના ચરણ મન થયા છે એવા અને ભરતક્ષેત્રમાં નષ્ટ થયેલા મોક્ષમાર્ગને બતાવવામાં દીપક સમાન એવા હે પ્રભુ! તમે જેમ લેકની આ સર્વ વ્યવસ્થા પ્રથમ પ્રવર્તાવી તેમ હવે ધર્મતીર્થને પ્રવર્તાવા અને તમારા કૃત્યનું સ્મરણ કરે.’ એવી રીતે દેવતાઓ પ્રભુને વિજ્ઞપ્તિ કરીને બ્રહ્મ દેવલોકમાં પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા અને દીક્ષાની ઈચ્છાવાળા પ્રભુ પણ તત્કાળ નંદનોદ્યાનમાંથી પોતાના રાજમહેલ તરફ પધાર્યા. ॐ इत्याचार्यश्रीहेमचंद्रसूरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये हो . प्रथमपर्वणि भगवजन्मव्यवहारराज्यस्थितिप्रकाशनो નામ દ્રિતીયઃ સ . ૨ 6 Page #105 -------------------------------------------------------------------------- ________________ સગ ત્રીજો. હવે પ્રભુએ તરત જ પોતાના સામત વિગેરેને તથા ભરત, ખાહુબલિ વિગેરે પુત્રાને ખેલાવ્યા. પ્રથમ ભરતને કહ્યું— હે પુત્ર! તું આ રાજ્યને ગ્રહણ કર. અમે તા હવે સચમરૂપી સામ્રાજ્યને ગ્રહણ કરશુ.' સ્વામીના તેવા વચનથી ભરત ક્ષણવાર અધેામુખ થઈ, પછી અ`જિલ જોડી, નમસ્કાર કરી, ગદ્ગદ્ ગિરાથી કહેવા લાગ્યા-- હે સ્વામિન્ ! તમારા ચરણકમલના પીઠની આગળ આળેાટવાથી મને જે સુખ થાય છે તેવું સુખ રત્નસિ’હાસન ઉપર બેસવાથી થવાનુ' નથી, હે વિભા ! તમારી આગળ પગે દોડતાં મને જે સુખ થાય છે, તે સુખ લીલાથી હસ્તીની પીઠ ઉપર આરૂઢ થવાથી થવાનુ નથી. તમારા ચરણકમળની છાયમાં જે સુખ હું મેળવુ' છું તે સુખ મને ઉજજવળ છત્રછાયા વડે વ્યાપ્ત થવાથી થવાનું નથી. જો હું તમારાથી વિરહી થાઉ તા પછી સામ્રાજ્યલક્ષ્મીથી શું કામ છે ? કેમકે તમારી સેવાના સુખરૂપ ક્ષીરસાગરમાં રાજ્યનું સુખ એક બિંદુમાત્ર છે. ’ સ્વામીએ કહ્યું——‘અમે રાજ્ય છેાડી દઈએ અને પછી પૃથ્વી પર જો રાજા ન હેાય તા પાછે મત્સ્યના જેવા ન્યાય પ્રવો; માટે હે વત્સ ! તમે આ પૃથ્વીનુ યથાર્યાન્ય રીતે પ્રતિપાલન કરો. તમે અમારા આદર્શ પ્રમાણે વનારા છે અમે અમારા આદેશ પણ એ જ છે,’ આવે! પ્રભુના સિદ્ધાદેશ થતાં તેને ઉલ્લઘન કરવાને અસમર્થ એવા ભરતે તે અંગીકાર કર્યા, કેમકે ગુરુને વિષે વિનયસ્થિતિ એવી જ હોય છે, પછી નમ્ર થયેલા ભરતે સ્વામીને મસ્તકથી પ્રણામ કરી પેાતાના ઉન્નત વંશની પેઠે પિતાના સિ`હાસનને અલંકૃત કર્યું. દેવતાઓએ જેમ પ્રભુને અભિષેક કર્યાં હતા તેમ પ્રભુના આદેશથી અમાત્ય સામત અને સેનાપતિ વગેરેએ ભરતને રાજ્યાભિષેક કર્યાં. તે વખતે પ્રભુના શાસનની પેઠે ભરતના મસ્તક ઉપર પૂર્ણિમાના ચંદ્ર જેવુ' અખડ છત્ર શોભવા લાગ્યુ. તેમની બંને ખાજુએ વિ’જાતા એવા ચામરા ચળકવા લાગ્યા, તે જાણે ભરતના અ યથી આવનારી લક્ષ્મીના એ તે આવ્યા હોય તેવા જણાતા હતા. જાણે ઘણા ઉજ્જવળ એવા પોતાના ગુણ હોય તેવાં વસ્ર અને મુક્તાલ'કારથી ભરત શાભવા લાગ્યા અને મોટા મહિમાના પાત્રરૂપ નવા રાજાને નવા ચંદ્રની પેઠે પોતાના કલ્યાણુની ઇચ્છાથી રાજમ`ડળે પ્રણામ કર્યાં. પ્રભુએ બીજા માહુબલિ વિગેરે પુત્રને પણ ચાગ્યતા પ્રમાણે દેશ વહેંચી આપ્યા. પછી પ્રભુએ કલ્પવૃક્ષની પેઠે–સ્વેચ્છાએ કરેલી પ્રાર્થના પ્રમાણે મનુષ્યાને સાંવત્સરિક દાન આપવાના આરંભ કર્યા અને નગરના ચતુથમાં તથા દરવાજા વિગેરેમાં ઊંચે પ્રકારે એવી આઘેષણા કરાવી કે જે જેના અથી હોય તેણે આવીને તે ત્રણ કરવુ’ સ્વામીએ દાન આપવું શરૂ કર્યું. તે વખતે ઇંદ્ર આદેશ કરવાથી કુબેરે પ્રેરેલા જા ભક દેવતાએ ઘણા કાળથી ભ્રષ્ટ થયેલું–નષ્ટ થઇ ગયેલું, નધણીયાતુ', મર્યાદાને ઉલ્લંઘન કરનારું, ૧. માલામાં મેટાં માછલાં નાનાં માછલાંને ગળી જાય એવા ન્યાય છે, તે પ્રમાણે જે મનુષ્યમાં પણ રાજા ન હોય તેા શક્તિવાળાએ અશકિતવાનને હેરાન કરે. ૨. ભરતક્ષેત્રના ઉત્તરા અને દક્ષિણાહૂ એવા એ વિભાગ. Page #106 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૮૫ ગિરિ અને કુંજમાં રહેલું, સ્મશાન વિગેરે સ્થાનમાં ગુઢ રહેલું, ઘરમાં ગૂપ્ત કરેલું રૂપ્ય, સુવર્ણ અને રત્નાદિક દ્રવ્ય સર્વ જગ્યાએથી લાવીને વરસાદ જેમ પાણીને પૂરે તેમ પૂરવા લાગ્યા. હંમેશાં સૂર્યને ઉદય થાય ત્યાંથી તે ભોજનના સમય સુધીમાં પ્રભુ એક કોટી અને આઠ લાખ સુવર્ણ (નૈયા )નું દાન આપતા હતા. એ પ્રમાણે એક વર્ષમાં પ્રભુએ ત્રણશે યાસી કોડ, એશી લાખ સુવર્ણનું દાન કર્યું. ‘ પ્રભુ દીક્ષા લેવાના છે” એમ જાણી લે કેને પણ સંસારમાં વૈરાગ્ય થવાથી ફક્ત શેષા માત્ર દાન ગ્રહણ કરતા હતા. જો કે પ્રભુ ઈચ્છા પ્રમાણે દાન દેતા હતા, તો પણ તેઓ અધિક ગ્રહણ કરતા નહોતા. વાર્ષિક દાનને અંતે પિતાનું આસન ચલિત થવાથી ઈદ્ર બીજા ભરતની પેઠે ભક્તિપૂર્વક ભગવંત પાસે આવ્યા. જળના કુંભ હસ્તમાં રાખનારા બીજા ઈદ્રોની સાથે રાજ્ય ભિષેકની પેઠે તેણે જગત્પતિને દીક્ષા ઉત્સવ સંબંધી અભિષેક કર્યો. તે કાર્યને અધિકારી ઈદ્ર તત્કાળ લાવેલા દિવ્ય અલંકાર તથા વસ્ત્રો પ્રભુએ ધારણ કર્યા. જાણે અનુત્તર વિમાન માંહેનું વિમાન હોય તેવી સુદર્શના નામે એક શિબિકા ઈ પ્રભુને માટે તૈયાર કરી. ઈ હાથને ટેકો આપ્યો છે જેમને એવા પ્રભુ જાણે લેકારૂપી મંદિરની પહેલી નીસરણી ઉપર ચઢતા હોય તેમ તે શિબિકા ઉપર આરૂઢ થયા. પ્રથમ રોમાંચિત થયેલા મનુષ્યએ અને પછી દેવતાઓએ જાણે મૂર્તિમંત પિતાનો પુણ્યભાર હોય તેમ શિબિકાને ઉપાડી. તે સમયે સુર અને અસુરેએ હર્ષથી વગાડેલાં મંગળવાજિંત્રોએ પોતાના નાથી પુષ્પરાવર્તક મેઘની પેઠે દશ દિશાઓને પૂરી દીધી. જાણે આ લેક અને પરલોકનું મૂર્તિમંત નિર્મલપણું હોય એવા બે ચામર પ્રભુના બંને પાર્ધભાગમાં પ્રકાશી રહ્યા અને બંદોલકની પેઠે વૃદારક (દેવતાઓ) મનુષ્યના કાનને પ્રસન્ન કરનાર એ ભગવંતને જયજયારવ ઊંચે સ્વરે કરવા લાગ્યા. શિબિકામાં આરૂઢ થઈને માર્ગમાં ચાલતા પ્રભુ ઉત્તમ દેવોના વિમાનમાં રહેલી શાશ્વત પ્રતિમાની જેવા શોભતા હતા. એવી રીતે ભગવાનને જતાં જોઈ સવે નગરવાસીઓ બાલકો જેમ પિતાની પછવાડે દડે તેમ દોડવા લાગ્યા. મેઘને જેનારા મસૂરની પેઠે કઈ દૂરથી સ્વામીને જોવાને ઊંચા વૃક્ષની શાખા ઉપર આરૂઢ થયા; સ્વામીને જેવાને માટે માર્ગનાં મંદિરે ઉપર ચઢેલા કોઈ સૂર્યના પ્રબળ તાપને પણ ચંદ્રતાની જે ગણવા લાગ્યા; કઈ કાળક્ષેપને સહન નહી કરી શકવાથી તત્કાળ અશ્વ ઉપર ન ચડતાં જાણે પોતે જ અધ હોય તેમ માર્ગમાં ઠેકવા લાગ્યા અને કઈ જળમાં માસ્યની પેઠે લોકસમૂહની અંદર પ્રવેશ કરી, સ્વામીના દર્શનની ઈચ્છાથી આગળ નીકળવા લાગ્યા. જગત્પતિની પાછળ દોડનારી કેટલીએક અંગનાઓના વેગને લીધે મુક્તાહાર ત્રુટી જતા હતા તેથી જાણે તે પ્રભુને લાજાંજલિથી વધાવતી હોય એમ જણાતુ હતું. પ્રભુ આવે છે એમ ધારી તેમને જોવાની ઈચ્છાવાળી કેટલીક સ્ત્રીઓ કટીભાગમાં બાળકોને તેડી વાનર સહિત લતાઓની જેમ ઊભી રહી હતી; કુચકુંભના ભારથી મંદગતિવાળી કેટલીએક સ્ત્રીઓ જાણે બે પાંખે કરી હોય તેમ બે બાજુએ ૨હેલી સખીઓની ભુજાનું આલંબન કરીને ચાલતી હતી; કેટલીક સ્ત્રીએ પ્રભુને જોવાનો ઉત્સવની ઈચ્છાથી ગતિભંગ કરનારા પોતાના ભારે નિતની નિંદા કરતી હતી; માર્ગમાં આવેલાં ઘરમાં રહેનારી કેટલીએક કુળવધુ સુંદર કસુંબી વસ્ત્ર પહેરી પૂર્ણપાત્રને ધારણ કરતી ઊભી રહી હતી, તેથી તેઓ શશાંક ર સહિત સંધ્યાના જેવી જણાતી હતી, કેટલીએક ચપલનયના ઓ પ્રભુને જોવા માટે પોતાના હસ્તકમલથી ચામરની પેઠે વસ્ત્રના છેડાને ચલિત કરતી હતી. કેટલી ૧. મોતીરૂપ ધાણીની અંજલિઓથી ૨. ચંદ્ર Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સગ ૩ જો એક સ્રીએ નાભિકુમાર ઉપર ધાણી નાંખતી હતી, તે જાણે પોતાના પુણ્યબીજ નિરપણે વાવતી હોય તેવી જણાતી હતી; કેટલીએક સ્રીએ જાણે ભગવંતના કુળની સુહાસણા હોય તેમ‘ચિર’જીવ, ચિર' નંદ' એવી આશીષા આપતી હતી; અને કેટલીએક ચપલાક્ષી નગરનારીએ નિશ્ચલાક્ષી થઇને તેમજ મંગામિની શીઘ્રગામિની થઇને પ્રભુની પછવાડે જવા લાગી હતી તથા તેમને જોવા લાગી હતી. હવે પોતાના મોટા વિમાનાથી પૃથ્વીતલને એક છાયાવાળું કરતા ચારે પ્રકારના દેવતાએ આકાશમાં આવવા લાગ્યા. તેમાં કેટલાએક ઉત્તમ દેવતાએ મન્નજળને વરસતા હાથીઓ લઈને આવતા હતા, તેથી જાણે તેએ આકાશને મેઘમય કરતા હોય તેવા જણાતા હતા; કેટલાએક દેવતાએ આકાશરૂપી ઉધમાં નાવરૂપ તુરંગા ઉપર બેસીને ચાબુકરૂપ નાવના દંડ સહિત જગત્પતિને જોવા આવતા હતા અને કેટલાએક દેવતાએ જાણે મૂર્તિ માન્ પવન હોય તેવા અતિવેગી રથમાં બેસી નાભિનદનને જોવા આવતા હતા; જાણે પરસ્પર વાહનેાની ક્રીડામાં દાવ રમવાની પ્રતિજ્ઞા કરી હોય તેમ તેઓ મિત્રની પણ રાહ જોતા નહાતા. પેાતાને ગામે પહોંચેલા વટેમાર્ગુની પેઠે ‘આ સ્વામી, આ સ્વામી એમ પરસ્પર ખેલતા તેઓ પોતાના વાહનને સ્થિર કરતા હતા.વિમાનરૂપી હવેલીએથી અને હાથી, ઘેાડા તથા રથાથી આકાશમાં જાણે બીજી વિનીતાનગરી વી હોય તેમ જણાતુ હતુ. સૂર્યાં અને ચદ્રોથી વી...ટાયેલા માનુષાત્તર પતની પેઠે જગત્પતિ અનેક દેવતા અને અને મનુષ્યાથી વીંટાઈ રહ્યા હતા. તેમની બંને બાજુએ ભરત અને બાહુબલિ સેવા કરતા હતા, તેથી બંને તટથી સમુદ્ર શાલે તેમ તે શાભતા હતા. હસ્તીઓ જેમ પોતાના ચૂથને અનુસરે તેમ બીજા અઠ્ઠાણું વિનીત પુત્રા પ્રભુની પાછળ ચાલતા હતા. માતા મરુદેવા, પત્ની સુનંદા ને સુમંગલા, પુત્રી બ્રાહ્મી ને સુંદરી અને બીજી સ્ત્રીઓ, જાણે હિમક સહિત પદ્મિનીએ હાય તેમ અશ્રુ સહિત પ્રભુની પછવાડે ચાલતી હતી. એ રીતે જાણે પૂર્વ જન્મવાળુ' સર્વાર્થસિદ્ધ વિમાન હોય તેવા સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં જગત્પત્તિ પધાર્યા. ત્યાં મમતા રહિત ધનુષ્ય જેમ સંસારથી ઉતરે તેમ નાભિકુમાર શિખિકા૨ત્નમાંથી અશેાક વૃક્ષ નીચે ઉતર્યા અને કષાયની પેઠે તેમણે વસ્ત્ર, માલ્ય અને આભૂષણા તત્કાળ તજી દીધાં. તે વખતે ઈંદ્ર પાસે આવી જાણે ચંદ્રના કિરણાથી જ વણેલુ હોય તેવુ' ઉજજવળ અને ઝીણુ' દેવદૃષ્ય વસ્ત્ર પ્રભુના સ્કંધ ઉપર આરોપણ કર્યું. પછી ચૈત્ર માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે ચ'દ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યા હતા તેવે સમયે દિવસના પાછલા પહેારે જય જય શબ્દના કેટલાહલના મિષથી જાણે હર્ષાગાર કરતા હોય તેવા અસંખ્ય દેવતા અને મનુષ્યા સમક્ષ જાણે ચાર દિશા એને પ્રસાદ આપવાના મનવાળા હોય તેમ પ્રભુએ ચાર મુષ્ટિથી પોતાના કેશને લુચિત કર્યા. પ્રભુના કેશને સૌધર્મ પતિએ પોતાના વસ્ત્રના છેડામાં ગ્રહણ કર્યા, તેથી જાણે એ વસ્રને જુદા વર્ણના તંતુવડે મડિત કરતા હોય એમ જણાતુ હતું. પ્રભુએ પાંચમી મુષ્ટિથી બાકીના કેશના લાચ કરવાની ઇચ્છા કરી, એટલે ઈંદ્ર પ્રાથના કરી કે ‘ હે સ્વામિન્ ! હવે તેટલી કેશવઠ્ઠી રહેવા ઘો, કેમકે જ્યારે પવનથી ઊડીને તે તમારા સુવણૅના જેવી કાંતિવાળા ખભાના ભાગ ઉપર આવે છે ત્યારે મરકત મણિના જેવી શાલે છે.' પ્રભુએ યાચના સ્વીકારીને તેટલી કેશવઠ્ઠી ને તેવી રીતે જ રહેવા દીધી; કેમકે સ્વામીએ પાતાના એકાંત ભક્તોની યાચનાનુ ખંડન કરતા નથી. સૌધર્મ પતિએ તે કેશને ક્ષીરસમુદ્રમાં નાંખી આવીને ર'ગાચાર્ય (સૂત્રધાર)ની પેઠે મુષ્ઠિસંજ્ઞાથી વાજિંત્રાનુ નિવારણ કર્યું, એટલે કર્યાં છે છઠ્ઠુ તપ જેમણે Page #108 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું એવા નાભિકુમારે દેવ, અસુર અને મનુષ્યની સમક્ષ સિદ્ધને નમસ્કાર કરીને, “સઘળા સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરું છું,” એમ કહી મોક્ષમાર્ગના રથતુલ્ય ચારિત્ર ગ્રહણ કર્યું. શરદઋતુના તાપથી તપ્ત થયેલા પુરુષને જેમ વાદળની છાયાથી સુખ થાય તેમ પ્રભુના દીક્ષેત્સવથી નારકીના જીવોને પણ ક્ષણવાર સુખ થયું. જાણે દીક્ષાની સાથે સંકેત કરીને રહેલું હોય તેમ મનુષ્યક્ષેત્રમાં રહેલા સર્વે સંજ્ઞી પંચેન્દ્રિય જીના મનદ્રવ્યને પ્રકાશ કરનારું મન:પર્યવ જ્ઞાન તરત જ પ્રભુને ઉત્પન્ન થયું. મિત્રોએ વાર્યા છતાં, બંધુઓએ કળ્યા છતાં અને ભરતેશ્વરે વારંવાર નિષેધ કર્યા છતાં પણ કચ્છ અને મહાકછ વિગેરે ચાર હજાર રાજાઓએ, સ્વામીના પૂર્વ ના અતિશય પ્રસાદનું સમરણ કરીને, ભ્રમરની પેઠે તેમના ચરણકમલને વિરહ નહીં સહન કરી શકવાથી પિતાના પુત્ર, કલત્ર, રાજ્યાદિ સર્વેને તૃણની પેઠે છેડી દઈ જે સ્વામીની ગતિ તે જ અમારી ગતિ એ નિશ્ચય ધારી હર્ષથી પ્રભુની સાથે દીક્ષા ગ્રહણ કરી. ભૂત્ય લોકોને કમ એ જ હોય છે, પછી ઈદ્ર વગેરે દેવતાઓ અંજલિ જોડી આદિનાથને પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા–“હે પ્રભુ! તમારા યથાર્થ ગુણ કહેવાને અમે અસમર્થ છીએ, તથાપિ અમે સ્તુતિ કરીએ છીએ; કેમકે તમારા પ્રભાવથી અમારી બુદ્ધિનો વિસ્તાર થાય છે, તે સ્વામી ! ત્રસ અને સ્થાવર જતુઓની હિંસાનો પરિહાર કરવાથી અભયદાન આપનારી દાનશાળારૂપ થયેલા આપને અમે નમસ્કાર કરીએ છીએ. સર્વથા મૃષાવાદને પરિત્યાગ કરવાથી હિતકારી સત્ય અને પ્રિય વચનરૂપી સુધારસના સમુદ્ર એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે ભગવન્! અદત્તાદાનનો ત્યાગ કરવારૂપી ખીલાઈ ગયેલા માર્ગમાં પ્રથમ પંથી થયેલા આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે પ્રભુ ! કામદેવરૂપી અંધકારને નાશ કરનારઅખંડિત બ્રહ્મચર્યરૂપી મહાતેજવાળા સૂર્ય સમાન આપને અમે નમસ્કાર કરીએ છીએ. તૃણની પેઠે પૃથ્વી વગેરે સર્વ જાતના પરિગ્રહને એક સાથે ત્યાગ કરનાર નિર્લોભારૂપ આત્માવાળા આપને અમે નમસ્કાર કરીએ છીએ. પંચ મહાવ્રતનો ભાર ઉપાડવામાં વૃષભ સમાન અને સંસારસિંધુને તરવામાં કાચબા સમાન આપ મહાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. હે આદિનાથ ! જાણે પાંચ મહાવ્રતાના પાંચ સહેદરા હોય તેવી પાંચ સમિતિને ધારણ કરનારા આપને અમે નમસ્કાર કરીએ છીએ. આત્મારામને વિષે જ જોડેલા મનવાળા, વચનની સંવૃત્તિથી શોભતા અને શરીરની સર્વચેષ્ટાઓથી નિવૃત્ત થયેલા એવા ત્રણ ગુપ્તિધારક તમને અમે નમસ્કાર કરીએ છીએ.” એવી રીતે પ્રભુની સ્તુતિ કરીને દેવતાઓ, જન્માભિષેક સમયની પેઠે નંદીશ્વર દ્વીપ જઈ, ત્યાં અઠ્ઠાઈ મહોત્સવ કરી પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા. દેવતાઓની પેઠે ભરત અને બાહુબલિ વગેરે પણ પ્રભુને પ્રણામ કરી મહાકટે પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા અને સાથે પત્રજિત થયેલા કછ અને મહાકછ વિગેરે રાજાઓ થી પરવરેલા અને મૌન ધારણ કરેલા ભગવાને પૃથ્વી પર વિહાર કરવાનો ઉપક્રમ કર્યો. પારણાને દિવસે ભગવંતને કોઈ પણ સ્થળેથી ભિક્ષા મળી નહીં; કેમકે તે વખતે લે કે ભિક્ષાદાનને નહી જાણનારા અને એકાંત સરલ હતા. ભિક્ષાને માટે આવેલા પ્રભુને પૂર્વની પેઠે રાજા જાણીને કેટલાક લોકો સૂર્યના ઉચ્ચ શ્રવા અશ્વને પણ વેગથી પરાભવ કરનારા અને આપતા હતા, કોઈ શૌર્યથી દિગગજેને જય કરનારા હસ્તીઓ ભેટ કરતા હતા, કેઈ રૂપ અને લાવણ્યમાં અપ્સરાએને જીતનારી કન્યાઓ અર્પણ કરતા હતા. કેઈ વિદ્યુતના વિલાસને ધરનારાં આભાર આગળ ધરતા હતા, કોઈ સંધ્યાકાળના અભ્ર જેવાં જાતજાતનાં વર્ણવાળાં વ આપતા હતા, કેઈ મંદારમાળાની સ્પર્ધા કરનારી પુષ્પમાળા અર્પતા હતા, કોઈ મેરુપર્વતના શિખર Page #109 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જે જે કાંચનને રાશિ ભેટ કરતા હતા અને કઈ રેહલાચલની ચૂલા જે રત્નરાશિ આપતા હતા. (પણ ભગવંત તેમાંથી કાંઈ પણ ગ્રહણ કરતા નહોતા. ) ભિક્ષા ન મળતાં પણ અદીન મનવાળા પ્રભુ જગમ તીર્થની પેઠે વિહાર કરી પૃથ્વીતળને પાવન કરતા હતા. જાણે તેમનું શરીર સપ્તધાતુ વિનાનું બનેલું હોય તેમ ભગવંત સુસ્થિતપણે ક્ષુધા, પિપાસા વિગેરે પરીજહોને સહન કરતા હતા. વહાણે જેમ પવનને અનુસરે તેમ સ્વયમેવ દીક્ષિત થયેલા રાજાએ પણ સ્વામીને અનુસરીને વિહાર કરતા હતા. - હવે સુધા વિગેરેથી ગ્લાનિ પામેલા અને તત્ત્વજ્ઞાન રહિત તે તપસ્વી રાજાઓ પિતાની બુદ્ધિ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે આ સ્વામી જાણે કિપાકનાં ફળ હોય તેમ મધુર ફળાનું પણ ભક્ષણ કરતા નથી અને ખારું પાણી હોય તેમ સ્વાદિષ્ટ જળનું પણ પાન કરતા નથી. પરિકર્મમાં (શરીરશુશ્રષામાં) અપેક્ષા રહિત હોવાથી તેઓ સ્નાન કે વિલેપન કરતા નથી, ભારની પેઠે વસ્ત્રાલંકાર અને પુષ્પને ગ્રહણ કરતા નથી. પર્વતની પેઠે વાયુએ ઉડાડેલા માર્ગની ધૂળની સાથે આલિંગિત થાય છે. હમેશાં લલાટને તપાવનાર તાપને મસ્તક ઉપર સહન કરે છે, શયન વિગેરેથી રહિત છે તે પણ પ્રયાસ પામતા નથી (થાકતા નથી) અને હસ્તીઝની જેમ શીત અને ઉષ્ણતાથી તેમને કલેશ પણ થતું નથી. ક્ષુધાને ગણતા નથી, તૃષાને જાણતા નથી અને શૈરવાળા ક્ષત્રિયની પેઠે તેઓ નિદ્રાનું પણ સેવન કરતા નથી. આપણે તેમના અનુચરરૂપ થયા છીએ તે પણ જાણે અપરાધી હાઈએ તેમ દષ્ટિથી પણ આપણને પ્રસન્ન કરતા નથી, તે ભાષણની શી વાત ? આ પ્રભુ પુત્ર, કલત્રાદિક પરિગ્રહના ત્યાગી છે તે પણ તેઓ ચિત્તમાં શું ચિંતવન કરે છે તે આપણે જાણી શકતા નથી. આ પ્રમાણે વિચારીને તે સર્વે તપસ્વીઓ પોતાના વંદના અગ્રેસર અને સ્વામીની પાસે સેવકરૂપે રહેનારા કચ્છ અને મહાક૭ને કહેવા લાગ્યા કે “ક્ષુધાને જીતનારા આ પ્રભુ ક્યાં અને અન્નના કીડા તુલ્ય આપણે કયાં ? તૃષાનો જય કરનાર પ્રભુ કયાં અને જળના દેડકા જેવા આપણે કયાં? આપને સહન કરનાર પ્રભુ કયાં અને છાયાના માકડ જેવા આપણે કયાં ? શીતથી પરાભવ ન પામે એવા પ્રભુ કયાં અને વાંદરાની જેમ શીતથી કપનારા આપણે કયાં ? નિદ્રા રહિત પ્રભુ ક્યાં અને નિદ્રાના અજગર જેવા આપણે કયાં? તથા આસનને નિત્ય નહીં સેવનારા પ્રભુ કયાં અને આ સનમાં પંગુ સમાન આપણે કયાં ? સમુદ્રનું ઉલ્લંઘન કરવાને જેમ કાકપક્ષીઓ ગરુડને અનુસરે તેમ સ્વામીએ ધારણ કરેલા વ્રતનું અનુકરણ કરવાને આપણે ઉપક્રમ કર્યો છે. હવે આપણે આજીવિકાને અર્થે આપણાં રાજ્ય પાછા ગ્રહણ કરવાં કે કેમ ? અથવા તે તે ભારતે ગ્રહણ કર્યા છે તે આપણે હવે ક્યાં જવું? અથવા શું જીવનને માટે આપણે ભરતને શરણે જવું? પરંતુ સ્વામીને છોડીને જવામાં આપણને તેને જ ભય રહે છે. હે આર્યો! તમે પ્રભુના વિચારને જાણનારા અને નિત્ય તેમની પાસે રહેનારા છો, તેથી હવે કાર્યમાં મૂઢ બની ગયેલા એવા અમારે શું કરવું ? તે કહો.” [ તેઓએ કહ્યું કે-“સ્વયંભૂરમણ સમુદ્રને અંત જ પામી શકાય તે જ પ્રભુને ભાવ (વિચાર) જાણી શકાય. (તે સમુદ્રને અંત પામ દુર્લભ છે તેમ પ્રભુનો વિચાર જાણી શકો દુર્લભ છે). અગાઉ તે અમે સ્વામીની આજ્ઞા પ્રમાણે કરતા હતા, પણ હાલમાં જ પ્રભુ મૌન કરી રહ્યા છે એટલે કાંઈ આજ્ઞા કરતા જ નથી; તેથી જેમ તમે કાંઈ જાણતા નથી તેમ અમે પણ કાંઈ જાણતા નથી. આપણું સર્વની સમાન ગતિ છે, તેથી તમે કહે તે પ્રમાણે અમે કરીએ.” પછી તેઓ સર્વે એક વિચાર કરી ગંગા નદીની નજીકના વનમાં ગયા અને ત્યાં વેચ્છાએ કંદમૂળ, ફળાદિકને આહાર કરવા લાગ્યા. ત્યારથી વનવાસ અને કંદફળાદિને આહાર કરનારા જટાધારી તાપસે પૃથ્વીમાં પ્રવર્તા. Page #110 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ૧ લુ ૮૯ તે કચ્છ મહાકચ્છના નમિ અને વિનમિ નામે વિનયવાન પુત્રા હતા. તેઓ પ્રભુએ દીક્ષા લીધા અગાઉ તેમની આજ્ઞાથી દૂર દેશમાં ગયા હતા. ત્યાંથી પાછા આવતાં તેમણે પેાતાના પિતાને તે વનમાં જોયા. તેમને જોઈ તેઓ ચિતવવા લાગ્યા કે વૃષભનાથ જેવા નાથ છતાં અનાથની પેઠે આપણા પિતાએ આવી દશાને કેમ પામ્યા ? તેમને પહેરવાનાં ઝીણા વસ્ર કળ્યાં અને આ ભિલ્લ લેાકેાને ચાગ્ય વલ વસ્ર કયાં? શરીર પર લગાવવાના અંગરાગ કથાં અને આ પશુને યાગ્યે પૃથ્વીની રજ કાં? પુષ્પવડે ગુંથેલ કેશપાશ કાં અને આ વટવૃક્ષની જેવી લાંબી જટા કયાં ? હસ્તીનું આરહણ કયાં અને પાળાની જેમ પગે ચાલવુ કાં ?’ આવી રીતે ચિંતવી તેઓએ પેાતાના પિતાને પ્રણામ કર્યા અને સર્વે હકીકત પૂછી. કચ્છ મહાકઅે કહ્યું- ભગવાન ઋષભધ્વજ પ્રભુએ રાજ્ય છેાડી ભરતાદિકને સ પૃથ્વી વહેંચી આપી વ્રત ગ્રહણ કર્યું; છે. હાથી જેમ ઇંન્નુનું ભક્ષણ કરે તેમ અમે સઘળાએએ તેમની સાથે સાહસથી વ્રત ગ્રહણ કર્યું; પરંતુ ક્ષુધા, તૃષા, શીત અને આતપ વગેરેના કલેશથી પીડા પામીને, ગધેડા અથવા ખચ્ચર જેમ પાતા પર રહેલ ભારને છેડી દે તેમ અમે તને છેડી દીધું છે. અમે જો કે પ્રભુની પ્રમાણે વવાને સમર્થ થઈ શકયા નહિ તે પણ ગૃહસ્થાવાસ અ`ગીકાર ન કરતાં આ તપોવનમાં વસીએ છીએ. ’ એ પ્રમાણે સાંભળ્યા પછી · અમે પણ પ્રભુની પાસે પૃથ્વીના ભાગ માગીએ, ’ એમ કહી તે નિમ તથા વિનમિ પ્રભુના ચરણ સમીપે આવ્યા. પ્રભુ નિઃસંગ છે એવું નહીં જાણનારા તેઓએ પ્રતિમારૂપે ( કાઉસગ્ગ ધ્યાને) રહેલા સ્વામીને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી− અમને બંનેને દૂર દેશાંતર માકલી તમે ભરત વિગેરે પુત્રાને પૃથ્વી વહેંચી આપી અને અમને ગાયના પગલા પ્રમાણુ પણ પૃથ્વી આપી નથી, માટે હે વિશ્વનાથ ! હવે પ્રસાદ કરીને તે આપો. આપ દેવના દેવે એવા અમારા શે। દોષ જોયા છે કે જેથી આપવુ* તો દૂર રહ્યું, પરંતુ અમને ઉત્તર પણ આપતા નથી ? ' તેએ અનેએ આ પ્રમાણે કહ્યું; પણ પ્રભુએ તે અવસરે તેમને કાંઇ પણ ઉત્તર આપ્યા નહી. કેમકે મમતા રહિત પુરુષા આ લાક સંબંધી ચિંતાથી લેપાતા નથી. · પ્રભુ કાંઇ પણ ખેલતા નથી પણ એએ જ આપણી ગતિ છે. (એમને જ આપણે અનુસરવાનુ છે). ’ એવા નિશ્ચય કરી તે બંને પ્રભુની સેવા કરવા લાગ્યા, સ્વામીના સમીપ ભાગની રજ શાંત કરવાને હંમેશાં તે જળાશયથી કમલપત્રમાં જળ લાવી પ્રભુની સમીપે છાંટવા લાગ્યા. ધર્મચક્રવતી ભગવંતની આગળ સુગંધથી મઢવાળા થયેલા મધુકરાથી યુક્ત પુષ્પગુચ્છા લાવીને તે પાથરવા લાગ્યાં. જેમ સૂર્ય ચંદ્ર અહર્નિશ મેરુપ તની સેવા કરે તેમ તેઓ હંમેશાં પ્રભુના પાશ્વ ભાગમાં ઊભા રહી ખડગ ખે‘ચીને સેવા કરવા લાગ્યા અને દરરોજ ત્રિકાળ અજલિ જોડી પ્રણામ કરી યાચના કરવા લાગ્યા-હે સ્વામિન્! અમને રાજ્ય આપો, તમારા સિવાય બીજો કોઇ અમારે સ્વામી નથી.’ એક વખતે પ્રભુના ચરણને વંદન કરવા શ્રઢાવાન્ નાગકુમારના અધિપતિ ધરણેદ્ર ત્યાં આવ્યા. તેણે બાળકની પેઠે સરલ એવા તે બંને કુમારોને રાજલક્ષ્મીની યાચના કરતા અને ભગવંતની સેવા કરતા આશ્ચર્યથી જોયા. નાગરાજે અમૃતના ઝરા જેવી વાણીથી તેમને કહ્યું ‘તમે કોણ છે ? અને દૃઢ આગ્રહ કરીને શું યાચા છે ? જ્યારે જગત્પતિએ વર્ષ પંત ઇચ્છિત મહાદાન અવિચ્છિન્નપણે આપ્યુ. ત્યારે તમે કયાં ગયા હતા ? હાલ તે સ્વામી નિમ, નિષ્પરિગ્રહ, પેાતાના શરીરમાં પણ આકાંક્ષા રહિત અને રાષતાથી વિમુક્ત થયા છે.' આ પણ પ્રભુના સેવક છે એમ ધારી નમિ તથા વિનમિએ માનપૂર્વક તેને ૧૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જે કહ્યું- આ અમારા સ્વામી છે અને અમે એમના સેવક છીએ. તેમણે આજ્ઞા કરી અમને કોઈ સ્થાને મોકલ્યા પછી ભારત વિગેરે પોતાના સર્વ પુત્રને રાજ્ય વહેંચી આપ્યું. જો કે તેમણે સર્વસ્વ આપી દીધું છે તો પણ અમને તેઓ રાજ્ય આપશે. તેમની પાસે તે છે કે નથી એવી સેવકે શા માટે ચિંતા કરવી? સેવકે તો સેવા કરવી.એમ સાંભળી ધરણે તેમને કહ્યું- તમે ભારત પાસે જઈ યાચના કરે; તે પ્રભુને પુત્ર હોવાથી પ્રભુ તુલ્ય છે.” તેમણે કહ્યું- આ વિશ્વના સ્વામીને પ્રાપ્ત કર્યા પછી તેમને મૂકી અને બીજો સ્વામી કરશું નહી, કેમકે “ કલ્પવૃક્ષ મેળવ્યા પછી કેરડાના વૃક્ષનું કેણ સેવન કરે ? ” અમે પરમેશ્વરને છેડી બીજાની પાસે યાચના નહીં કરીએ. શું ચાતક પક્ષી મેઘ સિવાય બીજાની યાચના કરે? ભરત વિગેરેનું કલ્યાણ થાઓ ! તમારે શા માટે ચિંતા કરવી પડે છે? અમારા સ્વામીથી જે થવાનું હોય તે થાઓ, તેમાં બીજાને શું ?' આવી તેમની યુક્તિથી નાગરાજ હર્ષ પામ્યા અને કહ્યું-“હું પાતાલપતિ છું અને આ સ્વામીને સેવક છું. તમને શાબાશ છે. તમે મોટા ભાગ્યવાળા અને મોટા સવવાળા છો કે જેથી તમારી “આ સ્વામી જ સેવવા યંગ્ય છે, બીજા નહીં એવી દઢ પ્રતિજ્ઞા છે. આ ત્રિભુવન સ્વામીની સેવાથી જાણે પાશથી આકૃષ્ટ થઈ હોય તેમ રાજ્યસંપત્તિઓ પુરુષની આગળ આવે છે; લટકી રહેલા ફળની પેઠે પુરુષોને વૈતાઢય પર્વત ઉપરના વિદ્યાધરનું સ્વામીપણું આ મહાત્માની સેવાથી સુલભ છે અને એમની સેવા કરવાથી પગ નીચે રહેલા નિધાનની પેઠે ભુવનાધિપતિની લક્ષ્મી પણ વિના પ્રયાસે પ્રાપ્ત થાય છે. આ પ્રભુને સેવનારા પુરુષોને જાણે કામણથી વશ થઈ હોય તેમ વ્યંતરેંદ્રની લક્ષ્મી વશ થઈને નમે છે; જે સૌભાગ્યવંત પુરુષ આ સ્વામીની સેવા કરે છે તેને સ્વયંવરવધૂની પેઠે તિષ્પતિની લક્ષમી સત્વર વરે છે; વસંતઋતુથી જેમ વિચિત્ર પુષ્પની સમૃદ્ધિ થાય તેમ એમની સેવાથી ઈદ્રની લક્ષ્મી પ્રાપ્ત થાય છે; જાણે મુક્તિની નાની બહેન હોય તેવી અને દુર્લભ | એવી અહમિંદ્રની લક્ષ્મી પણ એમના સેવનથી શીધ્ર મળે છે અને એ જગત્પતિની સેવા કરનાર પ્રાણી પુનરાવૃત્તિ રહિત સદાનંદમય પદ (મોક્ષ)ને પણ પામે છે. વધારે શું કહીએ? પણ એમની સેવાથી પ્રાણી તેમની પેઠે જ આ લોકમાં ત્રણ ભુવનને અધિપતિ અને પરલોકમાં સિદ્ધરૂપ થાય છે, હું આ પ્રભુને દાસ છું અને તમે તેમના જ કિંકર છો; તેથી તમને તમની સેવાના ફળરૂપ વિદ્યાધરનું ઐશ્વર્ય આપું છું. એ તમને સ્વામીની સેવાથી જ પ્રાપ્ત થયું છે એમ જાણો, કેમકે પૃથ્વી ઉપર અરુણને ઉદ્યોત થાય છે તે સૂર્યથી જ થયેલું હોય છે. એ પ્રમાણે કહી તેમને પાઠ કરવાથી જ સિદ્ધિને આપનારી ગૌરી અને પ્રજ્ઞપ્તિ વિગેરે અડતાળીશ હજાર વિદ્યાઓ આપી અને આજ્ઞા કરી કે “તમે શૈતાઢય ઉપર જઈ બંને શ્રેણિમાં નગર વસાવી અક્ષય રાજ્ય કરે.' પછી તેઓ ભગવંતને નમન કરી, પુષ્પક નામનું વિમાન બનાવી, તેમાં આરૂઢ થઈ પનગપતિની સાથે જ ચાલ્યા. પ્રથમ તેઓએ પોતાના પિતા કરછ મહાકચ્છની પાસે જઈ સ્વામિસેવારૂપ વૃક્ષના ફળરૂપી તે નવીન સંપત્તિની પ્રાપ્તિ નિવેદન કરી અને અયોધ્યાના પતિ ભરતરાય પાસે આત્મઋદ્વિ વિદિત કરી. માની પુરુષોના માનની સિદ્ધિ પિતાનું સ્થાન બતાવવાથી જ સફળ થાય છે. પછી સર્વ સ્વજન તથા પરિજનોને સાથે લઈ ઉત્તમ વિમાનમાં બેસી તેઓ વૈતાદ્ય પર્વત તરફ ચાલ્યા. વૈતાઢય પર્વત પ્રાંત ભાગમાં લવણ સમુદ્રના તરંગસમૂહથી ચુંબિત થયેલ છે અને જાણે પૂર્વ અને પશ્ચિમ દિશાને માનદંડ હોય તેવું જણાય છે. ભરતક્ષેત્રના દક્ષિણ અને Page #112 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ઉત્તર ભાગની મધ્ય સીમારૂપ તે પર્વત ઉત્તર દક્ષિણ પચાસ જન વિશાળ છે. પૃથ્વીમાં સવા છ જન રહેલો છે અને પૃથ્વી ઉપર પચીશ જન ઊંચો છે. જાણે બાહુ પ્રસારિત ર્યા હોય તેમ હિમાલયે ગંગા અને સિંધુ નદીથી તેનું આલિંગન કર્યું છે. ભરતાર્ધની લક્ષ્મીના વિશ્રામને માટે કીડાઘર હોય તેવી ખંડપ્રભા અને તમિસ્રા નામની ગુફાઓ તેની અંદર આવેલી છે. ચૂલિકા વડે જેમ મેરુપર્વત શેભે છે તેમ શાશ્વત પ્રતિમા યુક્ત સિદ્ધાયતન ફૂટથી તે પર્વત અભૂત શોભાવાળે દેખાય છે. જાણે નવીન કંઠાભરણ હોય તેવાં વિવિધ રત્નમય અને દેવતાઓના લીલા સ્થાનરૂપ નવા શિખરોને તેણે ધારણ કર્યા છે. દક્ષિણ અને ઉત્તર બાજુએ વીશ યેજન ઊંચે જાણે વસ્ત્રો હોય તેવી વ્યંતરની બે નિવાસણિએ તે પર્વત ઉપર રહેલી છે. મૂળથી ચૂલિકા પર્યત મનોહર સુવર્ણની શિલામય તે પર્વત, જાણે સ્વર્ગનું એક પાદકટક (પગનું આભરણ—કડું) પૃથ્વી ઉપર પડયું હોય તેવું જણાય છે. પવને ચલાયમાન કરેલ વૃક્ષની શાખારૂપ પ્રજાઓથી જાણે દૂરથી બેલાવતા હોય એવા તે શૈતાઢય પર્વત ઉપર નમિ તથા વિનમિ આવી પહોંચ્યા. નમિરાજાએ પૃથ્વીથી દશ જન ઊંચે તે પર્વત ઉપર દક્ષિણ શ્રેણિએ પચાસ નગર વસાવ્યા. કિન્નર પુરુષોએ જ્યાં પ્રથમ ગાયન કરેલું છે એવું બાહુકેતુ, પુંડરીક, હરિકેતુ, સેતકેતુ, સપરિકેતુ, શ્રીબાહુ, શ્રીગૃહ, લેહાગલ, અરિજય, સ્વર્ગલીલા, વજાગલ, વાવિક, સહીસારપુર, જયપુર, સુકૃતમુખી, ચતુર્મુખી, બહુમુખી, રતા, વિરતા, આ ખંડલપુર, વિલાસનિપુર, અપરાજિત, કાંચદામ, અવિનય, નભ:પુર, ક્ષેમંકર, સહચિન્હપુર, કુસુમપુરી, સજયંતી, શક્રપુર, જયંતી, વૈજયંતી, વિજયા, ક્ષેમંકરી, ચંદ્રભાસપુર, રવિભાસપુર, સપ્તભૂતલાવાસ, સુવિચિત્ર, મહાઘપુર, ચિત્રકૂટ, ત્રિકૂટ, વૈશ્રવણકૂટ, શશિપુર, રવિપુર, વિમુખી, વાહની, સુમુખી, નિત્યદ્યોતિની અને રથનૂપુરચક્રવાલ એવાં તે નગર અને નગરીઓનાં નામ રાખ્યાં. એ પચાસ નગરની મધ્યમાં આવેલ ( રથનું પુરચક્રવાલ) નગરમાં નમિએ નિવાસ કર્યો. ધરણેન્દ્રના શાસનથી ઉત્તર શ્રેણિમાં તેવી જ રીતે વિનમિએ તત્કાળ સાઠ નગર વસાવ્યા. અજુની, વાણી, બૈરિસંહારિણી, કેલાશવારુણ, વિદ્યુદ્વીપ, કિલિકિલ, ચારૂચૂડામણિ, ચંદ્રભાભૂષણ, વંશવત, કુસુમસૂલ, હંસગર્ભ, મેઘક, શંકર, લક્ષ્મીહણ્ય, ચામર, વિમલ, અસુમત્કૃત, શિવમંદિર, વસુમતી, સર્વસિદ્ધસ્તુત, સર્વશત્રુંજય, કેતુમાલાંક, ઈદ્રકાંત, મહાનંદન, અશોક, વીતશોક, વિશક, સુખાક, અલકતિલક, નભસ્તિલક, મંદિર, કુમુદકુંદ, ગગનવભ, યુવતીતિલક, અવનીતિલક, સાંધર્વ, મુક્તાહા૨ અનિમિષવિષ્ટપ, અગ્નિવાલા. ગુરૂજવાલા, શ્રીનિકેતપુર, નયશ્રીનિવાસ, રત્નકુલિશ, વસિષ્ઠાશ્રય, પ્રવિણજ્ય, સભદ્રક, ભદ્રાશયપુર, ફેનશિખર, ગેલીરવરશિખર, વૈર્યક્ષોભશખર, ગિરિશિખર, ધરણી, વારુણી, સુદર્શનપુર, દુર્ગ, દુદ્ધ, મહેદ્રવિજય, સુગંધિની, સુરત, નાગપુર અને રત્નપુર એ નામનાં સાઠ નગર અને નગરીઓની મધ્યમાં પ્રધાન રૂપે રહેલા ગગનવઠ્ઠભ નામના નગરમાં ધરણંદ્રની આજ્ઞાથી વિનમિએ નિવાસ કર્યો. વિદ્યાધરની મહતુ ઋદ્ધિવાળી તે બંને શ્રેણિ જાણે તેની ઉપર રહેલ વ્યંતર શ્રેણિના પ્રતિબિંબ હેય તેવી શુભતી હતી. તેઓએ બીજા અનેક ગામ અને શાખાનગ૨ (પરાં) કર્યા અને સ્થાન ગ્યતા પ્રમાણે કેટલાએક ૦ પદ પણ રથાપ્યાં. જે જે જનપદથી લાવીને ત્યાં માણસને વસાવ્યા તે તે નામથી ત્યાં દેશ કર્યા. એ સર્વ નગરમાં હૃદયની પેઠે સભાની અંદર નમિ તથા વિનમિએ નાભિનંદનને સ્થાપતિ કર્યા. વિદ્યારે વિદ્યાથી દુર્મદ થઈને દુર્વિનયી ન થાય તે માટે ધરણેકે એવી Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સગ ૩ જે મર્યાદા સ્થાપના કરી કે “જે દુર્મદવાળા પુરુષે જિનેશ્વર, જિનેરૌત્ય, ચરમશરીરી અને કાસગે રહેલા કોઈ પણ મુનિને પરાજય કે ઉલ્લંઘન કરશે તેઓને લક્ષ્મી જેમ આલ સ્યયુક્ત પુરુષોને તજે તેમ વિદ્યાઓ તત્કાળ તજી દેશે. વળી જે વિદ્યાધર પોતાની સ્ત્રીને મારી નાંખશે અને ઈરછા ન કરનારી પરસ્ત્રી સાથે રમશે તેને પણ વિદ્યાઓ તત્કાળ છોડી દેશે.” ના ગપતિએ એ મર્યાદા ઊંચે સ્વરે કહી સંભળાવીને તે યાવચંદ્રદીવાકર રહે તેટલા માટે તેને રત્નભિત્તિની પ્રશતિમાં લેખિત કરી. પછી નમિવિનમિ બંનેને વિદ્યાધરના રાજાપણે પ્રસાદ સહિત સ્થાપતિ કરી બીજી કેટલીક વ્યવસ્થા કરી ને ગપતિ અંતર્ધાન થયા. પોતપોતાની વિદ્યાઓના નામથી વિદ્યાધરની સોળ નિકાચ ( જાતિ ) થઈ. તેમાં ગૌરી વિદ્યાથી ગીરેય થયા. મન વિદ્યાથી મનુ થયા. ગાંધારી વિદ્યાથી ગાંધાર થયા, માનવી વિદ્યાથી માનવ થયા, કૌશિકી વિદ્યાથી કૌશિકી થયા. ભ્રમિતુડ વિદ્યાથી ભૂમિ/ડક થયા, મૂલવીય વિદ્યાથી મૂલવીયંક થયા, શંકુકા વિદ્યાથી શંકુક થયા. પાંડુકી વિદ્યાથી પાંડુક થયા. કાળી વિદ્યાથી કાલીકેય થયા, શ્વપાકી વિદ્યાથી શ્વપાક થયા, માતંગી વિદ્યાથી માતંગ થયા. પાર્વતી વિદ્યાથી પાર્વત થાય, વંશાલયા વિદ્યાથી વંશાલય થયા, પાંસુમૂલ વિદ્યાથી પાંસમલક થયા અને વૃક્ષમૂલ વિદ્યાથી વૃક્ષમૂલ થયા. એ સેળ નિકાચના બે ભાગ કરીને નમિ અને વિનમિ રાજાએ આઠ આઠ વિભાગ ગ્રહણ કર્યા. પોતપોતાની નિકાસમાં પોતાની કાયાની પેઠે ભક્તિથી તેઓએ વિદ્યાધિપતિ દેવતાનું સ્થાપન કર્યું. નિત્ય વૃષભસ્વામીની મૂર્તિની પૂજા કરનારા તેઓ ધમને બાધા ન આવે તેવી રીતે કાળ નિર્ગમન કરતાં દેવતા સદેશ ભેગ ભેગવવા લાગ્યા. જાણે બીજા શક્ર ને ઈશાન ઈદ્રો હોય તેમ તેઓ બંને કઈ કઈ વખત જ બદ્રીપની જગતિના જળકટકને વિષે કાંતાઓ સહિત કીડા કરતા હતા. કઈ વખત સુમેરુ પર્વ ત ઉપરના નંદનાદિક વનોમાં પવનની પેઠે ઈચ્છાપૂર્વક આનંદ સહિત વિહાર કરતા હતા, કોઈ વખતે શ્રાવકની સંપત્તિનું એ જ ફળ છે એમ ધારી નંદીશ્વરાદિ તીર્થોમાં શાશ્વત પ્રતિમાનું અર્ચન કરવાને જતા હતા, કેઈ વખતે વિદેહાદિ ક્ષેત્રોમાં શ્રી અહ“તના સમવસરણની અંદર જઈને પ્રભુની વાણીરૂપ અમૃતનું પાન કરતા હતા અને, હરણ જેમ કાન ઊંચા કરીને ગાયને સાંભળે તેમ કઈ વખતે ચારણમુનિઓ પાસેથી તેઓ ધર્મદેશના સાંભળતા હતા. સમકિત અને અક્ષીણ ભંડારને ધારણ કરનારા તેઓ વિદ્યાધરોથી આવૃત્ત થઈને ત્રણ વર્ગ, (ધર્મ, અર્થ અને કામ)ને બાધા ન આવે તેવી રીતે રાજ્ય કરતા હતા. હું ' કચ્છ અને મહાકછ જેઓ રાજતાપસ થયા હતા તેઓ ગંગા નદીના દક્ષિણ તટ ઉપર મૃગની પેઠે વનચર થઈને ફરતા હતા અને જાણે જગમ વૃક્ષે હોય તેમ વંટકલ વસ્ત્રથી તેઓ શરીરનું આછાદન કરતા હતા. વમન કરેલા અન્નની પેઠે ગૃહસ્થાશ્રમના આહારનો તેઓ સ્પર્શ પણ કરતા નહોતા. ચતુર્થ અને છડ઼ વિગેરે તપવડે ધાતુન શોષણ થવાથી ઘણુ કશ થયેલું તેમનું શરીર ખાલી પડેલી ધમણની ઉપમાને ધારણ કરતું હતું.' પારણને દિવસે પડી ગયેલાં અને ભૂમિ ઉપર પડી ગયેલાં પાંદડા અને ફળાદિકનું અશન કરી ભગવાનનું હૃદયમાં ધ્યાન કરતા ત્યાં જ રહ્યા હતા. - ભગવાન ઋષભસ્વામી આર્ય અનાર્ય દેશમાં મૌનપણે વિચરતા હતા. એક વર્ષ પર્યત નિરાહારપણે રહેલા પ્રભુએ વર્ષપ્રાંતે વિચાર્યું કે “દીપક જેમ તેલવડે જ બળે છે અને વૃક્ષ જેમ બળથી જ ટકે છે તેમ પ્રાણીઓનાં શરીર આહારથી જ રહે છે. તે આહાર પણ બેતા ળીશ દોષ રહિત હોય તે સાધુએ માધુકરી વૃત્તિથી ભિક્ષા વડે યોગ્ય અવસરે ગ્રહણ: - ૧ મધુકર-ભ્રમર જેમ અનેક પુષ્પો ઉપર બેસી જરા જરા રસ ચુસી પોતાની તૃપ્તિ કરે પણ પુણોને કલામણા ન ઉપજાવે તેમ મુનિ પણ અનેક ઘરેથી થોડે થોડો આહાર ગ્રહણ કરે. ગૃહસ્થને પીડાકારી ન થાય તેવી વૃત્તિ તે માધુકરી વૃત્તિ સમજવી. Page #114 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ૧ લુ ૯૩ કરવા યુક્ત છે. ગયેલા દિવસેાની પેઠે હજી પણ આહાર નહીં લેતાં હું અભિગ્રહ કરીને રહીશ તા મારું શરીર તેા રહેશે; પરંતુ જેમ આ ચાર હજાર મુનિઓ, ભાજન નહીં મળવાથી પીડિત થઈ ભગ્ન થયા તેમ ખીજા મુનિએ ભગ પામશે.' આવેા વિચાર હ્રદયમાં ધારીને પ્રભુ ભિક્ષા માટે સર્વ નગરમાં મ`ડનરૂપ ગજપુર નગરે આવ્યા. તે નગરમાં આહુબલીના પુત્ર સેામપ્રભ રાજાના શ્રેયાંસ નામે કુમારે તે સમયે સ્વપ્નમાં એવું જોયુ કે · ચાતરફ કાંઈ શ્યામ થયેલા એવા સુવર્ણગિરિ (મેરુ)ને મેં દૂધના ઘડાથી અભિષેક કરીને ઉજજવળ કર્યાં.' સુબુદ્ધિ નામના શેઠે એવું સ્વપ્ન જોયુ કે સૂર્યથી ચવેલાં સહસ્ર કિરણા શ્રેયાંસકુમારે પાછા સૂર્ય માં આરોપણ કર્યા અને તેથી સૂર્ય અતિ પ્રકાશમાન થયા.' સામયશા રાજાએ એવુ` સ્વપ્ન જોયું કે ‘ ઘણા શત્રુઓએ ચાતરફ રૂંધેલા કોઈ રાજાએ પાતાના પુત્ર શ્રેયાંસની સહાયથી જય મેળવ્યેા.' ત્રણે જણાએ પોતપાતાના સ્વપ્નના વૃત્તાંત પરસ્પર કહ્યો પણ તેને નિણુચ નહી કરી શકવાથી પાછા પાતપેાતાના સ્થાન પ્રત્યે ગયા. જાણે તે સ્વપ્નના નિર્ણય પ્રગટ કરવાનું ધારતા હોય તેમ પ્રભુએ તે જ દિવસે ભિક્ષાને માટે હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યાં. એક સંવત્સર સુધી નિરાહાર રહેલા છતાં પણ ઋષભની લીલાથી ચાલ્યા આવતા પ્રભુ હ સહિત નગરલેાકેાના જોવામાં આવ્યા. પ્રભુને જોઈ પૌરાકેા સભ્રમથી ઊઠી દોડીને પરદેશથી આવેલા બંધુની પેઠે તેમની આસપાસ વી'ટળાઈ વળ્યા. કાઈ કહેવા લાગ્યા-હે પ્રભુ ! તમે અમારા ઘર ઉપર અનુગ્રહ કા, કેમ કે વસંતઋતુની પેઠે તમે ચિરકાળે દેખાયા છે. કોઈ કહે-સ્વામિનૢ ! સ્નાન કરવાને ચાગ્ય જળ, તેલ, વસ્ત્ર અને પીડી વિગેરે પદાર્થ તૈયાર છે, તેથી આપ સ્નાન કરા અને પ્રસન્ન થાઓ. કોઈ કહે-હે ભગવંત ! મારાં ઉત્તમ ચંદન, કપૂર, કસ્તુરી અને યજ્ઞક મને ઉપયાગમાં લાવી મને કૃતાર્થ કરો. કાઈ કહે-હે જગરન ! કૃપા કરી અમારા રત્ન અલકારાને આપના અંગમાં આરોપણ કરી અલ'કૃત કરી. કાઈ કહે હે સ્વામિન્ ! મારે મંદિરે પધારી આપના અંગને અનુકૂલ રેશમી વસ્ત્ર પહેરી તેને પવિત્ર કરો. કોઈ કહે-હે દેવ ! દેવાંગના જેવી મારી ન્યાને આપ ગ્રહણ કરી, આપના સમાગમથી અમે ધન્ય થયા છીએ. કાઈ કહે હે રાજકુંવર ! ક્રીડાથી પણ આપ પગે શા માટે ચાલેા છે ? પર્વત જેવા આ મારા કુંજર ઉપર આરૂઢ થાઓ. કાઈ કહે–સૂર્યાધ સમાને મારા ઘોડાને આપ ગ્રહણ કરો, આતિથ્યનું ગ્રહણ ન કરવાથી અમને અયેાગ્ય કેમ કરેા છે ? કઈ કહેવ આ જાતિવ`ત ઘેાડાએ જોડેલા મારા રથને સ્વીકાર કરો. આપ સ્વામી જ્યારે પગથી ચાલે! ત્યારે એ રથની અમારે શુ જરૂર છે ? કેાઇ કહે-હે પ્રભુ ! આ પાકા આમ્રફળને આપ ગ્રહણ કરો, સ્નેહીજનેાનુ અપમાન ન કરવું જોઇએ. કાઇ કહે હું એકાંતવત્સલ !. આ તાંબુલવલ્લીનાં પત્ર અને સેાપારી પ્રસન્ન થઇને ગ્રહણ કરો. કોઇ કહે-હે સ્વામી ! અમે શે અપરાધ કર્યો છે કે આપ સાંભળતા જ ન હેા તેમ ઉત્તર આપતા નથી ? એવી રીતે લેાકે તેમની પ્રાર્થના કરતા હતા તથાપિ તે સર્વ વસ્તુને અકલ્પ્ય જાણી તેમાંનુ કાંઇ પણ ન સ્વીકારતાં ચંદ્ર જેમ નક્ષત્રે નક્ષત્રે ફરે તેમ પ્રભુ ઘેર ઘેર ફરતા હતા. પક્ષીઓના પ્રાતઃકાળના કાળાહળની પેઠે નગરજનાના તે કોલાહલ પેાતાના ભુવનમાં રહેલા શ્રેયાંસના સાંભળવામાં આવ્યેા. તેણે ‘એ શું છે ?' તે જાણવાને છડીદાર માકલ્યા. તે છડીદાર સ વૃત્તાંત જાણી પાછે આવી અ'જિલ જોડી આ પ્રમાણે કહેવા લાગ્યા- રાજાઓની પેઠે પાતાના મુગટાથી ઇંદ્રો દૃઢ ભક્તિથી જેમનુ સેવન કરે છે, ભૂતલનેા સ્પર્શ કરી પાદપીઠ આગળ આળાટતા સૂર્ય જેમ પદાર્થોને ખતાવે તેમ જેઓએ આ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સ ૩ જો લેાકમાં માત્ર અનુકંપાથી સર્વને આજીવિકાના ઉપાયરૂપ કર્મો બતાવ્યાં છે, દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છાવાળા જેમણે ભરત વિગેરેને અને તમને પણ પાતાની શેષા (પ્રસાદી) ની પેઠે આ ભૂમિ આપી છે અને જેણે સ સાવદ્ય વસ્તુના પરિહાર કરી અષ્ટક રૂપી મહાપકને શેષણ કરવા માટે ગ્રીષ્મના આતપરૂપ તપને સ્વીકાર્યું છે, ત ઋષભદેવ પ્રભુ નિઃસંગ-મમતા રહિત નિરાહારપણે પોતાના પાદસચારથી પૃથ્વીને પવિત્ર કરતા વિચરે છે. તેઓ સૂર્યના આતપથી ઉદ્વેગ પામતા નથી અને છાંયાથી ખુશી થતા નથી, પરંતુ પ તની પેઠે બન્નેમાં સમાનભાવ રાખે છે. જાણે વ કાયવાળા હોય તેમ શીતમાં વિરક્ત થતા નથી. ઉષ્ણુમાં આસક્ત થતા નથી અને જ્યાં ત્યાં રહે છે. સંસારપી હસ્તીમાં કેશરીસિહ સમાન તે પ્રભુ યુગમાત્ર દૃષ્ટિ કરતા, એક કીડી પણ પીડા ન પામે તેવી રીતે પાદસ'ચાર કરે છે. પ્રત્યક્ષ નિર્દેશ કરવાને યાગ્ય અને ત્રણ જગતના દેવ-તે તમારા પ્રપિતામહુ ભાગ્યયેાગે અહીં આવી ચડયા છે. ગાવાળની પછવાડે જેમ ગાયા દોડે તેમ પ્રભુની પછવાડે દોડનારા સર્વ પૌરજનેાના આ મધુર કાલાહલ છે. પ્રભુને આવેલા સાંભળી તત્કાળ તે યુવરાજ પાળાઓનું પણ ઉલ્લંઘન કરીને પગે ચાલતા દોડડ્યો. યુવરાજને છત્ર અને ઉપાન રહિત દોડતા જોઇને જાણે તેની છાયા હોય તેમ તેની સર્વ સભા પણ છત્ર તથા ઉપાન તજી દઇને દોડી. સ'ભ્રમથી યુવરાજના કુંડળ ચપલ થતા હતા તેથી જાણે શ્રેયાંસ પુનઃ સ્વામીની પાસે બાળલીલા આચરતા હોય તેમ શેાભતા હતા. પોતાના ગૃહાંગણમાં આવેલા પ્રભુના ચરણકમલમાં આળોટી ભ્રમરના ભ્રમને ઉત્પન્ન કરનારા પેાતાના કેશાથી તેણે માન કર્યું. તેણે ઊઠીને જગત્પતિને ત્રણ પ્રદક્ષિણા કરી. જાણે હર્ષાશ્રુથી પ્રક્ષાલન કરતા હોય તેમ ચરણમાં નમસ્કાર કર્યા અને પછી ઉભા થઇ પૂર્ણિમાના ચંદ્રને જેમ ચકાર જુએ તેમ પ્રભુના મુખકમલનું અવલેાકન કરવા લાગ્યા. ‘આવે વેશ મે કયાંક જોયા છે’ એમ ચિંતવતા તેને વિવેકવૃક્ષના બીજરૂપ જાતિસ્મરણુ ઉત્પન્ન થયું અને જાણ્યું કે “પૂર્વે પૂવિદેહ ક્ષેત્રમાં ભગવત વજ્રનાભ નામે ચક્રવતી હતા ત્યારે હું તેના સારથી હત અને તે જ ભવમાં સ્વામીના વજ્રસેન નામે પિતા હતા તેમને આવા તી કરના ચિહ્નવાળા મે જોયા હતા. વજ્રનાભે વસેન તીર્થંકરના ચરણ સમીપે દીક્ષા લીધી ત્યારે મેં પણ એમની સાથે દીક્ષા લીધી હતી. તે વખતે વસેન અ`તના મુખથી મેં સાંભળ્યું હતું કે-આ વજ્રનાભ ભરતખંડમાં પ્રથમ તીર્થંકર થશે. સ્વય’પ્રભાદિકના ભામાં મે એમની સાથે જ ભ્રમણ કર્યું હતું. તેએ હાલ મારા પ્રતિામહપણે વર્તે છે, તેમને મેં ભાગ્યચાગે આજે દીઠા. તે પ્રભુ આજે જાણે સાક્ષાત્ મેાક્ષ હોય તેમ સર્વ જગતના અને મારા અનુગ્રહ કરવા પધાર્યા છે.’” તે આમ વિચારે છે એવામાં કોઇએ આવીને નવીન ઈન્નુરસથી સંપૂર્ણ ભરેલા ઘડાઓ હ પૂ ક શ્રેયાંસકુમારને ભેટ કર્યા, એટલે (જાતિસ્મરણ જ્ઞાનથી) નિર્દોષ ભિક્ષા દેવાના વિધિને જાણનારા તેણે પ્રભુને કહ્યુ “હે ભગવન્ ! આ કલ્પનીય રસ ગ્રહણ કરો.' પ્રભુએ અજલિ જોડી હસ્તરૂપી પાત્ર તેની આગળ ધર્યું; એટલે તેણે ઈક્ષુરસના કુંભા લઈ લઈને તેમાં ખાલી કરવા માંડથા. ભગવાનના હસ્તપાત્રમાં ઘણા રસ સમાયા, પણ શ્રેયાંસના હૃદયમાં તેટલા હર્ષ સમાયા નહી.. સ્વામીની અંજલિમાં આકાશે જેની શિખા લગ્ન થયેલી છે એવે રસ જાણે ઠરી ગયા હેાય તેમ સ્થભિત થઈ ગયા; કેમકે તી કરો અચિંત્ય પ્રભાવવાળા હોય છે, પ્રભુએ તે રસથી પારણુ કર્યું. અને સુર, અસુર તથા મનુષ્યેાના નેત્રાએ તેમના દર્શનરૂપી અમૃતથી પારણું કર્યું. તે સમયે જાણે શ્રેયાંસના શ્રેય (કલ્યાણુ)ની ખ્યાતિ કરનારા ચારણ ભાટ હોય તેમ આકાશમાં પ્રતિનાદથી વૃદ્ધિ પામેલા દુંદુભિ ધ્વનિ કરવા લાગ્યા. મનુષ્યનાં નેત્રના આનંદાશ્રુની વૃષ્ટિની સાથે આકા Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૫ પર્વ ૧ લું શમાંથી દેવતાઓએ રત્નની વૃષ્ટિ કરી. જાણે પ્રભુના ચરણથી પવિત્ર થયેલી પૃથ્વીને પૂજવાને માટે હોય તેમ દેવતાઓ તે સ્થળે આકાશમાંથી પંચવર્ણના પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. સર્વ દેવવૃક્ષના કુસુમસમૂહથી સંચય કરેલ હોય તેવા ગંદકની વૃષ્ટિ દેવતાઓએ કરી અને જાણે આકાશને વિચિત્ર વાદળામય કરતા હોય તેમ દેવતાઓ તથા મનુષ્યો ઉજજવળ વસ્ત્રોને ઉક્ષેપ કરવા લાગ્યા. (તીર્થકરને પ્રતિલાલવાથી એ પંચ દિવ્ય પ્રગટ થયા). વૈશાખ માસની શુકલ તૃતીયાને દિવસે આપેલું તે દાન અક્ષય થયું, તેથી તે પર્વ અક્ષય ના નામથી અદ્યાપિ સુધી પ્રવર્તે છે. જગતમાં દાનધર્મ શ્રેયાંસથી પ્રવર્યો અને બાકીને સર્વ વ્યવહાર અને નીતિનો ક્રમ ભગવંતથી પ્રવર્તે. પ્રભુએ કરેલ પારણાથી અને તે વખતે થયેલ રત્નાદિકની વૃષ્ટિથી વિસ્મય પામી રાજાઓ અને નગરલે કે શ્રેયાંસના મંદિરમાં આવવા લાગ્યા. કરછ અને મહાકરછ વિ ક્ષત્રિયતાપસે પણ પ્રભુના પારણાની વાત સાંભળવાથી અત્યંત હર્ષવત થઈને ત્યાં આવ્યા. રાજાઓ, નાગરિકો અને જનપદજને રોમાંચવડે પ્રફુલ્લિત થઈ શ્રેયાંસને આ પ્રમાણે કહેવા લાગ્યા–“હે કુમાર ! તમે ધન્ય છે અને પુરુષોમાં શિરોમણિ છે, કેમકે તમારો આપેલ ઈશ્નરસ પણ સ્વામીએ ગ્રહણ કર્યો અને અમે સર્વસ્વ આપતા હતા તો પણ તેને તૃણતુલ્ય ગણુને પ્રભુએ સ્વીકાર્યું નહીં. અમારા ઉપર પોતે પ્રસન્ન થયા નહીં. પ્રભુ એક વર્ષ સુધી ગ્રામ, આકર, નગર અને અટવીમાં ફર્યા તે પણ અમારું કોઈનું આતિથ્ય ગ્રહણ કર્યું નહીં; તેથી ભક્તપણાનું માન ધરાવનાર અમને ધિક્કાર છે ! અમારા મંદિરમાં વિશ્રામ કરે તથા અમારી વસ્તુનું ગ્રહણ કરવું તે તે દૂર રહો, પણ આજ સુધી વાણીથી પણ પ્રભુએ અમને સંભાવિત કર્યા નહીં. જેમણે પૂર્વે લાખે પૂર્વ સુધી અમારું પુત્રોની પેઠે પાલન કર્યું છે તે પ્રભુ હમણાં જાણે પરિચય જ ન હોય તેમ અમારી સાથે વર્તે છે.” શ્રેયાંસે કહ્યું - તમે એમ શા માટે કહો છો? આ સ્વામી પૂર્વની પેઠે હાલમાં પરગ્રહધારી રાજા નથી; પણ હમણાં તો તેઓ સંસારરૂપી આવર્ત (ભમરી)થી નિવૃત્ત થવાને માટે સમગ્ર સાવદ્ય વ્યાપારને ત્યાગ કરીને યતિ થયેલા છે. જે ભેગના ઈરછક હોય તે સ્નાન-અંગરાગ-આભૂષણ અને વસ્ત્રોનો સ્વીકાર કરે, પણ તેથી વિરક્ત થયેલા પ્રભુને તે વસ્તુઓની શી જરૂર હોય? જેઓ કામને વશ હોય તે કન્યાને સ્વીકાર કરે પણ કામદેવને જીતનારા સ્વામીને તે કામિનિઓ અત્યંતપણે પાષાણ સમાન છે. જે પૃથ્વીના રાજ્યની ઈચ્છાવાળા હોય તે હાથી, ઘોડા વિગેરે ગ્રહણ કરે, પણ સંયમરૂપી સામ્રાજ્યને ગ્રહણ કરનારા પ્રભુને તો એ સર્વ દગ્ધ થયેવા વસ્ત્ર જેવા છે. જે હિંસક હોય તે સજીવ ફલાદિ ગ્રહણ કરે, પણ આ દયાળુ પ્રભુ તે સર્વ જીવને અભય આપનારા છે, તેથી તેઓ ફક્ત એષણીય, કલ્પનીય અને પ્રાસુક અન્નાદિકને ગ્રહણ કરે છે; પણ તમે મુગ્ધ લો કે તે જાણતા નથી.’ તેઓએ કહ્યું- યુવરાજ ! આ શિલ્પાદિક જે આજે પ્રવર્તે છે તે પૂર્વે પ્રભુએ બતાવેલ છે તે ઉપરથી સર્વ લોકો જાણે છે અને તમે જે આ કહો છો તે તો કાંઈ સ્વામીએ જણાવ્યું નથી તેથી અમે કાંઈ જાણતા પણ નથી. તમે આ શી રીતે જાણ્યું? એ કહેવાને આપ ગ્ય છે માટે કૃપા કરી કહો.” આ યુવરાજે કહ્યું—“ ગ્રંથના અવલોકનથી જેમ બુદ્ધિ ઉત્પન્ન થાય તેમ ભગવંતના દર્શનથી મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. સેવક જેમ એક ગામથી બીજે ગામ જાય તેમ સ્વર્ગ અને મૃત્યુલોકમાં વારાફરતી આઠ ભવ સુધી હું સ્વામીની સાથે ફર્યો છું. આ ભવથી Page #117 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જે અતિક્રાંત થયેલા ત્રીજા ભવમાં વિદેહભૂમિમાં ભગવંતના પિતા વસેન નામે તીર્થકર હતા. તેમની પાસે પ્રભુએ દીક્ષા લીધા પછી મેં પણ દીક્ષા ગ્રહણ કરી હતી. તે જન્મના મરણથી આ સમગ્ર મારા જાણવામાં આવ્યું. તેમજ ગઈ રાત્રે મને, મારા પિતાને અને સુબુદ્ધિ શ્રેષ્ઠીને આવેલા સ્વપ્નનું પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત થયું. મેં સ્વપ્નમાં શ્યામ મને દૂધથી પ્રક્ષાલિત કરેલ જે હતું, તેથી આજે આ પ્રભુ કે જેઓ તપથી કૃશ થયેલા હતા. તેમને ઈશ્નરસવડે મેં પારણું કરાવ્યું અને તેથી તેઓ રોભવા લાગ્યા. મારા પિતાએ શત્રુની સાથે યુદ્ધ કરતા જેમને જોયા હતા તે પ્રભુ, તેમણે મારા પારણની સહાયથી પરિષહરૂપ શત્રુઓનો પરાભવ કર્યો. સુબુદ્ધિ શ્રેણીએ “સૂર્યમંડળથી પડેલાં સહસ્ત્રકિરણને પાછાં મેં આરેપિત કર્યા અને તેથી સૂર્ય અધિક શોભવા લાગે, એવું સ્વપ્ન જોયું હતું તે સૂર્ય સમાન આ ભગવતનું સહસ્ત્રકિરણરૂપ કેવળ ભ્રષ્ટ થયેલું તેને મેં આજે પારણાથી જોડી દીધું અને તેથી ભગવંત શાભવા લાગ્યા. ? આ પ્રમાણે સાંભળીને સર્વ શ્રેયાંસ પ્રત્યે ‘ બહુ સારું, બહુ સારું' એમ કહેતાં હર્ષ પામીને પોતપોતાને સ્થાને ગયા. આ શ્રેયાંસને ઘરે પારણું કરી જગતપતિ સ્વામી ત્યાંથી અન્ય સ્થાને વિહાર કરી ગયા; કેમકે છદ્મસ્થ તીર્થકર એક ઠેકાણે રહેતા નથી, ભગવંતના પારણાના સ્થાનનું કઈ માણસ ઉલંઘન ન કરે એમ ધારી શ્રેયાંસે ત્યાં રત્નમય પીઠ કરાવી. જાણે પ્રભુના સાક્ષાત્ ચરણ હોય તેમ ભક્તિના સમૂહથી નમ્ર થઈ તે રત્નપીઠની ત્રિકાળ પૂજા કરવા લાગ્યા. “આ શું છે ?” એમ લોકો પૂછતા હતા ત્યારે “એ આદિકર્તાનું મંડળ છે’ એમ શ્રેયાંસ કહેતો હતે. પછી જ્યાં જ્યાં પ્રભુએ ભિક્ષાનું ગ્રહણ કર્યું ત્યાં ત્યાં લે કે તે પ્રમાણે પીઠિકા કરતા હતા તેથી અનુક્રમે “આદિત્યપીઠ એ રીતે પ્રવર્યું. એક વખતે કુંજર જેમ નિકુંજમાં પ્રવેશ કરે તેમ પ્રભુ સાયંકાળે બાહુબલી દેશમાં બાહુબલીની તક્ષશિલાપુરી સમીપે આવ્યા અને તે નગરીના બહારના ઉદ્યાનમાં કાર્યોત્સર્ગ રહ્યા. ઉદ્યાનપાલકે જઈને બાહુબલિને તે વૃત્તાંત નિવેદન કર્યું. તરત જ બાહુબલિ રાજાએ પુરરક્ષકોને આજ્ઞા કરી કે “નગરમાં હાટેની વિચિત્ર શોભા વિગેરે કરી નગરને શણગાર.” એવી આજ્ઞા થતાં જ નગરમાં દરેક સ્થાને લટકતી મોટી લુબથી વટેમાર્ગના મુગટને ચંખન કરતી કદલીતંભની તરણુમાલિકાએ શોભવા લાગી. જાણે ભગવંતના દર્શન કરવાને માટે દેવતાઓના વિમાનો આવ્યાં હોય તેમ દરેક માગે ૨નપાત્રથી પ્રકાશમાન માંચાઓ શોભવા લાગ્યા. પવને આંદોલિત કરેલી ઉદ્દામ પતાકાની પંક્તિને મિષથી જાણે તે નગરી સહસ્ર ભાવાળી થઈને નૃત્ય કરતી હોય તેવી શોભવા લાગી અને ચારે બાજુએ કરેલી નવીન કંકમળના છટકાવથી જાગે મંગળ અંગરાગ કર્યો હોય તેવી આખા નગરની પૃથ્વી જણવા લાગી. ભગવંત દર્શનની ઉત્કંઠારૂપ ચંદ્રના દર્શનથી તે નગર કુમુદના ખંડના પેઠે વિકાસ પામ્યું (નિદ્રા રહિત થયું ). હું પ્રાતઃકાળે સ્વામીના દર્શનથી મારા ને લોકોને પાવન કરીશ એવી ઈચ્છાવાળ બાહુબલીને તે રાત્રિ મહિના જેવી થઈ પડી. અહીંઆ રાત્રિ પ્રભાતરૂપ થતાં પ્રતિમા સ્થિતિ સમાપ્ત કરીને પ્રભુ વાયુની પેઠે બીજે સ્થળે વિહાર કરી ગયા. પ્રાતઃકાળે બાહુબલીએ ઉપવન તરફ જવાની તૈયારી કરી. તે સમયે જાણે ઘણું સૂર્યો હોય તેમ હેટા મુગટધારી મંડળેશ્વરે તેની તરફ વીંટળાઈ વળ્યા હતા; ઉપનાં જાણે ૧ પ્રભુને આહારને અંતરાય હતે, આહાર વિના શરીર ટકે નહીં અને શરીર વિના કેવળજ્ઞાનને સંભવ નહીં; માટે આહાર આપવાથી શ્રેયાંસે ભ્રષ્ટ થયેલા કેવળને જોડી દીધું એમ કહ્યું છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ પવ ૧ લું મંદિર હોય અને અંગવાળાં જાણે અર્થશાસ્ત્ર હોય તેવા-શુક્રાદિકની જેવા ઘણા મંત્રીઓથી તે આવૃત્ત થયો હતો; જાણે ગુપ્ત પાંખોવાળા ગરુડો હોય તેવા જગતને ઉલ્લંઘન કરવામાં વેગવંત-ચોતરફ ઊભેલા લા તુરંગથી તે દીપ હતા. ઝરતા મદજલની વૃષ્ટિથી જાણે નિઝરણવાળા પર્વતે હોય તેવા પૃથ્વીની રજ શાંત કરનારા ઊંચા હસ્તીઓથી તે શુભ હતા અને જાણે પાતાળકન્યાઓ હોય તેવી સૂર્યને નહીં જેનારી વસંતશ્રી વિગેરે અંતઃપુરની સ્ત્રીઓ પણ તેમની આસપાસ તૈયાર થઈ ઊભી હતી. તેની બે બાજુએ ઊભેલી ચામરધારી વીરાંગનાઓ વડે તે રાજહંસ સહિત ગંગા યમુનાએ સેવેલ પ્રયાગ જેવો જણાતો હતો. તેના મસ્તક ઉપર મનહર ત છત્ર રહેલું હતું, તેથી પૂર્ણિમાની અર્ધ રાત્રિના ચંદ્રવડે જેમ પર્વત શેભે તેમ તે શોભતો હતો, દેવનંદી (ઇંદ્રનો પ્રતિહાર) જેમ ઈંદ્રને તેમ સુવર્ણની છડીવાળો પ્રતિહાર તેની આગળ માર્ગને બતાવતે ચાલતું હતું. જાણે શ્રીદેવીના પુત્ર હોય તેવાં રત્નાભરણથી ભૂષિત થયેલા નગરના અસંખ્ય શાહુકારે અશ્વારૂઢ થઈ તેની પછવાડે ચાલવાને તૈયાર થઈ રહ્યા હતા અને પર્વતની શિલાના પૃષ્ટ ઉપર જેમ યુવાન સિંહ બેસે તેમ ઈંદ્રની પેઠે બાહુબલિ રાજા ભદ્ર જાતિના શ્રેષ્ઠ હસ્તીના સ્કંધ ઉપર આરૂઢ થયે હતો. ચૂલિકાથી જેમ મેરુ પર્વત શોભે તેમ મસ્તકમાં તરંગિત કાંતિવાળા રત્નમય મુગટથી તે વિરાજમાન હતું, તેના મુખની શેભાએ જીતેલા જ બુદ્વીપના બે ચંદ્રો જાણે તેની સેવા કરવાને આવ્યા હોય તેવાં મુક્તામય કુંડળ તેણે ધારણ કર્યા હતાં. લક્ષ્મીના મંદિરરૂપ હૃદય ઉપર સ્થૂલ મુક્તા -મણિમય હાર તેણે પહેર્યો હતો, તે જાણે તે મંદિરને કિલ્લે હોય તેવો લાગતો હતો; હસ્તના મૂલમાં જાતિવંત સુવર્ણના બે બાજુબંધ પહેર્યા હતા, તેથી જાણે ભુજારૂપી વૃક્ષને નવીન લતાથી વેષ્ટિતા કરીને દઢ કર્યા હોય એમ જણાતું હતું; હસ્તના મણિબંધ (કાંડા) ઉપર મુક્તામણિનાં બે કંકણે ધર્યા હતાં, તે લાવણ્યરૂપી સરિતાના તીર ઉપર રહેલા ફીણ જેવાં જણાતાં હતાં અને કાંતિથી આકાશને પલ્લવિત કરનારી બે મુદ્રિકા તેણે પહેરી હતી તે જાણે સર્પની ફણાના જેવી ભાવાળા હાથના બે મોટા મણિઓ હોય તેવી શેભતી હતી. અંગ ઉપર તેણે સૂક્ષમ અને વેત વસ્ત્ર ધારણ કર્યું હતું, પણ શરીર પર કરેલા ચંદનના વિલેપનથી તેને ભેદ જણાતો નહોતો. પૂર્ણિમાનો ચંદ્ર જેમ ચંદ્રિકાને ધારણ કરે તેમ ગંગાના તરંગસમૂહની સ્પર્ધા કરનાર સુંદર વસ્ત્ર તેણે ચોતરફ ધારણ કર્યું હતું. જાતજાતની ધાતુમય સમીપ રહેલી ભૂમિથી જેમ પર્વત શોભે તેમ વિચિત્ર વર્ણથી સુંદર એવા અંદરના વસ્ત્રથી તે શોભતે હતો. જાણે લક્ષમીને આકર્ષણ કરવારૂપ ક્રીડા કરવાનું તીક્ષ્ણ શસ્ત્ર હોય તેવા વજને તે મહાબાહુ પિતાના હાથમાં ફેરવત હતા અને બંદીલ કો જય જય શબ્દથી દિશામુખને પૂરતા હતા. આવી રીતે બાહુબલિ રાજા ઉત્સવપૂર્વક સ્વામીના ચરણથી પવિત્ર થયેલા ઉપવન નજીક આવ્યું. પછી જેમ આકાશથી ગરુડ ઉતરે તેમ હસ્તી ઉપરથી ઉતરી. છત્રાદિકનો ત્યાગ કરી બાહુબલિએ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. ત્યાં તેણે ચંદ્ર રહિત આકાશ જેવું અને અમૃત રહિત સુધાકુંડ જેવું પ્રભુ વિનાનું ઉદ્યાન જોયું. મેટી ઈચ્છાવાળા તેણે “નેત્રને આનંદદાયક ભગવંત કયાં છે?’ ઉદ્યાનપાલકોને પૂછવા માંડયું. તેઓએ કહ્યું—“રાત્રિની પેઠે પ્રભુ પણ કાંઈક આગળ ચાલ્યા ગયા. અમને ખબર પડ્યા પછી અમે આપને કહેવા આવતા હતા તેવામાં આપ અહીં પધાર્યા.” એ વૃત્તાંત સાંભળી તક્ષશિલા નગરીને અધિપતિ બાહુબલિ હડપચીએ હાથ મૂકી નેત્રમાં અશ્રુયુક્ત થઈ ખેદ કરતે ચિંતા કરવા લાગ્યા અરે ! આજે હું પરિજન સહિત સ્વામીની પૂજા કરીશ” ૧૩ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સર્ગ ૩ જે એ મારે મરથ ખારી જમીનમાં વાવેલાં વૃક્ષબીજની પેઠે વ્યર્થ થયે. લોકોના અનગ્રહની ઈરછાથી મેં ઘણો વિલંબ કર્યો, તેથી મને ધિક્કાર છે ! આવા સ્વાર્થને બ્રશવડે મારી ભૂખ તા પ્રગટ થઈ ! સ્વામીના ચરણકમળને અવલોકન કરવામાં અંતરાય કરનારી આ ઐરિણું રાત્રિને અને મારી મતિને ધિક્કાર છે ! સ્વામીને હું આ વખતે તે નથી તેથી આ પ્રભાત પણ અપ્રભાત છે, ભાનુ પણ અભાન છે અને નેત્ર પણ અનેત્ર છે. અહા ! ત્રિભુવનપતિ રાત્રે આ સ્થળે પ્રતિમારૂપે રહ્યા અને નિલ જજ બાહુબલિ પિતાના મહેલમાં સૂઈ રહ્યો !” આવી ચિંતાથી વ્યાપ્ત થયેલા બાહુબલિને જોઈ શકરૂપી શલ્યને વિશલ્ય કરનારી વાણીથી તેના મુખ્ય સચિવે કહ્યું- હે દેવ ! મેં અહીં આવેલા સ્વામીને જોયા નહી' એવો શેક શા માટે કરે છે ? કેમકે તે પ્રભુ હંમેશાં તમારા હૃદયમાં વાસ કરીને રહેલા દેખાય છે. વળી અહી તેમના વજ, અંકુશ, ચક્ર, કમલ, વજ અને મત્સ્યથી લાંછિત થએલા ચરણન્યાસ જેવાથી ભાવવડે સ્વામીને જ જોયા છે એમ માનો.” સચિવનાં એ પ્રમાણેનાં વાકયો સાંભળી અંતઃપુર અને પરિવાર સહિત સનંદાના પુત્ર બાહુબલિ પ્રભના તે ચરણબિંબને વંદના કરી. આ ચરણબિંબને હવે પછી કોઈ અતિક્રમ ન કરે એવી બુદ્ધિથી તેની ઉપર તેણે રત્નમય ધર્મચક સ્થાપન કર્યું. આઠ આયેાજન વિસ્તારવાળું, ચાર યોજન ઊંચું અને સહસ્ત્ર આરાવાળું તે ધર્મોચક જાણે આખુ સૂર્યબિંબ હોય એવું શાભવા લાગ્યું. ત્રણે જગતપતિ પ્રભુના અતિશયના પ્રભાવથી દેવતાઓથી પણ થવું દુષ્કર એવું તે ચક્ર બાહુબલિએ જોયું. પછી તત્કાળ તેણે સર્વ જગ્યાએથી લાવેલાં પુષ્પથી તેની પૂજા કરી, તેથી જાણે ત્યાં ફૂલને પર્વત હોય એવું જણાવા લાગ્યું. નંદીશ્વરદ્વીપે જેમ ઇદ્ર અઠ્ઠાઈ મહોત્સવ કરે તેમ તેણે ત્યાં ઉત્તમ સંગીત અને નાટકાદિકથી અદ્દભુત અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. પછી તેની પૂજા કરનાર તથા રક્ષા કરનાર માણસને તે ઠેકાણે નિરંતર રહેવાની આજ્ઞા કરી તથા ચક્રને નમસ્કાર કરી બાહુબલિ રાજા પિતાની નગરીમાં ગયે. એ પ્રમાણે પવનની પેઠે સ્વતંત્રપણે અને અખલિત રીતે વિહાર કરનારા, વિવિધ પ્રકારના તપમાં નિષ્ઠા રાખનારા, જુદા જુદા પ્રકારના અભિગ્રહ કરવામાં ઉદ્યક્ત, મીનપણું ધારણ કરેલ હોવાથી યવનડેબ વિગેરે મ્લેચ્છ દેશોમાં રહેનારા અનાર્ય પ્રાણીઓને પણ દર્શનમાત્રથી ભદ્રિક કરનારા અને ઉપસર્ગ તથા પરિષહને સહન કરનારા પ્રભુએ એક હજાર વર્ષ એક દિવસની જેમ વ્યતીત કર્યા. અનુક્રમે તેઓ મહાનગરી અયોધ્યાના મતાલ નામના શાખાનગરે આવ્યા. તેની ઉત્તર દિશામાં જાણે બીજું નંદનવન હોય તેવા નામના ઉદ્યાનમાં પ્રભુએ પ્રવેશ કર્યો. અષ્ટમ તપ કરીને વટવૃક્ષ નીચે પ્રતિમારૂપે રહેલા પ્રભુ અપ્રમત્ત નામના ગુણસ્થાનને પામ્યા. પછી અપૂવકરણમાં આરઢ થઈ વિચાર, પ્રથકવિતક* નામના શુકલધ્યાનના પહેલા પાયાને પ્રાપ્ત થયા. ત્યાર પછી "અનિવૃત્તિબાદર ગુણઠાણાને તથા સૂમસં૫રાય ગુણઠાણાને પામીને તે જ ધ્યાનવડે ક્ષણવારમાં ચૂર્ણ કરેલા એવા લેભને હણીને પછી એકબુતઅવિચાર નામના શુકલધ્યાનમાં બીજા પાયાને પામીને અંત્યક્ષણે ક્ષણવારમાં ક્ષીણમોહ નામના ગુણઠાણને પ્રાપ્ત થયા, પછી પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનારવણીય અને પાંચ પ્રકારના અંતરાયકર્મને નાશ કરવાથી સર્વ ઘાતિકર્મનો તેમણે નાશ કર્યો. એ પ્રમાણે વ્રત લીધા બાદ સહસ્ત્ર વર્ષ વીત્યા પછીના ફાલ્ગન માસની કbણ એકાદશીને દિવસે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યા હતા એવે વખતે પ્રાતઃકાળમાં ૧ શાખાનગર–પરૂં ૨ સાતમું ગુણઠાણું ૩ આઠમું ગુણઠાણું. ૪ શુકલધ્યાનને પહેલો પા. ૫ નવમું ગુણઠાણું. ૬ દશમું ગુણઠાણું. ૭ બારમું ગુણઠાણું. ડરમુખ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પર્વ ૧ લું પ્રભુને જાણે હાથમાં રહેલ હોય એમ ત્રણે જગતને બતાવનારું ત્રિકાળવિષય જ્ઞાન (કેવળજ્ઞાન) ઉત્પન્ન થયું. તે સમયે દિશાએ પ્રસન્ન થઈ, વાયુ સુખકારી વાવા લાગ્યા અને નારકીના જીવોને પણ ક્ષણવાર સુખ થયું. હવે જાણે સ્વામીના કેવળજ્ઞાનના ઉત્સવને માટે પ્રેરતા હોય તેમ સર્વ ઈદ્રોનાં આસન તે વખતે કંપાયમાન થયાં. જાણે પોતપોતના દેવલોકના દેવતાઓને લાવવાના કાર્યમાં ઉદ્યત થઈ હોય તેમ દેવલોકમાં સુંદર શબ્દવાળી ઘંટા વાગવા માંડી. પ્રભુના ચરણ સમીપે જવાને ઈચ્છતા એવા સૌધર્માધિપતિએ ચિંતવન કર્યું કે તરત જ ઐરાવણ દેવ ગજરૂપે થઈ તેમની સમીપે આવ્યો. સ્વામીને જોવાની ઇચ્છાથી જાણે જંગમ મેમ્પર્વત હોય તેમ પિતાના શરીરને લક્ષજન પ્રમાણ વિસ્તારીને તે હસ્તી શોભવા લાગ્યો. તેના અંગની બરફ જેવી શ્વેત કાંતિવડે તે હસ્તી જાણે ચોતરફ દિશાઓને ચંદનનું વિલેપન કરતો હોય એમ જણાતે હતો. તેના ગંડથળમાંથી ઝરતા અતિસુંગધી મદજળવડે તે સ્વર્ગની અંગભૂમિને કસ્તુરીના તબકથી અંકિત કરતા હતા. જાણે બે બાજુએ પંખા હોય તેવા પિતાના ચપલ કર્ણતાલવડે કપોલતળમાંથી ઝરતા મદના ગંધથી અંધ થયેલા મધુકરના સમૂહને તે નિવારતો હતો. પોતાના કુંભના તેજથી તેણે બાળસૂર્યના મંડલને પરાભવ કર્યો હતો અને અનુક્રમે પુષ્ટ અને ગોળાકાર એવી શુંઢથી તે નાગરાજને અનુસરતો હતો. મધુ જેવી કાંતિવાળા તેનાં નેત્ર અને દાંત હતાં, તામ્રપત્રના જેવું તેનું તાળવું હતું અને ભંભાની જેવી ગોળ તથા સુંદર તેની ગ્રીવા હતી. ગાત્રના અંતરાળ ભાગ વિશાલ હતા, પણછ ચડાવેલા ધનુષ્ય જે પૃષ્ઠ ભાગ હતા, કૃશ ઉદર હતું અને ચંદ્રમંડળના જેવા નખમંડળથી તે મંડિત હતા. તેને નિશ્વાસ દીર્ઘ અને સુગંધી હતું, તેની કરાંગુલી (શુંઢને અગ્રભાગ) દીઘ અને ચલિત હતો અને તેના એણ્ડપલ્લવ, ગોંદ્રિય અને પુચ્છ ઘણું દીર્ઘ હતાં. બે બાજુએ રહેલા ચંદ્ર અને સૂર્યથી જેમ મેરુપર્વત અંકિત હોય છે તેમ બે પડખે રહેલી બે ઘંટાઓથી તે અંકિત હતે. દેવવૃક્ષનાં પુષ્પથી ગુંથેલી તેની બે બાજુની દેરડીઓ હતી. જાણે આઠ દિશાની લક્ષ્મીની વિભ્રમભૂમિ હોય તેવા સુવર્ણપટ્ટથી અલંકૃત કરેલાં આઠ લલાટ અને આઠ મુખ વડે તે શોભતે હતો. જાણે મોટા પર્વતના શિખર હોય તેવા દઢ, કાંઈક વાંકા, વિસ્તારવાળા અને ઉન્નત એવા દરેક મુખમાં આઠ આઠ દાંત શોભતા હતા. દરેક દાંત ઉપર સ્વાદુ અને નિર્મળ જળવાળી એક એક પુષ્કરિણી હતી, તે દરેક વર્ષધર પર્વત ઉપર રહેલા પ્રહ જેવી શોભતી હતી. દરેક પુષ્કરિણીમાં આઠ આઠ કમલ હતાં, તે જાણે જળદેવીએ જળની બહાર મુખ કર્યા હોય તેવાં જણાતાં હતાં. પ્રતિકમલે આઠ આઠ વિશાળ પત્ર હતા, તે જાણે ક્રીડા કરતી દેવાંગનાઓને વિશ્રામ લેવાના દ્વીપ હોય તેવા શોભતા હતા. દરેક પત્ર ઉપર ચાર પ્રકારના અભિનયથી યુક્ત એવા જુદા જુદા આઠ આઠ નાટકે શેભતા હતા અને તે દરેક નાટકમાં જાણે સ્વાદીષ્ટ રસના કલ્લોલની સંપત્તિવાળા ઝરા હોય તેવા બત્રીશ બત્રીશ પાત્રો હતા. એવા ઉત્તમ ગજેદ્ર ઉપર અગ્ર આસનમાં ઈન્દ્ર પરિવાર સહિત આરૂઢ થે. હસ્તિના કુંભસ્થળથી તેની નાસિકા ઢંકાઈ ગઈ. પરિવાર સહિત ઈન્દ્ર ગજપતિ ઉપર બેઠે એટલે જાણે અખિલ સૌધર્મ દેવલોક હોય એ તે હસ્તી ત્યાંથી ચાલ્યો. અનુક્રમે પોતાના શરીરને સંક્ષિપ્ત કરત- જાણે પાલક વિમાન હોય તેમ તે હસ્તી પ્રભુએ પવિત્ર કરેલા ઉદ્યાનમાં ક્ષણવારમાં આવી પહોંચ્યો. બીજા અચુત વિગેરે ઈન્દ્રો પણ હું પહેલે જાઉં, હું પહેલા જાઉં એવી ત્વરાથી દેવસમૂહ સાથે આવી પહોંચ્યા. ૧. પુષ્કરિણી-વાવ. ૨. અભિનય–દેખાવના ચાળા, હાવભાવ. ૩. પાત્રો-નાટક કરનારા. Page #121 -------------------------------------------------------------------------- ________________ સ ૩ જો તે અવસરે વાયુકુમાર દેવતાએ માનનેા ત્યાગ કરી સમવસરણને માટે એક ચાજન પૃથ્વીનું માર્જન કર્યું. મેઘકુમારના દેવતાઓએ સુગ'ધી જળની વૃષ્ટિથી પૃથ્વીનુ સિંચન કર્યું', તેથી જાણે પૃથ્વી પોતે જ પ્રભુ પધારશે એમ જાણીને સુગધી અશ્રુથી ધૂપ અને અધ્યને ઉક્ષિપ્ત કરતી હોય એમ જણાવા લાગ્યું'. વ્યંતર દેવાએ ભક્તિથી પોતાના આત્માની જેમ કિરણાવાળા સુવર્ણ, માણિકથ અને રત્નાના પાષણથી ઊંચુ' ભૂમિતળ ખાંધ્યું, તેની ઉપર જાણે પૃથ્વીમાંથી ઉગત થયા હોય તેવાં અધોમુખ ડીંટવાળાં પંચર’ગી અને સુગંધી પુષ્પોને વેર્યા અને ચારે દિશામાં જાણે તેમની આભૂષણભૂત કડીઓ હોય તેવાં રત્ન, માણિકય અને સુવણ નાં તારણા આંધી દીધાં. ત્યાં ગોઠવેલી રત્નાદિકની પૂતળીઓના દેહના પ્રતિબિંબ એકબીજામાં પડતા હતા તેથી જાણે સખીએ પરસ્પર આલિ`ગિત થઈ ને રહેલી હોય તેવી તે ભાસતી હતી. સ્નિગ્ધ ઇન્દ્રનીલ મણિએથી ઘડેલી મગરનાં ચિત્રો નાશ પામેલા કામદેવે છેાડી દીધેલા પોતાના ચિહ્નરૂપ મગરનાં ભ્રમને ઉત્પન્ન કરતા હતા. ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકથી ઉત્પન્ન થયેલા જાણે દિશાઓના હાસ્ય હોય તેવા શ્વેત છત્રા ત્યાં શે।ભતાં હતાં. જાણે અતિ હર્ષ થી પૃથ્વીએ પોતે નૃત્ય કરવાને માટે પાતાની ભુજાએ ઊંચી કરી હાય તેવી ધ્વજાઓ ફરકતી હતી અને તારણાની નીચે સ્વસ્તિકાદિક અષ્ટમ’ગલિકનાં શ્રેષ્ઠ ચિહ્નો કર્યા' હતાં, તે અલિપીઠ જેવાં જણાતા હતાં. સમવસરણને ઉપલા ભાગના પ્રથમ ગઢ વિમાનપતિએ રત્નમય બનાવ્યા હતા તેથી જાણે રગિરિની રત્નમય મેખલા ત્યાં લાવ્યા હોય એમ જણાતું હતુ. અને તે ગઢ ઉપર જાતજાતના કાંગરાએ બનાવ્યા હતા, તે પેાતાનાં કિરણાથી આકાશને વિચિત્ર વર્ણના વસ્ત્રોવાળુ બનાવતા હોય એમ લાગતું હતું. મધ્યમાં જ્યાતિષ્પતિ દેવતાઓએ જાણે પિંડરૂપ થયેલ પોતાના અગની જ્યેાતિ હોય તેવા સુવણૅથી બીજો ગઢ કર્યા હતા; તે ગઢ ઉપર રત્નમય કાંગરાએ કર્યા હતા જાણે સુરઅસુરની સ્ત્રીને મુખ જોવા ત્યાં રત્નમય દર્પણા રાખ્યા હાય તેવા જણાતા હતા. ભક્તિથી વૈતાઢ્ય પર્યંત મડલરૂપ(ગાળ)થયા હેાય તેવા રૂપાને ત્રીજો ગઢ ભુવનપતિએ બાહ્યભાગ ઉપર રમ્યા હતા અને જાણે દેવતાની વાવડીના જળમાં સુવર્ણના કમલા હેાય તેવા તે ગઢની ઉપર સુવર્ણના વિશાળ કાંગરા બનાવ્યા હતા. તે ત્રણ ગઢવાળી પૃથ્વી ભુવનપતિ, યાતિપતિ અને વિમાનપતિની લક્ષ્મીના એક એક ગોળાકાર કુંડળવડે શાલે તેવી શાભતી હતી. પતાકાના સમૂહવાળાં માણિકયમય તારણા પેાતાના કરણેાથી જાણે બીજી પતાકા રચતા હેાય તેવા જણાતા હતા. તે દરેક ગઢને ચાર ચાર દરવાજા હતા તે જાણે ચતુર્વિધ ધર્મને ક્રીડા કરવાના ગાખ હોય તેવા જણાતા હતા. તે દરેક દ્વારે વ્ય'તરાએ મૂકેલાા ધૃપના પાત્રા ઈંદ્રનીલમણિના સ્તંભની જેવી ધૂમ્રલતાને છેડતા હતા. તે સમવસરણને દરેક દ્વારે ગઢની જેમ ચાર ચાર રસ્તા (દ્વાર)વાળી અને સુવર્ણીના કમલવાળી વાપિકાએ કરી હતી અને બીજા ગઢમાં ઇશાનખૂણે પ્રભુને વિશ્રામ કરવાને માટે એક દેવછંદ રચ્યા હતા. અંદરના પ્રથમ ગઢના પૂર્વ દ્વારમાં ખ'ને તરફ સુવર્ણ ના જેવા વણુ વાળા એ વૈમાનિક દેવતા દ્વારપાળ થઈ ને રહ્યાર હતા, દક્ષિણ દ્વારમાં અને ખાજુએ જાણે એક બીજાના પ્રતિષિ'બ હોય તેવા ઉજજવળ વણુ વાળા વ્યંતર દેવતા દ્વારપાળ થયા હતા, પશ્ચિમ દ્વારમાં સાય‘કાળે જેમ સૂર્ય અને ચંદ્ર સામસામા આવીને રહે તેમ રક્ત વર્ણ વાળા એ જ્યાતિષ્ક દેવતા દ્વારપાળ થયા હતા અને ઉત્તર દ્વારે જાણે ઉન્નત મેઘ હોય તેવા કૃષ્ણવર્ણ વાળા એ ભુવનપતિ દેવતાએ બંને તરફ દ્વારપાળ થઈને રહ્યા હતા. બીજા ૧. વૈમાનિક દેવતાઓએ ર. અહીં પ્રથમ ગઢે એ એ દ્વારપાળ કહ્યા છે, સમવસરણ સ્તવમાં એકેક કહેલ છે. ૧૦૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૦૧ ગઢના ચારે દ્વારે બંને તરફ અનુક્રમે અભય, પાસ, અંકુશ અને મુદ્દગરને ધારણ કરનારી તમણિ, શાણમણિ, સ્વર્ણમણિ અને નીલમણિના જેવી કાંતિવાળી પ્રથમ પ્રમાણે ચારે નિકાયની જયા, વિજયા, અજિતા અને અપરાજિતા નામની બે બે દેવીઓ પ્રતિહાર થઈને ઊભી રહી હતી. છેલ્લા બહારના ગઢને ચાર દ્વારે તંબુ, ખાંગધારી, મનુષ્યમસ્તક માલાધારી અને જટામુગટમંડિત એ નામના ચાર દેવતાઓ દ્વારપાળ થયા હતા. સમવસરણની મધ્યમાં વ્યંતરેએ ત્રણ કેશ ઊંચું એક ચિત્ય (અશોક) વૃક્ષ રચ્યું હતું, તે જાણે ત્રણ રત્ન(જ્ઞાન, દર્શન, ચારિત્ર)ના ઉદયને ઉદ્દેશ કરતું હોય તેવું જણાતું હતું. તે વૃક્ષની નીચે વિવિધ રત્નોથી એક પીઠ રચી હતી અને તે પીઠ ઉપર અપ્રતિમ મણિમય એક છંદક ર હ ઈદકની મધ્યમાં પૂર્વ દિશા તરફ સર્વ લક્ષમીને સારી હોય તેવું પાદપીઠ સહિત રત્નસિંહાસન રચ્યું હતું અને તેની ઉપર ત્રણ જગતના સ્વામીપણાનાં ત્રણ ચિહ્નો હોય તેવાં ઉજજવળ ત્રણ છત્રો રચ્યાં હતાં. સિંહાસનની બે બાજુએ બે યક્ષે જાણે હૃદયમાં નહીં સમાવાથી બહાર આવેલા ભક્તિના બે સમૂહ હોય તેવા ઉજજવળ ચામર લઈને ઊભા રહ્યા હતા. સમવસરણના ચારે દ્વારની ઉપર અદ્દભૂત કાંતિના સમૂહવાળું એક એક ધર્મચક્ર સુવર્ણના કમલમાં રાખ્યું હતું. બીજુ પણ જે જે કરવાચોગ્ય હતું તે સર્વ કૃત્ય વ્યંતરેએ કર્યું હતું, કારણ કે સાધારણ સમવસરણમાં તેઓ અધિકારી છે. ન હવે પ્રાતઃકાળે ચાર પ્રકારના કોડે દેવતાઓથી વીંટાએલા પ્રભુ સમવસરણમાં પ્રવેશ કરવાને ચાલ્યા. તે વખતે દેવતાઓ સહસ્ત્ર પત્રવાળા સુવર્ણનાં નવ કમલ રચીને અનુક્રમે પબની આગળ મકવા લાગ્યા. તેમાંનાં બે બે કમલ ઉ૫૨ સ્વામી પાન્યાસ કરવા લાગ્યા અને તે દેવતાઓ તે કમલને આગળ આગળ સંચારવા લાગ્યા. જગત્પતિએ સમવસરણના પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ચિત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી અને પછી તીર્થને નમસ્કાર કરી સૂર્ય જેમ પૂર્વાચલ ઉપર આરૂઢ થાય તેમ જગતના મોહરૂપી અંધકારને છેદવા માટે પૂર્વાભિમુખ સિંહાસન ઉપર પ્રભુ આરૂઢ થયા, એટલે વ્યંતરેએ બીજી ત્રણ દિશાએ રનનાં ત્રણ સિંહાસન ઉપર ભગવંતનાં ત્રણ પ્રતિબિંબ કર્યા. દેવતાઓ પ્રભુના અંગુઠા જેવું કરવાને પણ સમર્થ નથી તે પણ જે પ્રતિબિંબ કર્યા તે પ્રભુના પ્રભાવથી તેવાં જ થયાં હતાં. પ્રભુના દરેક મસ્તકની ફરતું શરીરની કાંતિનું મંડલ (ભામંડલ) પ્રગટ થયું, જેની આગળ સૂર્યનું મંડલ પણ ખદ્યોત જેવું જણુંવા લાગ્યું, પ્રતિશબ્દોથી ચારે દિશાને શબ્દાયમાન કરતી-મેઘની જેવા ગંભીર સ્વરવાળી દુંદુભિ આકાશમાં વાગવા લાગી. પ્રભુના સમીપે એક રત્નમય ધ્વજ હતો, તે જાણે ધમેં આ એક જ પ્રભુ છે એમ કહેવાને પિતાને એક હાથ ઊંચો કર્યો હોય તે શોભતો હતે. હવે વિમાનપતિઓની સ્ત્રીઓ પૂર્વ દ્વારથી પ્રવેશ કરી, ત્રણ પ્રદક્ષિણા દઈ તીર્થકર તથા તીર્થને નમસ્કાર કરી, પ્રથમ ગઢમાં સાધુ સાધ્વીનું સ્થાન છોડી દઈ, તેના સ્થાનની મધ્યમાં અગ્નિખૂણે ઊભી રહી. ભુવનપતિ, જ્યોતિષ્ક અને વ્યંતરની સ્ત્રીઓ દક્ષિણ દિશાના દ્વારથી પસી અનુક્રમે પૂર્વ પ્રમાણે વિધિ કરી નૈરૂત્ય ખૂણે ઊભી રહી. ભવનપતિ, તિષ્ક અને વ્યંતર દેવતા પશ્ચિમ દિશાના દ્વારથી પ્રવેશ કરી પૂર્વ પ્રમાણે વિધિપૂર્વક વાયવ્ય દિશામાં બેઠા. વૈમાનિક દેવતાઓ, મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીઓ ઉત્તર દિશાના દ્વારથી પ્રવેશ કરી પૂર્વ વિધિ પ્રમાણે ક્રમથી ઈશાન દિશામાં બેઠા, ત્યાં પ્રથમ આવેલા અલ્પ ઋદ્ધિવાળા, મોટી ઋદ્ધિવાળા જે કઈ આવે તેને નમતા અને આવનાર પ્રથમ આવેલ હોય તેને નમીને આગળ જતા. પ્રભુના સમવસરણમાં કોઈને પ્રતિબંધ નથી, કેઈ જાતની વિકથા નથી, ૧. સમવસરણસ્તવમાં ચારે દિશાએ ચાર વજ કહ્યાા છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સર્ગ ૩ જે વિરોધીઓને પણ પરસ્પર વેર નથી તેમ કોઈને એક બીજાનો ભય નથી. બીજા ગઢની અંદર તિર્ય“ચે આવીને બેઠા ત્રીજા ગઢના મધ્યમાં સર્વનાં વાહનો રહ્યાં. ત્રીજા ગઢની બહારના ભાગમાં કેટલાક તિર્યંચા, મનુષ્ય અને દેવતાઓ પ્રવેશ કરતા અને નીકળતા દેખાતા હતા. એવી રીતે સમવસરણની રચના થયા પછી સૌધર્મક૯૫ને ઇદ્ર અંજલિ જેડી, જગત્પતિને નમસ્કાર કરી, રોમાંચિત થઈ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય-“હે સ્વામિન્ ! બુદ્ધિને દરિદ્ર એ હું ક્યાં અને ગુણના પર્વત એવા આપ કયાં ? તથાપિ ભક્તિએ અત્યંત વાચા કરેલા હું આપની સ્તુતિ કરું છું. હે જગતે ! ૨૩ રત્નાકર શોભે તેમ આપ એક જ અનંત જ્ઞાન, દર્શન, વીર્ય અને આનંદથી શો છો. હે દેવ ! આ ભરતક્ષેત્રમાં ઘણું કાળથી નષ્ટ થયેલ ધર્મ રૂપ વૃક્ષને પુનઃ ઉત્પન્ન કરવા માં તમે બીજ સમાન છે. વળી હે પ્રભુ ! તમારા મહાસ્યનો કાંઈ અવધિ નથી, કારણ કે પેતાને સ્થાનકે રહેલા અનુત્તર વિમાનને દેવાના સંદેહને તમે અહી રહ્યો છતાં જાણે છે અને તે સંદેહનું નિવારણ પણ કરે છે. મ્હોટી ઋદ્ધિવાળા અને કાંતિથી પ્રકાશી રહેલા આ સર્વ દેવતા એનો જે સ્વર્ગમાં નિવાસ છે તે તમારી ભક્તિના લેશમાત્રનું ફળ છે. મૂર્ખ જનને ગ્રંથન અભ્યાસ જેમ કલેશને અર્થે જ થાય છે તેમ તમારી ભક્તિ વિનાનાં મનુષ્યોના મેટા તપ પણ શ્રમને માટે જ થાય છે. હે પ્રભુ ! તમારી સ્તુતિ કરનાર અને તમારો શ્રેષ કરનાર બંને ઉપર તમે તે સમાન દષ્ટિવાળા છે, પરંતુ તેઓને શુભ અને અશુભ એમ ભિન્ન ભિને ફળ થાય છે તેથી અમને આશ્ચર્ય થાય છે. હે નાથ ! મને સ્વર્ગની લક્ષ્મીથી પણ સંતોષ નથી તેથી હું એવું માગું છું કે મારી તમારે વિષે અક્ષય અને અપાર ભક્તિ થાઓ.” એ પ્રમાણે સ્તુતિ કરી, નમસ્કાર કરી નારી, નર, નરદેવ અને દેવતાઓને અગ્રભાગે ઇંદ્ર અંજલિ જોડી રાખીને બેઠા. અહીં અયોધ્યા નગરીમાં વિનયી ભરત ચક્રવર્તી મરુદેવા માતાને નમસ્કાર કરવાને માટે પ્રાતઃકાળે ગયા. પિતાના પુત્રના વિરહથી ઉત્પન્ન થયેલા અવિશ્રાંત અબુજળથી આંખમાં પડળ આવી જવાને લીધે જેનાં નેત્રકમલ લુપ્ત થઈ ગયા છે એવા પિતામહીને ‘આ તમારે જ્યેષ્ઠ પૌત્ર ચરણકમલમાં નમસ્કાર કરે છે” એમ જણાવી ભારતે પ્રણામ કર્યો. સ્વામિની મરુદેવાએ ભરતને આશીષ આપી અને પછી જાણે હૃદયમાં શેક સમાયે ન હોય તેમ તેમણે વાણીને ઉદ્દગાર કહેવા માંડયે-- “હે પૌત્ર ભરત ! મારે પુત્ર ષભ મને, તને, પૃથ્વીને, પ્રજાને અને લક્ષમીને તૃણની જેમ છોડી એકાકી ચાલે ગ, તથાપિ આ મરુદેવા મૃત્યુ પામી નહી ! મારા પુત્રના મસ્તક ઉપર ચંદ્રના આતય ની કાંતિ જેવું છત્ર રહેતું હતું તે ક્યાં અને હાલ છત્ર રહિત થવાથી સર્વ અંગને સંતાપ કરનારા સૂર્યને તાપ લાગતો હશે તે કયાં ? પ્રથમ તે લીલા સહિત ગતિવાળા હસ્તી વિગેરે વાહનોમાં બેસીને તે ફરતો અને હાલ પથિકની જેમ પગે ચાલે છે ! પ્રથમ તે મારા પુત્રને વારાંગનાઓ મનહર ચામર ઢળતી અને હાલ તે ડાંસ તથા મસલાને ઉપદ્રવ સહન કરે છે ! પ્રથમ તે દેએ લાવેલ દિવ્ય આહારનું ભજન કરતો અને હાલ અભજન સરખું ભિક્ષાભૂજન કરે છે ! મોટી ઋદ્ધિવાળા તે પ્રથમ રત્નના સિંહાસન ઉપર બેસતે અને હાલ ગેંડાની પેઠે આસનરહિત રહે છે ! પુરરક્ષક અને શરીરરક્ષકોથી રક્ષણ કરેલા નગરમાં તેની સ્થિતિ હતી તે હાલ સિંહ વિગેરે દુષ્ટ સ્થાપના સ્થાનરૂપ વનમાં નિવાસ કરે છે ! કર્ણને વિષે અમૃતરસાયનરૂપ દિવ્યાંગનાનું ગાયન સાંભળનારો તે હાલ ઉન્મત્ત સર્પના કર્ણને વિષે સોય સમાન કુંફાડા સાંભળે છે, જ્યાં તે પૂર્વ સ્થિતિ Page #124 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૦૩ અને કયાં હાલની સ્થિતિ ! અહા ! મારે પુત્ર કેટલું કષ્ટ ભોગવે છે કે જે પોતે પદ્મના ખંડની જે કમળ છતાં વર્ષાઋતુમાં જળનો ઉપદ્રવ સહન કરે છે, હેમંત ઋતુમાં અરણ્યની માલતીના તંબની પેઠે હમેશાં હિમપાતના કલેશથી પરવશ દશા ભોગવે છે અને ઉષ્ણઋતુમાં વનવાસી હસ્તીની પેઠે સૂર્યના અતિ દારૂણ કિરણોથી અધિક સંતાપને અનુભવ કરે છે આવી રીતે સર્વ કાળ મારે પુત્ર વનવાસી થઈ આશ્રય વિનાના સાધારણ માણસની પેઠે એકાકી ફરી દુઃખપાત્ર થઈ રહ્યો છે. આવા દુ:ખથી આકુળ પુત્રને જાણે દૃષ્ટિ આગળ હોય તેમ હું જોઉં છું અને હમેશાં આ પ્રમાણે કહેવાથી તેને પણ દુઃખી કરું છું.” મરુદેવા માતાને આવી રીતે દુખાકુળ જોઈ ભરતરાજા અંજલિ જડી અમૃતતુલ્ય વાણીથી બોલ્યા- હે દેવિ ! થેર્યના પર્વતરૂપ, વજના સારરૂપ અને મહાસત્તજન માં શિરોમણિ એવા મારા પિતાની જનની થઈને તમે આ પ્રમાણે ખેદ કેમ કરો છો ?પિતાજી હાલ સંસારસમુદ્ર તરવાને એકદમ ઉદ્યમવંત થયા છે તેથી કંઠે બાંધેલી શિલા જેવા જે આપણે તેનો તેમણે ત્યાગ કર્યો છે. વનમાં વિહાર કરનારા તેઓને તેમના પ્રભાવથી શીકારી પ્રાણીઓ પણ જાણે પાષાણના ઘડેલા હોય તેમ ઉપદ્રવ કરવાને સમર્થ થતા નથી. ક્ષધા. તૃષા અને આતપ વિગેરે દુ:સહ પરીષહો કમરૂપી શત્રુઓને નાશ કરવામાં ઉલટા પિતાજીને સહાયભૂત છે. જો આપને મારા વચન ઉપર વિશ્વાન ન આવતું હોય તે થોડા જ કાળમાં તમને તમારા પુત્રને કેવળજ્ઞાન થયાના ઉત્સવની વાર્તા સાંભળીને પ્રતીતિ થશે.” એ જ વખતે છડીદારે મહારાજા ભરતને નિવેદન કરેલા યમક અને શમક નામના બે પુરુષો ત્યાં આવ્યા. તેમાંના ચમકે ભરતરાજાને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! આજે પુરિમતાલ નગરના શકરાનન ઉદ્યાનને વિષે યુગાદિનાથને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. આવી કલ્યાણકારી વાર્તા નિવેદન કરતાં મને જણાય છે કે આપ ભાગ્યોદયવડે વૃદ્ધિ પામે છે.” શમકે ઊંચે સ્વરે નિવેદન કર્યું કે “આપની આ યુધશાલામાં હમણુ ચક્રરત્ન ઉત્પન્ન થયું છે.” આ સાંભળી ભરતરાય ક્ષણવાર ચિંતામાં પડ્યા કે “અહી પિતાજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને અહી ચક્ર ઉત્પન્ન થયું, પ્રથમ મારે કોની ચર્ચા કરવી ?” પરંતુ “વિશ્વને અભય આપનાર પિતાજી કયાં અને પ્રાણીઓનો ઘાત કરનાર ચક્ર ક્યાં ?” એમ વિચારી પ્રથમ સ્વામીની પૂજાને માટે પિતાના માણસોને તૈયારી કરવા આજ્ઞા કરી. યમક અને ચમકને ગ્ય રીતે પુષ્કળ પારિતોષિક આપી વિદાય કર્યા અને દેવા માતાને કહ્યું- હે દેવિ ! આપ હંમેશાં કરુણુ ક્ષરથી કહેતા હતા કે મારે ભિક્ષાહારી અને એકાકી પુત્ર દુઃખનું પાત્ર છે, પણ ગેલેક્યને સ્વામીત્વને ભજનાર તે તમારા પુત્રની સંપત્તિ જુઓ.' એમ કહી માતાજીને ગજેન્દ્ર ઉપર આરૂઢ કર્યા. પછી જાણે મૂર્તિમાન લક્ષમીમય હોય તેવાં સુવર્ણ, રત્ન અને માણિકથના આભૂષણવાળા ઘોડા, હાથી, પાયદળ અને રો લઈ મહારાજાએ પ્રયાણ કર્યું. પોતાનાં આભૂષણની કાંતિથી જંગમ તરણને રચનારા સૈન્ય સહિત ચાલતા મહારાજા ભરતે દરથી ઉપર રનમય ગઢ જે. ભરતે મરુદેવા માતાને કહ્યું--! દેવિ ! જુઓ ! આ દેવીઓ અને દેવતાઓએ પ્રભુનું સમવસરણ કર્યું છે. પિતાજીનાં ચરણકમલની સેવામાં ઉત્સવને પામેલા દેવતાઓને આ જય જય જય શબ્દ સંભળાય છે. હે માતા ! જાણે પ્રભુને બંદી હોય તેમ ગંભીર અને મધુર શબ્દથી આકાશમાં વાગતો દુંદુભિ આનંદ ઉત્પન્ન કરે છે. સ્વામીનાં ચરણકમળને વંદના કરનારા દેવતાઓના વિમાનમાં થયેલ આ મોટો ઘુઘરીઓનો અવાજ આપણે સાંભળીએ છીએ. સ્વામીના દર્શનથી હર્ષ પામેલા દેવતાઓને મેઘની ગર્જના જેવો આ સિંહનાદ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સર્ગ ૩ જે આકાશમાં સંભળાય છે. ગ્રામ અને રાગથી પવિત્ર થયેલી આ ગંધર્વોની ગીતિ જાણે પ્રભુની વાણીની દાસી હોય તેમ આપણને આનંદ આપે છે. પ્રાણીના પ્રવાહથી જેમ કાદવ છેવાઈ જાય તેમ ભારતનું એવું કથન સાંભળવાથી ઉત્પન્ન થયેલા આનંદાશ્રવડે મરદેવાની દષ્ટિમાં વળેલાં પડલ ધોવાઈ ગયાં, એટલે પોતાના પુત્રની અતિશય સહિત તીર્થોકરપણાની લક્ષ્મી પિતાનાં નેત્રવડે જોઈ. તેનાં દર્શનથી થયેલા આનંદવડે મરુદેવા તન્મય થઈ ગયા. તત્કાળ સમકાળે અપૂર્વકરણના ક્રમથી ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઈ આઠ કમને ક્ષીણ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી ( તે જ વખતે આયુષ પૂર્ણ થવાથી ) અંતકૃત કેવળી થઈ સ્વામિની મરુદેવી હસ્તીન્કંધ ઉપર આરૂઢ થયેલા જ અવ્યયપદ (મોક્ષ)ને પામ્યા. આ અવસમ્પિણીમાં મરુદેવા પ્રથમ સિદ્ધ થયા. તેમના શરીરને સત્કાર કરીને દેવતાઓએ ક્ષીરસમુદ્રમાં નિશ્ચિત કર્યું. ત્યાંથી આ લોકમાં મૃતકની પૂજા પ્રવર્તે. કેમકે મહાત્માઓ જે કરે તે આચરણને માટે કપાય છે. માતા મરુ દેવાને મોક્ષ પ્રાપ્ત થયેલ જાણી વાદળની છાયા અને સૂર્યના તાપથી મિશ્રિત થયેલા શરદ ઋતુના સમયની જેમ હર્ષ અને શકથી ભરત રાજા વ્યાપ્ત થયા પછી રાજ્યચિહ્નાનો ત્યાગ કરી પરિવાર સહિત પગે ચાલતા તેમણે ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં ચારે નિકાયના દેવતાઓથી વીંટાઈ રહેલા અને દૃષ્ટિરૂપી ચકેરને ચંદ્ર સમાન પ્રભુને ભરતેશ્વરે જોયા. ભગવંતને ત્રણ પ્રદિક્ષિણ દઈ, પ્રણામ કરી, મસ્તકે અંજલિ જેડી ચક્રવતી એ સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે અખિલ જગન્નાથ ! હે વિશ્વને અભય આપનાર ! પ્રથમ તીર્થેશ ! હે સંસારતારણ! તમે જય પામો. આજે આ અવસર્પિણીમાં જન્મેલા લોકોરૂપી પદ્માકરને સય સમાન તમારા દશનથી અધકારને નાશ થઈને પ્રભાત થયું છે. હે નાથ ! ભવ્ય વાના મન પી જળને નિર્મળ કરવાની ક્રિયામાં કતકના ચૂર્ણ જેવી તમારી વાણી જયવંતી વરો છે. હે કરુણાના ક્ષીરસાગર ! જે તમારા શાસનરૂપી મહારથમાં આરૂઢ થાય છે તેઓને લોકા (મોક્ષ) દૂર નથી. હે દેવ ! નિષ્કારણુ જગતબંધુ- આપ સાક્ષાત્ જેવામાં આવે છે તેથી આ સંસારને અમે લેકા ગ્રથી પણ અધિક માનીએ છીએ. હે સ્વામિન ! આ સંસારમાં પણ નિશ્ચળ નેત્રોવડે તમારા દર્શનના મહાનંદરૂપી ઝરામાં અમને મોક્ષસુખના સ્વાદને અનુભવ થાય છે. હે નાથ ! રાગ, દ્વેષ અને કષાયાદિ શત્રુઓએ રૂંધેલા આ જગતને અભયદાન દેનારા તમે ઉદ્વેષ્ટિત કરે છે (બંધનમાંથી છોડાવે છે. ). હે શ૫તે ! તમે તત્ત્વ જણાવે છે. તમે માર્ગ બતાવે છે અને તમે વિશ્વની રક્ષા કરે છેતેથી વિશેષ હું તમારી પાસે શું યાચના કરુ ? જેઓ અનેક જાતના ઉપદ્રવ અને સામથી પરસ્પરનાં ગામ અને પૃથ્વીને લઈ લેનાર છે એવા આ સવે રાજાએ આપની સભા માં પરસ્પર મિત્ર થઈને રહેલાં છે. તમારી પર્ષદામાં આવેલ આ હસ્તી પિતાની શથી કેસરીસિંહના કરને આકર્ષણ કરી તેના વડે પોતાના કુંભસ્થળને વારંવાર કડ્ડયન કરે છે ( ખજવાળે છે ). આ મહિષ અન્ય મહિષની પેઠે વારંવાર નેહથી પોતાની જિહાવડે આ હણહણતા અને માજન કરે છે. લીલાથી પોતાના પૂછડાને હલાવતા આ મૃગ ઊંચા કાન કરી અને મુખને નમાવી પોતાની નાસિકાથી આ વાઘના મુખનું આદ્માણ કરે છે ( સુઘે છે ). આ તરુણ માં જ ૨૨ આગળ પાછળ અને પડખે પોતાના બચ્ચાંની પેઠે કરતા એવા મૂષકને આલિંગન કરે છે. આ ભુજંગ પોતાના શરીરનું કુંડાળું કરી આ નકલપ પાસે મિત્રની પેઠે નિર્ભય થઈને બેઠા છે. હે દેવ ! આ બીજા પણ નિરંતર વૈરવાળા 1. કેસરી સિંહને પણ શું હોય છે. ૨ બીલાડે. ૩. ઉંદર, ૪. સર્પ. ૫ નેળીયો. જીવોના મનરૂપી જ Page #126 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૦૫ પ્રાણીઓ અહી નિર્વિર થઈને રહ્યા છે. આ સર્વનું કારણ તમારો અતુલ્ય પ્રભાવ છે.” મહીપતિ ભરત એવી રીતે જગત્પતિની સ્તુતિ કરી અનુક્રમે પાછો ઓસરી સ્વર્ગપતિ ઈદ્રની પાછળ બેઠે. તીર્થનાથના પ્રભાવથી તે જનમાત્ર ક્ષેત્રની અંદર કેટાનુકટી પ્રાણીઓ નિરાબાધપણે સમાયા હતા. તે સમયે સર્વ ભાષાઓને સ્પર્શ કરનારી પાંત્રીશ અતિશયવાળી અને જનગામિની વાણીથી પ્રભુએ આ પ્રમાણે દેશના દેવા માંડી આધિ, વ્યાધિ, જરા અને મૃત્યરૂપી સેંકડો વાળાએથી આકુળ એ આ સંસાર સર્વ પ્રાણીઓને દેદીપ્યમાન અગ્નિ જેવો છે, તેથી તેમાં વિદ્વાનોએ લેશમાત્ર પણ પ્રમાદ કરવો યુકત નથી, કેમકે રાત્રિએ ઉલ્લંઘન કરવાને યોગ્ય એવા મરુદેશમાં અજ્ઞાની એ પણ કોણ પ્રમાદ કરે? અનેક જીવાનિરૂપ આવર્તાવડે અકુળ એવા સંસારસમુદ્રમાં અટન કરતા જંતુઓને ઉત્તમ રત્નની પેઠે આ મનુષ્યજન્મ પ્રાપ્ત થ દુર્લભ છે. દેહદ પૂરવાથી જેમ વૃક્ષ ફળયુક્ત થાય તેમ પરલેકનું સાધન કરવાથી પ્રાણીઓને મનુષ્યજન્મ સફળ થાય છે. આ સંસારમાં શઠ લોકેની વાણીની પેઠે પ્રથમ મધુર અને પરિણામે અત્યંત દારૂણ વિષયો વિશ્વને ઠગનારા છે. ઘણી ઊંચાઈને અંત જેમ પડવામાં છે તેમ સંસારની અંદર વર્તતા સર્વ પદાર્થોના સગનો અંત વિયોગમાં છે. જાણે પરસ્પર સ્પર્ધાથી હેય તેમ આ સંસારમાં પ્રાણીઓને આયુષ, ધન અને યૌવન-એ સર્વ નાશવંત અને જવાની ત્વચાવાળા છે. મરુદેશમાં જેમ સ્વાદિષ્ટ જળ ન હોય તેમ આ સંસારની ચારે ગતિમાં કદાપિ સુખનો લેશ પણ નથી. ક્ષેત્રદેષથી દુઃખ પામતા અને પરમાધામીઓએ કલેશ પમાડેલા નારકીઓને તે કયાંથી જ સુખ હોય? શીત, વાત, આત૫ અને જળથી તેમજ વધ, બંધન અને સુધા વિગેરેથી વિવિધ પ્રકારે પીડા પામતા તિર્યંચોને પણ શું સુખ છે ? ગર્ભાવાસ, વ્યાધિ, જરા, દારિદ્ર અને મૃત્યુથી થતા દુખવડે આલિંગિત થયેલા મનુષ્યોને પણ કયાં સુખ છે? પરસ્પર મત્સર, આમર્ષ, કલહ તથા ચ્યવન વિગેરે દુઃખોથી દેવતાઓને પણ સુખને લેશ નથી; તથાપિ જળ જેમ નીચી જમીન તરફ જાય છે તેમ પ્રાણીઓ અજ્ઞાનથી વારંવાર આ સંસારની તરફ જ ચાલે છે; માટે હે ચેતના(જ્ઞાન)વાળા ભવિજનો ! દૂધવડે સર્પનું પોષણ કરવાની જેમ તમે પિતાના મનુષ્યજન્મવડે સંસારનું પોષણ કરશે નહીં. હે વિવેકીએ ! આ સંસારનિવાસથી ઉત્પન્ન થતાં અનેક દુઃખ વિચારીને સર્વ પ્રકારે મોક્ષને માટે યત્ન કરો. નરકના દુઃખ જેવું ગર્ભાવાસનું દુઃખ સંસારની પેઠે કયારે પણ મેક્ષમાં પ્રાપ્ત થતું નથી. કુંભીના મધ્યમાંથી આકર્ષણ કરતા નારકીને જીવની પીડા જેવી પ્રસવવેદના મોક્ષમાં ક્યારે પણ પ્રાપ્ત થતી નથી. બહાર અને અંદર ના ખેલા શલ્ય જેવા અને પીડાના કારણરૂપ એવા આધિ વ્યાધિઓ ત્યાં નથી. યમરાજની અગ્રદ્ધત, સર્વ પ્રકારના તેજને ચોરનારી તથા પરાધીનપણને ઉત્પન્ન કરનારી જરા પણ સર્વથા ત્યાં નથી અને નારકી, તિર્યંચ, મનુષ્ય તથા દેવતાઓની પેઠે ફરીથી ભવભ્રમણના કા૨ણુરૂપ એવું મરણ પણ મોક્ષમાં નથી. ત્યાં તો મહાઆનંદ, અદ્વૈત અને અવ્યય સુખ, શાશ્વત સ્થિતિ અને કેવળજ્ઞાનરૂપ સૂર્યવડે અખંડ જ્યોતિ છે. હંમેશાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ ઉજજવળ રત્નનું પાલન કરનાર પુરુષો જ એ મોક્ષને મેળવી શકે છે. તેમાં જીવાદિ તત્ત્વને સંક્ષેપથી અથવા વિસ્તારથી યથાર્થ અવબોધ તે સમ્યગૂ જ્ઞાન જાણવું. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ એવા અન્વય સહિત ભેદથી તે જ્ઞાન પાંચ પ્રકારનું છે. તેમાં અવગ્રહાદિક ભેદેવાળું તથા બીજા બગ્રાહી, અબહુગ્રાહી ભેદેવાળું અને જે ઇંદ્રિય અનિંદ્રિયથી ઉત્પન્ન થાય છે તે મતિજ્ઞાન ૧૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સર્ગ ૩ જે જાણવું. પૂર્વ, અંગ, ઉપાંગ અને પ્રકીર્ણક સૂત્રો-ગ્રંથોથી બહુ પ્રકારે વિસ્તાર પામેલું અને સ્યાત્ શબ્દવડે લાંછિત એવું શ્રુતજ્ઞાન અનેક પ્રકારે જાણવું. દેવતા અને નારકી જીવોને ભવસંબંધથી ઉત્પન્ન થાય છે તે અવધિજ્ઞાન કહેવાય છે. એ ક્ષયઉપશમ લક્ષણવાળું છે અને મનુષ્ય, તિર્યંચ આદિ તેના મુખ્ય છે ભેદ છે. મન:પર્યાય જ્ઞાન ઋજુમતિ અને વિપુલમતી એવા બે પ્રકારનું છે, તેમાં વિપુલમતીનું વિશુદ્ધ અને અપ્રતિપાતપણ વડે જાણી લેવું. સમસ્ત દ્રવ્ય-પર્યાયના વિષયવાળું, વિધેલોચન સમાન, અનંત, એક અને ઇંદ્રિયોના વિષય વિનાનું જ્ઞાન તે કેવળજ્ઞાન કહેવાય છે. શાસ્ત્રોક્ત તત્ત્વમાં રુચિ તે શ્રદ્ધા કહેવાય છે. તે શ્રદ્ધા (સમકિત) સ્વભાવથી અને ગુરુના ઉપદેશથી એમ બે પ્રકારે પ્રાપ્ત થાય છે. અનાદિ અનંત સંસારના આવર્તામાં પ્રાણીઓને જ્ઞાનાવરણી, દર્શનાવરણ, વેદની અને અંતરાય નામના કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટાનુકટી સાગરોપમની છે. ગોત્ર અને નામકર્મની સ્થિતિ વીશ કોટાનકોટી સાગરોપમની છે અને મેહનીય કર્મની સ્થિતિ સિનો૨ કેટાનુકટી સાગરોપમની છે. અનુક્રમે ફળના અનુભવથી તે સર્વ કર્મો પર્વતમાંથી નીકળેલી નદીમાં અથડાતે અથડાતો પથ્થર ગેળ થઈ જાય તે ન્યાયવત્ પિતાની મેળે ક્ષય પામે છે. એ પ્રમાણે ક્ષય થતાં કર્મની અનુક્રમે ઓગણત્રીશ, ઓગણીશ અને ઓગણોતેર કોટાનકોટી સાગરે૫મની સુધીની સ્થિતિ ક્ષય પામે અને દેશે ઊણી (કાંઈક ઓછી) એક કોટાનકોટી સાગરોપમની સ્થિતિ બાકી રહે ત્યારે પ્રાણી યથાપ્રવૃત્તિકરણ વડે ગ્રંથીદેશને પ્રાપ્ત થાય છે. રાગદ્વેષના દુઃખે ભેદી શકાય એવા પરિણામ તે ગ્રંથી કહેવાય છે. તે કાષ્ઠની ગાંઠ જેવી દુર છે અને ઘણી જ દઢ હોય છે. કિનારા સમીપે આવેલું વાયુપ્રેરિત વહાણ જેમ સમુદ્રમાં પાછું જતું રહે તેમ રાગાદિકે પ્રેરેલા કેટલાએક જ ગ્રંથીને ભેદ્યા વિના જ ગ્રંથી સમીપથી પાછા ફરે છે. કેટલાએક પ્રાણીઓ માર્ગમાં ખલના પામેલા સરિતાના જળની પેઠે કઈ પ્રકારના પરિણામવિશેષથી ત્યાં જ વિરામ પામે છે. કોઈ પ્રાણીઓ જેમનું ભવિષ્યમાં ભદ્ર થવાનું હોય છે તેઓ અપૂર્વકરણવડે પિતાનું વીર્ય પ્રગટ કરીને મહોરા માર્ગને ઉલ્લઘન કરનારા પાંથ લોકો જેમ ઘાટની ભૂમિનું ઉલ્લંઘન કરે તેમ તે દુર્લય ગ્રંથીને તત્કાળ ભેદી નાંખે છે. પછી કેટલાએક ચારે ગતિવાળા પ્રાણીઓ અનિવૃત્તિકરણ વડે અંતરકરણ કરીને મિથ્યાત્વને વિરલ કરી અંતમુહૂર્ત માત્ર સમ્યક્ દર્શનને પામે છે, તે નૈસર્ગિક (સ્વાભાવિક ) સમ્યક્ શ્રદ્ધાન કહેવાય છે. ગુરુના ઉપદેશના આલંબનથી ભવ્ય પ્રાણીઓને જે સમકિત ઉત્પન્ન થાય છે તે ગુરુના અધિગમથી થયેલું સમકિત કહેવાય છે. સમકિતના પથમિક, સાસ્વાદન, ક્ષાપશમિક, વેદક અને ક્ષાયિક એવા પાંચ પ્રકાર છે. જેની કર્મચથી ભેદ પામેલી છે એવા પ્રાણીને જે સમકિતને લાભ પ્રથમ અંતમેં હૂર્ત માત્ર થાય છે તે પથમિક સમકિત કહેવાય છે, તેમજ ઉપશમ શ્રેણિના યોગથી જેને મોહ શાંત થયું હોય એવા દેહીને મેહના ઉપશમથી ઉત્પન્ન થાય તે પણ ઔપશમિક સમકિત કહેવાય છે. સમ્યગુભાવને ત્યાગ કરીને મિથ્યાત્વની સન્મુખ થયેલા પ્રાણીને અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં, ઉત્કર્ષથી છ આવળી પર્યત અને જઘન્યથી એક સમય સમકિતના પરિણામ રહે તે સાસ્વાદન સમકિત કહેવાય છે. મિથ્યાત્વ મેહનીને ક્ષય અને ઉપશમ થવાથી ઉત્પન્ન થયેલું ત્રીજું ક્ષાયોપથમિક સમકિત કહેવાય છે, તે સમતિ મહનીના ઉદય પરિણામવાળા પ્રાણીને થાય છે. વેદક નામનું ચોથું સમકિત, ક્ષપક ભાવને પ્રાપ્ત થયેલા, અનંતાનુબંધી કષાયની ચેકડી ક્ષય થયેલા, ક્ષાચક સમકિતની સન્મુખ Page #128 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૦૭ થયેલા, મિથ્યાત્વ મોહની અને મિશ્ર મોહની સમ્યફ પ્રકારે જેમની ક્ષય પામી છે એવા અને સમકિત મેહનીના છેલ્લા અંશને ભોગવનારા પ્રાણીને પ્રાપ્ત થાય છે. સાતે પ્રકૃતિને ક્ષણ કરનારા અને શુભ ભાવવાળા પ્રાણીને ક્ષાયિક નામનું પાંચમું સમકિત પ્રાપ્ત થાય છે. સમકિત દર્શને ગુણથી રેચક, દીપક અને કારક એવા નામથી ત્રણ પ્રકારનું છે. તેમાં શાસ્ત્રોક્ત તવમાં હેતુ અને ઉદાહરણ વિના જે દઢ પ્રતીતિ ઉત્પન્ન થાય તે રેચક સમકિત જે બીજાઓના સમકિતને પ્રદીપ્ત કરે તે દીપક સમકિત અને જે સંયમ તથા તપ વિગેરેને ઉત્પન્ન કરે તે કારક સમકિત કહેવાય છે. તે સમકિત-શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણથી સારી રીતે ઓળખાય છે. અનંતાનુબંધી કષાયનો ઉદય ન થાય તે શમ કહેવાય છે. અથવા સમ્યફ પ્રકૃતિથી કષાયના પરિણામને જેવું તે પણ શમ કહેવાય છે. કર્મને પરિણામ અને સંસારની અસારતાને ચિંતવતા પુરુષને વિષયોમાં જે વૈરાગ થાય તે સંવેગ કહેવાય છે. સંવેગવાળા પુરુષને “સંસારવાસ કારાગૃહ છે અને સ્વજન છે તે બંધન છે, એ જે વિચાર થાય તે નિવેદ કહેવાય છે. એકેંદ્રિય વિગેરે સર્વ પ્રાણીઓને સંસારસાગરમાં ડૂબવાથી થતા કલેશને જોઈ હૃદયમાં આતા, તેમના દુઃખથી દુઃખીપણું અને તે દુઃખનિવારણના ઉપાયમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરવી તે અનુકંપા કહેવાય છે. બીજાત સાંભળતાં છતાં પણ આહંત તત્વમાં આકાંક્ષા રહિત પ્રતિપત્તિ રહેવી તે આસ્તિક્ય કહેવાય છે. એવી રીતે સમ્યગદર્શન વર્ણવેલું છે, તેની ક્ષણવાર પણ પ્રાપ્તિ થતાં પૂર્વનું જે મતિઅજ્ઞાન હોય છે તે પરાભવ પામીને મતિજ્ઞાનપણને પામે છે, શ્રુતજ્ઞાન પરાભવ પામીને શ્રુતજ્ઞાનપણું પામે છે અને વિર્ભાગજ્ઞાન પરાભવ પામીને અવધિજ્ઞાનના ભાવને પામે છે. સર્વ સાવદ્યાગને ત્યાગ તે ચારિત્ર કહેવાય છે. તે અહિંસાદિક વ્રતના ભેદથી પાંચ પ્રકારે કહેલ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ તો પાંચ પાંચ ભાવનાઓ યુક્ત થવાથી મોક્ષને અર્થે થાય છે. પ્રમાદના યોગથી ત્રસ અને સ્થાવર જીના જીવિતને નાશ ન કરે એ અહિંસા વ્રત કહેવાય છે. પ્રિય, હિતકારી અને સત્ય વચન બેલિવું તે સુકૃત (સત્ય) વ્રત કહેવાય છે; અપ્રિય અને અહિતકારી સત્ય વચન પણ અસત્ય સમાન જાણવું. અદત્ત વસ્તુનું ગ્રહણ ન કરવું તે અસ્તેય વ્રત કહેવાય છે, કેમકે દ્રવ્ય એ માણસના બહિરુ પ્રાણ છે તેથી તે હરણ કરનાર પુરુષ તેના પ્રાણને હરણ કરે છે એમ જાણવું. દિવ્ય (વૈક્રિય) અને ઔદારિક શરીરવડે અબ્રહ્મચર્ય સેવનને મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણ પ્રકારે ત્યાગ કરે તેને બ્રહ્મચર્ય વ્રત કહ્યું છે, તેને અઢાર ભેદ થાય છે. સર્વ પદાર્થો ઉપરથી મોહ(મૂચ્છ) ને ત્યાગ કરે તે અપરિગ્રહ વ્રત કહેવાય છેકેમકે મોહથી અછતી વસ્તુમાં પણ ચિત્તનો વિપ્લવ થાય છે. યતિધર્મમાં અનુરક્ત એવા યતી દ્રોને આ પ્રમાણે સર્વથા ચારિત્ર કહ્યું છે અને ગૃહસ્થોને દેશથી ચારિત્ર કહ્યું છે. સમકિતમૂળ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત–એ પ્રમાણે ગૃહસ્થના પર વ્રત છે. બુદ્ધિવંત પુરુષે પંગુ, કુઠી અને કુણિત્વ વિગેરે હિંસાના ફળ જોઈ નિરપરાધી ત્રસ જંતુઓની હિંસા સંકલ્પથી છોડી દેવી. મન્મનપણું, કોહલપણું મુંગાપણું, મુખગ-એ અસત્યના ફળ જોઈ, કન્યા, અલીક વિગેરે પાંચ મોટા અસત્ય છોડી દેવાં. ૧ અનંતાનુબંધી કષાયની ચાર પ્રકૃતિ અને સમકિત મેહની, મિશ્રમેહની અને મિથ્યાત્વ મેહની ‘એ ત્રણ મળીને સાત પ્રકૃતિ જાણવી. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સર્ગ ૩ જો કન્યા, ગાય અને ભૂમિ સંબંધી અસત્ય, થાપણ ઓળવવી અને ખોટી સાક્ષી પૂરવી એ પાંચ સ્થૂલ (મોટા) અસત્ય કહેવાય છે. દુર્ભાગ્ય, કાસીદુ, દાસત્વ, અંગને છેદ અને દરિદ્રતા એ અદત્તાદાન (ચેરી)ના ફળ જાણી સ્કૂલ ચૌર્યને ત્યાગ કરવો. નપુંસકપણું અને ઈદ્રિયને છેદ એ અબ્રહ્મચર્યનાં ફળ જાણી, સદ્દબુદ્ધિવંત પુરૂષે સ્વસ્ત્રીમાં સંતુષ્ટ થઈ પરસ્ત્રીનો ત્યાગ કરવો. અસંતોષ, અવિશ્વાસ, આરંભ અને દુઃખ-એ સર્વે પરિગ્રહની મૂચ્છના ફળ જાણી પરિગ્રહનું પ્રમાણ કરવું. (એ પાંચ અણુવ્રત કહેવાય છે.) દશે દિશામાં નિર્ણય કરેલી સીમાનું ઉલ્લંઘન ન કરવું તે દિગ્વિતિ નામે પ્રથમ ગુણવ્રત કહેવાય છે. જેમાં શક્તિપૂર્વક ભાગ ઉપભોગની સંખ્યા કરાય તે ભેગોપભોગપ્રમાણ નામે બીજું ગુણવ્રત કહેવાય છે, આનં-રોદ્ર-એ બે અપધ્યાન, પાપકર્મને ઉપદેશ, હિંસક અધિકરણનું આપવું તથા પ્રમાદાચરણ-એ ચાર પ્રકારે અનર્થદંડ કહેવાય છે. શરીરાદિ અર્થ. દંડના પ્રતિપક્ષીપણે રહેલ અનર્થદંડને ત્યાગ કરે તે ત્રીજુ ગુણવ્રત કહેવાય છે. આ અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને તથા સાવદ્ય કર્મને છોડી દઈ મુહૂર્ત (બે ઘડી) સુધી સમતા ધારણ કરવી તે સામાયિક વ્રત કહેવાય છે. દિવસ અને રાત્રિ સંબંધી દિગવતમાં પરિણામ કરેલું હોય તેનું સંક્ષેપન કરવું તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. ચાર પર્વણીને દિવસે ઉપવાસ વિગેરે તપ કર, કુવ્યાપાર (સંસાર સંબંધી વ્યાપાર)ને ત્યાગ કરે, બ્રહ્મચર્ય પાળવું અને બીજી સ્નાનાદિક ક્રિયાનો ત્યાગ કરે તે પૌષધવ્રત કહેવાય છે. અતિથિ (મુનિ)ને ચતુર્વિધ આહાર, પાત્ર, વસ્ત્ર અને સ્થાન (ઉપાશ્રય) નું દાન કરવું તે અતિથિસંવિભાગ નામે વ્રત કહેવાય છે. મોક્ષની પ્રાપ્તિ માટે યતિ અને શ્રાવકોએ સમ્યફ એવા ત્રણ રત્નાની હમેશાં ઉપાસના કરવી.” આ પ્રમાણેની દેશના સાંભળીને તરત જ ભારતના પુત્ર ઋષભસેને પ્રભુને નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી સ્વામિન્ ! કષાયરૂપી દાવાનલથી દારુણ એવા આ સંસારરૂપી અરણ્યમાં આપે નવીન મેઘની જેમ અદ્વિતીય તસ્વામૃતને વરસાવ્યું છે. હે જગત્પતિ ! જેમ ડૂબતા માણસોને વહાણ મળે, તૃષિત જનોને પાણીની પરબ મળે, શીતાત્ત જનોને અગ્નિ મળે, તાપાત્ત જનાને વૃક્ષની છાયા મળે, અંધકારમાં મગ્ન થયેલાને દીવ મળે, દરિદ્રીને નિધાન મળે; વિષ પીડીતને અમૃત મળે, રેગી જનને ઔષધિ મળે, દુષ્ટ શત્રુઓએ આક્રાંત કરેલા લોકેને કિલ્લાને આશ્રય મળે તેમ સંસારથી ભય પામેલા પ્રાણીઓને તમે પ્રાપ્ત થયા છે; માટે હે દયાનિધિ ! રક્ષા કરે; રક્ષા કરો. પિતા, માત, ભ્રાતા, ભત્રીજા અને બીજા સ્વજનો, જેઓ આ સંસારભ્રમણમાં એક હેતુરૂપ છે અને તેથી અહિતકારી હોય તેવા છે તેઓની શું જરૂર છે? હે જગતશરણ્ય ! હે સંસારસમુદ્રમાંથી તારનાર ! મેં તો આપને આશ્રય કર્યો છે માટે મને દીક્ષા આપે અને મારા ઉપર પ્રસન્ન થાઓ.’ એ પ્રમાણે કહીને ઋષભસેને ભરતના બીજા પાંચશે પુત્ર અને સાતશું પૌત્રની સાથે વ્રત ગ્રહણ કર્યું. સુરઅસુરોએ કરેલે પ્રભુનો કેવળજ્ઞાનમહિમા જેઈને ભારતના પુત્ર મરીચિએ પણ વ્રત ગ્રહણ કર્યું. ભારતે આજ્ઞા આપવાથી બ્રાહ્મીએ પણ વ્રત ગ્રહણ કર્યું, કેમકે લઘુકર્મવાળા ને ઘણું કરીને ગુરુનો ઉપદેશ સાક્ષીમાત્ર જ હોય છે. બાહુબલિએ મુક્ત કરેલી સુંદરી પણ વ્રત ગ્રહણ કરવાની ઈચ્છા ધરાવતી હતી, પણ ભરતે નિષે ૨ કર્યો એટલે તે પ્રથમ શ્રાવિકા થઈ. પ્રભુના સમીપે ભરતે શ્રાવકપણું અંગીકાર કર્યું, કેમકે ભેગકમ ભેગવ્યા સિવાય વ્રત(ચારિત્ર) પ્રાપ્ત થતું નથી. મનુષ્ય, તિર્યંચ અને દેવતાએની પર્ષદામાંથી કોઈએ વ્રત ગ્રહણ કર્યું. કેઈ શ્રાવકત્વ પામ્યા અને કોઈએ સમક્તિ ધારણ કર્યું. પેલા રાજતાપસ માંથી કચ્છ અને મહાકછ સિવાય બીજા સર્વેએ સ્વામીની Page #130 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૦૯ પાસે આવી પુનઃ હર્ષપૂર્વક દીક્ષા અંગીકાર કરી. ઋષભસેન (પુંડરીક ) વિગેરે સાધુઓ, બ્રાહ્મી વિગેરે સાધ્વીઓ, ભારત વિગેરે શ્રાવકે અને સુંદરી વિગેરે શ્રાવિકાઓ એમ ચતુર્વિધ સંઘની વ્યવસ્થા ત્યારથી શરુ થઈ, જે અદ્યાપિ સુધી ધર્મના એક શ્રેષ્ઠ ગૃહરૂપ થઈને પ્રવર્તે છે. તે સમયે પ્રભુ ગણધરનામકર્મવાળા ઋષભસેન વિગેરે ચોરાશી સદ્દબુદ્ધિવાનું સાધુઓને સર્વ શાસ્ત્ર જેમાં સમાયેલા છે એવી ઉત્પાદ, વિરમ અને ધ્રૌવ્ય એ નામની પવિત્ર ત્રિપદીને ઉપદેશ કર્યો. તે ત્રિપદીને અનુસારે તેમણે અનુક્રમે ચતુર્દશ પૂર્વ અને દ્વાદશાંગી રચી. પછી દેવતાઓથી વીંટાયેલા ઈંદ્ર દિવ્ય ચૂર્ણથી ભરેલો એક થાળ લઈને પ્રભુના ચરણ પાસે ઊભા રહ્યા, એટલે ભગવંતે ઊભા થઈને અનુક્રમે તેમની ઉપર ચુર્ણ ક્ષેપ કરીને સૂત્રથી, અર્થથી, સ્વાર્થથી, દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને નયનથી તેમને અનુગ અનુજ્ઞા આપી તથા ગણની અનુજ્ઞા પણ આપી. ત્યારપછી દેવતા, મનુષ્ય અને તેમની સ્ત્રીઓ એ દુંદુભિના ધ્વનિપૂર્વક તેની ઉપર ચતરફથી વાસક્ષેપ કર્યો. મેઘના જળને ગ્રહણ કરનારા વૃક્ષની જેમ પ્રભુની વાણુંને ગ્રહણ કરનારા સર્વે ગણધરે અંજલિ જોડીને ઊભા રહ્યા. પછી ભગવંતે પૂર્વવત્ પૂર્વાભિમુખ સિંહાસને બેસી પુનઃ શિક્ષામય ધર્મદેશના આપી. તે વખતે પ્રભુરૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી દેશનારૂપી ઉદ્દામ વેલાની મર્યાદા સદશ પ્રથમ પૌરુષી પૂરી થઈ. એ સમયે અખંડ ફોતરા રહિત અને ઉજજવળ શાલથી બનાવેલે, ચાર પ્રસ્થ એટલે અને થાલમાં રાખેલો બલિ સમવસરણના પૂર્વ દ્વારથી અંદર લાવવામાં આવ્યો. દેવતાઓએ તેમાં સુગંધી નાખી બમણ સુગધી કર્યો હતો, પ્રધાન પુરુષોએ તેને ઉપાડેલું હતું, ભરતેશ્વરે કરાવેલ હતું અને તેની આગળ થતા દુંદુભિના નિર્દોષથી દિશાઓના મુખભાગ પ્રતિઘોષિત થઈ રહ્યા હતા. તેની પાછળ મંગલ ગીત ગાતી ગાતી સ્ત્રીઓ ચાલતી હતી. જાણે પ્રભુના પ્રભાવથી ઉત્પન્ન થયેલ પુણ્યરાશિ હોય તેમ તે પૌરલોકથી ચોતરફ આવૃત થયેલ હતો. પછી જાણે કલ્યાણરૂપી ધાન્યનું બીજ વાવવાને માટે હોય તેમ તે બલિને પ્રભુની પ્રદક્ષિણું કરાવીને ઉછાળવામાં આવ્યા. મેઘના જળને જેમ ચાતક ગ્રહણ કરે તેમ આકાશમાંથી પડતા તે બલિના અર્ધભાગને દેવતાઓએ અંતરીક્ષમાં જ ગ્રહણ કર્યો અને પૃથ્વી ઉપર પડ્યા પછી તેને અર્ધ ભાગ ભરતરાજાએ ગ્રહણ કર્યો અને અવશેષ રહ્યો તે ગેત્રીઓની જેમ કે એ વહેંચી લીધો. તે બલિના પ્રભાવથી પૂર્વે થયેલા રેગો નાશ પામે છે અને ફરીથી છ માસ પર્યત નવા રંગ ઉત્પન્ન થતા નથી. પછી સિંહાસનથી ઉઠી પ્રભુ ઉત્તર દ્વારના માર્ગમાંથી બહાર નીકળ્યા. પદ્મખંડની આસપાસ જેમ ભ્રમરાઓ ફરી વળે તેમ સર્વ ઇકો તે વખતે સાથે ચાલ્યા. રતનમય અને સુવર્ણમય વપ્રના મધ્યભાગમાં ઈશાનખૂણે રહેલા દેવછદામાં પ્રભુ વિશ્રામ લેવાને બેઠા, તે સમયે ગણધર માં મુખ્ય એવા ઋષભસેને ભગવંતના પાદપીઠ ઉપર બેસી ધર્મદેશના દેવા માંડી, કેમકે સ્વામીને ખેદમાં વિનોદ, શિષ્યનું ગુણદીપન બંને તરફ પ્રતીતિ એ ગણધરની દેશનાના ગુણ છે. જ્યારે ગણધર દેશનાથી વિરામ પામ્યા ત્યારે સર્વે પ્રભુને પ્રણામ કરી પોતપિતાને સ્થાને ગયા. આ પ્રમાણે તીર્થ ઉત્પન્ન થતાં ગોમુખ ના મને એક યક્ષ પ્રભુની પાસે રહેનાર અધિષ્ઠાયક છે. તેના જમણી બાજુના બે હાથમાંથી એક વરદાન ચિહ્નવાળો હતો અને એકમાં ઉત્તમ અક્ષરમાળા શોભતી હતી, ડાબી બાજુના હાથમાં બીરું અને પાશ હતા. સુવર્ણન જેવો તેને વર્ણ હતા અને હાથીનું તેને વાહન હતું. તેમજ ષભદેવ પ્રભુના તીર્થમાં તેમની પાસે રહેનાર એક પ્રતિચકા (ચકેશ્વરી) નામે શાસનદેવી થઈ સુવર્ણના જેવી Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સર્ગ કે જે તેની કાંતિ હતી અને ગરૂડ ઉપર તેનું આસન હતું. તેની જમણી ચાર ભુજાઓમાં વરપ્રદચિહ્ન, બાણું, ચક્ર અને પાશ હતા અને ડાબી ચાર ભુજાઓમાં ધનુષ, વજ, ચક્ર અને અંકુશ હતા. - પછી નક્ષત્રોથી પરિવૃત ચંદ્રની જેમ મહર્ષિઓથી પરિવૃત ભગવંતે ત્યાંથી અન્ય સ્થાનકે વિહાર કર્યો. જાણે ભક્તિથી હોય તેમ પ્રભુને માર્ગમાં જતાં વૃક્ષો નમતા હતા, કંટક અધોમુખ થતા હતા અને પક્ષીઓ પ્રદક્ષિણ દેતા હતા. વિહાર કરતા પ્રભુને ઋતુ, ઇઢિયાર્થી અને વાયુ અનુકૂળ થતા હતા. જઘન્ય તેમની પાસે કોટી દેતે રહેતા હતા. જાણે ભવાંતરમાં ઉત્પન્ન થયેલા કર્મોને છેદ કરતા જોઈને ભય પામ્યા હોય તેમ જગત્પતિને કેશ, સ્મશ્ન અને નખ વધતા નહોતા. પ્રભુ જ્યાં જતા ત્યાં વૈર, મરકી, ઈતિ, અવૃષ્ટિ, દુભિક્ષ, અતિવૃષ્ટિ, સ્વચક્ર તથા પરચક્રથી થતા ભય-એ ઉપદ્રવ થતા નહોતા. એવી રીતે વિશ્વને વિસ્મય કરનારા અતિશયથી યુક્ત થઈને સંસારમાં ભમતા જીવોને અનુગ્રહ કરવામાં એક બુદ્ધિવાળા તે નાભેય ભગવંત વાયુની પેઠે પૃથ્વી ઉપર અપ્રતિબદ્ધપણે વિહાર કરવા લાગ્યા. * इत्याचार्य श्रीहेमचंद्र विरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये प्रथमपर्वणि भगवद्दीक्षा, छअस्थविहार, केबलज्ञान, समवसरण. ચાવળનો નામ સતયઃ સ રૂા. Page #132 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ સર્ગ હવે અહીં અતિથિની પેઠે ચક્રને માટે ઉત્કંઠિત થયેલા ભરતરાજા વિનીતા નગરીના મધ્ય ભાગે થઈને આયુધાગારમાં આવ્યા. ત્યાં ચક્રનું અવલોકન થતાં જ મહીપતિએ તેને પ્રણામ કર્યો; કેમકે ક્ષત્રીઓ અને પ્રત્યક્ષ અધિદેવતા માને છે. ભરતે મેરપીંછી ગ્રહણ કરી ચક્રનું માર્જન કર્યું, જે કે એવા સુંદર ચક્રરત્નની ઉપર રજ હતી નથી તે પણ ભક્તોનું તે કર્તવ્ય છે. પછી પૂર્વ સમુદ્ર જેમ ઉદય પામતા સૂર્યને સ્નાન કરાવે તેમ મહારાજાએ પવિત્ર જળથી ચક્રને સ્નાન કરાવ્યું. મુખ્ય ગજપતિના પૃષ્ઠ ભાગની પેઠે તેના ઉપર ગેશીષ ચંદનના પૂજ્ય સૂચક તિલક કર્યા. પછી સાક્ષાત્ જયલક્ષ્મીની પેઠે પુષ્પ, ગંધ, વાસણું, વસ્ત્ર અને આભૂષણોથી તેની પૂજા કરી, તેની આગળ રૂપાના તંદુલવડે અષ્ટ મંગળ આલેખ્યા અને તે જુદા જુદા મંગળથી આઠ દિશાની લક્ષ્મીને વેષ્ટિત કરી દીધી. તેની પાસે પાંચ વર્ણના પુષ્પને ઉપહાર ધરીને પૃથ્વીને વિચિત્ર વર્ણવાળી કરી અને શત્રુઓના યશને દહન કરવાની પેઠે દિવ્ય ચંદનકપૂરમય ઉત્તમ ધૂપ દહન કર્યો. પછી ચક્રધારી ભરતરાજાએ ચક્રને ત્રણ પ્રદક્ષિણા કરી, ગુરુની પેઠે અવગ્રહથી સાત આઠ પગલા પાછા ચાલ્યા અને જેમ પોતાને કેઈ નેહી માણસ નમસ્કાર કરે તેમ મહારાજાએ ડાબા ગોઠણનું આકુંચન કરી જમણે ઢીચણ પૃથ્વી ઉપર મૂકી ચક્રને નમસ્કાર કર્યો. પછી ત્યાં જ નિવાસ કરી પોતે જાણે સાકાર હર્ષ હોય તેમ પૃથ્વીપતિએ ચકને અષ્ટાન્ડિક ઉત્સવ કર્યો. બીજા પણ ધનાઢય લોકોએ ચક્રની પૂજાનો ઉત્સવ કર્યો; કેમકે પૂજિત માણસે જેની પૂજા કરે તેને બીજુ કશુ ન પૂજે ? પછી તે ચક્રના દિગવિજયરૂપ ઉપગને ગ્રહણ કરવાની ઈચ્છાવાળા ભરતરાજાએ મંગળનાન માટે નાનગૃહમાં પ્રવેશ કર્યો. આભારણ ઉતારીને અને સ્નાનોચિત વસ્ત્ર ધારણ કરીને મહારાજા નાનસિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા એટલે મર્દન કરવા લાયક અને ન કરવા લાયક સ્થાનને જાણનારા અને કળાવાળા સંવાહક મર્દન (કરનાર) પુરુષોએ દેવવૃક્ષના પુષ્પમકરંદની જેવા સુગંધી સહસ્ત્રપાક પ્રમુખ તેલથી મહારાજાને અત્યંગન કર્યું. માંસ, અસ્થિ, ત્વચા અને જેમને સુખ આપનારી ચાર પ્રકારની સંવાહનાથી અને મૃદુ, મધ્ય તથા દઢ એવા ત્રણ પ્રકારના હસ્તાલાઘવથી તેઓએ રાજાને સારી રીતે સંવાહન કર્યું. પછી તેઓએ આદર્શની પેઠે અમ્યાન કાંતિના પાત્રરૂપ તે મહીપતિને સૂક્ષમ એવા દિવ્ય ચૂર્ણ ઉદ્વર્તન કર્યું (પીડી ચળી). તે વખતે ઊંચી નાળવાળા નવીન કમળવાળી લાવણ્યવાપિકા જેવી શોભતી કેટલીક સ્ત્રીઓ સુવર્ણના જલકુંભ ધારણ કરીને ઊભી રહી હતી; કેટલીએક સ્ત્રીઓ જાણે જળ, ઘનરૂપ થઈ કલશને આધારરૂપ થયેલ હોય એવી રીતે દેખાતા રૂપાના કળશે લઈને ઊભી હતી, કેટલીક સ્ત્રીઓએ પિતાના સુંદર હાથમાં લીલામય નીલકમલની બ્રાંતિને આપનારા ઈંદ્રનીલમણિના કુંભે લીધા હતા અને કેટલીકએક સુબ્ર બાલાઓએ પોતાના નખરનની કાંતિરૂપી જળથી અધિક શેભા પામતા દિવ્ય રત્નમય કુંભે લીધા હતા. એ સર્વ અંગનાઓએ દેવતાઓ જેમ જિનેને નવરાવે તેમ અનુક્રમે સુગંધી અને પવિત્ર જળધારાથી ધરણપતિને નાના કરાવ્યું, સ્નાન કરીને રાજાએ દિવ્ય વિલેપન કરાવ્યું અને જાણે દિશાઓના આભાસ હોય Page #133 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ થી ૧૧૨ તેવા ઉજજવળ વસ્ત્ર પહેર્યાં. પછી જાણે યશરૂપી વૃક્ષેાના નવીન અંકુર હોય તેમ લલાટપટ્ટમાં માંગલ્યમય ચંદનનું તિલક તેણે ધારણ કર્યું.. આકાશમાર્ગ જેમ મોટા તારાઓના સમૂહને વહન કરે તેમ પેાતાના યશપુંજ જેવા ઉજજવળ મુક્તામય અલંકાર ધારણ કર્યાં. અને કલશવડે જેમ પ્રાસાદ શેલે તેમ પોતાના કિરણેાથી સૂર્યને લજ્જિત કરનાર મુગટવડે તે શાભિત થયા. વારાંગનાઓના કરકમલથી વાર વાર ઉત્સેપ થતા એને કણ ને આભૂષણરૂપ થયેલા બે ચામરોથી તેવિરાજવા લાગ્યા, લક્ષ્મીના સદનરૂપ કમલને ધારણ કરનારા પદ્મદ્રહવડે કરી જેમ ચૂલહિમવ`ત પર્વત શાલે તેમ સુવણૅના કળશને ધારણ કરનારા શ્વેત છત્રથી તે શેાભવા લાગ્યા અને જાણે હમેશાં પાસે રહેનારા પ્રતિહારો હોય તેવા સાળ હજાર યક્ષ્ા ભક્ત થઈ તેની આસપાસ વીંટાઈ રહ્યા. પછી ઈંદ્ર જેમ ઐરાવણ ઉપર આરૂઢ થાય તેમ ઊંચા કુંભસ્થળરૂપ શિખરથી દિશામુખને આચ્છાદન કરનારા કુંજરત્ન ઉપર તે આરૂઢ થયા. તત્કાળ ઉત્કટ મદની ધારાઓથી જાણે બીજો મેઘ હોય તેમ તે જાતિવ ́ત હસ્તીએ માટી ગર્જના કરી; જાણે આકાશને પલ્લવિત કરતા હોય તેમ હાથ ઊ'ચા કરી ખ'વૃિ દે એકી સાથે જય જય શબ્દ કર્યા; જેમ વાચાળ ગાયક પુરુષ અન્ય ગાયન કરનારીઓને ગવરાવે તેમ ઊ'ચા શબ્દ કરતા દુંદુભિ દિશાઓને નાદ કરાવવા લાગ્યા અને સર્વ સૈનિકોને ખેલાવવાના કામમાં તરૂપ થયેલા બીજા મ ́ગલમય શ્રેષ્ઠ વાજિત્રા પણ વાગવા લાગ્યા, જાણે ધાતુ સહિત પવતા હોય તેવા સિ`દુરને ધારણ કરનારા હાથીઓથી, અનેક રૂપે થયેલા રૈવત અશ્વના ભ્રમને કરાવનારા અનેક અશ્વોથી, પેાતાના મનારથ હાય તેવા વિશાળ રથાથી અને જાણે વશ કરેલા સિહા હોય તેવા પરાક્રમી પાયદળાથી અલંકૃત થયેલા મહારાજા ભરતેશ્વરે જાણે સૈન્યથી ઊડેલી રજવડે દિશાઓને વસ્ત્રવાળી કરતા હોય તેમ પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું. તે સમયે આકાશમાં ફરતા સૂના બિ ંબ જેવું, સહસ્ર યક્ષેાએ અધિષ્ઠિત કરેલુ ચક્રન સૈન્યની આગળ ચાલ્યુ. દરત્ન ધારણ કરનાર સુષેણ નામે સેનાનીરત્ન અન્ધરન ઉપર આરૂઢ થઇ ચક્રની પેઠે આગળ ચાલ્યા. જાણે સ શાંતિકવિધિમાં દંડધારી શાંતિમંત્ર હોય તેવા પુરોહિતરત્ન રાજાની સાથે ચાલ્યા. જગમ અન્નશાળા જેવું અને સૈન્યને માટે દરેક મુકામે દ્વિવ્ય ભાજન ઉત્પન્ન કરવામાં સમથ એવું ગૃહપતિન, વિશ્વકર્માની પેઠે સ્કધાવાર ( પડાવ) વિગેરે કરવાને સત્વર સમર્થ વદ્ધકિરન અને ચક્રવર્તીના સર્વ સ્કંધાવાર પ્રમાણુ વિસ્તાર પામવાની શક્તિવાળા હેાવાથી અદ્દભુત એવાં ચરત્ન અને છત્રરત્ન-એ સર્વ મહારાજાની સાથે ચાલ્યાં. કાંતિવડે સૂર્ય ચંદ્રની પેઠે અંધકારનો નાશ કરવામાં સમર્થ એવા મણિ અને કાંકિણી નામે જે રત્ન પણ ચાલ્યાં અને સુરઅસુરનાં ઉત્તમ અસ્રાના સારથી બનાવ્યું હોય તેવું પ્રકાશિત ખડ્ગરત્ન પણ નરપતિની સાથે ચાલવા લાગ્યુ. સૌન્ય સહિત ચક્રવતી ભરતેશ્ર્વર પ્રતિહારની જેમ ચક્રને અનુસરીને માર્ગે ચાલ્યા તે વખતે જ્યાતિષીઓની પેઠે અનુકૂળ પવને અને અનુકૂળ શુક્રનાએ તેના સર્વે પ્રકારે દિવિજય સૂચવ્યા. ખેડૂત હળવડે પૃથ્વીને સરખી કરે તેમ સૈન્યની આગળ ચાલતા સુષેણુ સેનાની દડરત્નથી વિષમ રસ્તાને સમ કરતા જતા હતા. સેનાના ચાલવાથી ઊડેલી રજવડે દુનિ થયેલુ. આકાશ રથ અને હસ્તીઓ ઉપરની પતાકારૂપ ગલીએવડે શેશભતુ હતુ, જેના છેવટ ભાગ જોવામાં આવતા નથી એવી ચક્રવર્તીની સેના અસ્ખલિત ગતિવાળી બીજી ગંગાનદી હોય તેવી જણાતી હતી. દિગ્વિજયના ઉત્સવને માટે રથ Page #134 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૧૩ ચિત્કાર શબ્દોથી, ઘેડાઓ હણહણાટથી અને હાથીઓ ગજ નાથી પરસ્પર વરા કરવા લાગ્યા હતા. સૈન્યથી રજ ઊડતી હતી તે પણ અશ્વારનાં ભાલાં તેની અંદર ચળકતા હતાં, તેથી જાણે આચ્છાદાન કરેલાં સૂર્યકિરણને તે હસતાં હોય એમ જણાતું હતું. સામાનિક દેવતાઓએ વીંટેલા ઈન્દ્રની જેમ મુગટધારી અને ભક્તિવાળા રાજાઓથી વીટા ચેલે રાજકુંવર ભરત મધ્યભાગમાં શોભતો હતો. પહેલે દિવસે ચક્રે એક જન પર્યત ચાલીને સ્થિતિ કરી (ઊભું રહ્યું) તે પ્રયાણના અનુમાનથી ત્યારથી જન માપ પ્રવર્યું. હંમેશાં એક એક જનના માનથી પ્રયાણ કરતા ભરતરાજા કેટલેક દિવસે ગંગાના દક્ષિણ તટ સમીપે આવી પહોંચ્યા. મહારાજાએ ગંગાના તટની વિશાળ ભૂમિને પણ પોતાના સૈન્યના જુદા જુદા નિવાસેથી સાંકડી કરીને વિશ્રામ કર્યો. તે વખતે ગંગાનદીના તટની ભૂમિ વર્ષાઋતુના કાળની માફક હુસ્તીઓના ઝરતા મદજળથી પંકિલ થઈ ગઈ. મેઘ જેમ સમુદ્રમાંથી જળને ગ્રહણ કરે તેમ જાહ્નવીના નિર્મળ પ્રવાહમાંથી ઉત્તમ હસ્તીઓ સ્વેચ્છાથી જળ ગ્રહણ કરવા લાગ્યા; અતિ ચપળપણથી વારંવાર ઠેકતા અ ગંગાના તટમાં તરંગના ભ્રમને આપવા લાગ્યા અને ઘણા શ્રમથી ગંગાની અંદર પ્રવિષ્ટ થયેલા હાથી, ઘોડા, મહિષ અને સાંઢડાએ તે ઉત્તમ સરિતાને જાણે ચેતરફ નવિન જાતિના મસ્યવાળી હોય તેવી કરવા લાગ્યા, પોતાના તટની ઉપર રહેલા રાજાને જાણે અનુકુળ થતી હોય તેમ ગંગા નદી પિતાના ઉછળતા તરંગોનાં બિંદુઓથી શીધ્રપણે સૈન્યના શ્રમને હરણ કરવા લાગી. મહારાજાની મોટી સેનાએ સેવેલી ગંગા નદી શત્રુઓની કીર્તિની પેઠે કૃશ થવા લાગી. ભાગિરથીના તીર ઉપર ઉગેલાં દેવદારુનાં વૃક્ષે સૈન્યના ગજપતિઓને માટે યત્ન વિનાનાં બંધનસ્થાન થઈ પડયાં. - હસ્તીઓને મહાવતે હસ્તીઓને માટે પીપળા, સલકી, કર્ણિકાર અને ઉદંબરના પલને કુહાડાથી કાપતા હતા. પિતાના ઊંચા કર્ણ પલ્લવથી જાણે તોરણ કરતા હોય તેમ પંક્તિરૂપે બાંધેલા હજારે ઘડાઓ શોભતા હતા. અશ્વપાળો બંધુની પેઠે મઠ, મગ, ચણા અને જવ વિગેરે લઈ વેગથી એની પાસે ધરતા હતા, મહારાજાની શિબિર (છાવણી)માં વિનીતાનગરીની પેઠે ક્ષણવારમાં ચોક, ત્રિક અને દુકાનની પંક્તિઓ થઈ ગઈ હતી. ગપ્ત, હોટા અને સ્થલ એવા સુંદર તંબુઓમાં સારી રીતે રહેલા સૈન્યના લોકો પોતાના પૂર્વના મહેલોને પણ સંભારતા નહોતા. ખીજડી, બેરડી અને વર્ચ્યુલની જેવા કાંટાવાળા વૃક્ષોને ચુંટનારા ઉંટે સૈન્યનું કટક-ધનનું કામ કરતા હોય તેવા જણાતા હતા. સ્વામીની આગળ ભૂની પેઠે ખચ્ચરે જાહ્નવીને રેતીવાળા તીરમાં પોતાની ચાલને ચલાયમાન કરતા આળોટતા હતા. કોઈ કાષ્ઠ લાવતા હતા, કઈ સરિતાનું જળ લાવતા હતા, કેઈ દુર્વાના ભારા લાવતા હતા અને કેઈ શાક ફળાદિક લાવતા હતા, કોઈ ચૂલ્ય ખોદતા હતા. કોઈ શાળ ખાંડતા હતા, કેઈ અગ્નિને પ્રજવલિત કરતા હતા, કેઈ ભાત રાંધતા હતા, કઈ ઘરની જેમ એક તરફ નિર્મળ જળથી સ્નાન કરતા હતા, કેઈ સ્નાન કરી સુગથી ધૂપથી શરીરને ધૂપિત કરતા હતા, કઈ પ્રથમ પદાતિઓને જમાડી પછી પિતે સ્વેચ્છાએ ભજન કરતા હતા; કોઈ સ્ત્રીઓ સહિત પિતાના અંગને વિલેપન કરતા હતા. સર્વ અર્થ જેમાં લીલામાત્રમાં પ્રાપ્ત થઈ શકે છે એવી ચક્રવતીની છાવણીમાં કઈ પણ માણસ પોતાને કટકમાં આવેલા માનતા ન હતા. - ત્યાં એક અહોરાત્ર નિર્ગમન કર્યા પછી પ્રાત:કાળે પ્રયાણ કર્યું અને તે દિવસે પણ એક જન ચાલનારા ચક્રની પાછળ ચક્રવતી પણ તેટલું જ ચાલ્યા. એ પ્રમાણે હંમેશાં એક યોજન પ્રમાણે ચક્રની પાછળ પ્રયાણ કરતા ચક્રવતી મગધતીથે પહોંચ્યા. ત્યાં પૂર્વ ૧૫ . Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સર્ગ ૪ થે સમુદ્રના તટ ઉપર મહારાજાએ નવ જન વિસ્તારમાં અને બાર યોજન દીર્ઘપણામાં સ્કંધાવાર (લશ્કરને પડાવ) કર્યો. વિદ્ધકિરને ત્યાં સર્વ સૈન્ય માટે આવાસ બનાવ્યા અને ધર્મરૂપી હસ્તીની શાળારૂપ પૌષધશાળી પણ કરી. કેશરીસિંહ જેમ પર્વત ઉપરથી ઉતરે તેમ મહારાજા ભરત તે પૌષધશાળામાં અનુષ્ઠાન કરવાની ઈચ્છાથી હસ્તીનાં સ્કંધ ઉપરથી ઉતર્યા. સંયમરૂપી સામ્રાજયલક્ષમીના સિંહાસન જે દર્ભને નવીન સંથારો ત્યાં ચક્રવતીએ પાથર્યો. હૃદયમાં માગધતીર્થકમાર દેવને ધારીને તેમણે અર્થ-સિદ્ધિના આદિદ્વારરૂપ અષ્ટમ ભક્ત (અફૂમ)ને તપ કર્યો. પછી નિર્મળ વસ્ત્ર ધારણ કરી, અન્ય વસ્ત્ર, ફૂલની માળા અને વિલેપનને ત્યાગ કરી, શસ્ત્રને છોડી દઈ, પુણ્યને પોષણ કરવામાં ઔષધ સમાન પૌષધવત ગ્રહણ કર્યું, અવ્યય ૫દમાં જેમ સિદ્ધ રહે તેમ તે દર્ભના સંથારા ઉપર પૌષધવતી મહારાજા જાગ્રત અને ક્રિયા રહિતપણે રહ્યા. અષ્ટમને અંતે પૌષધવત પૂર્ણ કરી (પારી) શરદઋતુના વાદળામાંથી જેમ સૂર્ય નીકળે તેમ અધિક કાંતિવાળા ભરત રાજા પૌષધાગારમાંથી નીકળ્યા. પછી સર્વ અર્થને પ્રાપ્ત થયેલા નૃપતિએ સ્નાન કરીને બલિવિધિ કર્યો. કેમકે યથાર્થ વિધિને જાણનાર પુરુષો વિધિને ભૂલી જતા નથી. પછી પવનની જેમ વેગવાળા અને સિંહની જેવા ધીર અથી જેડેલા સુંદર રથમાં ઉત્તમ રથી ભરતરાય આરુઢ થયા, જાણે ચાલતો પ્રાસાદ હોય તેવા તે રથ ઉપર ઊંચી પતાકાવાળે વજસ્તંભ હો, શસ્ત્રાગારની પેઠે અનેક શ્રેણિથી તે વિભૂષિત હતા અને જાણે ચાર દિશાની વિજયલક્ષમીને બેલાવવાને માટે રાખી હોય તેવી પ્રણત્કાર શબ્દ કરતી ચાર ઘટાઓ તે રથની સાથે બાંધેલી હતી, તરતજે ઈંદ્રના સારથિ માતલિની જેમ રાજાના ભાવને જાણનારા સારથિએ રચિમનું ચાલન કરીને ઘડાને હંકાર્યા. મહાહસ્તીરૂપી ગિરિવાળે, મોટા શકટરૂપી મકરના સમૂહવાળે, ચપળ અધરૂપી કલેલવાળે, વિચિત્ર શસ્ત્રરૂપી ભયંકર સર્પોવાળે, ઉછળતી પૃથ્વીની રજરૂપી વેલાવાળે અને રના નિર્દોષરૂપી ગર્જનાવાળો જાણે બીજો સમુદ્ર હોય એવો તે રાજા સમુદ્રના તટ ઉપર આવ્યું. પછી મસ્યસમૂહના આરાવે કરીને જેમાં જળને નિર્દોષ વૃદ્ધિ પામે છે એવા તે સમુદ્રમાં તેમાં ચક્રવર્તીએ રથની નાભિ(ધરા) સુધી જળમાં રથને પ્રવેશ કરાવ્યું. પછી એક હાથ ધનુષના મધ્યભાગમાં રાખી -એક હાથ પણછને છેડે રાખી પણછ ચડાવીને પંચમીના ચંદ્રને અનુસરનારું ધનુષ કર્યું અને પિતાના હાથથી જરા ધનુષની પણછ ખેંચીને જાણે ધનુર્વેદને આદ્ય કાર હોય તેવા ઊચે પ્રકારે ટંકાર કર્યો. પછી પાતાળદ્વારમાંથી નીકળતા નાગની જેવું પિતાના નામથી અંકિત થયેલું એક બાણ ભાથામાંથી ગ્રહણ કર્યું. સિંહના કર્ણ જેવી મુષ્ટિવડે પુખડાના અગ્રભાગથી તેને પકડી રાખીને શત્રુઓમાં વજાદંડ સમાન તે બાણ પણછ સાથે જોડી દીધું. સેનાના કર્ણાભૂષણરૂપ પદ્મના નાળવાની તુલનાને ધારણ કરતું તે સુવર્ણમય બાણ ચક્રવતએ કણ સુધી આકર્ષણ કર્યું. મહીપતિના નખરત્નના પ્રસાર પામતાં કિરણોથી તે બાણ જાણે પિતાના સહોદરોથી વીંટાઈ રહ્યું હોય તેમ શોભતું હતું. આકર્ષણ કરેલા ધનુષના અંતરભાગમાં રહેલું તે પ્રદીપ્ત બાણ મૃત્યુના ફાડેલા મુખની અંદર ચંચળ જણાતી જિલ્લાની લીલાને ધારણ કરતું હતું. તે ધનુષના મંડળના ભાગમાં રહેલ મધ્ય લોકપાળ-ભરતરાજા, મંડળની અંદર રહેલા સૂર્યની પેઠે મહાદારૂણ લાગતા હતા. તે વખતે આ રાજા “મને સ્થાનથી ચલિત કરશે અથવા મારે નિગ્રહ કરશે એમ ધારીને હોય તેમ લવણસમુદ્ર શ્નોભ પામવા લાગ્યો. પછી પૃથ્વીપતિએ બહા૨, મધ્ય, મુખે અને પુંખડામાં નાગકુમાર, અસુરકુમાર અને સુવર્ણકુમારાદિક દેવતાઓએ અધિષિત કરેલા, દૂતની પેઠે આજ્ઞાકારી અને શિક્ષા અક્ષરવડે ભયંકર તે બાણને માગધ તીર્થના અધિપતિ ઉપર મૂકયું. ઉત્કટ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧ લુ ૧૧૫ પાંખાના સુસવાટથી આકાશને શબ્દાયમાન કરતું તે ખાણુ તત્કાળ ગરુડની જેવા વેગથી નીકળ્યું. મેઘથી જેમ વિદ્યુત્ક્રુડ, ગગનથી જેમ લકાગ્નિ, અગ્નિથી જેમ તણખાઓ, તપસ્વીથી જેમ તેજોલેશ્યા, સૂર્યકાંત મણિથી જેમ અગ્નિ અને ઇંદ્રની ભુજાથી છૂટતું વજા જેમ શેાલે તેમ રાજાના ધનુષથી નીકળતું તે ખાણ શૈાભવા લાગ્યું. ક્ષણવારમાં ખાર યાજન ઉલ્લંઘન કરીને તે બાણુ હૃદયની અંદર શલ્યની પેઠે માગધતિની સભામાં જઈને પડયું. દડના ઘાતથી જેમ સર્પ કાપાયમાન થાય તેમ અકાળે ખાણ પડવાથી માગધપતિ કોપાયમાન થયા. ભયંકર ધનુષની પેઠે તેની ખ'ને ભ્રકુટી ચઢીને ગોળ થઈ ગઈ, પ્રદીપ્ત અગ્નિના તણખા જેવાં તેનાં નેત્ર લાલ થઈ ગયાં, ધમણની પેઠે તેની નાસિકા ફુલવા લાગી અને જાણે તક્ષક સર્પના નાના ભાઇ હોય તેવા અધરલને તે સ્ફુરાવવા લાગ્યા. આકાશમાં ધૂમ્રકેતુની જેમ લલાટમાં રેખાઓને ચડાવી, ગારૂડી પુરુષ જેમ સપને ગ્રહણ કરે તેમ પોતાના દક્ષિણ હસ્તથી આયુધને ગ્રહણ કરી અને વામ હસ્તથી શત્રુના કપાળની પેઠે આસન ઉપર તાડન કરી વિષવાળા જેવી વાણીથી તે ખેલ્યા— ‘ અપ્રાર્થિત વસ્તુની પ્રાર્થના કરનાર, અવિચારી અને પેાતાને વીર માનનાર કચા કુબુદ્ધિ પુરુષે મારી સભામાં આ બાણુ નાંખ્યું ? એવા કયા પુરુષ અરાવત હાથીના દાંતને છેદીને પોતાનાં કર્ણાભૂષણ કરવાને ઈચ્છે છે ? આ કાણુ પુરુષ ગરુડની પાંખાના મુગટ કરવાને ધારે છે? શેષના મસ્તક ઉપર રહેલી મણિમાલાને ગ્રહણ કરવાની કાણુ ઉમેદ રાખે છે ? સૂર્યના ઘેાડાને હરણ કરવાની ઇચ્છાવાળા એવા કણ પુરુષ છે કે જેના ગવ ને ગરુડ જેમ સર્પના પ્રાણ હરણ કરે તેમ હું હરણ કરીશ.' એવી રીતે ખેલી તે માગધપતિ વેગથી ઊભા થયા, રાફડામાંથી સર્પની પેઠે તેણે મ્યાનમાંથી ખગ ખેચ્યું અને આકાશમાં ધૂમ્રકેતુના ભ્રમને આપનાર ખડ્ગને કપાવવા લાગ્યા. સમુદ્રની વેલાની માફક દુર્વાર એવા તેને સર્વ પિરવાર પણ એક સાથે કાપાટોપ સહિત તત્કાળ ઊભા થઇ ગયા. કાઈ પોતના ખડ્ગાથી આકાશને જાણે કૃષ્ણ વિદ્યુત્મય હોય તેવુ' કરવા લાગ્યા અને કોઈ પેાતાના ઉજજવળ વસુન દોથી જાણે અનેક ચંદ્રવાળુ હોય તેવું કરવા લાગ્યા. કેાઈ મૃત્યુના દાંતની શ્રેણિથી જાણે અનાવ્યા હાય તેવા પોતાના તીક્ષ્ણ ભાલાને ચાતરફ ઉલાળવા લાગ્યા; કોઈ અગ્નિની જિજ્ઞા જેવી ફરસીએ ફેરવવા લાગ્યા; કોઈ રાહુની જેવા પર્યંત ભાગવાળા મુગરો પકડવા લાગ્યા; કોઈ વાની ધાર જેવા ઉત્કટ ત્રિશૂળને ગ્રહણ કરવા લાગ્યા અને કાઈ યમરાજના દંડ જેવા પ્રચ'ડ દડને ઉગામવા લાગ્યા. કેટલાએક શત્રુને વિસ્ફોટ કરવામાં કારણુરૂપ પાતાના બાહુનુ આસ્ફોટન કરવા લાગ્યા, કેટલાએક મેઘનાદના જેવા ઉર્જિત સિંહનાદ કરવા લાગ્યા, કેટલાએક ‘મારા, મારા’ એમ કહેવા લાગ્યા, કેટલાએક પકડો, પકડો' એમ કહેવા લાગ્યા અને કેટલાએક ‘ઊભા રહેા, ઊભા રહેા' તથા કેટલાએક ‘ચાલેા, ચાલા' એમ ખેલવા લાગ્યા. આવી રીતે માગધતિને સર્વ પરિવાર વિચિત્ર કાપની ચેષ્ટાવાળા થઈ ગયા. પછી અમાત્યે આવીને આણુને સારી રીતે જોયુ‘ એટલે તેની ઉપર જાણે દિવ્ય મત્રાક્ષરો હાય તેવા ઉદાર અને મોટા સારવાળા નીચે પ્રમાણે અક્ષરા જોયા. સાક્ષાત સુર, અસુર અને નરના ઇશ્વર એવા ઋષભસ્વામીના પુત્ર ભરત ચક્રવતી તમને એવા આદેશ કરે છે કે જો રાજ્યનું અને જીવિતવ્યનું કામ હોય તો અમારી પાસે તમારું સર્વસ્વ મૂકી દઈને અમારી સેવા કરો.' આવા અક્ષરો જોઈ મંત્રીએ અવધિજ્ઞાનથી વિચારી-જાણી, તે ખાણુ સને બતાવી ઊંચે સ્વરે કહ્યું– અરે સર્વ રાજલેાકા ! સાહસ કરનારા, અબુદ્ધિથી ઊલટા પેાતાના Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સર્ગ ૪ થે સ્વામીને અનર્થ આપનારા અને એવી રીતે પિતાની જાતને સ્વામિમત માનનારા તમને ધિક્કાર છે ! આ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર-શ્રી ઋષભસ્વામીના પુત્ર ભરતરાજા પ્રથમ ચક્રવતી થયા છે. તેઓ આપણી પાસેથી દંડ માગે છે અને ઇન્દ્રની પેઠે પ્રચંડ શાસનવાળા તેઓ આપણને સવને પોતાની આજ્ઞા માં રાખવાને ઈચ્છે છે. કદાપિ સમુદ્રનું શોષણ થાય, મેરુપર્વત ઉપાડાય, યમરાજને હણી નંખાય, પૃથ્વી અવળી કરી નંખાય, વજાને દળી નંખાય અને વડવાગ્નિ બુઝાવી દેવાય તે પણ પૃથ્વીમાં ચક્રવતી છતાય નહીં. તેથી હે બુદ્ધિમંત રાજા ! ટૂંકી બુદ્ધિવાળા આ લોકોને વારે અને દંડ તૈયાર કરી ચક્રવતીને પ્રણામ કરવા ચાલો.” ગંધહસ્તીના મદને સુઘીને જેમ બીજા હસ્તી શાંત થઈ જાય તેમ મંત્રીની આવી વાણી સાંભળીને તથા બાણાક્ષર જોઈને માગધપતિ શાંત થઈ ગયો. પછી તે બાણ તથા ભેટાણું લઈને ભરતરાયની પાસે આવ્યા અને પ્રણામ કરી નીચે પ્રમાણે બા–“હે પૃથ્વીપતિ ! કુમુદખંડને પર્વણના ચંદ્રની જેમ ભાગે આપના દર્શન મને થયા છે. ભગવાન્ ઋષભસ્વામી પ્રથમ તીર્થંકર થઈને જેમ વિજય પામે છે તેમ આપ પણ પૃથ્વીમાં પ્રથમ ચક્રવતી થઈને વિજય પામે. જેમ ઐરાવત હાથીને કઈ પ્રતિહસ્તી હાય નહીં, વાયુના જે કોઈ બળવાળો હોય નહીં અને આકાશથી વિશેષ માનવાળું કઈ હોય નહીં તેમ આપને સમેવડીએ કંઈ થઈ શકે નહી. કર્ણ સુધી આકૃષ્ટ કરેલા ધનુષમાંથી નીકળેલા આપના બાણને ઈન્દ્રના વજની પેઠે કોણ સહન કરી શકે તેમ છે ? મુજ પ્રમાદી ઉપર પ્રસાદ કરી આપે કર્તવ્ય જણાવવાને છડીદારની પેઠે આ બાણ મે કહ્યું, તેથી હે નૃપશિરોમણિ ! આજથી હું તમારી આજ્ઞાને શિરોમણિની પેઠે મસ્તક ઉપર ધારણ કરીશ. હે સ્વામિન્ ! તમે આરેપિત કરેલે હું જાણે પૂર્વ દિશાને તમારે જયસ્થંભ હોય તેમ નિષ્કપટ ભક્તિથી આ માગધતીથમાં રહીશ. આ રાજ્ય, આ સર્વ પરિવાર, હું પોતે અને બીજું સર્વ તમારું જ છે; તમારા સેવકની પેઠે મને આજ્ઞા કરે.” એવી રીતે કહીને તેણે તે બાણ, માગધ તીર્થનું જળ, મુગટ અને બે કુંડળ અર્પણ કર્યા. ભરતરાયે તે તે વસ્તુને સ્વીકાર કરી તેને સત્કાર કર્યો, કેમકે મહાત્મા લકે સેવાને માટે નમેલા જનમાં કૃપાવાળા જ હોય છે, પછી ઈંદ્ર જેમ અમરાવતીમાં જાય તેમ ચકી રથને પાછો વળી તે જ માગે છાવણીમાં આવ્યા. રથથી ઉતરી, અંગપ્રક્ષાલન કરી પરિવાર સહિત તેમણે અઠ્ઠમનું પારણું કર્યું. પછી ઉપનત થયેલા માગંધપતિનો પણ ચક્રની જેમ ચક્રવતીએ મોટી ઋદ્ધિથી ત્યાં અષ્ટાહ્નિકા ઉત્સવ કર્યો. સૂર્યના રથમાંથી જાણે સરી આવ્યું હોય તેમ તેજથી તીક્ષણ એવું ચક અષ્ટાક્ષિકા ઉત્સવને અંતે આકાશમાં ચાલ્યું અને દક્ષિણ દિશાએ વરદામ તીર્થ તરફ પ્રવત્યું. પ્રાદિ ઉપસર્ગ જેમ ધાતુની પાછળ જાય તેમ ચક્રવતી પણ તેની પછવાડે ચાલ્યા. હમેશાં જન માત્ર પ્રયાણથી ચાલતાં અનુક્રમે રાજહંસ જેમ માન સરોવરને પામે તેમ ચક્રવતી દક્ષિણ સમુદ્ર સમીપે આવી પહોંચ્યા. એલાયચી, લવીંગ, ચારેલી અને કકાલના વૃક્ષવાળા દક્ષિણ સાગરના તટ ઉપર નૃપતિએ સૈન્યને નિવાસ કરાવ્યું. મહારાજાની આજ્ઞાથી પૂર્વની પેઠે વદ્ધકિરને સૈન્યના નિવાસગૃહ અને પૌષધશાળા ત્યાં રચ્યાં. તે વરદામ તીર્થના દેવને ચિત્તમાં ધારણ કરી રાજાએ અષ્ટમ તપ કર્યો અને પૌષધાગારમાં પૌષધવ્રત ગ્રહણ કર્યું. પૌષધ પૂર્ણ થયા પછી પૌષધગ્રહમાંથી નીકળી ધનુર્ધારીઓમાં અગ્રેસર એવા ચક્રીએ કાલકૃષ્ટરૂપ ધનુષ ગ્રહણ કર્યું અને સર્વ સુવર્ણ થી રચેલ, કેટી રત્નોથી જડેલ અને જયલક્ષમીના નિવાસગ્રહરૂપ રથમાં તેઓ આરૂઢ થયા. દેવથી જેમ Page #138 -------------------------------------------------------------------------- ________________ પવ ૧ લું ૧૧૭ પ્રાસાદ શોભે તેમ સુંદર આકૃતિવાળા મહારાજાથી અધિષ્ઠિત થયેલો મહારથ શેભવા લાગ્યો. અનુકૂળ પવનથી ચપળ થયેલી પતાકાઓથી આકાશને મંડિત કરતો તે ઉત્તમ રથ વહાણની જેમ સમુદ્રમાં પ્રવિષ્ટ થયો. રથને નાભિ સુધી સમુદ્રજળમાં લઈ જઈ આગળ રહેલા સારથિએ ઘેડા અટકાવ્યા એટલે રથ ઊભો રહ્યો. પછી આચાર્ય જેમ શિષ્યને નમાવે તેમ પૃથ્વીપતિએ ધનુષને નમાવી પણછ ચડાવી અને સંગ્રામરૂપી નાટકના આરંભના નાંદી જે તથા કાળના આહવાન મંત્ર જે ઊંચે પ્રકારે ધનુષટંકાર કર્યો. પછી લલાટ પર કરેલા તિલકની લક્ષ્મીને ચેરનારા બાણને ભાથામાંથી કાઢીને ધનુષ ઉપર ચડાવ્યું. ચક્રરૂપ કરેલા ધનુષના મધ્ય ભાગમાં ધરીના ભ્રમને આપતા એવા તે બાણને મહારાજાએ કહ્યુંપર્યત ખેચ્યું. કર્ણાત સુધી આવેલું તે બાણ “હું શું કરું ?” એમ વિજ્ઞપ્તિ કરતું હોય એવું જણાવા લાગ્યું. પછી તેને વરદામપતિ તરફ વિષ્ટ કર્યું. આકાશમાં પ્રકાશ કરતા તે બાણને પર્વતેએ પડતા વજીની ભ્રાંતિથી, સર્પોએ ઉપરથી પડતા ગરુડની બ્રાંતિથી અને સમુદ્ર બીજા વડવાનળની ભ્રાંતિથી ભય સહિત અવલોકયું. બાર જન ઉલ્લંઘન કરી તે બાણ ઉલ્કાની પેઠે વરદામપતિની સભામાં પડયું. શત્રુએ મોકલેલ ઘાત કરનાર મનુષ્યની જેવા તે બાણને પડેલું જોઈ વરદામપતિ કેપ પામ્ય અને ઉદ્દેલ થયેલા સમુદ્રની પેઠે તે ઉદ્દબ્રાંત ભ્રકુટિમાં તરંગિત થઈ ઉત્કટ વાણીથી નીચે પ્રમાણે . અહો ! પગે સ્પર્શ કરીને આજે આ સુતેલા કેશરીસિંહને કોણે જગાડ? આજે મૃત્યુએ કેનું પાનું ઉખેળ્યું ? કુષ્ઠિની પેઠે પિતાના જીવિતમાં આજે કોને વૈરાગ્ય ઉત્પન્ન થયે કે જેણે પોતાના સાહસથી મારી સભામાં આ બાણ નાખ્યું. તે બણ નાખનારને આ બાણથી જ હું મારું.” એમ કહી તેણે કોપ સહિત તે બાણ ગ્રહણ કર્યું. માગધપતિની પેઠે વરદામપતિએ પણ ચક્રીના બાણ ઉપરના પૂર્વોક્ત અક્ષરે જોયા એટલે નાગદમની ઔષધિથી સર્પ જેમ શાંત થાય તેમ તેવા અક્ષરો વાંચી તત્કાળ તે શાંત થઈ ગયો અને બોલવા લાગ્ય-“અહો દેડકે જેમ કૃષ્ણ સર્પને તમાચો મારવાને ઉદ્યત થાય, બાકડે જેમ પિતાનાં શીંગડાથી હાથીને પ્રહાર કરવાની ઈચ્છા કરે, હાથી જેમ પિતાના દાંતથી પર્વતને પાડવાની ધારણા કરે તેમ મેં મંદબુદ્ધિવાળાએ આ ભરતચક્રીની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા કરી.” તથાપિ હજી કાંઈ બગડયું નથી એમ ધારી તેણે પોતાના માણસને ઉપાયન (ભેટ) લાવવાની આજ્ઞા કરી. પછી બાણ અને અદભૂત ભેટ લઈ ઇંદ્ર જેમ ઋષભધ્વજ પાસે જાય તેમ તે ચક્રવતીની પાસે જવા ચાહું જઈ ચક્રવતીને નમસ્કાર કરીને કહ્યું-“હે પૃથ્વીના ઇંદ્ર! દૂતની જેમ તમારા બાણે બોલાવેલે હું આજે અહીં આવ્યો છું. આપ પોતે અહીં આવ્યા છતાં હું સામે આવ્યું નહી તે મારે અજ્ઞને દેષ આપ ક્ષમા કરે. અજ્ઞતા દોષનું આચ્છાદન કરે છે. હે સ્વામિન! શ્રાંત પુરુષ જેમ આશ્રમ મેળવે અને તૃષિત પુરુષ જેમ પૂર્ણ સરોવર પ્રાપ્ત કરે તેમ સ્વામિરહિત એવા મેં આજે આપ જેવા સ્વામીને પ્રાપ્ત કર્યા છે. હે પૃથ્વીનાથ! સમુદ્રમાં વેલંધર પર્વત રહે તેમ આજથી તમે સ્થાપિત કરેલો હું અહીં તમારી મર્યાદામાં રહીશ.” એમ કહી ભરપૂર ભક્તિવાળ તે વરદામપતિએ, જાણે આગળથી થાપણ રૂ૫ રાખ્યું હોય તેમ તે બાણ પાછું અર્પણ કર્યું. જાણે સૂર્યની કાંતિથી જ ગુંથેલું હોય તેવું પિતાની કાંતિથી દિશાના મુખને પ્રકાશિત કરતુ એક રત્નમય કટીસૂત્ર અને જાણે યશનો સમૂહ હોય તે ઘણું કાળથી સંચય કરેલ ઉજજવળ મુક્તા રાશિ, તેણે ભરતપતિને ભેટ કર્યો, તેમજ જેની ઉજજવળ કાંતિ પ્રકાશી રહી છે એ અને જાણે રત્નાકરનું સર્વસ્વ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સર્ગ ૪ છે. હોય તે એક રત્નસમૂહ પણ અપર્ણ કર્યો. આ સર્વ ગ્રહણ કરીને ચક્રીએ વરદામપતિને અનુગ્રહિત કર્યો અને જાણે પિતાને કીર્તિકર હોય તેમ તેને ત્યાં સ્થાપિત કર્યો. પછી વરદામપતિને કૃપાપૂર્વક બેલાવી-વિદાય કરી વિજયી ભરતેશ પોતાની છાવણીમાં આવ્યા. રથમાંથી ઉતરી, સ્નાન કરી રાજચ પરિજન સાથે અષ્ટમ ભક્તનું પારણું કર્યું અને પછી ત્યાં વરદામપતિને અષ્ટાનિકા ઉત્સવ કર્યો. મહાત્મા જ આત્મીય જનને લોકમાં મહત્ત્વ અપાવવાને માટે માન આપે છે, પછી પરાક્રમવડે જાણે બીજા ઈંદ્ર હોય એવા તે ચક્રવતી ચક્રને અનુસારે પશ્ચિમ દિશાએ પ્રભાસતીર્થ તરફ ચાલ્યા. સૈન્યના ચાલવાથી ઊડેલી રેણુવડે જમીન અને આકાશના મધ્યભાગને પૂરતા તેઓ કેટલેક દિવસે પશ્ચિમ સમુદ્રના તટ ઉપર આવી પહોંચ્યા. સોપારી, તાંબૂલી અને નારી એલીના વનથી આકલ એવા પશ્ચિમ સમદ્રના તટ ઉપર તેમણે પડાવ નાખ્યો. ત્યાં પ્રભાસપતિને ઉદ્દેશીને અષ્ટમભક્ત વ્રત કર્યું અને પૂર્વ પ્રમાણે પૌષધાલયમાં પૌષધ લઈને બેઠા. પૌષધને અંતે જાણે બીજે વરુણ હોય તેવા ચક્રીએ રથમાં બેસીને સાગરમાં પ્રવેશ કર્યો. રથને ચકની નાભિ સુધી જળમાં લઈ જઈ તેણે પિતાનું ધનુષ અધિજ્ય કર્યું. પછી જયલક્ષ્મીને ક્રીડા કરવાની વીણરૂપ ધનુર્યષ્ટિની તંત્રી જેવી પણછને પિતાના હાથવડે શબ્દાયમાન કરી, જાણે સાગરને છડીદંડ હોય તેવા ભાથામાંથી બાણ કાઢી, આ સન ઉપર અતિથિને આરૂઢ કરે તેમ તેને ધનુષાસન પર આરૂઢ કર્યું. સૂર્યબિંબમાંથી આકૃષ્ટ કરેલું જાણે એક કિરણ હોય એવા તે બાણને ચક્રીએ પ્રભાસદેવની સન્મુખ પ્રક્ષિપ્ત કર્યું. વાયુની જેવા વેગથી સમુદ્રમાં બાર જન ઉલ્લંઘન કરી ગગનને પ્રકાશિત કરતું તે બાણ પ્રભાસપતિના સભાસ્થાનમાં જઈને પડયું. બાણને જોઈ પ્રભાસેશ્વર કપ પામે, પણ તેની ઉપરના અક્ષરે વાંચીને રસને પ્રગટ કરનારા નટની પેઠે તત્કાળ શાંત થઈ ગયું. પછી બાણ અને બીજી ભેટ લઈને પ્રભાસપતિ ચક્રવર્તીની પાસે આવ્યા અને નમસ્કાર કરી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગે-“હે દેવી! આપ સ્વામીએ ભાસિત (પ્રકાશિત) કરેલે હું આજે જ ખરો પ્રભાસ થયે છું, કેમ કે સૂર્યના કિરણોથી જ કમલ થાય છે. હે પ્રભું ! હું પશ્ચિમ દિશામાં સામંત રાજાની પેઠે રહી હમેશા પ્રથ્વીને શાસન કરનારા તમારી આજ્ઞાને ધારણ કરીશ.” એમ કહી પ્રથમ પ્રેરેલું બાણ યુદ્ધપ્રસંગમાં ફેકેલા બાણને લાવી આપનાર સેવકની જેમ ભરતેશ્વરને અર્પણ કર્યું. અને તે સાથે મૂર્તિવંત પિતાનું તેજ હોય તેવાં કડા, કટીસૂત્ર, ચૂડામણિ, હાર તથા બીજું કેટલુંક દ્રવ્ય વિગેરે ભેટ કર્યું. તેને આશ્વાસન આપવાને માટે ચક્રાએ તે સર્વ ગ્રહણ કર્યું. કેમકે ભેટ ગ્રહણ કરવી તે સ્વામીનું પ્રથમ પ્રસાદચિહ્ન છે. પછી કયારામાં જેમ વૃક્ષને સ્થાપન કરે તેમ ત્યાં સ્થાપિત કરીને તે શત્રુનાશક નૃપતિ પિતાના અંધાવામાં આવ્યા. કલ્પવૃક્ષની પેઠે ગૃહરને તત્કાળ ઉપનીત કરેલા દિવ્ય ભજનથી તેણે અફૂમનું પારણું કર્યું અને પછી પ્રભાસદેવને અષ્ટારૃિનકા ઉત્સવ કર્યો, કેમકે પહેલી વખત તે સામંત જેવા રાજાની પણ સંસ્કૃતિ કરવી ઉચિત છે. દીપકની પછવાડે પ્રકાશ ચાલે તેમ ચક્રની પછવાડે ચાલતા ચક્રવર્તી સમુદ્રના દક્ષિણ તટ સમીપે સિંધુનદીને કિનારે આવી પહોંચ્યા. તેને કિનારે કિનારે પૂર્વાભિમુખ ચાલીને સિંધુદેવીના સદન સમીપે તેમણે પડાવ નાખ્યો. ત્યાં પોતાના મનમાં સિંધુદેવીનું સ્મરણ કરી તેમણે અષ્ઠમ તપ કર્યો; તેથી પવને હણેલા ઊર્મિની જેમ સિંધુદેવીનું સન ચલિત થયું. ૧ પ્રત્યંચા (પણ૭) ચડાવેલું. ૨ કમલ-કમઅલ પાણીને શોભાવનાર. ૩ મુગટ. Page #140 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૧૯ અવધિજ્ઞાનથી ચક્રવતીને આવેલા જાણી ઘણી દિવ્ય ભેટ લઈ તે તેમને પૂજવાને સામે આવી. દેવીએ આકાશમાં રહી “જય જય” એવી આશિષપૂર્વકક––“ચક્રિન્ ! હું અહીં તમારી કિકરી થઈને રહી છું. આપ કહો તે તમારું કામ કરું.” એમ કહી જાણે લક્ષ્મીદેવીનું સર્વસ્વ - હોય અને જાણે નિધાનની સંતતિ હોય તેવા રત્નથી ભરેલા એક હજાર ને આઠ કુંભા, જાણે પ્રકૃતિની જેમ કાત્તિ અને જયલક્ષ્મીને સાથે બેસાડવાને હોય એવાં બે રત્નનાં ભદ્રાસને, શેષનાગના મસ્તક ઉપર રહેનારાં મણિઓથી બનાવ્યા હોય તેવાં પ્રદીપ્ત રત્નમય બાહુરક્ષક (બેરખા), જાણે મધ્યમાં સૂર્યબિંબની કાંતિ દાખલ કરેલી હોય એવાં કડાં અને મુઠીમાં સમાઈ શકે એવાં સુકોમળ દિવ્ય વસ્ત્રો તેણે ચક્રવતીને ભેટ કર્યા. સિંધુરાજ(સમુદ્ર)ની પેઠે મહારાજાએ તે સર્વ સ્વીકાર્યું અને મધુર આલાપથી દેવીને પ્રમોદ પમાડી વિસર્જન કરી. પછી પૂર્ણિમાના ચંદ્ર જેવા સુવર્ણ પાત્રમાં તેમણે અષ્ટમભક્તનું પારણું કર્યું અને ત્યાં દેવીને અષ્ટાદ્વિકા ઉત્સવ કરીને ચકે બતાવેલ માર્ગે તેઓ આગળ ચાલ્યા. ઉત્તર પૂર્વ દિશાની મધ્યમાં ( ઈશાન ખૂણ તરફ ) ચાલતા તેઓ અનુક્રમે બે ભરતાદ્ધની મધ્યમાં સીમાબંધ તરીકે રહેલા વૈતાઢ્ય પર્વત સમીપે આવી પહોંચ્યા. તે પર્વતના દક્ષિણ નિતંબ(ભાગ) ઉપર જાણે કોઈ નવીન દ્વીપ હોય તેમ વિસ્તાર અને દીર્ધ પણાથી શોભિત એ પડાવ તેમણે કર્યો. ત્યાં પૃથ્વીપતિએ અષ્ટમ કર્યો એટલે વૈતાઢયાદ્રિકુમારનું આસન કંપાયમાન થયું. તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે ભરતક્ષેત્રમાં આ પ્રથમ ચક્રવતી ઉત્પન્ન થયા છે. ચક્રવતીની પાસે આવી તેણે આકાશમાં રહી કહ્યું- હે પ્રભુ! તમે જય પામ ! હું તમારે સેવક છું, માટે મને જે આજ્ઞા કરવી હોય તે કરો.” એમ કહી જાણે મોટો ભંડાર ઉઘાડ્યો હોય તેમ મૂલ્યવંત રત્ન, રત્નનાં અલંકારે, દિવ્ય વસ્ત્રો અને પ્રતાપ સંપત્તિઓના ક્રીડા સ્થાન જેવાં ભદ્રાસને તેણે ચક્રવતીને અર્પણ કર્યા. પૃથ્વીપતિએ તેની સર્વવસ્તુ સ્વીકારી; કારણ કે અલુબ્ધ સ્વામીએ પણ બ્રુના અનુગ્રહ માટે તેમની ભેટ સ્વીકારે છે. પછી મહારાજાએ તેને સારી રીતે બોલાવી ગૌરવ સહિત વિદાય કર્યો. મહાન પુરુષો પિતાને આશ્રિત રહેલા સાધારણ પુરુષની પણ અવજ્ઞા કરતા નથી, અષ્ટમ ભક્તને અંતે પારણું કરી ત્યાં વૈતાઢ્યદેવને અષ્ટાક્ષિકા ઉત્સવ કર્યો. ત્યાંથી ચક્રરત્ન તમિસ્ત્રાગુફા તરફ ચાલ્યું. રાજા પણ પડાન્વેષી(પગી)ની જેમ તેની પાછળ ચાલ્યા. અનુક્રમે તમિસ્રા સમીપે જાણે વિદ્યાધરોના નગર વૈતાઢ્ય ઉપરથી નીચે ઉતર્યા હોય તેવો પિતાના રીન્યનો નિવાસ કરાવ્યો. તે ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ દેવને મનમાં ધારણ કરી તેમણે અષ્ટમ તપ કર્યું એટલે તે દેવનું સન ચલિત થયું. અવધિજ્ઞાનથી ચક્રવતીને આવેલા જાણી, ઘણે કાળે આવેલા ગુરુની જેમ ચક્રવતીરૂપ અતિથિનું અર્ચન કરવાને તે આવ્યા અને કહેવા લાગ્યા–“સ્વામિન્ ! આ તમિસા ગુફાના દ્વારમાં તમારા દ્વારપાળની પેઠે હું રહ્યો છું.” એમ કહી તેણે ભૂપતિની સેવા અંગીકાર કરી. સ્ત્રીરત્નને ગ્ય અનુત્તમ એવાં ચૌદ તિલક અને દિવ્ય આભરણુસમૂહ તેણે ભેટ કર્યો, તે સાથે જાણે અગાઉથી મહારાજાને માટે જ રાખી મૂકી હોય તેવી તેમને યોગ્ય માળાઓ અને દિવ્ય વસ્ત્રો પણ અર્પણ કર્યા. ચક્રીએ તે સર્વ વસ્તુનો સ્વીકાર કર્યો, કેમકે કતાર્થ થયેલા રાજાઓ પણ દિગૃવિજયની લક્ષ્મીના ચિહ્નરૂપ દિશાદંડને છોડતા નથી. અધ્યયનને અંતે ઉપાધ્યાય જેમ શિષ્યને રજા આપે તેમ ભરતેશ્વરે ઘણા પ્રસાદપૂર્વક તેને સારી રીતે બોલાવીને વિદાય કર્યો. પછી જાણે જુદા થયેલા પિતાના અંશ હોય તેવા અને ૧ જેની જેવા બીજા ઉત્તમ નહીં તેવાં. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સર્ગ ૪ થે પૃથ્વી ઉપર પાત્ર મૂકીને હમેશાં સાથે બેસીને જમનારા એવા રાજકુંવરો સાથે તેમણે પારણું કર્યું અને પછી કૃતમાલ દેવને અષ્ટાદ્વિકા ઉત્સવ કર્યો. પ્રણિપાત કરવાથી ગ્રહણ કરેલા સ્વામીએ સેવકને માટે શું નથી કરતા? બીજે દિવસે ઈંદ્ર જેમ નિગમેલી દેવતાને આજ્ઞા કરે તેમ મહારાજાએ સુષેણું સેનાનીને બોલાવી આજ્ઞા કરી કે –“તમે ચર્મરત્નથી સિંધુનદી ઉતરીને સિંધુ, સમુદ્ર અને વૈતાઢ્ય પર્વતની મધ્યમાં રહેલા દક્ષિણસિંધુનિકૂટને સ ધ અને બદરીને વનની પેઠે ત્યાં રહેલા લેચ્છ લોકોને આયુધયષ્ટિથી તાડન કરી ચર્મરત્નના સર્વસ્વ ફળને મેળવો.” જાણે ત્યાં જ જન્મ્યો હોય તેમ જળસ્થળને ઊંચા નીચા સર્વ ભાગમાં અને બીજા કિલ્લાઓમાં તથા દુર્ગમ સ્થાનકમાં સંચાર કરવાના સર્વે માર્ગને જાણનારા, પ્લેચ્છભાષામાં વિચક્ષણ, પરાક્રમમાં સિંહ જેવા, તેજવડે સૂર્ય જેવા, બુદ્ધિના ગુણથી બૃહસ્પતિ જેવા તથા સર્વ લક્ષણે સંપૂર્ણ સુષેણ સેનાનીએ ચક્રવતીની તે આજ્ઞા મસ્તકે ચડાવી. તરત જ સ્વામીને પ્રણામ કરી પિતાના વાસસ્થાનમાં આવી જાણે પોતાના પ્રતિબિંબ હોય તેવા સામંત રાજાએને પ્રયાણને માટે આજ્ઞા કરી. પછી પોતે સ્નાન કરી, બલિદાન આપી, પર્વતની જેવા ઊંચા ગજરત્ન ઉપર આરૂઢ થયે. તે વખતે તેણે મોટાં મૂલ્યવાળાં સ્વલ્પ આભૂષણો ધારણ કર્યા હતાં, કવચ પહેર્યું હતું, પ્રાયશ્ચિત્ત અને કૌતુકમંગળ કર્યું હતું તથા કંઠમાં જાણે જયલમીએ આલિંગન કરવાને માટે પોતાની ભુજલતા નાંખી હોય તે રત્નને દિવ્યહાર ધારણ કર્યો હતે. પટ્ટહસ્તીની પેઠે પટ્ટાના ચિહ્નથી તે શોભતો હતો; કટી ઉપર મૂર્તિમાન શક્તિ હોય તેવી એક ફ્યુરિકા તેણે રાખી હતી અને પાછળ સરલ આકૃતિવાળા તથા સુંદર સુવર્ણના બે ભાથાએ ધારણ કર્યા હતા, તે જાણે પૃષ્ઠભાગમાં પણ યુદ્ધ કરવાને બીજા બે વૈક્રિય હાથ હોય તેવા જણાતા હતા. ગણનાયક, દંડનાયક, શ્રેષ્ઠી, સાર્થવાહ, સંધિપાળ અને ભત્ય વિગેરેથી તે યુવરાજની પેઠે વીંટાયેલે હતે.. જાણે આસનની સાથે જ થયો હોય તેમ તેનું અગ્રાસન નિશ્ચળ હતું. વેત છત્ર અને ચામરથી શોભતા એવા તે દેવપમ સેનાનીએ પોતાના ચરણ અંગુષ્ઠથી હાથીને ચલાવ્યો. ચક્કીના અર્ધા સૈન્યની સાથે તે નદીને કિનારે ગયે. સેના માંથી ઊડેલી રજવડે જાણે સેતુબંધ કરતો હોય તેમ તેણે ત્યાં સ્થિતિ કરી. જે બાર જન સુધી વૃદ્ધિ પામે, જેમાં પ્રાતઃકાળે વાવેલા ધાન્ય સાયંકાળે ઊગે અને જે નદી, દ્રહ તથા સમુદ્રથી પાર ઉતારવાને સમર્થ હોય એવા ચર્મરત્નને સેનાપતિએ પિતાના હાથથી સ્પર્શ કર્યો. સ્વાભાવિક પ્રભાવથી તેના બે છેડા પ્રસાર પામ્યા એટલે સેનાનીએ તેને તેલની પેઠે જળમાં મૂકયું. પછી ચર્મરત્નવડે પગરસ્તાની જેમ સૈન્ય સહિત સરિતા ઉતરી તે બીજે તટે ગયે. સિંધના સર્વ દક્ષિણ નિષ્કટને સાધવાની ઈચ્છાથી તે પ્રલય કાળના સમુદ્રની જેમ ત્યાં પ્રસાર પામે. ધનુષના નિર્દોષ શબ્દથી દારૂણ અને યુદ્ધમાં કૌવતવાળા તેણે સિંહની પેઠે સિંહલ લોકોને લીલા માત્રમાં પરાભવ કર્યો, બર્બર લોકોને મૂલ્યથી લીધેલા કિંકરની પેઠે સ્વાધીન કર્યા અને ટંકણેને ઘેડાની માફક રાજના ચિહ્નથી અંકિત કર્યા. રત્નમણિયથી પૂરેલો જાણે જળરહિત રત્નાકર હોય તેવા યવનદ્વીપને તે નરકેશરીએ લીલા માત્રમાં જીતી લીધું. તેણે કાળમુખ જાતિના સ્લેરછોને જીતી લીધા, તેથી તેઓ જન ન કરતાં છતાં પણ મુખમાં પાંચ આંગળીઓ નાંખવા લાગ્યા. તેના પ્રસાર પામવાથી જનક નામ પ્લેચ્છલો કે વાયુથી વૃક્ષના પલ્લવોની જેમ પરા મુખ થઈ ગયા. ગારૂડી જેમ સર્વ જાતિના સપને જીતે તેમ તેણે વૈતાઢ્ય પર્વતની નજીકની ભૂમિમાં ન સાથે તે સિંધુ Page #142 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૨૧ રહેલા પ્લેચ્છોની સર્વ જાતને જીતી લીધી. પ્રૌઢ પ્રતાપના અનિવાર્ય પ્રસારવાળા તે સેનાનીએ ત્યાંથી આગળ ચાલીને સૂર્ય જેમ સર્વ આકાશને આક્રાંત કરે તેમ કચ્છ દેશની સઘળી ભૂમિને આક્રાંત કરી. સિંહ જેમ આખી અટવીને દબાવે તેમ આખા નિષ્ફટને દબાવીને તે કચ્છ દેશની સરખી ભૂમિમાં સ્વસ્થ થઈને રહ્યા. પતિની પાસે જેમ સ્ત્રીઓ આવે તેમ ત્યાં પ્લેરછ દેશના રાજાઓ ભક્તિથી ભેટે લઈને સેનાપતિ પાસે આવવા લાગ્યા. કેઈએ સુવર્ણગિરિના શિખર જેવડા સુવર્ણ રત્નોના રાશિ આપ્યા, કેઈએ ચલાયમાન વિંધ્યાદ્રિના જેવા હસ્તિઓ આપ્યા, કેઈએ સૂર્યના અશ્વને ઉલંઘન કરનારા અધો આપ્યા અને કોઈએ અંજનથી રચેલા દેવરથ જેવા રથ આપ્યા. બીજુ પણ જે જે સારરૂપ હતું તે સર્વ તેને અર્પણ કર્યું, કેમકે પર્વતમાંથી નદીએ આકર્ષણ કરેલાં ૨ો પણ અનુક્રમે રત્નાકરમાં જ આવે છે. એવી રીતે ભેટ આપીને તેઓએ સેનાપતિને કહ્યું“આજથી અમે તમારી આજ્ઞા પાળનારા થઈ તમારા ભૂત્યની પેઠે પોતપોતાના દેશમાં રહીશું.” સેનાનીએ તેમને યથાયોગ્ય સત્કાર કરીને વિદાય કર્યા અને પોતે પૂર્વની પેઠે સુખેથી સિંધુ નદી પાછો ઉતર્યો. જાણે કીર્તિરૂપી વલ્લીને દેહદ હોય તે સ્વેચ્છો પાસેથી આણેલે તે સર્વદંડ તેણે ચક્રીની પાસે લાવીને મૂક્યા. કૃતાર્થ એવા ચક્રીએ પ્રસાદપૂર્વક સત્કાર કરી વિદાય કરેલે સેનાની હર્ષ પામતો પિતાના આવાસમાં આવ્યું, અહીં ભરતરાજા અયોધ્યાની પેઠે સુખમાં રહેતા હતા; કેમકે સિંહ જ્યાં જાય ત્યાં તેનું સ્થાન જ છે. એક દિવસે તેમણે સેનાપતિને બોલાવી આજ્ઞા કરી કે “તમિસ્રા ગુફાનાં - બારણું ઉઘાડે.” નરપતિની તે આજ્ઞાને માળાની પેઠે મસ્તકે ચડાવી તરત જ સેનાની ગુફાદ્વાર પાસે આવીને રહ્યો. તમિસ્રાને અધિષ્ઠાયક દેવ કૃતમાલાનુ મનમાં સ્મરણ કરી તેણે અષ્ટમ તપ કર્યો, કેમકે સર્વ સિદ્ધિઓ તપોભૂલ છે. પછી સેનાપતિ સ્નાન કરી, વેત વસ૩૫ પાંખને ધારણ કરી સરોવરમાંથી રાજહંસ નીકળે તેમ નાનભવનમાંથી નીકળે અને સુવર્ણના લીલા કમલની પેઠે સુવર્ણનું ધૂપીયુ હાથમાં લઈ તમિસાના દ્વાર પાસે આવ્યો. ત્યાં રહેલા કપાટને જોઈ તેણે પ્રથમ પ્રણામ કર્યો, કેમકે શકિતવંત એવા મહંત પુરુષે પ્રથમ સામભેદને પ્રયોગ જ કરે છે. ત્યાં વૈતાઢય પર્વત પર સંચાર કરતી વિદ્યાધરોની સ્ત્રીઓને સ્તંભન કરવામાં ઔષધરૂપ એ મહદ્ધિક અષ્ટાહૂિનકા ઉત્સવ કર્યો અને માંત્રિક જેમ મંડળને આલેખ કરે તેમ સેનાનીએ અખંડ તાંદુલથી ત્યાં અષ્ટમંગલિક આલેખ્યા. પછી ઈદ્રના વજની પેઠે તેણે શત્રુઓને નાશ કરનારું ચક્રીનું દંડરત્ન પિતાના હાથમાં ગ્રહણ કર્યું અને કપાટને હણવાની ઈચ્છાવાળે તે સાત આઠ પગલાં પાછો હઠ, કેમકે હાથી પણ પ્રહાર કરવાની ઈચ્છાથી કાંઈક પાછો ઓસરે છે. પછી સેનાનીએ તે દંડરત્નથી કપાટને ત્રણ વખત તાડન કર્યું અને વાજિંત્રની પેઠે તે ગુફાને ઉચે પ્રકારે ગજાવી મૂકી. તત્કાળ વૈતાઢય પર્વતનાં ગાઢ રીતે મીંચેલા જાણે લેચન હોય તેમ ગાઢ રીતે બંધ કરેલાં તે વજનિર્મિત કપાટ (બારણાં) ઉઘડી ગયાં. દંડના તાડનથી ઉઘડતાં તે કમાડ જાણે ઊંચે સ્વરે આક્રંદ કરતાં હોય તેમ તડતડાટ શબ્દ કરવા લાગ્યા. ઉત્તર દિશાના ભરતખંડના જયપ્રસ્થાન મંગળરૂપ તે કમાડ ઉઘાડવા સંબંધીને વૃત્તાંત સેનાનીએ ચક્રવતીને વિદિત કર્યો, એટલે હસ્તીરત્ન ઉપર આરૂઢ થઈ પ્રૌઢ પરાકમવાળા મહારાજાએ ચંદ્રની પેઠે તમિસ્રા ગુફામાં પ્રવેશ કર્યો. ૧૬ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સર્ગ ૪ થો પ્રવેશ કરતા નરપતિએ ચાર અંગુલ પ્રમાણુવાળું અને સૂર્યના જેવું પ્રકાશમાન મણિરત્ન ગ્રહણ કર્યું. તે એક હજાર યક્ષેએ અધિષ્ઠિત કરેલું હતું. શિખાબંધીની પેઠે મસ્તક ઉપર તે રત્નને ધારણ કર્યું હોય તે તિર્યંચ દેવતા અને મનુષ્ય સબંધી ઉપસર્ગો થતા નથી. વળી તે રત્નના પ્રભાવથી અંધકારની જેમ સમગ્ર દુઃખ નાશ પામે છે અને શસ્ત્રના ઘાની પેઠે રેગનું પણ નિવારણ થાય છે. સવર્ણકંભ ઉપર જેમ સુવર્ણનું ઢાંકણું રાખે તેમ રિપુનાશક રાજાએ તે રત્ન હસ્તીના દક્ષિણ કુંભસ્થળ ઉપર રાખ્યું. વળી પાછળ ચાલતી ચતુરંગ સેના સહિત ચકાનુસારે કેશરીસિંહની જેમ ગુફામાં પ્રવેશ કરનાર નરકેશરી ચક્રીએ ચાર અંગુલ પ્રમાણુવાળું બીજું કાંકિણીરત્ન પણ ગ્રહણ કર્યું. તે સૂર્ય, ચંદ્ર અને અગ્નિના જેવી કાંતિવાળું હતું. અધિકરણી જે સંસ્થાને (આકારે) હતું, સહસ્ર યક્ષેએ અધિષ્ઠિત કરેલું હતું. આઠ સેનૈયા જેવડું પ્રમાણમાં હતું, છંદલ(પત્ર) વાળું હતું, બાર હાંસવાળું હતું, સરખા તળીઓવાળું હતું અને માન, ઉન્માન તથા પ્રમાણ વડે યુક્ત હતું, તેને આઠ કણિકા હતી અને બાર જન સુધી અંધકાર દૂર કરવામાં તે સમર્થ હતું. ગુફાની બંને બાજુએ એક એક જનને અંતે ગોમૂત્રિકોને આકારે તે કાંકિણીરત્નથી અનુક્રમે મંડળોને આલેખતા ચક્રવત ચાલવા લાગ્યા. તે દરેક મંડળ પાંચશે ધનુષ વિસ્તારવાળા, એક જનમાં પ્રકાશકારક અને સંખ્યાએ ઓગણપચાસ થયા. જ્યાં સુધી મહીતલ ઉપર કલ્યાણચંતા ચક્રવર્તી જીવે છે ત્યાં સુધી તે ગુફા ઉઘાડા દ્વારવાળી રહે છે અને તે મંડળ પણ પ્રકાશિત રહે છે. ચક્રરત્નને અનુસરીને ચાલનારા ચક્રવતીની પાછળ ચાલનારી તેની સેના મંડળના પ્રકાશથી અખલિતપણે ચાલવા લાગી. સંચાર કરતી ચક્રવતીની સેનાથી તે ગુફા અસુરાદિના સૈન્યથી રત્નપ્રભાના મધ્યભાગ જેવી શોભવા લાગી. મનિદંડ (રવૈયા) થી મંથની (ગળી) ઘોષ કરે તેમ સંચાર કરતા ચમ્મચક્રથી તે ગુફા મુદ્દામ ઘેાષ કરવા લાગી. કેઈના પણ સંચાર વિનાને ગુફામાર્ગ રથવડે ચલાવાળો થવાથી અને અની ખરીથી તેના કાંકરાઓ ઉખડી જવાથી નગરમાગ જેવો થઈ ગયે. સેનાના લકથી તે ગુફા લોકનાળિકાની જેમ તિરસ્ક્રીનપણુને પામી. અનુક્રમે તમિસા ગુફાના મધ્યભાગમાં અવશ્વ ઉપર રહેલી કટીમેખલાની જેવી ઉમેગ્ના અને નિમગ્ના નામે બે નદીઓ સમીપે ચક્રી આવી પહે "દક્ષિણ અને ઉત્તર ભરતાદ્ધમાંથી આવતા લોકોને માટે નદીઓના મિષથી વૈતાઢય પર્વતે બે આજ્ઞારેખા કરી હોય તેવી તે નદીએ દેખાતી. તેમાંની ઉત્પનામાં પથ્થરની શિલા પણ બિકાની પેઠે તરે છે અને નિમગ્નામાં તુંબિકા પણ શિલાની પેઠે ડૂબી જાય છે. બંને સરિતા તમિજા ગુફાની પૂર્વ ભિત્તિમાંથી નીકળે છે અને પશ્ચિમ ભિત્તિનો મધ્યમાં થઈને સિંધુ નદીની અંદર મળી જાય છે. તે નદી એ ઉપર જાણે વૈતાઢય કુમારદેવની વિશાળ એકાંત શમ્યા હોય તેવી વાદ્ધકિરને એક નિર્દોષ પાજ બાંધી. તે પાજ વાદ્ધકિરને ચણવારમાં તૈયાર કરી; કેમકે ગેહાકાર કલ્પવૃક્ષની જેટલા પણ તેને વિલંબ લાગતો નથી. તે પાજ ઉપર સારી રીતે સાંધા કરેલા પાષાણે બાંધી લીધા તેથી જાણે આખી પાજ એક પાષાણુથી ઘડી હોય તેવી શોભવા લાગી. હાથની પેઠે સરખા તળિયાવાળી અને વજની પેઠે ઘણું મજબૂત હોવાથી તે પાજ ગુફાદ્વારનાં બે કમાડથી નિર્માણ કરી હોય તેમ જણાતું હતું. પદવિધિની પેઠે સમર્થ ચક્રવતી તે દુસ્તર સરિતાઓ સૌન્ય સહિત સુખે ઉતર્યા. સૌન્યની સાથે ચાલતા મહારાજા અનુક્રમે ઉત્તર દિશાના મુખ જેવા ગુફાના ઉત્તર દ્વાર પાસે આવી પહોંચ્યા. તેનાં બંને કમાડ જાણે દક્ષિણ દ્વારના કમાડને નિર્દોષ સાંભળીને ભય પામ્યા હોય તેમ તત્કાળ પોતાની મેળે જ ઉઘડી ગયાં. તે કમાડે. Page #144 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૨૩ ઉઘડતી વખતે “સરરર એ શબ્દ કરવા લાગ્યાં તેથી જાણે ચક્રીના સૌન્યને સરણ(ગમન) ની પ્રેરણા કરતા હોય તેમ જણાતાં હતાં, ગુફાના પડખાની ભીંતે સાથે તે કમાડ આલિંગન કરીને રહ્યાં તેથી જાણે પૂર્વે નહીં થયેલી બે ભેગળો હોય તેવાં દેખાવા લાગ્યા. પછી સૂર્ય જેમ વાદળાના મધ્યમાંથી નીકળે તેમ પ્રથમ ચક્રવતી આગળ ચાલનાર ચક્ર ગુફામાંથી નીકળ્યું અને પાતાલના વિવરમાંથી જેમ બલીદ્ર નીકળે તેમ પાછળ પૃથ્વીપતિ ભરત નીકળ્યા. પછી વિધ્યાચળની ગુફાની જેમ તે ગુફામાંથી નિઃશંકપણે લીલાયુક્ત ગમન કરતા ગજે દ્રો નીકળ્યા, સમુદ્રમાંથી નીકળતા સૂર્યના અશ્વને અનુસરતા સુંદર અને સારી રીતે ચાલતા નીકળ્યા. ધનાઢય લોકેના તબેલામાંથી નીકળતા હોય તેમ પિતાના શબ્દોથી ગગનને ગજાવતા રથ નીકળ્યા, અને સ્ફટિક મણિના રાફડામાંથી જેમ સર્પો નીકળે તેમ વૈતાઢય પર્વતની તે ગુફાના મુખમાંથી બળવાન પાયદલ પણ નીકળ્યું. એવી રીતે પચાસ જન વિસ્તારવાળી તે ગુફાને ઉલ્લંઘન ફરી મહારાજા ભરતેશે ઉત્તર ભરતાદ્ધનો વિજય કરવાને ઉત્તર ખંડમાં પ્રવેશ કર્યો. તે ખંડમાં “આપાત” નામને દુર્મદ ભિલ્લો વસતા હતા. જાણે ભૂમિ ઉપર રહેલા દાનવો હોય તેવા તેઓ ધનાઢય, પરાક્રમી અને પ્રકાશવંત હતા. અનેક મોટી હવેલીઓ, શયન, આસન અને વાહનો તથા ઘણું સોનું રૂપું હોવાથી તેઓ કુબેરના ગોત્રી હોય તેવા જણાતા હતા. તેઓ બહોળા કુટુંબી અને ઘણું દાસના પરિવારવાળા હતા અને દેવતાઓના ઉદ્યાનમાં રહેલા વૃક્ષોની પેઠે કેઈથી તેમને પરાભવ થતું ન હતું. મેટા શકટને ભાર વહન કરનાર મેટા બળદની જેમ તેઓ નિરંતર અનેક યુદ્ધમાં પોતાની બળશક્તિ વાપરતા. જ્યારે યમરાજની પેઠે ભરતપતિએ તેમના ઉપર બળાત્કારે ચડાઈ કરી ત્યારે તેઓને સૂચવનારા ણઘા ઉત્પાત થવા માંડયા. ચાલતા ચક્રવતીના સૈન્યના ભારથી જાણે પીડિત થઈ હોય તેમ ગૃહઉદ્યાનને કંપાવતી પૃથ્વી કંપવા લાગી; ચક્રવતના દિગંતવ્યાપી પ્રૌઢ પ્રતાપવડે હોય તેમ દિશાઓમાં દાવાનળ જેવા દાહ થવા લાગ્યા; ઊડતી ઘણી રજથી દિશાઓ પુમ્પિણી (રજસ્વલા) સ્ત્રીઓની પેઠે અનાલોકપાત્ર (નહીં જોવા લાયક પાત્ર) જેવી થઈ પડી, કૂર અને દુઃશ્રવ નિર્દોષ કરનારા મગરો જેમ સમુદ્રમાં પરસ્પર અથડાય તેમ તેવા દુષ્ટ પવને પરસ્પર અથડાતા વધવા લાગ્યા; આકાશમાંથી ચોતરફ ઉંભાડીઆની પેઠે સર્વ લેચ્છ વ્યાધ્રોને ક્ષેભ થવાને કારણરૂપ ઉલ્કાપાત થવા લાગ્યા; ક્રોધ કરીને ઉઠેલા યમરાજના જાણે પૃથ્વી ઉપર હસ્તાઘાત પડતા હોય તેવા ભયંકર ઘોષવાળા વજ-નિર્ધાત થવા લાગ્યા અને જાણે મૃત્યુની લક્ષમીનાં છત્ર હોય તેવા કાકપક્ષિઓના મંડળ આકાશમાં સ્થાને સ્થાને ભમવા લાગ્યા. છે. આ તરફ સુવર્ણનાં કવચ, ફરસી અને પ્રાસનાં કિરણોથી આકાશમાં રહેલા સહસ્ત્રકિરણવાળા સૂર્યને કેટી કિરણવાળા કરનારા, ઉદંડ એવા દંડ, દંડ અને મુદગરથી આકાશને ઉન્નત કરનારા વજાઓમાં રહેલા વ્યાઘ, સિંહ અને સર્પોના ચિત્રોથી આકાશચારી સ્ત્રીઓને ત્રાસ પમાડનારા અને મોટા હાથીઓના ઘટારૂપી મેઘથી દિશાઓના મુખભાગને અંધકારવાળા કરનારા ભરતરાજા આગળ વધવા લાગ્યા. તેમના રથના અગ્રભાગમાં રહેલા મગરના મુખ યમરાજના મુખથી સ્પર્ધા કરતા હતા અવની ખરીઓના ઘાતથી જાણે પૃથ્વીને ફેડતા હોય અને જયવાજિંત્રના ઘોર અવાજથી જાણે આકાશને ફેડતા હોય તેવા તે જણાતા હતા અને આગળ ચાલનારા મંગળના તારાથી સૂર્ય જેમ ભયંકર લાગે તેમ આગળ ચાલનાર ચક્રથી તે ભયંકર લાગતા હતા. Page #145 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ થા તેમને આવતા જોઈ કિરાત લોકો અત્યંત કાપ પામ્યા અને ક્રૂર ગ્રહની મૈત્રીને અનુસરતા તેઓ એકત્ર થઈ જાણે ચક્રીને હરણ કરવાની ઈચ્છા કરતા હોય તેમ ક્રોધ સહિત ખેલવા લાગ્યા— સાધારણ માણુસની પેઠે લક્ષ્મી, લજ્જા, ધીરજ અને કીર્તિથી વિજત એવા આ કાણુ પુરુષ બાળકની પેઠે અલ્પબુદ્ધિથી અપ્રાર્થિત ( મૃત્યુ ) ની પ્રાર્થના કરે છે? પુણ્ય ચતુર્દશી જેની ક્ષીણ થયેલી છે એવા અને લક્ષહીન આ કાઈ, મૃગ જેમ સિંહની ગુફામાં જાય તેમ આપણા દેશમાં આવેલા જણાય છે. મહાપવન જેમ મેઘને વી'ખી નાખે તેમ ઉદ્ધૃત કારવાળા આ પ્રસરતા પુરુષને આપણે દશે દિશામાં ફૂં કી દઇએ.’ આવી રીતે ઊચે સ્વરે ખેલતા તેઓ એકઠા થઇને શરભ (અષ્ટાપદ) જેમ મેઘની સામે ગરવ કરે અને દોડે તેમ ભરતની સામે યુદ્ધ કરવાને ઉદ્યત થયા. કિરાતપતિએ કાચખાની પીઠના અસ્થિખડાથી બનાવ્યાં હોય તેવાં અભેદ્ય કવચા ધારણ કર્યાં, મસ્તક ઉપર ઊંચા કેશવાળા નિશાચરોની શિરલક્ષ્મીને બતાવનારા એક જાતના કેશેાથી આચ્છન્ન થયેલાં શિરસ્ત્રાણ તેઓએ ધારણ કર્યાં. રણોત્સાહવર્ડ તેના દેહ એવા ઉચ્છ્વાસ પામ્યા કે તેથી વારવાર કવાના જાલ તૂટવા લાગ્યા. તેમનાં ઊંચા કેશવાળાં મસ્તક ઉપર શિરસ્ત્રાણો રહેતાં ન હતાં, તેથી જાણે અમારું રક્ષણ કરવાને બીજી... કેાઈ સમ નથી એવાં તે મસ્તકે અમ કરતાં હોય એમ જણાવા લાગ્યુ. કેટલાએક કાપ પામેલ કિરાતા યમરાજાની ભ્રકુટી જેવા વક્ર અને શૂંગના રચેલાં ધનુષાને લીલાથી અધિય કરીને ધારણ કરવા લાગ્યા; કેટલાએક જાણે જયલક્ષ્મીની લીલાની શય્યા હોય તેવી રણમાં દુર્વાર અને ભંયકર તરવારો મ્યાનમાંથી ખેચવા લાગ્યા; યમરાજના નાના બધુ જેવા કેટલાએક ક્રૂડને ઉગામવા લાગ્યા; કોઈ આકાશમાં ધૂમ્રકેતુ જેવાં ભાલા નચાવવા લાગ્યા; કોઈ રણોત્સવમાં આમંત્રણ કરેલાં પ્રેતરાજની પ્રીતિને માટે જાણે શત્રુઓને શૈલી પર ચડાવવાને હોય તેમ ત્રિશૂલ ધારણ કરવા લાગ્યા; કેઈ શત્રુઆરૂપ ચકલાઓના પ્રાણને હરણ કરનારા બાજપક્ષી જેવા લેાઢાના શલ્યને હાથમાં ધારણ કરવા લાગ્યા અને કોઈ જાણે આકાશમાંથી તારાના સમૂહને પાડવાને ઇચ્છતા હોય તેમ પોતાના ઉદ્ધૃત કર વડે તત્કાળ મુગરા ફેરવવા લાગ્યા. એવી રીતે યુદ્ધ કરવાની ઇચ્છાથી સૌએ વિવિધ પ્રકારનાં આયુધા ગ્રહણ કર્યા. વિષ વિના જેમ સર્પ ન હોય તેમ તેમાં કોઈ શસ્ત્ર વિના નહાતુ. યુદ્ધરસની ઇચ્છાવાળા તેઓ જાણે એક આત્માવાળા હોય તેમ સમકાળે ભરતની સઘળી સેના ઉપર ચડી આવ્યા. કરાને વર્ષાવતા પ્રલયકાળના મેઘની પેઠે શસ્ત્રાને વર્ષાવતા મ્લેચ્છા ભરતના અગ્ર સૈન્યની સાથે વેગથી યુદ્ધ કરવા લાગ્યા. જાણે પૃથ્વીમાંથી, દિશાઓના મુખથી અને આકાશમાંથી પડતાં હોય તેમ ચાતરફથી શસ્રા પડવા લાગ્યા. દુર્જનની ઉક્તિ સર્વ જનોને ભેદ પમાડે તેમ કિરાત લેાકેાના ખાણથી ભરતની સેનામાં એવું એક પણ ન રહ્યું કે જે ભેદાણું નહીં. હાય, મ્લેચ્છ લેાકેાના ધસારાથી ચક્રીના આગલા ઘોડેસ્વારો સમુદ્રનો વેલાવડે નદીના અતભાગની ઊર્મિની પેઠે પસ્ત થઇને ચલાયમાન થઈ ગયા. મ્યુચ્છસ હેાના બાણુરૂપ શ્વેત નખાથી આઘાત થયેલા ચક્રવતીના હાથીએ વિરસ સ્વરથી શબ્દ કરવા લાગ્યા. મ્લેચ્છ વીરાએ પ્રચર્ડ દડાયુધથી વાર વારતાડન કરેલા ભરતના પાળાએ કંદુકની પેઠે પૃથ્વીમાં અથડાઇને પડવા લાગ્યા. વજ્રઘાતથી પતાની જેમ યવનસેનાએ ગદાપ્રહારથી ચક્રીની અગ્રસેનાના રથા ભાંગી નાખ્યા. સ’ગ્રામરૂપી સાગરમાં તિમિ'ગલ જાતના મગરાથી જેમ મત્સ્યાના સમૂહ ગ્રસ્ત થાય તેમ મ્લેચ્છ લોકોથી ચક્રીનુ સૈન્ય ગ્રસ્ત થયું અને ત્રાસ પામી ગયું. ૧૨૪ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧ લુ ૧૨૫ અનાથની જેમ પરાજય પામેલી પોતાની સેનાને જોઇ, રાજાની આજ્ઞાની પેઠે કાપે સેનાપતિ સુષેણુને ઉશ્કેર્યા. તેનાં નેત્ર તથા મુખ લાલચાળ થઈ ગયાં અને ક્ષણવારમાં મનુષ્યરૂપે જાણે અગ્નિ હોય તેમ તે દુનિરીક્ષ્ય થઈ ગયા. રાક્ષસપતિની પેઠે સર્વ પૌનિકેના ગ્રાસ કરવાને માટે પોતે તૈયાર થઈ ગયા. અંગમાં ઉત્સાહ આવવાથી તેનું સુવર્ણ - મય કવચ ઘણું તડાતડ થઇને પહેરાયું અને તેથી તે જાણે ખીજી ત્વચા હાય તેવું શાભવા લાગ્યું. કવચ પહેરીને સાક્ષાત્ જય હાય એવા તે સુષેણ સેનાપતિ કમલાપીડ નામના ઘેાડા ઉપર આરૂઢ થયેા. તે ઘેાડા એશી અંશુલ ઊ ંચા હતા, નવાણું આંગળ વિશાલ હતા, એકસે ને આંઠ આંગળ લાંખા હતા, ખત્રીશ આંગળીની ઊંચાઇમાં નિર'તર તેના માથાના ભાગ રહેતા હતા, ચાર આંગળના તેના ખાહુ હતા, સેાળ આંગળની તેની જા હતી, ચાર આંગળના ગાઠણ હતા અને ચાર આંગળ ઊ'ચી ખરીએ હતી. ગાળાકાર અને વળેલા તેના મધ્યભાગ હતા, વિશાળ, જરા નમેલા અને પ્રસન્નતા પમાડનાર પૃષ્ઠભાગથી તે શાભતા હતા, હિરાગળ વસ્ત્રના તંતુ હોય તેવા કોમળ રૂવાટાથી તે યુક્ત હતા, શ્રેષ્ઠ એવા દ્વાદશ આવસહિત હતા, શુદ્ધ લક્ષણોથી લક્ષિત હતા અને સારી રીતે યૌવન પ્રાપ્ત થયેલા પોપટનાં પીછાં જેવી લીલી તેની કાંતિ હતી. કદી પણ તેના ઉપર ચાબૂકના પાત થયા નહોતા અને સ્વારના ચિત્ત પ્રમાણે તે ચાલનારા હતા. રત્ન અને સુવર્ણમય લગામના મિષથી જાણે લક્ષ્મીએ પોતાના હાથથી તેને આલિંગિત કર્યા હોય તેવા તે જણાતા હતા. તેના ઉપર સુવર્ણની ઘુઘરમાળ મધુર સ્વરથી ખણખણતી હતી, તેથી જાણે અંદર મધુકરના મધુર ધ્વનિવાળી કમલની માળાઓની અર્ચિત કરેલા હોય તેવા તે જણાતા હતા. પંચવણના મણિએથીમિશ્ર સુવર્ણાલંકારનાં કિરણાવડે અદ્વૈતરૂપની પતાકાના ચિહ્નથી અંકિત હેાય તેવુ તેનુ' મુખ હતુ', મ'ગળના તારાથી અકિ'ત આકાશની પેઠે સુવર્ણ કમળનુ તેને તિલક હતું અને એ બાજુ ધારણ કરેલા ચામરાથી જાણે ખીજા કણ ને ધારણ કરતા હોય તેવા તે લાગતા હતા. ચક્રીના પુણ્યથી ખેચાઈ આવેલા ઇંદ્રના ઉચ્ચ શ્રવા હોય તેવા તે શેાભતા હતા. વાંકા પગલાં મૂકવાથી તેના ચરણુ લીલાથી મૂકાતા હોય તેવા જણાતા હતા. બીજી મૂર્ત્તિથી જાણે ગરૂડ હોય અથવા મૂર્ત્તિમાન જાણે પવન હેાય તેવા તે એક ક્ષણમાં સા યેાજનને ઉલ્લંઘન કરવાનું પરાક્રમ બતાવનારા હતા. કર્દમ, જળ, પાષાણુ, કાંકરા અને ખાડાથી વિષમ એવા મહાસ્થલી તથા ગિરિગુફા વિગેરે દુર્ગમ સ્થળેા ઉતરવામાં તે સમર્થ હતા. ચાલતી વખતે તેના ચરણુ પૃથ્વીને સહજ અડતા હતા તેથી જાણે તે આકાશમાં ચાલતા હોય તેમ જણાતા હતા. તે બુદ્ધિવાન અને નમ્ર હતા, પાંચ પ્રકારની ગતિથી તેણે શ્રમને જીત્યા હતા અને કમલના જેવા તેને શ્વાસ સુગધી હતા. એવા ઘેાડા ઉપર બેસીને સેનાપતિએ યમરાજની જેમ જાણે શત્રુઓનું પાનુ હાય તેવુ' ખડ્ગરત્ન ગ્રહણ કર્યું .. તે ખડ્ગ પચાસ આંગળ લાંબું હતું. સાળ આંગળ વિસ્તારમાં હતું, અદ્ધ આંગળ જાડું હતું અને સુવર્ણ તથા રત્નમય તેનું સ્થાન હતું. મ્યાનમાંથી તેણે બહાર કાઢેલુ હતુ. તેથી કાંચળીથી મુક્ત થયેલા સર્પ જેવું તે જણાતું હતુ. તીક્ષ્ણ ધારવાળુ, જાણે બીજું વજ્ર હાય તેવું, દૃઢ અને વિચિત્ર કમલાની શ્રેણી જેવા સ્પષ્ટ વર્ણથી તે શેાભતું હતું. એ ખડૂગ ધારણ કરવાથી જાણે પાંખાવાળા ગરૂડ હાય અથવા કવચધારી કેશરીસિંહ હોય એવા તે સેનાપતિ જણાવા લાગ્યા. આકાશમાં થતી વીજળી જેવી ચપલતાથી ખડૂગને ફેરવતા તેણે રણભૂમિમાં અશ્વને હંકાર્યા. જલકાંત મણિ જેમ જળને ફાડે (વિભાગ કરે) તેમ રિપુદળને ફાડતા (તેમાં ભંગાણ પાડતા) સેનાપતિ ઘેાડાની સાથે રણાંગણમાં દાખલ થયા. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સર્ગ ૪ થે - સુષેણે મારે ચલાવવાથી કેટલાએક શત્રુઓ મૃગની પેઠે ત્રાસ પામી ગયા, કેટલાએક પૃથ્વી ઉપર પડેલા સસલાની પેઠે આંખો મીંચીને બેસી રહ્યા, કેટલાએક રહિત જાતનાં પશુની જેમ ખેદ પામી ત્યાં જ ઊભા રહ્યા અને કેટલાએક વાંદરાની પેઠે વિષમ સ્થળે ચડી ગયા, વૃક્ષના પત્રની પેઠે કેઈનાં અસ્ત્રો પડી ગયા, યશની પેઠે કોઇનાં છત્રો પતિત થયાં, મંત્રથી સ્તબ્ધ કરેલા સર્પોની પેઠે કોઇના અો સ્થિર થઈ ગયા અને જાણે અપરિચિત માણસ હોય તેમ કોઈ પિતાના માણસોની પણ વાટ જોવા રહ્યા નહીં, સર્વ શ્લેષ્ઠ પિતાના પ્રાણ લઈને દશે દિશામાં નાસી ગયા. જળના પૂરથી જેમ વૃક્ષ તણાઈ જાય તેમ સુષેણરૂપી જળના પૂરથી નિર્બળ થઈ તેઓ ઘણું જન સુધી તણાઈને ચાલ્યા ગયા. પછી કાગડાની પેઠે તેઓ એકઠા થઈ, ક્ષણવાર વિચારી, આતુર બાળકે જેમ માતા પાસે જાય તેમ મહાનદી સિંધુ સમીપે આવ્યા અને જાણે મૃત્યુનાન કરવાને ઉદ્યત થયા હોય તેમ તેને કિનારે વેલમાં સંથારા કરીને તેઓ બેઠા. ત્યાં તેઓએ નગ્ન અને ઉત્તાન થઈને મેઘમુખ વિગેરે નાગકુમાર નિકાયને પોતાના કુળદેવતાને મનમાં ધારણ કરી અષ્ટમ તપ કર્યો. અષ્ટમ તપની પ્રાંતે જાણે ચક્રીન તેજથી ભય લાગ્યો હોય તેમ નાગકુમાર દેવતાનાં આસન કંપાયમાન થયાં. અવધિજ્ઞાનવડે ફેરછ લોકોને તેવી રીતે આ થયેલા જોઈ પીડાથી દુઃખ પામતા પિતાની જેમ તેમની આગળ આવીને તેઓ પ્રગટ થયા. આકાશમાં રહી તેઓએ કિરાત લોકોને કહ્યું--તમને મન ઈચ્છિત કયા અર્થની ઇચ્છા છે. તે કહે.” આકાશમાં રહેલા તે મેઘમુખ નાગકુમારેને જોઈ જાણે ઘણું તૃષિત હોય તેમ તેઓએ મસ્તક ઉપર અંજલિ જોડીને કહ્યું- પૂર્વે કેઈએ પણ આક્રાંત નહીં કરેલા અમારા દેશમાં હમણાં આ કેઈ આવે છે તે પાછો ચાલ્યો જાય તેમ કરે.” દેએ કહ્યું – કિરાતે ! આ ભરત નામે ચક્રવર્તી રાજા છે. ઇંદ્રની પેઠે તે દેવ. અસુર અને મનુષ્યથી પણ અજેય છે. ટાંકણાથી ગિરિના પાષાણ જેમ અભેદ્ય હોય છે તેમ પૃથ્વીમાં ચક્રવતી રાજા મંત્ર, તંત્ર, વિષ, અસ્ત્ર અને વિદ્યાઓથી અગોચર હોય છે તથાપિ તમારા આગ્રહથી અમે તેને ઉપદ્રવ કરશું.' એમ કહીને તેઓ અદશ્ય થયા. ક્ષણવારમાં જાણે પૃથ્વીમાંથી ઉછળીને સમુદ્રા આકાશમાં આવ્યા હોય તેમ કાજળની જેવા શ્યામ કાંતિવાળા મેઘ ગગનમાં ઉત્પન્ન થયા. વિદ્યરૂપી તજનીથી ચક્રવર્તીની સેનાને તિરસ્કાર કરતા હોય અને ઉત્કટ ગજેનાથી વારંવાર આક્રશ કરી તેનું અપમાન કરતા હોય તેવા તે જણાવા લાગ્યા. સેનાને ચૂર્ણ કરવાને તેટલા પ્રમાણુવાળી ઊંચે આવેલી વજશિલાના જેવા મેઘ, મહારાજાની છાવણી ઉપર તત્કાળ ચડી આવ્યા અને જાણે લોઢાના અગ્રભાગ હોય, જાણે બાણ હોય તથા જાણે દંડ હોય તેવી ધારાથી તે વર્ષવા લાગ્યા. મહીતલ તરફ મેઘના જળથી પૂરાઈ ગયું અને તેમાં રથ નાવની જેવા તથા હાથી વિગેરે મગરમચ્છની જેવા જણાવા લાગ્યા. સૂર્ય જાણ કઈ ઠેકાણે ચાલ્યા ગયે હોય અને પર્વતે જાણે ક્યાંક નાસી ગયા હોય તેમ મેઘના અંધકારથી કાળરાત્રિના જે દેખાવ થઈ ગયે. તે વખતે પૃથ્વી ઉપર અંધકારત્વ અને જળત્વ થઈ રહ્યું, તેથી જાણે એક વખતે યુગ્મધર્મો પ્રવર્તતા હોય તેમ જણાવા લાગ્યું. આવી અરિષ્ટકારક વૃષ્ટિને જોઈ ચક્રવર્તીએ પ્રિય ભૂત્યની જેમ સ્વહસ્તથી ચર્મરત્નને સ્પર્શ કર્યો. ઉત્તર દિશાના પવનવડે મેઘ વૃદ્ધિ પામે તેમ ચક્રીના હસ્તથી સ્પર્શ થયેલું ચર્મરત્ન બાર યોજન વૃદ્ધિ પામ્યું. સમુદ્રના મધ્યમાં રહેલી જમીન હોય તેમ જળની ઉપર રહેલા ચર્મરત્ન ઉપર મહારાજા સર્વ સન્ય સહિત રહ્યા. પછી પરવાળાથી ક્ષીરસમુદ્ર શેભે તેમ સુંદર કાંતિવાળી સુવર્ણની નવાણું Page #148 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૨૭ હજાર શલાકાથી શુભતું, નાળવડે કમળની પેઠે ત્રણ તથા ગ્રંથી રહિત અને સરલપણાથી શોભતા સુવર્ણદંડથી સુંદર અને જળ, આતપ, પવન અને રજથી રક્ષણ કરવાને સમર્થ એવા છત્રરત્નને રાજાએ સ્પર્શ કરવાથી તે પણ ચર્મરત્નની પેઠે વૃદ્ધિ પામ્યું. તે છત્રના દંડની ઉપર અધિકારનો નાશ કરવા માટે રાજાએ અત્યંત તેજવડે સૂર્ય જેવું મણિરત્ન આરોપિત કર્યું. છત્રરત્ન અને ચર્મરત્નને સંપુટ તરતા ઈડાની જે ભવા લાગ્યું ત્યાંથી લાકમાં બ્રહ્માંડની ક૯૫ના ઉત્પન્ન થઈ. હિરત્નના પ્રભાવથી તે ચર્મ રતનમાં સારા ક્ષેત્રની પેઠે સવારે વાવેલા ધાન્ય સાયંકાળે ઉત્પન્ન થાય છે; ચંદ્ર સંબંધી પ્રાસાની પેઠે તેમાં પ્રાત:કાળે વાવેલા કુષ્માંડ, પાલક્ય અને મુળા વિગેરે સાયંકાળે નિષ્પન્ન થાય છે; અને પ્રાત:કાળે વાવેલા કદલી વિગેરે ફળવૃક્ષે પણ મહપુરુષને આરંભો જેમ ફળિભૂત થાય છે તેમ સાયંકાળે ફલિભૂત થાય છે. તેમાં રહેલા લે કે પૂર્વોક્ત ધાન્ય, શાક અને ફળનું ભજન કરીને હર્ષ પામતા અને ઉદ્યાનમાં ક્રીડા કરવા જઈને રહેલા હોય તેમ કટકને શ્રમ પણ જાણતા નહોતા. જાણે મહેલમાં રહ્યા હોય તેમ મર્યલોકના ચર્મરત્ન અને છત્રરત્નની મધ્યમાં પરિવાર સહિત સ્વસ્થપણે રહેવા લાગ્યા. એવી રીતે તેમાં રહેતાં કલ્પાંતકાળની પેઠે અશાંત વર્ષતા એવા નાગકુમાર દેવતાઓએ સાત અહોરાત્ર વીતાડ્યા. પછી “આ. કોણ પાપી મને આવો ઉપસર્ગ કરવાને ઉદ્યત થયો છે?? એવો રાજાના મનમાં થતો વિચાર જાણીને મહાપરાક્રમી અને સદા સમીપ રહેનારા સોળ હજાર ચશ્નો તૈયાર થયા, ભાથા બાંધીને પોતાનાં ધનુષે અધિજ્ય કર્યા અને જાણે ક્રોધરૂપી અગ્નિથી શત્રુઓને બાળવાને ઇચ્છતા હોય તેવા થઈને નાગકુમારની પાસે આવી કહેવા લાગ્યા “અરે રાંકડાઓ ! તમે અજ્ઞાનીની પેઠે પૃથ્વીના પતિ આ ભરત ચક્રવતીને જાણતા નથી ? અખિલ વિશ્વથી અજેય આ રાજાને કરેલો ઉપદ્રવ મોટા પર્વતમાં દંતપ્રહાર કરવાથી કષ્ટ પામતા હાથીની પેઠે તમને જ આપત્તિને અર્થે થશે, તેમ છતાં પણ મસ્કુણની પેઠે તમે અહીંથી શીધ્ર ચાલ્યા જાઓ, નહીં તે તમારું પૂર્વે નહીં જોયેલું એવું અપમૃત્યુ થશે. ” એ પ્રમાણે સાંભળીને આકુળવ્યાકુળ થયેલા તે મેઘમુખ નાગકુમારોએ ઈદ્રજાલિક જેમ ઇદ્રજાળને સંહરી લે તેમ ક્ષણવારમાં મેઘબળને સંહરી લીધું અને “તમે ભરત રાજાને શરણ થાઓ” એવું કિરાત લોકોને કહી પોતાને સ્થાનકે ગયા. દેવતાનાં વચનથી ઈરછાભગ્ન થયેલા મ્લેચ્છ લે કે અન્ય શરણુહિત થવાથી શરણને ચગ્ય એવા ભરતરાજાને શરણે ગયા. જાણે સર્પની ફણ ઉપરથી લઈ લઈને એકઠા કર્યા હોય તેવા મણિઓ, જાણે મેરુપર્વતને સાર હોય તેવા સુંદર સુવર્ણન રાશિ અને અધરત્નના પ્રતિબિંબ હોય તેવા લાખ અ તેઓ એ ભરતપતિને ભેટ કર્યા. પછી મસ્તકે અંજલિ જોડી ચારુવચનગર્ભિત વાણીથી જાણે બંદીજનોના સહોદર હોય તેમ ઊંચે સ્વરે કહેવા લાગ્યા–“હે જગત્પતિ ! હે અખંડ પ્રચંડ પરાક્રમી ! તમે વિજય પામે ! છ ખંડ પૃથ્વીમંડળમાં તમે ઈંદ્ર જેવા છો. હે રાજા ! અમારી પૃથ્વીના કિલારૂપ વૈતાઢય પર્વતનું મોટું ગુફાદ્વાર તમારા સિવાય બીજો કોણ ઉઘાડવાને સમર્થ છે? હે વિજયી રાજા ! આકાશમાં જતિશ્વકની જેમ જળની ઉપર આખા સૈન્યનો પડાવ રાખવાને તમારા સિવાય બીજો કોણ સમર્થ છે? હે સ્વામિ! અદ્દભુત શક્તિને લીધે તમે દેવતાઓથી પણ અજેય છે એવું અમે હવે જાણ્યું છે, માટે અમારો અજ્ઞને સર્વ અપરાધ ક્ષમા કરે. હે નાથ ! નવીન જીવન આપનાર તમારા હસ્તને અમારી પીઠ ઉપર આરોપણ કરે! આજથી અમે તમારી આજ્ઞામાં જ વર્તશું. કૃતજ્ઞ એવા મહારાજાએ તેમને પોતાને આધીન કરી તેમને સત્કાર Page #149 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ થા ૧૨૮ કરી વિદાય કર્યા. ઉત્તમ પુરુષાના કાધની અવિધ પ્રણામ સુધી જ હોય છે. ચક્રવીની આજ્ઞાથી સેનાપતિ સુષેણુ ગિરિ તથા સમુદ્રની મર્યાદાવાળા સિંધુના ઉત્તર નિષ્ફટને સાધી આવ્યા અને અના લેાકેાને પોતાના સંગથી આ કરવાને ઇચ્છતા હોય તેમ સુખભાગ ભાગવતા ચક્રવતી ત્યાં ઘણો કાળ રહ્યા. અન્યદા દિગ્વિજયમાં જમાનરૂપ અને તેજથી વિશાળ ચક્રરત્ન રાજાની આયુધશાળામાંથી નીકળ્યું અને ક્ષુદ્રહિમવંત પર્વત તરફ પૂર્વ દિશાને માર્ગે ચાલ્યું. જળના પ્રવાહ જેમ નીકને રસ્તે ચાલે તેમ ચક્રવર્તી પણ ચક્રને રસ્તે ચાલ્યા. ગજેંદ્રની પેઠે લીલાથી ગમન કરતા મહારાજા કેટલેક પ્રયાણે ક્ષુદ્રહિમાદ્રિના દક્ષિણ નિતંબ (ભાગ) પાસે આવ્યા. ભાજપત્ર, તગર અને દેવદારૂના વનથી આકુળ તે નિતંબમાં પાંડુકવનમાં ઇંદ્રની જેમ મહારાજાએ છાવણી નાંખી ત્યાં ક્ષુદ્રહિમાદ્રિકુમારદેવને ઉદ્દેશી ઋષભાત્મજે અષ્ટમ તપ કર્યાં; કારણ કે કાર્યસિદ્ધિમાં તપ એ આદિ મગળ છે, રાત્રિને અંતે સૂર્ય જેમ પૂર્વીસમુદ્રની બહાર નીકળે તેમ અષ્ટમભક્તને અંતે તેજસ્વી મહારાજા રથારૂઢ થઈને છાવણીરૂપી સમુદ્રમાંથી ખહાર નીકળ્યા અને આટોપ સહિત વેગપૂર્ણાંક જઈ ને ક્ષુદ્રહિમાલય પ་તને રથના આગલા ભાગથી ત્રણ વખત તાડિત કર્યા, ધનુરની વૈશાખ આકૃતિમાં રહીને મહારાજાએ પોતાના નામથી અંકિત કરેલુ બાણુ હિમાચળકુમારદેવ ઉપર છેડયુ'. પક્ષીની પેઠે આકાશમાં ખેતેર ચેાજન જઇને તે ખાણુ તેની આગળ પડયુ. અકુશને જોઈને ઉન્મત્ત હસ્તીની જેમ શત્રુના ખાણને જોઈને તત્કાળ તેનાં નેત્ર રક્ત થઈ ગયાં, પણ ખાણને ગ્રહણ કરી તેની ઉપરના સર્પ સમાન ભયકારક નામાક્ષર વાંચી દ્વીપકની પેઠે તે શાંત થઈ ગયા. તેથી પ્રધાનપુરુષની જેમ તે ખાણને પણ સાથે રાખી ભેટો લઇને તે ભરતેશ્વર પાસે આવ્યા. આકાશમાં રહીને ઊંચે સ્વરે જયજય શબ્દ કહી ખણુકારક પુરુષની પેઠે તેણે ચઢીને ખણુ અણુ કયુ ... અને પછી દેવવૃક્ષનાં પુષ્પોની માળા, ગેાશીષ ચંદન, સર્વાષધિ અને પદ્મદ્રહનુ જળ-એ સર્વ રાજાને ભેટ કર્યાં; કારણ કે તેને સારરૂપ તે જ હતું. ખીજા કડાં, બાજુબ`ધ અને દિવ્ય વસ્રા લેટને મિષે મહારાજાને દંડમાં આપ્યાં અને કહ્યું-સ્વામિન્ ! ઉત્તર દિશાને છેડે તમારા ભૃત્યની પેઠે હું રહીશ. એ પ્રમાણે કહીને તે વિરામ પામ્યા એટલે મહારાજાએ સત્કાર કરી તેને વિસર્જન કર્યા. પછી ક્ષુદ્રહિમાલયનું જાણે શિખર હાય અને શત્રુઓના જાણે મનાથ હોય તેવા પોતાના રથ પાછા વાળ્યા. ત્યાંથી ઋષભપુત્ર ઋષભકૂટ પર્વ તે ગયા અને હસ્તી જેમ પોતાના દાંતવડે પર્યંતને પ્રહાર કરે તેમ થશીર્ષથી ત્રણ વખત તેને તાડન કર્યું. પછી સૂર્ય જેમ કિરણકાશને ગ્રહણુ કરે તેમ ચક્રવર્તીએ રથને ત્યાં સ્થાપન કરી હાથમાં કાંÎિીરત્ન ગ્રહણ કર્યું. તે કાંકિણીરત્નથી તેના પૂ શિખર ઉપર લખ્યું કે ‘ અવસર્પિણી કાળના ત્રીજા આરાના પ્રાંતભાગમાં હું ભરત નામે ચક્રી થયા છું.' એવા અક્ષરો લખી ચક્રવતી પોતાની છાવણીમાં આવ્યા અને તેને નિમિત્તે કરેલા અષ્ટમ તપનુ' પારણું કર્યું. પછી હિમાલયકુમારની પેઠે તે ઋષભકૂટપિતના ચક્રની સપત્તિને ચાગ્ય અૠાહ્નિકા ઉત્સવ કર્યો. ગંગા અને સિંધુ નદીની મધ્ય ભૂમિમાં જાણે સમાતા ન હોય તેથી આકાશમાં ઉછળનારા અશ્વોથી, સૈન્યના ભારથી ગ્લાનિ પામેલી પૃથ્વીને છાંટવાને ઈચ્છતા હાય તેમ મદજળના પ્રવાહને ઝરતા ગધહસ્તીઓથી, ઉત્કટ ચક્રધારાથી પૃથ્વીને સીમ`તથી અલંકૃત કરતા હોય તેવા ઉત્તમ રથાથી અને જાણે નરાદ્વૈતને બતાવતા હોય તેવા અદ્વૈત પરાક્રમવાળા ભૂમિમાં પ્રસરતા ફ્રોડોગમે પેદલથી વીટાયેલા ચક્રવતી, અશ્વસ્વારને અનુવત્તી થઇને Page #150 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૨૯ ચાલનારા જાત્ય મતંગજની જેમ ચક્રના અનુગત થઈ વૈતાઢય પર્વતે આવ્યા. જ્યાં સબરસ્ત્રીઓ શ્રી આદીશ્વર ભગવંતના અનિંદિત ગીતે ગાતી હતી એવા તે પર્વતના ઉત્તર નિતંબમાં મહારાજાએ છાવણી કરી. ત્યાં રહીને તેમણે નામિવિનમિ નામના વિદ્યાધરની ઉપર દંડને માગનારું બાણ પ્રેર્યું. બાણને જોઈ તે બંને વિદ્યાધરપતિએ ક્રોપાટેપ કરી પરસ્પર આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. જબૂદ્વીપના ભરતખંડમાં આ ભરત રાજા પ્રથમ ચક્રવર્તી ઉત્પન્ન થયા છે. ઋષભકૂટ પર્વત ઉપર ચંદ્રબિંબની જેમ પિતાનું નામ લખીને પાછા વળતાં તે અહીં આવ્યા છે. હસ્તીના આરોહકની પેઠે તેણે વૈતાઢય પર્વતના પાર્શ્વ ભાગમાં પડાવ નાંખ્યો છે. બધે ઠેકાણે જય પામવાથી પોતાની ભુજામાં ગર્વિત થયેલે તે આપણી પાસેથી પણ જય મેળવવાને ઈચ્છે છે અને તેથી હું માનું છું કે તેણે આ ઉદંડ દંડરૂપ બાણ આપણી ઉપર નાંખ્યું છે. આવી રીતે વિચાર કરી તે બંને જણા યુદ્ધને માટે તૈયાર થઇ પોતાના સિન્યથી ગિરિશિખરને આચ્છાદન કરવા લાગ્યા. સૌધર્મ અને ઈશાનપતિના દેવસૈન્યની પેઠે તે બંનેની આજ્ઞાથી વિદ્યાધરનાં સૈન્ય આવવા લાગ્યાં. તેમના કિલકિલારવ શબ્દથી વૈતાઢય પર્વત હસતે હોય, ગાજતે હોય, અને ચોતરફ ફાટતે હોય તેમ જણાવા લાગ્યું. વિદ્યાધરેંદ્રના સેવકો વૈતાઢયગિરિની ગુફાની પેઠે સુવર્ણની વિશાળ દુંદુભિ વગાડવા લાગ્યા. ઉત્તર અને દક્ષિણ શ્રેણીના ભૂમિ, ગ્રામ અને શહેરના અધિપતિઓ રત્નાકરના પુત્ર હોય તેમ વિચિત્ર રત્નના આભરણ પહેરીને જાણે ગરુડ હોય તેમ અખલિત ગતિથી ગગનમાં ચાલવા લાગ્યા. નામિવિનમિની સાથે ચાલતાં તેઓ જાણે તેની બાજુ મૂર્તિઓ હોય તેવા જણાતા હતા. કોઈ વિચિત્ર માણેકની પ્રભાથી દિશાઓને પ્રકાશિત કરનારા વિમાનેમાં બેસીને વૈમાનિક દેવતાથી જુદા પડી ન શકે તેવી રીતે ચાલ્યા; કઈ પુષ્કરાવતના મેઘ જેવા મદબિંદુઓને વરસાવનારા અને ગજને કરનારા ગંધહસ્તી ઉપર બેસીને ચાલ્યા; કઈ ચંદ્ર અને સૂર્યના તેજથી વ્યાપ્ત થયા હોય તેવા સુવર્ણરત્નચિત રથમાં બેસીને ચાલ્યા; કેઈ ગગનમાં સારી ચાલથી ચાલતા અને અતિવેગથી શુભતા જાણે વાયુકુમાર દેવતા હોય તેવા ઘોડા ઉપર બેસી પ્રયાણ કરવા લાગ્યા અને કેટલાએક હાથમાં શસ્ત્રસમૂહ ધારણ કરી વજના કવચ પહેરી, વાંદરાઓની પેઠે ઠેકતા ઠેકતા પાયદળ થઈને ચાલ્યા. એવી રીતે વિદ્યાધરોના સૈન્યથી વીંટાયેલા અને યુદ્ધને માટે તૈયાર થયેલા નામિવિનમિ વૈતાઢય પર્વત ઉપરથી ઉતરી ભરતપતિના સમીપ ભાગે આવ્યા. આકાશમાંથી ઉતરતું વિદ્યાધરનું સૌન્ય મણિમય વિમાનો વડે જાણે આકાશને બહુ સૂર્યમય કરતું હોય, પ્રજવલિત હથિયારોથી જાણે વિદ્યમય કરતું હોય અને ઉદ્દામ હું દુભિના ધ્વનિથી જાણે ઘોષમય કરતું હોય તેમ જણાવા લાગ્યું. “અરે દંડાથી ! તું અમારી પાસેથી દંડ ગ્રહણ કરીશ ?” એમ ભાષણ કરતા, વિદ્યાથી ઉન્મત્ત થયેલા તે બંને વિદ્યાધરેએ ભરતપતિને યુદ્ધ કરવા બોલાવ્યા. પછી સૈન્ય સહિત તે બંનેની સાથે સમકાળે વિવિધ પ્રકારનાં યુદ્ધાથી યુદ્ધ થવા લાગ્યું, કેમકે જયલક્ષ્મી યુદ્ધથી જ ઉપાર્જન કરવા યોગ્ય છે. એ પ્રમાણે બાર વર્ષ સુધી યુદ્ધ કરીને છેવટે ચક્રવતીએ તે બંને વિદ્યાધરોને જીતી લીધા એટલે અંજલિ જોડી ભરતેશ્વરને પ્રણામ કરી તેઓ બોલ્યા હે કુળસ્વામિ ! સૂર્યથી અધિક બીજ તેજવંત નથી, વાયુથી અધિક કઈ વેગવંત નથી અને મોક્ષથી ઉપરાંત બીજું સુખ નથી તેમજ તમારાથી અધિક કોઈ શૂરવીર નથી. ૧૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સગ ૪ થે હે આર્ષભિ! આજે તમને જોવાથી અમે સાક્ષાત્ ઋષભદેવને જ જોયા છે. અજ્ઞાનપણથી અમે તમને જે પીડા કરી તે તમે ક્ષમા કરજો, કેમકે તમે અમને અજ્ઞાનપણામાંથી જાગૃત કર્યા છે. પૂર્વે જેમ અમે ઋષભસ્વામીના ભૂત્ય હતા તેમ હવે તમારા ભત્ય થયા છીએ; કેમકે સ્વામીની પેઠે સ્વામીપુત્રની સેવા પણ લજજાકારી હોતી નથી. હે મહારાજ ! દક્ષિણ અને ઉત્તર ભરતાદ્ધની મધ્યમાં રહેલા વૈતાઢયના બંને પાર્શ્વમાં દુર્ગ પાળની પેઠે અમે તમારા શાસનમાં રહીશું. એમ કહી વિનમિ રાજાઓ-જે કે તેઓ મહારાજાને કાંઈ ભેટ આપવાની ઈચ્છા કરતા હતા છતાં જાણે કાંઈ યાચના કરવાને ઈચ્છતા હોય તેમ નમસ્કાર કરી અંજલિ જેડી, જાણે સ્થિર રહેલી લક્ષમી હોય તેવી સ્ત્રીઓમાં રત્નરૂપ પોતાની સુભદ્રા નામે દુહિતા ચક્રીને અર્પણ કરી. . ન જાણે સૂત્ર (દરી) છાંટીને બનાવી હોય તેમ તેની સમચોરસ આકૃતિ હતી; ત્રિલયની અંદર રહેલા માણિકયના તેજને જાણે પુંજ હોય તેવી તેની કાંતિ હતી; કૃતજ્ઞ સેવકોથી આવૃત્ત હોય તેમ યૌવનાવસ્થાથી તથા નિત્ય સ્થિર રહેનારા શોભાવાળા કેશ અને નથી તે અત્યંત શોભતી હતી; દિવ્ય ઔષધની પેઠે તે સર્વ રોગને શાંત કરનારી હતી અને દિવ્ય જળની પેઠે તે ઈચ્છાનુકૂળ શીત અને ઉષ્ણુ સ્પર્શવાળી હતી. તે ત્રણ ઠેકાણે યામ, ત્રણ ઠેકાણે શ્વેત, ત્રણ ઠેકાણે તામ્ર, ત્રણ ઠેકાણે ઉન્નત, ત્રણ ઠેકાણે ગંભીર, ત્રણ ઠેકાણે વિસ્તીર્ણ, ત્રણ ઠેકાણે દીર્ઘ અને ત્રણ ઠેકાણે કૃશ હતી. પિતાના કેશકલાપથી તે મયૂરના કલાપને જીતતી હતી અને લલાટથી અષ્ટમીના ચંદ્રને પરાભવ કરતી હતી. રતિ અને પ્રીતિની ક્રીડાવાપી હોય તેવી તેની સુંદર દષ્ટિ (નેત્ર) હતી; લલાટના લાવણ્યજળની ધારા હોય તેવી તેની દીર્ઘ નાસિકા હતી; નવીન દર્પણના જેવા સુંદર તેના ગાલ હતા; * જાણે બે હીંચકા હોય તેવા ખભા સુધી પહોંચતા તેના બે કર્ણ હતા; બે સાથે થયેલા બિંબફળની જેવા તેની અધર હતા; હીરાકણીઓની શ્રેણીની શોભાને પરાભવ કરનારા દાંત હતા; ઉદરની પેઠે ત્રણ રેખાવાળું તેનું કંઠદળ હતું; કમલનાળ જેવી સરલ અને બિસના જેવી કે મળ તેની ભુજાઓ હતી; કામદેવના બે કલ્યાણકળશ હોય તેવા તેના સ્તન હતા; સ્તને એ જાણે પુષ્ટતા કરી લીધી હોય અને તેથી કૃશ થયું હોય એવું તેનું કમળ ઉદર હતું; સરિતાની ભમરી જેવું તેનું નાભિમંડળ હતું; નાભિરૂપી વાપિકાના તીર ઉપરની દુર્વાવલિ હોય તેવી તેની માવલિ હતી; કામદેવની જાણે શવ્યા હોય તેવા તેના વિશાળ નિતંબ હતા; હી ડેાળાના બે સુવર્ણ સ્તંભ હોય તેવા સુંદર તેના ઉરૂદંડ હતા; મૃગલીની જેઘાને તિરસ્કાર કરનારી તેની જંઘા હતી; હસ્તની પેઠે તેના ચરણ પણ કમલને તિરસ્કાર કરનારા હતા; કરચરણની અંગુલીરૂપી દળથી જાણે પલ્લવિત વલ્લી હોય તેવી તે જણાતી હતી, પ્રકાશમાન નખરૂપી રત્નથી રત્નાચળની તટી હોય તેવી જણાતી હતી, વિશાળ, સ્વચ્છ, કમળ અને સુંદર વસ્ત્રોથી તે મૃદુ પવનના પડવાથી તરંગિત થયેલી સરિતા જેવી લાગતી હતી; સ્વછ કાંતિથી તરંગિત થયેલા મનહર અવયથી તે પિતાના સુવર્ણ તથા રત્નમય આભૂષણોને ઉલટી શોભાવતી હતી તેની પાછળ છાયાની જેમ છત્રધારિણી સ્ત્રી સેવા કરતી હતી; બે હંસથી કમલિનીની પેઠે સંચાર કરતા બે ચામથી તે શેભતી હતી અને અપ્સરાથી લક્ષ્મીની જેમ તથા સરિતાઓથી જાનવીની જેમ તે સુંદર બાળા સમાન વચવાળી હજારો સખીઓથી પરિવૃત હતી. નમિરાજાએ પણ મહા મૂલ્યવંત રને ચક્રવતીને ભેટ કર્યા, કેમકે સ્વામી ઘેર આવે ત્યારે મહાત્માઓને શું અદેય છે? પછી ભરતપતિએ વિદાય કરેલા નમિ Page #152 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૩૧ વિનમિએ પિતાના પુત્રના પુત્રોને રાજ્ય સેપી, વિરક્ત થઈ ઋષભદેવ ભગવંતના ચરણમૂળમાં જઈ વત ગ્રહણ કર્યું. ત્યાંથી ચક્રરત્નની પછવાડે ગમન કરતા તીવ્ર તેજસ્વી ભરતરાજા ગંગાના તટ ઉપર આવ્યા. જાહ્નવીના સ્થાનથી દૂર નહીં તેમ નજીક નહીં એવું સ્થાનકે પૃથ્વીના ઇદ્ર પિતાના સૈન્યને પડાવ નખાવ્યા. મહારાજાની આજ્ઞાથી સુષેણ સેનાપતિએ સિંધુની પેઠે ગંગા ઉતરી તેને ઉત્તરનિષ્ફટ સા (તાબે કર્યો). પછી ચક્રવતીએ અષ્ટમભક્તથી ગંગાદેવીની સાધના કરી. સમર્થ પુરુષોનો ઉપચાર તત્કાળ સિદ્ધિને માટે થાય છે. ગંગાદેવીએ પ્રસન્ન થઈ મહારાજાને બે રત્નમય સિંહાસન અને એક હજાર ને આઠ રત્નમય કુંભે આપ્યાં. તે ગંગાદેવી રૂપલાવણ્યથી કામદેવને પણ કિંકરતુલ્ય કરનારા ભરતરાજાને જોઈ ક્ષોભ પામી. વદનરૂપી ચંદ્રને અનુસરનારા મનહર તારાગણ હોય તેવા તેણે સર્વાગે મુક્તામય આભૂષણ પહેર્યા હતાં. કેળની અંદરની ત્વચા જેવાં તેણે વસ્ત્ર પહેર્યા હતાં. તે જાણે તેના પ્રવાહ જળ તે રૂપે પરિણામ પામ્યા હોય તેવા જણાતા હતા. રોમાંચરૂપી કંચુકીથી તેના સ્તન ઉપરની કંચુકી તડાતડ ફાટતી હતી અને જાણે સ્વયંવરની માળા હોય તેવી ધવળદષ્ટિને તે ફેંકતી હતી. આવી સ્થિતિ પામેલી ગંગાદેવીએ ક્રીડા કરવાની ઈચ્છાથી પ્રેમભરિત ગદ્ગદ્ વાણીવડે ભરતરાયની અત્યંત પ્રાર્થના કરી અને પોતાના પતિગૃહમાં તેમને લઈ ગઈ. ત્યાં તેની સાથે વિવિધ ભેગને ભેગવતા મહારાજાએ એક દિવસની પેઠે સહસ્ત્ર વર્ષ વ્યતીત કર્યા. પછી કઈ રીતે દેવીને સમજાવી, તેની આજ્ઞા લઈ ત્યાંથી નીકળ્યા અને પિતાના પ્રબળ સન્ય સાથે ખંડપ્રપાતા ગુફા તરફ ચાલ્યા. કેશરીસિંહ જેમ એક વનથી બીજે વન જાય તેમ અખંડ પરાક્રમવાળા ચક્રી તે સ્થાનથી ખંડપ્રપાતા ગુફા સમીપે પહોંચ્યા. ગુફાથી થોડે દૂર એ બલિષ્ટ રાજાએ પોતાના સૈન્યને નિવાસ કરાવ્યું. ત્યાં તે ગુફાના અધિષ્ઠાયક નાટયમાલ દેવને મનમાં ધારણ કરી અષ્ટમ તપ કર્યો, તેથી તે દેવનું આસન કંપ્યું. અવધિજ્ઞાનવડે ભરતચકીને આવેલા જાણું દેવાદાર જેમ લેણદાર પાસે આવે તેમ તે ભેટ લઈને સામો આવ્યા. મહદ્ ભક્તિવાળા તે દેવે ષખંડ ભૂમિના આભૂષણરૂપ મહારાજાને આભૂષણો અર્પણ કર્યા અને સેવા અંગી. કાર કરી. નાટય કરેલા નટની પેઠે નાયમાલ દેવને વિવેકયુક્ત ચક્રીએ પ્રસન્ન થઈને વિદાય કર્યો અને પછી પારણું કરી તે દેવને અષ્ટાદ્ધિક ઉત્સવ કર્યો. હવે ચક્રીએ સુષેણ સેનાનીને આજ્ઞા કરી કે “ખંડપાતા ગુફા ઉઘાડે.' સેનાપતિએ મંત્રીની પેઠે નાટયમાલ દેવને મનમાં ધારી અષ્ટમ કરી પૌષધાલયમાં પૌષધવ્રત ગ્રહણ કર્યું. અષ્ટમને અંતે પૌષધાગારથી નીકળી પ્રતિષ્ઠામાં જેમ શ્રેષ્ઠ આચાર્ય બલિવિધાન કરે તેમ બલિવિધાન કર્યું, પછી પ્રાયશ્ચિત્ત અને કૌતુક મંગળ કરી, મોટા મૂલ્યવાળાં ડાં વસ્ત્રો ધારણ કરી હાથમાં ધૂપધાણું ગ્રહણ કર્યું. ગુફા પાસે જઈ જોતાં જ પ્રથમ નમસ્કાર કરી તેના બારણાની પૂજા કરી અને ત્યાં અષ્ટમંગળક આલેખ્યા. ત્યાર પછી કપાટ ઉઘાડવાને માટે સાત આઠ પગલાં પાછા ચાલી જાણે તે બારણાની સુવર્ણમય કુંચી હોય તેવા દંડરત્નને ગ્રહણ કર્યું અને બારણું ઉપર તે વડે પ્રહાર કર્યો, સૂર્યનાં કિરણવડે કમલકેશ ખુલ્લી જાય તેમ દંડરત્નના આઘાતથી તે બંને દ્વાર ઉઘડી ગયાં. . | ગુફાદ્વાર ઉઘડયાના સમાચાર ચક્રીને નિવેદન કર્યા એટલે હસ્તીન્કંધ ઉપર આરૂઢ થઈ હસ્તીના દક્ષિણ કુંભસ્થળ ઉપર ઊંચે સ્થાનકે મણિરત્ન મૂકીને તેમણે ગુફામાં પ્રવેશ કર્યો. સત્યે અનુસરેલા ભરત રાજા અંધકારને નાશ કરવાને માટે પૂર્વવત કાંકિણીરત્નથી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ 'સર્ગ ૪ થે મંડળને આલેખતા ગુફામાં ચાલ્યા. જેમ બે સખીઓ ત્રીજી સખીને મળે તેમ એ ગુફાની પશ્ચિમ બાજુની ભીંતમાંથી નીકળીને પૂર્વ ભિત્તિની નીચે થઈ ઉમેગ્ના અને નિમગ્ન નામની બે નદીઓ ગંગાને મળે છે ત્યાં આવી, પૂર્વની પેઠે તે નદીની ઉપર પાજ કરી ચક્રી સેનાની સાથે તે નદીઓ ઉતર્યા. સૈન્યરૂપ શલ્યથી આતુર થયેલા વૈતાઢયે પ્રેરણા કરી હોય તેમ ગુફાન દક્ષિણદ્વાર તત્કાળ સ્વયમેવ ઉઘડી ગયાં. એટલે કેશરીસિંહની પેઠે નરકેશરી ગુફા બહાર નીકળ્યો અને ગંગાને પશ્ચિમ તટ ઉપર તેમણે પડાવ નાંખે. ત્યાં નવ નિધાનને ઉદ્દેશીને પૃથ્વી પતિએ પૂર્વ તપથી ઉપાર્જન કરેલી લબ્ધિઓ વડે થનારા લાભના માર્ગને બતાવનાર અષ્ટમ તપ કર્યો. અષ્ટમને અંતે નવ નિધિએ પ્રગટ થયા અને મહારાજા પાસે આવ્યા. તે દરેક નિધિઓ એક એક હજાર યોએ અધિષ્ઠિત કરેલા હતા; તેનાં નિસર્ગ, પાંડુક, પિંગલ, સર્વ૨ન, મહાપદ્મ, કાલ, મહાકાલ, માણવ અને શંખક એવાં નામ હતાં; આઠ ચક્ર ઉપર તે પ્રતિષ્ઠિત થયેલા હતા અને આઠ જન ઊંચા, નવ જન વિસ્તારમાં તથા દશ યોજન લંબાઈમાં હતા. વૈડુર્યમણિના બારણાથી તેમનાં મુખ આચ્છાદિત કરેલાં હતાં. સરખા, સુવર્ણના રત્નોથી ભરપૂર અને ચક્ર, ચંદ્ર તથા સૂર્યના લાંછન(ચિન)વાળા હતા. તે નિધિઓના નામ પ્રમાણે નામવાળા, પપમના આયુષવાળા નાગકુમારનિકાયના દેવે તેના અધિષ્ઠાયક થઈને રહેલા હતા. - તેમાંનાં કસ નામનાં નિધિથી છાવણી, શહેર, ગ્રામ, ખાણ, દ્રોણમુખ, મંડપ અને પત્તન વિગેરે સ્થાનનું નિર્માણ થાય છે. પાંડક નામના નિધિથી માન, ઉન્માન અને પ્રમાણ એ સર્વનું ગણિત તથા ધાન્ય અને બીજને સંભવ થાય છે. પિંગળ નામના નિધિથી નર, નારી, હાથી અને ઘોડાઓના સર્વ જાતિનાં આભૂષણોને વિધિ જાણી શકાય છે. સર્વરનક નામના નિધથી ચક્રરત્ન વિગેરે સાત એકેદ્રિય અને સાત પંચેન્દ્રિય રત્નો ઉત્પન્ન થાય છે. મહાપદ્મ નામના નિધિથી સર્વ પ્રકારનાં શુદ્ધ અને રંગીન વસ્ત્રો નિષ્પન્ન થાય છે, કાળ નામના નિધિથી વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણ કાળનું જ્ઞાન, કૃષિ વગેરે કર્મ અને બીજા શિલ્પાદિનું જ્ઞાન થાય છે. મહાકાળ નામના નિધિથી પ્રવાળા, રૂપું, સુવર્ણ, મુક્તાફલ, લોઢું તથા હાદિક ધાતુઓની ખાણે ઉત્પન્ન થાય છે. માણવ નામના નિધિથી યોદ્ધા, આયુધ અને કવચની સંપત્તિઓ તથા સર્વ પ્રકારની યુદ્ધનીતિ અને દંડનીતિ પ્રગટ થાય છે. નવમાં શંખ નામના મહાનિધિથી ચાર પ્રકારના કાવ્યની સિદ્ધિ નાહ્ય નાટકની વિધિ અને સર્વ પ્રકારના વાજીંત્ર નિષ્પન્ન થાય છે. એ પ્રમાણેના ગુણવાળા નવ નિધિઓ આવીને કહેવા લાગ્યા- “હે મહાભાગ ! અમે ગંગાના મુખમાં માગધતીર્થના નિવાસી છીએ. તમારા ભાગ્યથી વશ થઈને તમારી પાસે આવ્યા છીએ તેથી તમારી ઈચ્છા પ્રમાણે અવિશ્રાંતપણે અમારે ઉપભેગ કરો અને આપે. કદાપિ સમુદ્ર ક્ષય પામે પણ અમે ક્ષય પામતા નથી.” એમ કહી સર્વ નિધિઓ વશ થયા એટલે નિર્વિકારી રાજાએ પારણું કર્યું અને ત્યાં તેમનો અષ્ટાનિકા ઉત્સવ કર્યો. રાજાની આજ્ઞાથી સુષેણ પણ ગંગાના દક્ષિણ નિષ્કટને નાની પલ્લીની પેઠે લીલામાત્રમાં સાધીને આવ્યા, પૂર્વાપર સમુદ્રને લીલાથી આક્રાંત કરી રહેલા જાણે બીજા વૈતાઢય હોય તેમ મહારાજા ત્યાં ઘણે કાળ રહ્યા. એક દિવસ સર્વ ભરતક્ષેત્ર જેણે સાધ્યું છે એવા ભરત પતિનું ચક્ર અયોધ્યા. સન્મુખ ચાલ્યું. મહારાજા પણ સ્નાન કરી, વસ્ત્ર પહેરી, બલિકર્મ, પ્રાયશ્ચિત અને કૌતુક મંગળ કરી, ઈદ્રની પેઠે ગજેન્દ્ર ઉપર આરૂઢ થયા. જાણે કલ્પવૃક્ષ હોય તેવા નવ નિધિએથી પુષ્ટ થયેલા ભંડારવાળા, સુમંગળના ચતુદર્શ સ્વપ્નનાં જુદાં ફળ હોય તેવાં ચતુર્દશ રત્નોથી Page #154 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૩૩ નિરંતર આવૃત્ત, રાજાઓની કુળલક્ષ્મી જેવી અને જેણે સૂર્ય પણ નજરે જે નથી તેવી પિતાની પરિણીત બત્રીસ હજાર રાજકન્યાઓ યુક્ત, જાણે અપ્સરાઓ હોય તેવી અને બત્રીસ હજાર દેશમાંથી પરણેલી બીજી બત્રીસ હજાર સુંદર સ્ત્રીઓથી શોભિત જાણે પટાવત હોય તેવા પિતાના આશ્રિત બત્રીસ હજાર રાજાઓ તથા વિધ્યાત્રિની જેવા રાશી લાખ હાથીઓથી વિરાજિત અને જાણે અખિલ વિશ્વમાંથી આપ્યા હોય તેવા ચારાશી લાખ અશ્વ, તેટલા જ રથ અને ભૂમિને આચ્છાદન કરનારા છ— કેટી સુભટોથી વીંટાયેલા ભરત ચક્રવતી પ્રયાણના પ્રથમ દિવસથી સાઠ હજાર વર્ષે ચક્રના માર્ગને અનુસરતા અયોધ્યા તરફ ચાલ્યા. - માર્ગે ચાલતા ચક્રી સૈન્યથી ઊડેલી રજસમૂહના સ્પર્શથી મિલન થયેલા બેચરોને જાણે પૃથ્વીમાં આલેટ હોય તેવા કરતા હતા; પૃથ્વીના મધ્ય ભાગમાં રહેલા ભવનપતિ અને વ્યંતરોને રીન્યના ભારથી પૃથ્વી ફાટવાની શંકાને ઉત્પન્ન કરી ભય પમાડતા હતા; ગોકુળ ગોકુળે વિકસ્વર દષ્ટિવાળી ગોપાંગનાઓનું માખણરૂપ અધ્ય–અમૂલ્ય હોય તેમ ભક્તિથી સ્વીકારતા હતા; વને વને હાથીના કુંભસ્થળમાંથી ઉત્પન્ન થયેલા મુક્તાફળ વિગેરેની કિરાત લોકોએ આપેલી ભેટ ગ્રહણ કરતા હતા; પર્વતે પર્વતે પર્વતરાજાઓએ આગળ ધરેલાં રત્ન સુવર્ણની ખાણના મહસારને અનેક વખત અંગીકાર કરતા હતા; ગામે ગામે જાણે ઉત્કંઠિત બાંધવું હોય તેવા ગ્રામવૃદ્ધોના ઉપાયન પ્રસન્નપણે ગ્રહણ કરી તેમના ઉપર અનુગ્રહ કરતા હતા; ક્ષેત્રોમાં પડતી ગાયની જેમ ગ્રામમાં ચે.તરફ પ્રસરતા રીનિકને પિતાની આજ્ઞારૂપી ઉગ્ર દંડથી અટકાવી રાખતા હતા; વાનરોની પેઠે વૃક્ષ ઉપર ચડી પિતાને હર્ષપૂર્વક જેનારા ગ્રામ્યબાળકને પિતાની જેમ પ્યારથી જોતા હતા; ધાન્ય, ધન અને વિતવડે નિરુપદ્રવી ગામડાંઓની સંપત્તિને પોતાની નીતિરૂપી લતાના ફળપણે અવલોકતા હતા; સરિતાઓને પકિલ કરતા હતા; સરોવરનું શોષણ કરતા હતા અને વાવ તથા કૂવાને પાતાલવિવરની જેમ ખાલી કરતા હતા. દુનિયી શત્રુને શિક્ષા કરનાર મહારાજા એ પ્રમાણે મલયાચલને પવનની પેઠે લોકોને સુખ આપતા અને ધીમે ધીમે ચાલતા અો દયાપુરીની સમીપે આવી પહોંચ્યા. જાણે અયોધ્યાન અતિથિરૂપ થયેલે સહોદર હોય તે ધાવાર મહારાજાએ અયોધ્યાની નજીક ભૂમિમાં નંખાવ્યું. રાજશિરોમણિ ભરતે રાજધાનીને મનમાં ધારી નિરુપદ્રવની પ્રતીતિ આપનાર અષ્ટમ તપ કર્યો, અષ્ટમ ભક્તને અંતે પૌષધાલયમાંથી બહાર નીકળી ચક્રીએ બીજા રાજાઓની સાથે દિવ્ય રસાઈથી પારણું કર્યું. - અહીં અયોધ્યામાં સ્થાને સ્થાને જાણે દિગંતરથી આવેલી લમીને ક્રીડા કરવાના હિંડેલા હોય તેવા ઊંચા તેરણ બંધાવા લાગ્યા, ભગવંતના જન્મસમયે દેવતાઓ સુધી જળની વૃષ્ટિ કરે તેમ નગરનાલોકો દરેક માગે કેશરના જળથી છંટકાવ કરવા લાગ્યા, જાણે નિધિઓ અનેક રૂપે થઈ અગાઉથી આવ્યા હોય તેવા માંચાઓ સુવર્ણ સ્તંભથી રચાવા લાગ્યા, ઉત્તરકુરુમાં પાંચ પ્રહની બંને બાજુએ રહેલા દશ દશ સુવર્ણગિરિ શેભે તેમ માર્ગની બંને બાજુએ સામસામાં રહેલા માંચાઓ શોભવા લાગ્યા. દરેક માંચાએ બાંધેલા રત્નમય તોરણે ઈન્દ્રધનુષની શ્રેણીની શેભાને પરાભવ કરવા લાગ્યા અને ગંધનું સૈન્ય જેમ વિમાનમાં બેસે તેમ ગાયન કરનારી સ્ત્રીઓ મૃદંગ તથા વીણાને બજાવનારા ગંધર્વોની સાથે તે માંચા ઉપર બેસવા લાગી. તે માંચા ઉપરના ચંદરવા સાથે બાંધેલી મેતીની ઝાલરો લક્ષમીના નિવાસગૃહની પેઠે કાંતિથી દિશાઓને પ્રકાશિત કરવા લાગી. જાણે પ્રમોદ પામેલી નગરદેવીના હાસ્ય હોય તેવા ચામથી, સ્વર્ગમંડનની રચનાવાળા ચિત્રોથી કૌતુકથી આવેલા નક્ષત્રા હોય તેવા દર્પણથી, ખેચરના હાથના રૂમાલ હોય તેવા સુંદર વસ્ત્રોથી અને લક્ષ્મીની Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સગ ૪ થે મેખલા જેવી વિચિત્ર મણિમાળાઓથી નગરજને ઊંચા કરેલા સ્તંભોમાં હાટની શોભા કરવા લાગ્યા. લોકોએ બાંધેલી ઘુઘરીઓવાળી પતાકાઓ સારસ પક્ષીના મધુર અવાજવાળા શરદ્દઋતુના સમયને બતાવવા લાગી. વ્યાપારીઓ દરેક દુકાન અને મંદિરને યક્ષકઈમના ગોમયથી લીંપીને તેના આંગણામાં મોતીના સાથિયા પૂરવા લાગ્યા. ઠેકાણે ઠેકાણે મૂકેલા અગરૂચૂર્ણથી પૂરેલા ધૂપીઆના ધૂમાડા ઊંચા જતા હતા તેથી જાણે તે સ્વર્ગને પણ ધૂપિત કરવાને ઈચ્છતા હોય તેવા જણાવા લાગ્યા. એ પ્રમાણે નગરજનોએ શણગારેલી નગરીમાં પ્રવેશ કરવાની ઈચ્છાથી પૃથ્વીના ઈદ્ધિ ચક્રવતી શુભ મુહૂર્ત મેઘની જેમ ગર્જના કરનારા હાથી ઉપર ચડ્યા. આકાશ જેમ ચંદ્રમંડળથી શોભે તેમ કપૂરચૂર્ણની જેવાં શ્વેત છત્રોથી તે શેભતા હતા, બે ચામરેના મિષથી, પિતાનું શરીર સંક્ષેપીને આવેલી ગંગા અને સિંધુ તેમને સેવતી હોય તેવા જણાતા હતા, સ્ફટિક પર્વતની શિલાઓમાંથી સાર લઈને રચ્ચા હોય તેવા ઉજજવળ, અતિ બારીક, કમળ અને ઘાટાં વસ્ત્રોથી શોભતા હતા, જાણે રત્નપ્રભા પૃથ્વીએ પ્રેમથી પિતાને સાર અર્પણ કર્યો હોય તેવા વિચિત્ર રત્નાલંકારોથી તેઓ સર્વ અંગે અલંકૃત થયા હતા, ફણું ઉપર મણિને ધારણ કરનારા નાગકુમારદેવથી પરિવરેલા નાગરાજની જેમ માણિકામય મુગટવાળા રાજાઓથી તે પરિવૃત હતા, ચારણદેવતાઓ ઈદ્રિના ગુણનું જેમ કીર્તન કરે તેમ જય જય શબ્દ બેલી પ્રમોદ પમાડતા ચારણ માટે તેમના અદ્દભુત ગુણોનું કીર્તન કરતા હતા અને મંગળ વાજિંત્રના નિર્દોષના પ્રતિશખ મિષથી આકાશે પણ તેને માંગલિક ધ્વનિ કર્યો હોય તેવા તે જણાતા હતા. તેજથી ઇંદ્ર સરખા અને પરાક્રમના ભાંડાગાર જેવા મહારાજા પ્રયાણને માટે ગજેને પ્રેરણા કરી આગળ ચલાવવા લાગ્યા. સ્વર્ગથી જાણે ઉતર્યા હોય અને પૃથ્વીમાંથી જાણે નીકળ્યા હોય તેમ ઘણે કાળે આવતા પિતાના રાજાને જેવાને બીજા ગ્રામાદિકથી પણ લોકો આવ્યા હતા. મહારાજાની સર્વ સેના અને જેવાને એકઠા થયેલા લોકે એ બંને એકત્ર થવાથી સર્વ પ્રત્યેક એક ઠેકાણે પિંડીભૂત થયું હોય તેમ જણાવા લાગ્યું. સૌન્ય અને આવેલા લોકોના જમાવથી તે વખતે તલનો દાણો મૂક હોય તો તે પણ પૃથ્વી ઉપર પડે તેમ ન હતું. જાણે વૈતાલિક (ભાટ) હોય તેમ-હર્ષથી ઉત્તલ થયેલા કેટલાક લોકે સ્તુતિ કરતા હતા; જાણે ચંચળ ચામર હોય તેવા પિતાના વસ્ત્રાંચલથી કઈ પવન નાંખતા હતા; કોઈ લલાટ ઉપર અંજલિ જેડીને સૂર્યની પેઠે નમતા હતા; કેઈ બાગવાનની પેઠે ફળ પુષ્પને અર્પણ કરતા હતા કેઈ કુળદેવતાની પેઠે વંદના કરતા હતા અને કોઈ ગેત્રના વૃદ્ધજનની જેમ તેમને આશિષ આપતા હતા. ઋષભદેવ ભગવાન જેમ સમવસરણમાં પ્રવેશ કરે તેમ પ્રજાપતિએ ચાર દ્વારવાળી પિતાની નગરીમાં પૂર્વાદ્વારથી પ્રવેશ કર્યો. લગ્નઘટિકા સમયે એક સાથે ઊંચે પ્રકારે વાજિંત્રોને નાદ થાય તેમ તે વખતે દરેક માંચા ઉપર સંગીત થવા લાગ્યું. મહારાજા આગળ ચાલ્યા એટલે રાજમાર્ગના મકાનમાં રહેલી નગરનારીઓ હર્ષથી દષ્ટીની પેઠે ધાણીઓ ફેંકવા લાગી (વધાવવા લાગી). પુરજને એ પુષ્પની વૃષ્ટિથી ચારે બાજુથી આચ્છાદન કરી દીધેલ મહારાજાને હસ્તી પુષ્પમય રથ જે થઈ ગયે. ઉત્કંઠિત લોકેની અકુંઠ ઉત્કંઠા સહિત ચક્રવર્તી રાજમાર્ગો ધીમે ધીમે ચાલવા લાગ્યા, લકે હાથીને ભય ન ગણતાં મહારાજાની સમીપે આવી ફલાદિક અર્પણ કરવા લાગ્યા. કારણ કે હર્ષ એ જ બળવાન છે. રાજા હસ્તીને કુંભસ્થળમાં અંકુશથી તાડન કરી દરેક માંચે ઊભે રાખતા હતા. તે સમયે બંને બાજુના માંચા ઉપર આગળ ઊભી રહેલી સુંદર સ્ત્રીઓ એક સાથે Page #156 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૩૫ ચક્રવતીની કપૂરવડે આરાત્રિક (આરતી) કરતી હતી. બંને પડખે આરાત્રિક ઉતરતી હોવાથી મહારાજા બે બાજુએ સૂર્ય ચંદ્ર રહેલ મેરુપર્યંતની શાભાને ધારણ કરતા હતા. અક્ષતાની પેઠે મેાતીથી ભરેલા ઊંચા થાળા રાખી ચક્રવતીને વધાવવા માટે દુકાનેાના અગ્રભાગમાં રહેલા વિણકજતા તેમને દૃષ્ટિથી આલિંગન કરતા હતાઃ રાજમાર્ગની નજીક રહેલી હવેલીઆના દ્વારમાં ઉભેલી કુલીન સુંદરીઓએ કરેલા મંગળિકને પેાતાની અેનેાની જેમ મહારાજા સ્વીકારતા હતા. જોવાની ઈચ્છાથી પીડાતા કાઈ લેાકેાને જોઇ તે પેાતાને અભયદાતા હાથ ઊંચે કરી છડીદારોથી તેમની રક્ષા કરાવતા હતા. એવી રીતે ચાલતા મહારાજાએ અનુક્રમે પેાતાના પિતાના સાત માળવાળા મહેલમાં પ્રવેશ કર્યાં. તે રાજમહેલની અગ્રભૂમિમાં જાણે રાજ્યલક્ષ્મીના ક્રીડાપર્યંત હોય તેવા બે બાજુએ એ હસ્તી ખાંધ્યા હતા; એ ચક્રવાકવડે જળપ્રવાહની જેમ બંને તરફ રહેલા સુવર્ણકલશેાથી તેનું વિશાળ દ્વાર શાભતું હતું અને જાણે ગ્રીવાનુ ઇંદ્રનીલમણિમય આભરણુ હોય તેવા આમ્રપધ્રુવના મનેાહરથી તારણથી તે મહેલ દીપતા હતા. તેમાં કોઈ ઠેકાણે મેાતીથી, કોઈ ઠેકાણે કપૂરના ચુથી, અને કાઈ ઠેકાણે ચંદ્રકાંત મણિથી સ્વસ્તિક મંગળ કર્યું હતું. કાઈ ઠેકાણે ચીનાઇ વસ્ત્રથી, કેાઇ ઠેકાણે રેશમી વસ્ત્રથી અને કોઈ ઠેકાણ દિવ્ય વસથી રહેલી પતાકાની પક્તિથી તે શે।ભતા હતા તેનાં આંગણામાં કાઇ ઠેકાણે કપૂરજળથી, કોઈ ઠેકાણે પુષ્પરસથી અને કાઇ ઠેકાણે હાથીના મદજળથી છંટકાવ કર્યા હતા. તેની ઉપર રહેલા સુવર્ણ કલશના મિષથી જાણે ત્યાં સૂર્ય વિશ્રામ કર્યાં હોય તેવા તે જણાતા હતા. એવા તે રાજમહેલના આંગણામાં રહેલી અગ્રવેદી ઉપર પેાતાના ચરણ આરોપણ કરી છડીદારે હાથના ટેકા આપેલા મહારાજા હાથી ઉપરથી ઉતર્યા અને પ્રથમ આચાર્યની જેમ પેાતાના સાળ હજાર અંગરક્ષક દેવતાનું પૂજન કરી તેમને વિદાય કર્યા. તેવી જ રીતે ખત્રીશ હજાર રાજા, સેનાપતિ, પુરાહિત, ગૃહપતિ અને વર્ષાંકને પણ વિસર્જન કર્યા, હાથીઓને જેમ આલાનસ્થ ભૈ બાંધવાની આજ્ઞા કરે તેમ ત્રણશે... ત્રેસઠ રસાઇઆને પાતપાતાના સ્થાને જવાની આજ્ઞા કરી ઉત્સવને અંતે અતિથિની જેમ શ્રેષ્ઠીઓને, અષ્ટાદશ શ્રેણી પ્રશ્રેણીને,૧ દુગપાળને અને સા વાહેાને પણ રજા આપી. પછી ઇંદ્રાણીની સાથે ઈંદ્રની જેમ સ્ત્રીરત્ન સુભદ્રા સાથે, ખત્રીશ હજાર રાજકુળમાં જન્મેલી રાણીએ સાથે, તેટલી જ (૩૨૦૦૦) દેશના આગેવાનાની કન્યા સાથે અને ખત્રીશ ખત્રીશ પાત્રવાળા તેટલા જ નાટકા સાથે, મણિમય શિલાઓની પંક્તિ ઉપર ષ્ટિ ફેરવતા મહારાજાએ યક્ષપતિ કુબેર જેમ કૈલાસમાં જાય તેમ ઉત્સવ સહિત રાજપ્રાસાદમાં પ્રવેશ કર્યા. ત્યાં ક્ષણવાર પૂર્વ મુખ સિહાસન ઉપર બેસી કેટલીક સત્કથાઓ કરી સ્નાનાલયમાં ગયા. હાથી જેમ સરોવરમાં ન્હાય તેમ ત્યાં સ્નાન કરીને પરિષનાની સાથે અનેક પ્રકારના રસવાળા આહારનું ભાજન કર્યું. પછી યાગી જેમ ચેાગમાં કાળ નિગમન કરે તેમ રાજાએ નવરસ નાટકથી અને મનેાહર સગીતથી કેટલાક કાળ નિગ`મન કર્યાં. એક વખતે સુરનરીએ આવી વિજ્ઞપ્તિ કરી કે-- મહારાજ ! તમે વિદ્યાધરપતિએ સહિત ષટ્ખંડ પૃથ્વી સાધી છે; તેથી હું ઇંદ્ર જેવા પરાક્રમવાળા ! હવે અમને આજ્ઞા આપા એટલે અમે તમારા સ્વચ્છ દપણે મહારાજ્યાભિષેક કરીએ.' મહારાજાએ આજ્ઞ આપી એટલે દેવતાઓએ નગરની બહાર ઈશાન ખૂણે સુધર્માસભાના એક ખ`ડ હાય તેવા મડપ રચ્યા. તેઓ દ્રહા, નદીએ, સમુદ્ર અને ખીજા' તીર્થાનાં જળ, ઔષધિ અને મૃત્તિકા ૧. માળા વિગેરે નવ જાતિ તે શ્રેણી અને ઘાંચી વિગેરે નવ જાતિ તે પ્રશ્રેણી, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સગ ૪ થે લાવ્યા. મહારાજાએ પૌષધાલયમાં જઈ અષ્ટમ તપ કર્યો, કારણ કે તપથી મેળવેલું રાજ્ય તપવડે જ સુખમય રહે છે, અષ્ટમ તપ પૂર્ણ થયે અંતઃપુર અને પરિવારથી આવૃત થઈ, હાથી ઉપર બેસી ચક્રી તે દિવ્ય મંડપે પધાર્યા. પછી અંત:પુર અને હજારો નાટક સાથે તેમણે ઊંચે પ્રકારે રચેલા અભિષેકમંડપમાં પ્રવેશ કર્યો, ત્યાં સ્નાનપીઠમાં સિંહાસન ઉપર આરૂઢ થયા તે વખતે હાથી પર્વતના શિખર ઉપર આરૂઢ થયા જેવો દેખાવ થયો. જાણે ઈદ્રની પ્રીતિને લીધે હોય તેમ તેઓ પ્રાચી (પૂર્વ) દિશા તરફ મુખ કરીને રનસિંહાસન ઉપર બેઠા. જાણે ડાક હોય તેમ બત્રીસ હજાર રાજાઓ ઉત્તર તરફના પગથીએ થઈને સ્થાનપીઠ ઉપર ચડયા અને ચક્રવતીની નજીક ભદ્રાસન ઉપર. દેવતાઓ જેમ ઈદ્રની સામે અંજલિ જોડે તેમ અંજલિ જેડીને બેઠા. સેનાપતિ, ગૃહપતિ, વદ્ધક, પુરોહિત અને શ્રેષ્ઠી વિગેરે દક્ષિણ પાનશ્રેણીથી સ્નાનપીઠ ઉપર આરૂઢ થયા. જાણે ચક્રીને વિજ્ઞપ્તિ કરવાને ઇચ્છતા હોય તેમ પિતાને ગ્ય આસન ઉપર તેઓ અંજલિ જોડીને બેઠા. પછી આદિદેવને અભિષેક કરવાને માટે ઈદ્રો આવે તેમ આ નરદેવને અભિષેક કરવાને તેમના અભિયોગિક દેવતાઓ નજીક આવ્યા. જળપૂર્ણ હોવાથી મેઘ જેવા, જાણે ચક્રવાક પક્ષીઓ હોય તેવા મુખભાગ ઉપર કમલવાળા અને અંદરથી જળ પડવા સમયે વાજિંત્રના નાદને અનુસરનારા શબ્દોવાળા સ્વાભાવિક અને વૈક્રિય રત્નકલશથી તેઓ સર્વે મહારાજાને અભિષેક કરવા લાગ્યા. પછી જાણે પોતાનાં નેત્રો હોય તેવા જળભરિત કુંભેથી બત્રીસ હજાર રાજાઓએ તેમને શુભ મુહૂર્ત અભિષેક કર્યો અને પોતાને મસ્તકે કમલકશ જેવી અંજિલ જેડી “તમે જય પામો, તમે વિજ્ય પામ” એમ બોલી ચક્રીને વધાવવા લાગ્યા. ત્યાર પછી સેના પતિ અને શ્રેષ્ઠી વિગેરે જળથી અભિષેક કરી, તે જળની જેવા ઉજજવળ વાક્યથી સ્તુતિ કરવા લાગ્યા. પછી તેઓ એ પવિત્ર, રૂવાટાવાળા, કોમળ અને ગંધકષાયી વસ્ત્રથી માણિક્યની જેમ ચક્રીને અંગનું માજન કર્યું, તથા ઐરિકધાતુ (ગુરુ) થી સુવર્ણની જેમ કાંતિને પિષણ કરનારા ગોશીષચંદનના રસથી મહારાજાના અંગને વિલેપન કર્યું. દેવતાઓએ ઈદ્ર આ પેલે ઋષભસ્વામીને મુગટ તે અભિષિક્ત અને રાજાઓમાં અગ્રેસર ચક્રવતીના મસ્તક ઉપર આરોપણ કર્યો, તેમના મુખચંદ્રની પાસે રહેલા ચિત્રો અને સ્વાતિ નક્ષત્રો હોય તેવાં રત્નકુંડળો બંને કર્ણમાં પહેરાવ્યા; સૂત્રથી પવ્યા વિના સમકાળે હારરૂપ એક મોતી જ ઉત્પન્ન થયેલ હોય તે છીપના મતીનો એક હાર તેમના કંઠમાં નાંખે; જાણે સર્વ અલંકારેના હારરૂપ રાજાને યુવરાજ હોય તે એક સુંદર અર્ધહાર તેમના ઉરસ્થળ ઉપર આરોપણ કર્યો, જાણે કાંતિવાન અબ્રકના સંપુટ હોય તેવા ઉજજવળ કાંતિથી શોભતાં બે દેવદૂષ્ય વસ્ત્રો રાજાને ધારણ કરાવ્યાં; અને જાણે લક્ષમીન ઉરળરૂપી મંદિરનો કાંતિમય કિલ્લો હોય તેવી એક સુશોભિત પુષ્પમાળા મહારાજાના કંઠમાં આજે પણ કરી. એ પ્રમાણે કલપક્ષની જેમ અમૂલ્ય વસ્ત્ર અને માણિક્યનાં આભૂષણ ધારણ કરીને મહારાજાએ સ્વર્ગનો જાણે ખંડ હોય તેવા તે મંડપને મંડિત કર્યો. પછી સર્વ પુરુષમાં અગ્રણી અને વિશાળ બુદ્ધિવાન મહારાજાએ છડીદારની પાસે સેવક પુરુષોને બેલાવી આજ્ઞા કરી કે “હે અધિકારી પુરુષ ! તમે હાથી ઉપર બેસી, સઘળી જગ્યાએ ફરી આ વિનીતા નગરીને બાર વર્ષ સુધી કઈ પણ જાતની જગાત, કર, દંડ, કુદડ અને ભય રહિત કરીને હર્ષવાળી કરે.” અધિકારીઓએ તરતજ તે પ્રમાણે ઉદૂષણ કરીને રાજાની આજ્ઞાને અમલ કર્યો. કાર્યસિદ્ધિમાં ચક્રવતીની આજ્ઞા એ પંદરમું રત્ન છે, Page #158 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૩૭ - પછી મહારાજા રતનસિંહાસન ઉપરથી ઊઠયા, તેની સાથે જાણે તેમનાં પ્રતિબિંબ હોય તેમ બીજા સર્વે પણ ઊઠયા. પર્વત ઉપરથી ઉતરવાની જેમ સ્નાનપીઠ ઉપરથી ભરતેશ્વર પિતાના આગમનમાર્ગથી ઉતર્યા અને તે સાથે બીજા પણ પોતપોતાને રસ્તેથી ઉતર્યા. પછી જાણે પિતાને અસહ્ય પ્રતાપ હોય તેમ ઉત્તમ હસ્તી ઉપર બેસી ચક્રી પિતાને પ્રાસાદે પધાર્યા. ત્યાં સ્નાનગૃહમાં જઈ નિર્મળ જળથી સ્નાન કરી તેમણે અષ્ટમભક્તનું પારણું કર્યું. એવી રીતે બાર વર્ષે અભિષેકસવ સંપૂર્ણ થયે. ત્યારે ચક્રવતીં એ સ્નાન, પૂજા, પ્રાયશ્ચિત્ત અને કૌતુકમંગળ કરી, બહારના સભાસ્થાનમાં આવી સોળ હજાર આત્મરક્ષક દેવતાને સત્કાર કરી તેમને વિદાય કર્યા. પછી વિમાનમાં રહેલા ઈદ્રની જેમ મહારાજા પોતાના ઉત્તમ પ્રાસાદમાં રહી વિષયસુખ ભોગવવા લાગ્યા. મહારાજાને પિતાની આયુધ શાળામાં રહેલાં ચક્ર, છત્ર, ખડ્ઝ અને દંડે ચાર એકેન્દ્રિય રત્ન હતા; રેહણાચળમાં માણિકયની જેમ તેમના લક્ષમીગૃહમાં કાંકિણીરત્ન, ચર્મ રત્ન, મણિરત્ન અને નવ નિધિઓ હતાં. પોતાની જ નગરીમાં ઉત્પન્ન થયેલા સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત અને વિદ્ધકિ એ ચાર નરરત્નો હતા; વૈતાઢય પર્વતના મૂળમાં ઉત્પન્ન થયેલ ગજરત્ન અને અધરત્ન હતા અને વિદ્યાધરની ઉત્તમ શ્રેણીમાં ઉત્પન્ન થયેલ સ્ત્રીરત્ન હતું. નેત્રને આનંદ આપનારી મૂર્તિથી તેઓ ચંદ્ર જેવા શોભતા હતા અને દુસહ પ્રતાપથી સૂર્ય જેવા લાગતા હતા. પુરુષરૂપ ” થયેલ સમુદ્ર હોય તેમ તેને મધ્યભાગ ( હૃદયને આશય) જાણી શકાતો ન હતો અને કુબેરની જેમ તેમણે મનુષ્યોની સ્વામિના મેળવી હતી. જબૂદ્વીપ જેમ ગંગા અને સિંધુ વિગેરે ૧૪ મોટી નદીઓથી શોભે તેમ તેઓ પૂર્વોક્ત ચતુર્દશ રત્નોથી શોભતા હતા. વિહાર કરતા ષભ પ્રભુના ચરણ નીચે જેમ નવ સુવર્ણ કમલ રહે તેમ તેમના ચરણે નીચે નિરંતર નવ નિધિઓ રહેતા હતા. જાણે ઘણા મૂલ્યથી ખરીદ કરેલા આત્મરક્ષક હોય તેવા સોળ હજાર પારિપાર્થક દેવતાઓથી તે વીંટાએલા રહેતા હતા. બત્રીસ હજાર કન્યાની જેમ બત્રીસ હજાર રાજાઓ નિર્ભર ભક્તિથી તેમની ઉપાસના કરતા હતા. બત્રીસ હજાર નાટકોની જેમ બત્રીસ હજાર દેશની બીજી બત્રીસ હજાર કન્યાઓ સાથે તેઓ રમતા હતા. જગતમાં શ્રેષ્ઠ રાજા એવા તેઓ ત્રણસેં ને ત્રેસઠ દિવસથી સંવત્સર (વર્ષ) ની જેમ તેટલા રસઈઆઓથી શોભતા હતા. અઢાર લિપિને પ્રવર્તાવનાર ઋષભદેવ ભગવાનની જેમ અઢાર શ્રેણી પ્રશ્રેણીવડે તેમણે પૃથ્વીમાં વ્યવહાર પ્રવર્તાવ્યો હતો. ચોરાશી લાખ હસ્તી, ચેરાશી લાખ અધ, રાશી લાખ રથ અને છાનુ કોટી ગામડાઓ તથા તેટલા જ પાયદળથી તેઓ શેભતા હતા. બત્રીસ હજાર દેશ અને તેર હજાર મોટા નગરના તેઓ અધિપતિ હતા. નવાણું હજાર દ્રાણમુખ અને અડતાળીશ હજાર કિલ્લાબંધ શહેરોના તે ઈશ્વર હતા. આડંબરયુક્ત લીવાળા ચોવીશ હજાર કMટ અને ચોવીશ હજાર મ ડબ અને વીશ હજાર ખાણોના તેઓ માલિક હતા. સેળ હજાર બેટ (ખેડા) ના તેઓ શિક્ષાકર્તા (ધણી) હતા. ચૌદ હજાર સંબધના તથા છપ્પન દ્વીપ (બેટ) ના તેઓ પ્રભુ હતા અને ઓગણપચાસ કરાજ્યના તેઓ નાયક હતા. એવી રીતે આખા ભરતક્ષેત્રના તેઓ શિક્ષા આપનાર સ્વામી હતા. અયોધ્યા નગરીમાં રહી અખંડિત આધિપત્ય ચલાવનાર તે મહારાજા અભિષેક ઉત્સવના પ્રાંતસમયે એક વખત પોતાના સંબંધીઓના સમરણમાં પ્રવર્તી, એટલે અધિકારી પુરુષ એ સાઠ હજાર વર્ષના વિરહથી મહારાજાના દર્શનમાં ઉત્સુક થયેલા સર્વ સંબં - ૧૮ Page #159 -------------------------------------------------------------------------- ________________ -૧૩૮ સર્ગ ૪ થે ધીએ તેમને દેખાડ્યા. તેમાં પ્રથમ બાહુબલિની સાથે જન્મેલી, ગુણથી સુંદર એવી સુંદરીને માનપૂર્વક બતાવી. તે સુંદરી ગ્રીષ્મઋતુથી આક્રાંત થયેલી સરિતાની જેમ કૃશ થયેલી હતી, હિમના સંપર્કથી કમલિનીની પેઠે તે કરમાઈ ગઈ હતી, હેમંત ઋતુના ચંદ્રની કળાની પેઠે તેનું રૂપલાવણ્ય નાશ પામ્યું હતું અને શુષ્ક પત્રવાળી કદલીની જેમ તેના ગાલ ફીક્કા અને કૃશ થઈ ગયા હતા. સુંદરીને આવી રીતે બદલાઈ ગયેલી જોઈ મહારાજાએ પોતાના અધિકારી પુરુષોને કોપથી કહ્યું-“અરે શું અમારા ઘરમાં શ્રેષ્ઠ અને નથી ? લવણુ સમુદ્રમાં લવણ નથી? તે તે પ્રકારની રસવતીને જાણનારા રસોઈઆ નથી? અથવા શું તેઓ નિરાદરવાળા અને આજીવિકામાં તસ્કર જેવા થઈ ગયા છે ? દ્રાક્ષ અને ખજુર વિગેરે ખાવાલાયક મે આપણે ત્યાં નથી? સુવર્ણપર્વતમાં સુવર્ણ નથી ? ઉધાનમાં વૃક્ષે અવકેશી (ફળ ન આપનાર) થયા છે? નંદનવનમાં પણ વૃક્ષો ફળતા નથી? ઘડા જેવા આઉવાળી ગાય દૂધ આપતી નથી ? કામધેનુના સ્તનનો પ્રવાહ સૂકાઈ ગયે છે? અથવા તે તે પ્રકારની ભજ્યાદિ સંપત્તિ છતાં સુંદરી કઈ રેગવાળી થઈ છે કે જેથી કાંઈ ભજન કરતી નથી? કદાપિ કાયાના સૌંદર્યને ચોરનાર કોઈ રોગ તેના શરીરમાં હોય તે સર્વ વૈદ્યો શું કથાવશેષ થઈ ગયા છે ? કદાપિ આપણા ઘરમાં દિવ્ય ઔષધિ રહી ન હોય તે શું હિમાદ્રિ પર્વત હાલ ઔષધરહિત થઈ ગયે છે ? તે અધિકારીએ ! દરિદ્રની પુત્રી જેવી દુર્બળ થયેલી સુંદરીને જોઈ ઘણે ખેદ હું પામું છું અને તેથી શત્રુઓની પેઠે તમે મને છેતર્યો છે.” ભરતપતિને આવું કોપયુક્ત બેલતાં સાંભળી અધિકારીઓ પ્રણામ કરી બોલ્યામહારાજા ! સ્વર્ગપતિની જેવા આપના સદનમાં સર્વ વસ્તુ છે; પરંતુ જ્યારથી આપ દિગવિજય કરવા પધાર્યા ત્યારથી આ સુંદરી ફક્ત પ્રાણરક્ષણને માટે આયંબિલ તપ કરે છે અને આપ મહારાજાએ તેમને દીક્ષા લેતા ક્યા છે તેથી ભાવદીક્ષિત થઈને રહેલ છે.” એ વૃત્તાંત સાંભળી કલ્યાણકારી મહારાજા સુંદરી તરફ જોઈ બોલ્યા--“હે કલ્યાણિ! તમે દીક્ષા લેવાને ઈચ્છો છો? ' સુંદરીએ કહ્યું-“એમજ છે.” એ સાંભળી ભરતરાય બોલ્યા- અહો ! પ્રમાદ અથવા સરલપણથી હું આટલા વખત સુધી તેને વ્રતમાં વિદનકારી થઈ પડયા. આ પુત્રી તે પિતાજીને અનુરુપ (સદશ) થઈ અને અમે પુત્રે હંમેશા વિષયમાં આસક્ત તથા રાજ્યમાં અતૃપ્ત રહેનારા થયા! આયુષ્ય સમદ્રના જળતરંગની જેવું નાશવંત છે, એમ છતાં પણ વિષયલબ્ધ જનો એ જાણતા નથી. જોતજોતામાં નષ્ટ થઈ જનારી વિદ્યુતથી જેમ માર્ગનું અવલોકન કરી લેવાય તેમ આ ગત્વર આયુષ્યથી સાધુજનની જેમ મેલ સાધી લે એ જ યંગ્ય છે. માંસ, વિષ્ટા, મૂત્ર, મળ, પ્રસ્વેદ અને વ્યાધિમય આ શરીરને શણગારવું તે ઘરની ખાળને શણગારવા જેવું છે! હે બેન ! તમને શાબાશ છે કે તમે આ શરીરથી મેક્ષરૂપ ફળને ઉત્પન્ન કરનાર વ્રત ગ્રહણ કરવાને ઈરછો છો. નિપુણ લોક લવણસમુદ્રમાંથી પણ રતનને ગ્રહણ કરે છે.” હર્ષ પામેલા મહારાજાએ આ પ્રમાણે બોલી દીક્ષાને માટે આજ્ઞા કરવાથી, તપ કૃશ થયેલી સુંદરી જાણે પુષ્ટ હોય તેમ હર્ષથી ઉછૂવાસ પામી. એ સમયે જગતરૂપી મયૂરને મેઘ સમાન ભગવાન ઋષભસ્વામી વિહાર કરતા અષ્ટાપદગિરિએ આવીને સમેસર્યા. જાણે રત્ન, સુવર્ણ અને રૂપાને બીજે પર્વત હોય તેવું તે પર્વત ઉપર દેવતાઓએ સમવસરણ રચ્યું અને તેમાં બેસી પ્રભુ દેશના આપવા લાગ્યા. ગિરિપાલકોએ આવી તત્કાળ ભરતને તે નિવેદન કર્યું. મેદિનીપતિને એ Page #160 -------------------------------------------------------------------------- ________________ - પર્વ ૧ લું ૧૩૯ વૃત્તાંત સાંભળવાથી ભરત ક્ષેત્રના ખંડના વિજયથી પણ અધિક પ્રમોદ થયે. સ્વામીના આગમનને કહેનારા કૃત્યને તેમણે સાડી બાર કાટી નૈયાનું પારિતોષિક આપ્યું અને સુંદરીને કહ્યું--તારા મને રથની મૂર્તિમંત જાણે સિદ્ધિ હોય તેવા જગગુરુ વિહાર કરતા અહીં આવ્યા છે.’ પછી ચક્રીએ દાસીજનની જેમ અંતઃપુરની સ્ત્રીઓની પાસે સુંદરીનો નિષ્ક્રમણ અભિષેક કરાવ્યું. સ્નાન કરી, પવિત્ર વિલેપન કર્યા પછી જાણે બીજું વિલેપન કર્યું હોય તેવા છેડાવાળા ઉજજવળ વસ્ત્ર અને ઉત્તમ રત્નાલંકાર સુંદરીએ પહેર્યા. જો કે તેણે શીલરૂપ મહાઅલંકાર ધારણ કરેલ હતું તે પણ આચાર જાળવવાને માટે તેણે બીજા અલંકારો સ્વીકાર્યા. તે વખતે રૂપસંપત્તિવડે શેભતી સુંદરીની પાસે સ્ત્રીરત્ન સુભદ્રા દાસી જેવી લાગતી હતી. શિયળવડે સુંદર તે બાળા જંગમ ક૯૫વલ્લીની જેમ યાચકોને જે માગે તે આપતી હતી, હંસી જેમ કમલિની ઉપર બેસે તેમ કપૂરની રજ જેવા સફેદ વસ્ત્રથી શેભતી તે એક શિબિકામાં આરૂઢ થઈ. હસ્તીઓ, ઘોડેસ્વારે પાયદળ અને રથી પૃથ્વીને આચ્છાદિત કરતા મહારાજા મરૂદેવીની જેમ સુંદરીની પછવાડે ચાલ્યા. તેને બે પડખે ચામર ઢોળાતા હતા, મસ્તકે વેત છત્ર શોભતું હતું અને ચારણ ભાટે તેના વ્રત સંબંધી ગાઢ સંશ્રયને વખાણતા હતા. જો જાઈએ તેના દીક્ષોત્સવનાં મંગળિક ગીત ગાતી હતી અને ઉત્તમ સ્ત્રીઓ પગલે પગલે તેના ઉપરથી લણ ઉતારતી હતી. એવી રીતે સાથે ચાલનારા અનેક પૂર્ણ પાત્રોથી શોભતી તે પ્રભુના ચરણ થી પવિત્ર થયેલા અષ્ટાપદપર્વત ઉપર આવી. ચંદ્રસહિત ઉદયાચળની જેમ પ્રભુએ અધિષ્ઠિત કરેલા તે ગિરિને જોઈ ભારત તથા સુંદરી ઘણે હર્ષ પામ્યા. સ્વર્ગ અને મોક્ષમાં જવાની જાણે નિસરણી હોય તેવા તે વિશાળ શિલાવાળા પર્વત ઉપર તે બંને ચડવા સારથી ભય પામેલા પ્રાણીઓને શરણ તુલ્ય, ચા૨ દ્વારવાળા અને સંક્ષિપ્ત કરેલી (જબૂદ્વીપની) જગતિ (કોટ) હોય તેવા સમવસરણ સમીપે આવ્યા. સમવસરણના ઉત્તરદ્વારના માર્ગથી તેમણે યથાવિધિએ પ્રવેશ કર્યો. પછી હર્ષ અને વિનયવડે પોતાના શરીરને ઉછૂવસિત તથા સકૅચિત કરતા તેઓએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ પંચાગે ભૂમિને સ્પર્શ કરી નમસ્કાર કર્યો. તે સમયે જાણે રત્નભૂતળમાં સંક્રાંત થયેલા પ્રભુના બિંબને જેવાને તેઓ ઈચ્છતા હોય તેમ જણાતું હતું. પછી ચક્રવતીએ ભક્તિથી પવિત્ર થયેલી વાણીવડે પ્રથમ ધર્મચક્રી (તીર્થકર) ની સ્તુતિ કરવાને આરંભ કર્યો. હે પ્રભુ! અછતા ગુણોને કહેનારા મનુષ્ય અન્ય જનોની સ્તુતિ કરી શકે છે, પણ હું તો તમારા છતા ગુણ કહેવાને પણ અસમર્થ છું, તેથી આપની સ્તુતિ કેમ કરી શકું ? તથાપિ દરિદ્ર પુરુષ પણ જેમ લક્ષ્મીવંતને અ૫ ભેટ કરે છે તેમ છે ? હું આપની સ્તુતિ કરીશ. હે પ્રભુ! ચંદ્રના કિરણોથી શેફાલી જાતનાં વૃક્ષેનાં પુષ્પો ગળી જાય છે તેમ તમારા ચરણકમળના દર્શન માત્રથી પ્રાણીઓના અન્ય જન્મનાં કરેલા પાપો પણ ગળી જાય છે. હે સ્વામી ! જેની ચિકિત્સા ન થઈ શકે એવા મહામોહરૂપી સંનિપાતવાળા પ્રાણીઓને વિષે પણ અમૃત ઔષધિના રસ જેવી તમારી વાણી જયવંતી વર્તે છે. હે નાથ ! વર્ષાઋતુની વૃષ્ટિની જેમ ચક્રવતી અને રંકજન ઉપર સદશ ભાવવાળી તમારી દષ્ટિ પ્રીતિસંપત્તિના એક કારણરૂપ છે. હે સ્વામી! ક્રૂર કર્મરૂપી બરફની ગાંઠને ગાળી દેવામાં સૂર્યની જેવા આ૫ અમારી જેવાના પુણ્યથી જ પૃથ્વી પર વિચરે છે. હે પ્રભુ! શબ્દાનુશાસનમાં વ્યાપી રહેલા સંજ્ઞાસૂત્રની જેવી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યમય તમે કહેલી ત્રિપદી જયવંતી વર્તે છે. હે ભગવન્ ! જેઓ તમારી સ્તુતિ કરે છે તેઓને આ છેલ્લે ભવ થાય છે, તે જેઓ તમારી સેવા અને ધ્યાન કરે તેની તે વાત જ શી કરવી?” Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સર્ગ ૪ થો આવી રીતે ભગવંતને તવી નમસ્કાર કરી ભરતેશ્વર ઇશાન ખૂણમાં યોગ્ય સ્થાને બેઠા. પછી સુંદરી, ભગવાન્ વૃષભધ્વજને વાંદી અંજલિ જોડી ગદ્દગદ્દ અક્ષરવાળી ગિરાથી બેલી–હે જગત્પતિ ! આટલા કાળ સુધી હું આપને મનથી જતી હતી પણ આજે તે ઘણા પુણ્યથી અને ભાગ્યેાદયથી આપના પ્રત્યક્ષ દર્શન થયા છે. આ મૃગતૃષ્ણા જેવા મિથ્યા સુખવાળા સંસારરૂપી મરૂદેશમાં અમૃતના દ્રહ જેવા તમે લોકોને પુણ્યથી જ પ્રાપ્ત થયા છે. હે જગન્નાથ ! આપ મમતારહિત છે તે પણ જગત ઉપર તમે વાત્સલ્ય રાખે છો, નહીં તે આ વિષમ દુઃખના સમુદ્રથી તેને કેમ ઉદ્ધાર કરે ! હે પ્રભુ! મારી બેન બ્રાહ્મી, મારા ભત્રીજા અને તેમના પુત્ર એ સર્વ તમારા માર્ગને અનુસરી કૃતાર્થ થયા છે; ભરતના આગ્રહથી મેં આટલે કાળ વ્રત ગ્રહણ ન કર્યું તેથી હું પોતે ઠગાઈ છું. હે વિશ્વતારક! હવે મને દીનને તમે તારો; આખા ઘરમાં ઉદ્યોત કરનાર દીપક ઘડાને શું ઉદ્યોત નથી આપતે? આપે છે જ, માટે હે વિશ્વનું રક્ષણ કરવામાં વત્સલ! આપ પ્રસન્ન થાઓ અને સંસારસમુદ્રને તરવામાં વહાણ સમાન દીક્ષા મને આપો.” સુંદરીનાં એવાં વચન સાંભળી “હે મહાસ! તને શાબાશ છે” એમ કહી સામાયિક સૂત્રોચ્ચારપૂર્વક પ્રભુએ તેને દીક્ષા આપી પછી તેને મહાવ્રતરૂપી વૃક્ષોના ઉદ્યાનમાં અમૃતની નીક જેવી શિક્ષામય દેશના આપી, એટલે જાણે મોક્ષ પ્રાપ્ત થયો હોય એમ માનતી તે મન સાધ્વી મેટાએની પાછળ વ્રતિનીગણ (સાધ્વીઓના સમૂહ) ની મધ્યમાં બેડી. પ્રભુની દેશના સાંભળી તેમના ચરણકમળને નમી મહારાજા ભરતપતિ હર્ષ પામી અયોધ્યા નગરીમાં ગયા. ત્યાં પિતાના સર્વ સ્વજનેને જોવાની ઇચ્છાવાળા મહારાજાને અધિકારીઓએ જે આવ્યા તેને બતાવ્યા અને ન આવ્યા તેમને સંભારી આપ્યા. પછી પોતાના ભાઈઓ જેઓ અભિષેકઉત્સવમાં પણ આવ્યા નહોતાં તેમને બોલાવવાને ભરત રાજાએ એક એક દૂત મોકલ્યો. દૂતોએ જઈ તેમને કહ્યું--તમે રાજ્યની ઈચ્છા કરતા હો તો ભરત રાજાની સેવા કરે.' દૂતોના કહેવાથી તેઓ સર્વે વિચાર કરી બોલ્યા-પિતાએ અમને તથા ભરતને રાજ્ય વહેંચી આપેલું છે તે ભારતની સેવા કરવાથી તે અમને અધિક શું કરશે ? શું તે કાળ આ કાળને રોકી શકશે? શું દેહને પકડનારી જરા રાક્ષસીને તે નિગ્રહ કરશે? શું પીડાકારી વ્યાધિરૂપી વ્યાધિને મારી શકશે ? અથવા શું ઉત્તરોત્તર વધતી જતી તૃષ્ણાને ચૂર્ણ કરશે? જો આવી જાતનું સેવાનું ફળ આપવાને ભરત સમર્થ ન હોય તે સર્વ સામાન્ય મનુષ્યપણામાં કોણ કોને સેવવા યોગ્ય છે ? તેને ઘણું રાજ્ય હોવા છતાં પણ તેટલાથી અસંતોષી હોવાને લીધે પિતાના બળથી જે અમારા રાજ્ય ગ્રહણ કરવાની ઈચ્છા કરે તો અમે પણ એક પિતા જ પુત્ર છીએ, તેથી હે દૂતો ! અમે પિતાજીને વિદિત કર્યા સિવાય તમારા સ્વામી કે જે અમારો મોટે ભાઈ છે. તેની સાથે યુદ્ધ કરવાને ઉત્સાહ ધરતા નથી.” એ પ્રમાણે દૂતોને કહી ઋષભદેવજીના તે (૯૮) પુત્ર અષ્ટાપદ પર્વત ઉપર સમવસરણની અંદર બિરાજેલા ઋષભસ્વામીની પાસે ગયા. ત્યાં પ્રથમ ત્રણ પ્રદક્ષિણા કરી પરમેશ્વરને તેમણે પ્રણામ કર્યા. પછી મસ્તકે અંજલિ જેડી તેઓ નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ! દેવતાઓ પણ તમારા ગુણોને જાણી શકતા નથી તે તમારી સ્તુતિ કરવાને બીજુ કોણ સમર્થ થાય ? તથાપિ બાળકની જેવી ચપળતાવાળા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જેઓ હંમેશાં તમને નમસ્કાર કરે છે તેઓ તપસ્વીથી પણ અધિક Page #162 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૪૧ છે અને જેમાં તમારી સેવા કરે છે તેઓ ગીથી પણ અધિક છે. તે વિશ્વને પ્રકાશ કરનાર સૂર્ય ! પ્રતિદિવસ નમસ્કાર કરનારા જે પુરુષનાં મસ્તકમાં તમારા ચરણનખનાં કિરણ આભૂષણરૂપ થાય છે તે પુરુષોને ધન્ય છે! હે જગત્પતિ ! તમે કોઈનું કાંઈ પણ સામ વચનથી કે બળથી ગ્રહણ કરતા નથી, તથાપિ તમે ગૌલોકયચક્રવતી છે. તે સ્વામિન્ ! સર્વ જળાશયેના જળમાં ચંદ્રના પ્રતિબિંબની જેમ તમે એક જ સર્વ જગના ચિત્તમાં રહેલા છો. હે દેવ ! તમારી સ્તુતિ કરનાર પુરુષ સર્વને સ્તુતિ કરવા ગ્ય થાય છે, તમને પૂજનાર સર્વને પૂજવા ચોગ્ય થાય છે અને તમને નમસ્કાર કરનાર સર્વને નમસ્કાર કરવા એશ્ય થાય છે, તેથી તમારી ભક્તિ મોટા ફળવાળી કહેવાય છે. દુઃખરૂપી દાવાનળથી તપ્ત થયેલા જનોમાં તમે મેઘ સમાન છે અને મેહાંધકારથી મૂઢ થયેલા જનેને તમે દીપક સમાન છે. માર્ગમાં છાયા વૃક્ષની જેમ રાંકના, સમર્થના, મૂર્ખના અને ગુણીજનના એક સરખા ઉપકારી છો.” આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી ભ્રમરની પેઠે પ્રભુના ચરણકમળમાં પોતાની દષ્ટિ રાખી સર્વ એકઠા થઈ વિજ્ઞપ્તિ કરવા લાગ્યા–“હે સ્વામિન્ ! આપે મને અને ભરતને રેગ્યતા પ્રમાણે જુદા જુદા દેશના રાજ્ય વહેચી આપેલાં છે. અમે તે તે રાજ્યથી સંતુષ્ટ થઈને રહીએ છીએ, કારણ કે સ્વામીએ બતાવેલી મર્યાદા વિનયી લોકોને અનુäવ્ય છે; પરંતુ હે ભગવન્ ! અમારા મોટા ભાઈ ભરત પોતાના રાજ્યથી અને હરણ કરેલા બીજાનાં રાજ્યોથી પણ જળથી વડવાનળની જેમ હજી સંતેષ પામતા નથી. જેમ બીજા રાજાઓનાં રાજ્ય તેણે ખેંચી લીધાં, તેમ અમારાં રાજ્યને પણ ખુંચવી લેવાને તે ઈચ્છે છે. એ ભરત રાજા અપર રાજાઓની પેઠે અમારી પાસે પણ પોતાના દૂત મોકલી આજ્ઞા કરે છે કે તમે રાજ્યને છોડી દે અથવા મારી સેવા કરે. હે પ્રભુ ! પોતાને મોટે માનનારા ભારતના વચનમાત્રથી અમે નપુંસકની જેમ તાતે આપેલા રાજ્યને કેમ છેડી દઈએ? તેમજ અધિક સદ્ધિમાં ઈચ્છારહિત એવા અમે તેની સેવા પણ કેમ કરીએ? જે અતૃપ્ત માણસ હોય તે જમાનને નાશ કરનારી પરસેવા અંગીકાર કરે છે. રાજ્ય છેડવું નહીં અને સેવા કરવી નહી ત્યારે યુદ્ધ કરવું એ સ્વતઃસિદ્ધ થાય છે; તથાપિ આપને પૂછયા સિવાય અમે કાંઈ પણ કરવાને સમર્થ નથી.” પુત્રોની આવી વિજ્ઞપ્તિ સાંભળી જેમના નિર્મળ કેવળજ્ઞાનમાં સર્વ જગત સંક્રાંત થયેલ છે એવા કૃપાળુ ભગવાન આદીશ્વરે તેઓને આ પ્રમાણે આજ્ઞા કરી-“હે વત્સ ! પુરુષત્રતધારી વીર પુરુષોએ તો અત્યંત દ્રોહ કરનારા વૈરીવર્ગની સાથે જ યુદ્ધ કરવું જોઈએ. રાગ, દ્વેષ, મેહ અને કષાયે જીવોને સેંકડો જન્માંતરમાં પણ અનર્થ આપનારા શત્રુઓ રાગ સદગતિએ જવામાં લોઢાની શંખલા સમાન બંધનકારક છે, ષ નરકાવાસમાં નિવાસ કરવાને બળવાન જમાનરૂપ છે, મેહ સંસારસમુદ્રની ઘુમરીમાં નાખવાને પણરૂપ છે અને કષાય અગ્નિની જેમ પોતાના આશ્રિત જનનું દહન કરે છે, તે માટે અવિનાશી ઉપાયરૂપ અસ્ત્રોથી નિરંતર યુદ્ધ કરીને પુરુષ એ તે વૈરીને જીતવા અને સત્યશરણભૂત ધમની સેવા કરવી, જેથી શાશ્વત આનંદમય પદની પ્રાપ્તિ સુલભ થાય. આ રાજ્યલક્ષમી અનેક યોનિમાં પાત કરાવનારી, અતિ પીડા આપનારી, અભિમાનરૂપ ફળવાળી અને નાશવંત છે. હે પુત્રે ! પૂર્વે સ્વર્ગનાં સુખથી પણ તમારી તૃષ્ણા પૂરી થઈ નથી તે અંગારા કરનારની પેઠે મનુષ્ય સંબંધી ભેગથી તે તે કેમ જ પૂરી થાય ? અંગારા કરનારને સંબંધ આ પ્રમાણે-- ૧. પણ-પ્રતિજ્ઞા (મોહે એવી પ્રતિજ્ઞા કરી છે કે સર્વ પ્રાણીઓને સંસારરૂપ ઘુમરીમાં નાખવા). ૨. પાડનારી. ૩. કેયલા. Page #163 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ થે કોઈ અંગારા કરનાર પુરુષ જળની મસક લઈને નિર્જળ અરણ્યમાં અંગાર કરવાને માટે ગયે. ત્યાં મધ્યાહ્નના અને અંગારાના તાપથી ઉત્પન્ન થયેલી તૃષાથી તે આક્રાંત થયે તેથી સાથે લાવેલી મસકનું સર્વ જળ પી ગયે; તે પણ તેની તૃષા શાંત થઈ નહીં, એટલે તે સૂઈ ગયે. સ્વપ્રમાં જાણે તે ઘેર ગયે અને ઘરની અંદર રહેલા કલશ, ગોળા અને ગાગર વિગેરેનું સર્વ જળ પી ગયો, તથાપિ અગ્નિને તેલની પેઠે તેની તૃષા શાંત થઈ નહીં એટલે એણે વાવ, કૂવા અને સરોવરનું જળ પીને શોષણ કર્યું, તેવી જ રીતે સરિતા અને સમુદ્રનું જળપાન કરી તેનું પણ શેષણ કર્યું તે પણ નારકીના જીની તૃષાવેદનાની જેમ તેની તૃષા ત્રુટી નહીં. પછી દેશના ફૂપમાં જઈને રજજુથી દર્શને પૂળો બાંધી જળને માટે તેમાં નાંખે; આત્ત માણસ શું ન કરે ? કૂવામાં જળ બહુ ઊંડું હતું તેથી દર્ભને પૂળ કૂવામાંથી કાઢતાં મધ્યમાં જ જળ ઝમી ગયું તે પણ ભિક્ષુક તેલનું પોતું નીચવીને ખાય તેની પેઠે તે તેને નીચોવીને પીવા લાગ્યા; પણ જે તૃષા સમુદ્રના જળથી પણ ત્રુટી નહીં તે પૂળાના નીચલા જળથી કેમ તૂટે? તે પ્રમાણે તમારી પણ સ્વર્ગના સુખથી નહી છિન્ન થયેલી તૃષ્ણા રાજ્યલકમીથી કેમ છેદાશે? માટે હે વત્સ ! વિવેકી એવા તમેએ અમંદ આનંદમાં ઝરારૂપ અને મોક્ષ પ્રાપ્તિનું કારણ એવું સંયમરૂપી રાજ્ય ગ્રહણ કરવું ઘટે છે.” આવાં સ્વામીનાં વચન સાંભળીને તે અઠ્ઠાણું પુત્રોને તત્કાળ સંવેગરંગ ઉત્પન્ન થયે અને તે જ વખતે ભગવંતની પાસે તેમણે દીક્ષા લીધી. “અહો ! કેવું આમનું હૈય! કેવું સવ અને કેવી ધરાચબદ્ધિ !” એમ ચિંતવન કરતા દૂતોએ આવીને તે સર્વ વૃત્તાંત ચક્રીને નિવેદન કર્યો. પછી તારાઓની જ્યોતિને જેમ જ્યોતિપતિ (ચંદ્ર) સ્વીકાર કરે, અગ્નિઓના તેજને જેમ સૂર્ય સ્વીકાર કરે અને સર્વ પ્રવાહના જળને સમુદ્ર સ્વીકાર કરે તેમ તેમનાં રાજ્ય ચક્રવતીએ સ્વીકાર્યા. 8888888888888888888888888888888888888889 8 इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये प्रथमपर्वणि भरतचक्रोत्पत्तिदिगविजयराज्याभिषेकसोदर्य વ્રતકળીર્તનો નામ વાર્થ સઃ ક | ટERESS888888888988 38232888888888 ૧. નદી. ૨. મારવાડના. Page #164 -------------------------------------------------------------------------- ________________ સર્ગ પાંચમે. એકદા ભરતેશ્વર સુખપૂર્વક સભામાં બેઠા હતા તે વખતે સુષેણ સેનાપતિએ નમસ્કાર કરીને કહ્યું: “હે મહારાજ ! દિવિજ્ય કર્યો તે પણ મદન્મત્ત હસ્તી જેમ આલાનસ્તંભ પાસે આવે નહીં તેમ તમારું ચક્ર હજી નગરીમાં પેસતું નથી.” - ભરતેશ્વર બેલ્યાઃ સેનાપતિ ! છ ખંડ ભરતક્ષેત્રમાં અદ્યાપિ ક વીર પુરુષ મારી આજ્ઞા સ્વીકારતો નથી ?' ' ત્યારે મંત્રીએ કહ્યું: “સ્વામિન્ ! હું જાણું છું કે આપ મહારાજાએ શુદ્રહિમાલય સુધી આખું ભરતક્ષેત્ર જીતી લીધું છે, દિવિજ્ય કરી આવેલા તમારે જીતવા ગ્ય કેણ અવશેષ રહેલે હોય? કારણ કે ફરતી ઘંટીમાં પડેલા ચણામાંથી એક પણ દાણે દળાયા વિના અવશેષ રહેતો નથી; તથાપિ નગરીમાં પ્રવેશ નહીં કરતું ચક્ર, “ અદ્યાપિ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર કેઈ ઉન્મત્ત પુરુષ જીતવા યોગ્ય રહ્યો છે એમ સૂચવે છે. હું પ્રભુ ! દેવતાઓને પણ દુજેય કોઈ પુરુષ તમારે જીતવા ગ્ય રહેલે હું જતો નથી, પણ અરે ! મારા જાણવામાં આવ્યું કે વિશ્વમાં એક દુજેય પુરુષ આપે જીતવા ગ્ય રહ્યો છે. એ ઋષભસ્વામીને જ પુત્ર અને આપનો નાનો ભાઈ બાહુબલિ છે. તે મહાબળવાનું અને બળવંત પુરુષોના બળને નાશ કરનાર છે. એક તરફ જેમ સર્વ અસ્ત્ર અને એક તરફ વા તેમ એક તરફ સર્વ રાજાઓ અને એક તરફ બાહુબલિ છે. જેમ તમે ષભદેવછના લોકોત્તર પુત્ર છે તેમ તે પણ તેવા છે. જ્યાં સુધી તમે તેમને જીત્યા નથી ત્યાં સુધી કોઈને જીત્યા નથી. આ ષખંડ ભારતમાં આપની જે કોઈ લેવામાં આવતું નથી, તો પણ તેને જય કરવાથી આપને અત્યંત ઉત્કર્ષ થવાને. એ બાહુબલિ જગતને માનવા ગ્ય તમારી આજ્ઞા માનતા નથી, તેથી તેને સાધ્યા સિવાય જાણે લજા પામ્યું હોય તેમ ચક્ર નગરમાં પ્રવેશ કરતું નથી. રોગની જેમ અ૫ શત્રુની પણ ઉપેક્ષા કરવી ઘટે. નહીં, માટે હવે વિલંબ કર્યા વિના તેને જય કરવાનો યત્ન કરો.” ' મંત્રીનું એવું વચન સાંભળી દાવાનળ અને મેઘની વૃષ્ટિ વડે પર્વતની જેમ તત્કાળ કેપ અને શાંતિથી આલિષ્ટ થઈ ભરતેશ્વર આ પ્રમાણે છેલ્યા : “એક તરફ નાનો ભાઈ આજ્ઞા સ્વીકારતા નથી તે લજાકારી છે અને બીજી તરફ નાના ભાઈ સાથે યુદ્ધ કરવું તે મને બાધાકારી છે. જેની આજ્ઞા પિતાના ઘરમાં નથી ચાલતી તેની આજ્ઞા બહાર પણ ઉપહાસ્યકારી છે. તેમ નાના ભાઈના અવિનયની અસહનતા તે પણ અપવાદરૂપ છે. ગર્વ પામેલાને શિક્ષા કરવી જોઈએ એ રાજધર્મ છે અને ભાઈઓમાં સારી રીતે રહેવું જોઈએ એ પણ વ્યવહાર છે; આ પ્રમાણે હું ખરેખરા સંકટમાં આવી પડ્યો છું.” અમાત્યે કહ્યું : “મહારાજ ! આપનું તે સંકટ આપના મહત્ત્વથી તે અનુજ બંધુ જ ટાળશે; કારણ કે મોટા ભાઈએ આજ્ઞા આપવી અને નાના ભાઈએ તે પાળવી એ અચાર સામાન્ય ગૃહસ્થોમાં પણ પ્રવર્તે છે, માટે આપ તે નાના ભાઈને સંદેશે કહેના૨ દૂત મોકલી લોકરુતી પ્રમાણે આજ્ઞા કરે. હે દેવ ! કેશરીસિંહ જેમ પલાણને સહન ન કરે તેમ વીર Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સગ ૫ માં માની તમારો નાનો ભાઈ જે સર્વ જગતને માનવા ગ્ય તમારી આજ્ઞાને નહીં સહન કરે તે પછી ઇંદ્રની જેવા પરાક્રમવાળા આપે તેને શિક્ષા આપવી પડશે તેમ કરતાં લોકાચારનો અતિક્રમ ન થવાથી તમને કાપવાદ લાગશે નહીં. મહારાજાએ મંત્રીનું તે વચન સ્વીકાર્યું, તેમને શાસ્ત્ર અને લેકવ્યવહારને અનુસરતી વાણી ગ્રહણ કરવી જોઈએ. પછી નીતિજ્ઞ, દઢ અને વાચાળ, એવા પિતાના સુગ નામના દૂતને શિખામણ આપી બાહુબલિ પ્રત્યે મોકલ્યો. પિતાના સ્વામીની શ્રેષ્ઠ શિક્ષાને દૂતપણાની દીક્ષાની જેમ અંગીકાર કરી રથમાં આરૂઢ થઈ તે સુવેગ તક્ષશિલા નગરી તરફ ચાલ્યા. સારા સૈન્યને પરિવાર લઈ અત્યંત વેગવાળા રથમાં બેસીને જ્યારે તે વિનીતા નગરીની બહાર નીકળ્યો ત્યારે જાણે ભરતપતિની શરીરધારી આજ્ઞા હોય એવો તે જણાવા લાગ્યો. માર્ગે જતાં કાર્યના આરંભમાં વારંવાર વામ (અવળા) દેવને જે હોય તેમ તેનું નામ નેત્ર ફરકવા લાગ્યું; અગ્નિમંડળના મધ્યમાં નાડીને ધમનારા પુરુષની પેઠે તેની દક્ષિણ નાડી રોગ વિના પણ વારંવાર વહેવા લાગી, તોતડું બોલનારની જિહાં જેમ અસંયુક્ત વર્ણમાં પણ ખલના પામે તેમ તેને રથ સરખા માર્ગમાં પણ વારંવાર ખલના પામવા લાગે; તેના ઘોડેસ્વારેએ આગળ જઈ વરેલો પણ જાણે ઉલટો પ્રેરેલો હોય તેમ કૃષ્ણસાર મૃગ (કાળીયાર) તેના દક્ષિણ ભાગથી વામ ભાગ તરફ ગયે; સૂકાઈ ગયેલ કાંટાના વૃક્ષ ઉપર બેસીને ચં ચૂરૂપી શસ્ત્રને પાષાણુની જેમ ઘસતે કાક પક્ષી તેની આગળ કટુસ્વરે બોલવા લાગ્યું તેના પ્રયાણને રોકવાની ઈચ્છાથી દેવે જાણે અર્ગલા નાંખી હોય તેમ લંબાયમાન કૃષ્ણસર્પ તેની આડે ઊતર્યા, જાણે પશ્ચાત વિચાર કરવામાં વિદ્વાન એવા તે સવેગને પાછો વાળો હોય તેમ પ્રતિકૂળ વાયુ તેની આંખો માં રજ નાંખતે વાવા લાગે; અને લોટની કણિક મૂક્યા વિનાના અથવા ફુટી ગયેલા મૃદંગની પેઠે વિરસ શબ્દ કરતો ગધેડો તેની જમણી તરફ રહીને શબ્દ કરવા લાગ્યું. આવા અપશુકનને સુવેગ જાણત હતો તથાપિ તે આગળ ચાલ્ય; કેમકે નિમકહલાલ નોકરી સ્વામીના કાર્યમાં બાણની પેઠે ખલતા પામતા નથી. ઘણાં ગામ, નગર, આકર અને કઈટને ઓળંગતો તે ત્યાંના નિવાસી લોકોને ક્ષણવાર વંટાળીઆની પેઠે દેખાય. સ્વામીના કાર્યને માટે દંડની જેમ પ્રવલે તે વૃક્ષખંડ, સરોવર અને સિંધુના તટ વિગેરેમાં પણ વિશ્રામ લેતે નહોતો. એવી રીતે પ્રયાણ કરતા તે જાણે મૃત્યુની એકાંત રતિભૂમિ હોય તેવી મહા અટવીમાં આવી પહોંચે. રાક્ષસની જેવા ધનુષ તૈયાર કરીને હાથીઓના નિશાન કરનાર અને ચમૂરુ -જાતના મૃગચર્મના બખ્તર પહેરનારા ભિલ લોકોથી તે વ્યાપ્ત હતી, જાણે યમરાજાના સગોત્રી હોય તેવા અમૂરું મૃગ, ચિત્રા, વ્યાઘ, સિંહ અને સરભ વિગેરે ક્રર પ્રાણીઓથી તે ભરપૂર હતી. પરસ્પર વઢતા સર્પો અને નકુળવાળા રાફડાઓથી ભયંકર લાગતી હતી, રીછના કેશ ધારણ કરવામાં વ્યગ્ર એવી નાની ભિલડીએ તેમાં ફરતી હતી. પરસ્પર સંગ્રામ કરીને મહિષે તે અટવીના જીર્ણ વૃક્ષોને ભાંગી નાંખતા હતા, મધ લેનાર પુરુષોએ ઉડાડેલી મધુમક્ષિકાઓને લીધે તે અટવીમાં સંચાર થઈ શકતો નહોતો, તેમજ આકાશ સુધી પહોંચેલા ઊંચા વૃક્ષસમૂહથી સૂર્ય પણ તે અટવીમાં દેખાતો નહોતે. પુણ્યવાન જેમ વિપત્તિને ઉલંઘન કરે તેમ વેગવાળા રથમાં બેઠેલે સુવેગ તે ઘોર અટવી લીલામાત્રમાં ઓળંગી ગયે. ત્યાંથી તે બહલી દેશમાં આવી પહોંચે. Page #166 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૪૫ તે દેશમાં માર્ગના અંતર ભાગમાં વૃક્ષ નીચે અલંકાર ધારણ કરેલી અને સ્વસ્થ થઈને બેઠેલી વટેમાર્ગની સ્ત્રીઓ સુરાજ્યપણાને જણાવતી હતી. દરેક ગેકુળે વૃક્ષની નીચે બેઠેલા અને હર્ષિત ગેપાલના પુત્રે ઋષભચરિત્ર ગાતા હતા, જાણે ભદ્રશાળ વનમાંથી લાવીને આરે પણ કર્યા હોય તેવાં ફળવાળાં અને ઘાટાં ઘણું વૃક્ષેથી તે દેશનાં સર્વ ગામડાં અલંકૃત થયેલાં હતાં. ત્યાં દરેક ગામે અને ઘરે ઘરે દાન આપવામાં દીક્ષિત થયેલા ગૃહસ્થ લો કે યાચકની શોધ કરતા હતા. ભારતરાજાથી ત્રાસ પામીને જાણે ઉત્તર ભરતાદ્ધમાંથી આવ્યા હોય એવા અક્ષીણ સમૃદ્ધિવાળા યવન લોકોને કેટલાંએક ગામમાં નિવાસ હતો. ભરતક્ષેત્રના છ ખંડથી જાણે એક જુદે જ ખંડ હોય તેમ તે દેશના લોકો ભરત રાજાની આજ્ઞાને તદ્દન જાણતા જ નહોતા. એવા તે બહલી દેશમાં જ સુવેગ, માર્ગમાં મળતા તે દેશના લોકો કે જેઓ બાહુબલિ સિવાય બીજા રાજાને જાણતા નહોતા અને જેઓ અનાર્તા (પીડારહિત) હતા તેઓની સાથે વારંવાર વાર્તા કરતું હતું. વનમાં તથા પર્વતમાં ફરનારા દુર્મદ અને શિકારી પ્રાણીઓ પણ બાહુબલિની આજ્ઞાથી પાંગળા થઈ ગયા હોય તેવા તે જેતે હતા. પ્રજાના અનુરાગ વચનથી અને મેટી સમૃદ્ધિથી બાહુબલિની નીતિને તે અદ્વૈત માનવા લાગે. એ પ્રમાણે ભરતરાજાના અનુજ બંધુને ઉત્કર્ષ સાંભળવાથી વારંવાર વિચિમત થયેલે સુવેગ પિતાના સ્વામીને સંદેશ સંભારતે તક્ષશિલા નગરી પાસે આવી પહોંચે. નગરીના બહારના ભાગમાં રહેનારા લેકએ સહજ આંખ ઊંચી કરી તેને એક પાંથ તરીકે ક્ષણવાર જે. ક્રીડા ઉદ્યાનમાં ધનુવિધાની ક્રીડા કરનારા સુભટના ભુજાફેટથી તેના ઘેડા ત્રાસ પામી ગયા. આમ તેમ નગરલેકેની સમૃદ્ધિ જોવામાં વ્યગ્ર થયેલા સારથીનું પોતાના કાર્યમાં ધ્યાન નહીં રહેવાથી તેમને રથ ઉમાર્ગગામી થઈ ખલના પામ્યો. બહારનાં ઉદ્યાનવૃક્ષે પાસે જાણે સમસ્ત દ્વીપના ચક્રવર્તીઓના ગજરને એકઠા કર્યા હોય તેવા ઉત્તમ હસ્તીઓને બાંધેલા તેણે જોયા. જાણે જ્યોતિષ્ક દેવતાનાં વિમાનો છોડીને આવ્યા હોય તેવા ઉત્તમ અવડે ઉન્નત અશ્વશાળાએ તેના જોવામાં આવી. ભરતના નાના ભાઈના ઐશ્વર્યના આશ્ચર્યને જોવાથી જાણે શિવેદના થતી હેય તેમ મસ્તકને ધુણાવતા તે દૂતે તક્ષશિલા નગરીમાં પ્રવેશ કર્યો. જાણે અહમિંદ્ર હોય તેવા સ્વછંદ વૃત્તિવાળા અને પિતા પોતાની દુકાનો ઉપર બેઠેલા ધનાઢય વણિકને જેતે જે તે રાજદ્વારે આવ્યે. જાણે સૂર્યના તેજને છેદી લઈને બનાવ્યા હોય તેવા ચળકતા ભાલાઓને ધારણ કરનારા પાળાઓનું સૈન્ય તે રાજદ્વાર પાસે ઉભેલ હતું. કોઈ ઠેકાણે ઈશ્નપત્રના અગ્રભાગ જેવી બરછીઓ લઈને ઉભેલા પાળાઓ, જાણે શૌર્યરૂપી વૃક્ષે પલ્લવિત થયાં હોય તેવાં શેભતાં હતાં. જાણે એકદંતા હાથીઓ હોય તેવા પાષાણને ભંગ કરવામાં પણ અભંગ લોઢાના મુદ્દાને ધારણ કરનારા સુભટ કઈ ઠેકાણે ઊભા હતા જાણે ચંદ્રના ચિડ્ડનવાળી વિજા ધારણ કરેલ હોય તેમ ઢાલ સહિત તલવારને ધારણ કરનારા પ્રચંડ શક્તિવાળા વીરપુરુષોના સમૂહથી તે રાજ દ્વાર શંભી રહ્યું હતું. કેઈ ઠેકાણે ઘરથી નક્ષત્રગણ સુધી બાણને ફેંકનારા અને શબ્દાનુસારે વીંધનારા બાણાવળી પુરુષ બાણનાં ભાથાં પૃષ્ટભાગે રાખીને અને હાથમાં કાલપૃષ્ઠ ધનુષ્ય ધારણ કરીને ઊભા હતા. જાણે દ્વારપાળ હોય તેમ તેની બંને બાજુએ ઊંચી ઈંઢ રાખીને રહેલા બે હસ્તીઓથી તે રાજ્યદ્વાર દૂરથી ભયંકર જણાતું હતું. આવું તે નરસિંહનું સિંહદ્વાર (અઢાર) જોઈને સુવેગનું મન વિસ્મય Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સગ ૪ થો પામ્યું. દ્વાર પાસે અંદર પ્રવેશ કરવાની રજાને માટે તે કાય; કેમકે રાજમંદિરની એવી મર્યાદા છે. તેના કહેવાથી દ્વારપાળે અંદર જઈ બાહુબલીને નિવેદન કર્યું કે તમારા મોટા ભાઈને સુવેગ નામે એક દૂત આવીને બહાર ઉભેલે છે” રાજાએ આજ્ઞા કરી એટલે છડીદારે બુદ્ધિવંતમાં શ્રેષ્ઠ એવા તે સુવેગને સૂર્યમંડળમાં બુદ્ધિની જેમ સભામાં પ્રવેશ કરાવ્યા. ત્યાં વિસ્મય પામેલા સુવેગે રત્નસિંહાસન ઉપર બેઠેલા અને જાણે તેજનું દૈવત હોય તેવા બાહુબલિને જોયા. જાણે આકાશમાંથી સૂર્યો આવ્યા હોય તેવા રત્નમય મુગટ ધારણ કરનારા તેજસ્વી રાજાએ તેની ઉપાસના કરતા હતા. પોતાના સ્વામીની વિશ્વાસરૂપ સવવ વલીના સંતાન મંડનરૂપ, બુદ્ધિવંત અને પરીક્ષણ વડે શુદ્ધ-પ્રધાનોને સમૂહ તેની પાસે બેઠેલે હતે. પ્રદીપ્ત મુગટમણિવાળા અને જગતને અધૂખ્ય નહીં ધારણ કરી શકાય તેવા) હોવાથી જાણે નાગકુમાર હોય તેવા રાજકુમારો તેની આસપાસ રહેલા હતા. બહાર કાઢેલી જિલ્લાવાળા સર્પોની પેઠે ઉઘાડા આયુધ્ધને હાથમાં રાખીને રહેલા હજારે આત્મરક્ષકેથી તે મલયાચલની પેઠે ભયંકર લાગતો હતો. ચમરીમૃગ જેમ હિમાલય પર્વતને તેમ અતિસુંદર વારાંગનાઓ તેને ચામર વીંજતી હતી. વીજળી સહિત શરદઋતુના મેઘની જેમ પવિત્ર વેષવાળા અને છડીવાળા છડીદારથી તે શોભતો હતે. સુવેગે અંદર પ્રવેશ કરી, શબ્દ કરતી સુવર્ણની લાંબી શૃંખલાવાળા હસ્તીની પેઠે લલાટથી પૃથ્વીને સ્પર્શ કરી તે બાહુબલિને પ્રણામ કર્યો. તત્કાળ મહારાજાએ ભ્રકુટીની સંજ્ઞાથી મંગાવેલા આસનને પ્રતિહારે બતાવ્યું એટલે તે તેના ઉપર બેઠે. પછી પ્રસાદરૂપ અમૃતથી ધેરાયેલી ઉજજવળ દષ્ટિથી સવેગ તરફ જતાં બાહબલિ રાજા આ પ્રમાણે બોલ્યા- “સવેગ ! આર્ય ભરત કુશળ છે ? પિતાજીએ લાલિત અને પાલિત કરેલી વિનીતાની સર્વ પ્રજા કુશળ છે? કામાદિક છ શત્રુઓની જેમ ભરતક્ષેત્રના છ ખંડોને વિજય મહારાજા ભરતે અંતરાય રહિત કર્યો ? સાઠ હજાર વર્ષ સુધી ઉત્કટ યુદ્ધ કરીને સેનાપતિ વિગેરે સર્વ પરિવાર કુશળતાએ પાછો આવ્યા ? સિંદુરથી લાલ કરેલા કુંભસ્થળો વડે આકાશને સંધ્યાના અબ્રમય કરતી મહારાજાના હાથીઓની ઘટા કુશળ છે ? હિમાલય સુધી પૃથ્વીને આક્રાંત કરીને આવેલા મહારાજાના ઉત્તમ અશ્વો લાનિરહિત છે ? અખંડ આજ્ઞાવાળા અને સર્વ રાજાઓએ સેવાતા આર્ય ભરતના દિવસે સુખે વ્યતીત થાય છે ?” એવી રીતે પૂછીને વૃષભાત્મજ બાહુબલી મૌન રહ્યા એટલે આવેગરહિત થઈ અંજલિ જેડી સુવેગ બે --“સવ પૃથ્વીનું કુશળ કરનાર ભરતરાયને પોતાનું કુશળ તો સ્વતઃ સિદ્ધ જ છે. જેનું રક્ષણ કરનારા તમારા મોટા ભાઈ છે એવી નગરી, સેનાપતિ, હસ્તી અને અ વિગેરેનું અકુશળ કરવાને દેવ પણ સમર્થ નથી. એ ભારતરાજાથી અધિક કે તત્ય બીજો કોઈ ક્યાં છે કે જે તેમના છ ખંડ વિજયમાં વિદનકારી થાય, સર્વ રાજાઓ અખંડિત આજ્ઞાથી તેમનું સર્વત્ર સેવન કરે છે તથાપિ મહારાજા ભરતપતિ ક્યારે પણ અંતઃકરણમાં હર્ષ પામતા નથી; કારણ કે દરિદ્ર હોય તો પણ જે પિતાના કુટુંબથી સેવાય તે ઈશ્વર છે અને જે ઈશ્વર હોય તથાપિ કુટુંબથી ન લેવાય તેને એશ્વર્યસુખ ક્યાંથી હોય? સાઠ હજાર વર્ષને અંતે આવેલા તમારા મોટા ભાઈ ઉત્કંઠાથી સર્વ અનુજ બંધુઓની આવવાની રાહ જોયા કરતા હતા. સર્વ સંબંધી અને મિત્રાદિક ત્યાં આવ્યા અને તેઓએ તેમને મહારાજ્યાભિષેક કર્યો. તે સમયે તેમની પાસે ઈંદ્ર સહિત દેવતાઓ આવ્યા હતા, તે પણ તેમાં પિતાનાં નાના ભાઈને જોયા નહીં તેથી મહારાજા હર્ષ પામ્યા નહીં. બાર વર્ષ સુધી મહારાજ્યાભિષેક ચાલ્યા, તે દરમ્યાન ભાઈઓને ન આવેલા જાણી Page #168 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૪૭ તેમને બોલાવવાને દૂતો મોકલ્યા, કેમકે ઉત્કંઠા બળવાન છે. તેઓ કાંઈક વિચારીને ભરતરાય પાસે આવ્યા નહીં અને પિતાજીની પાસે જઈને તેમણે વ્રત ગ્રહણ કર્યું. હવે તેઓ નિરાગી હોવાથી તેમને કોઈ પિતાને કે પારકે નથી, તેથી તેનાથી મહારાજા ભરતનું ભ્રાતૃવાત્સલ્યનું કૌતુક પૂર્ણ થાય તેમ નથી માટે તમારે જે તેમના ઉપર બંધુપણાનો સ્નેહ હોય તો તમે ત્યાં પધારે અને મહીપતિના હૃદયમાં હર્ષ પમાડો. તમારા મોટા ભાઈ ઘણે કાળે દિગંતમાંથી આવ્યા છે તે છતાં તમે બેસી રહ્યા છો, તેથી તમે વજથી પણ અધિક કઠેર છે એમ હું તર્ક કરું છું, વડિલ બંધુની અવજ્ઞા કરે છે તેથી તમે નિર્ભયથી પણ નિર્ભય છે એમ હું માનું; કારણ કે શૂરવીરાએ પણ ગુરુજનને વિષે ભયથી વર્તવું જોઈએ. એક તરફ વિશ્વને વિજય કરનાર અને એક તરફ ગુરુનો વિનયી હોય તો તેમાં કોની પ્રશંસા કરવી એ પર્ષદાના લાકે એ વિચાર કરવાની જરૂર નથી; કેમકે ગુજને વિનય જ પ્રશંસાને યોગ્ય છે. આ તમારે અવિનય તે સર્વ‘સહ મહારાજા સહન કરશે પણ તેથી પિશુના લોકોને નિરંકુશ અવકાશ મળશે. પરંતુ તમારી અભક્તિને પ્રકાશ કરનારી પિલુન લેકની વાણીરૂપ તક (છાશ)ના છાંટા અનુક્રમે દૂધની જેમ મહારાજાના ચિત્તને દૂષણ પમાડશે. સ્વામીના સંબંધમાં પિતાનું અ૫ છિદ્ર હોય તે પણ રક્ષણીય છે; કેમ કે થોડાં છિદ્રવડે પણ પાણી સમગ્ર પાળનો નાશ કરે છે. “ આટલા વખત સુધી હું ન આવ્યો, હવે કેમ આવી શકું ? “ એવી તમે શંકા ન કરતાં હમણાં પણ ચાલે; કેમકે સારા સ્વામીએ ભૂલને ગ્રહણ કરતા નથી. આકાશમાં સૂર્ય ઉગવાથી જેમ ઝાકળ નાશ પામે તેમ તમારા ત્યાં આવવાથી પિશુન લોકોના મનોરથ નાશ પામશે. પર્વણીને દિવસે સૂર્યથી ચંદ્રની જેમ સ્વામીની સાથે સંગમ કરવાથી તમે તેજમાં વૃદ્ધિ પામે. સ્મામીની પેઠે આચરણ કરનારા ઘણુ બળવંત પુરુષે પિતાનું સેવ્યપણું છોડી દઈ તે મહારાજાની સેવા કરે છે. જેમ દેવતાઓને ઈદ્ર સેવવા યોગ્ય છે તેમ નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ ચક્રવતી સર્વ રાજાએ એ સેવવા યોગ્ય છે. તમે ફક્ત ચક્રવર્તી પણાનો પક્ષ લઈને પણ તેમની સેવા કરશે તે તેથી અદ્વૈત બ્રાતૃસૌહાર્દના પક્ષનો પણ ઉદ્યોત કરશે. કદાપિ મારે ભ્રાતા છે એમ ધારી તમે ત્યાં નહીં આવે તો તે પણ યુક્ત કહેવાશે નહીં; કેમકે આજ્ઞાને સાર જાણનારા રાજાઓ જ્ઞાતિભાવે કરીને પણ નિગ્રહ કરે છે. લેહચમ્મકથી લેઢાની જેમ પોતાના ઉત્કૃષ્ટ તેજથી આકૃષ્ટ થયેલા દેવ, દાનવ અને મનુષ્પો ભરતપતિની પાસે આવે છે. મહારાજા ભરતને ઇંદ્ર પણ અર્ધ આસન આપી મિત્રરૂપ થઈ ગયે છે, તે તેમને ફક્ત આગમન માત્રથી તમે કેમ અનુકૂળ કરતા નથી ? જો તમે વીરમાની થઈને તે મહારાજાનું અપમાન કરશે તો સૈન્ય સહિત તમે, તેના પરાક્રમરૂપ સમુદ્રમાં સાથુઆના ચૂર્ણને મુષ્ટિતુલ્ય છે એમ જાણજે. જાણે ચાલતા પર્વતે હોય તેવા ઐરાવત હસ્તી જેવા તેમના ચોરાશી લાખ હાથીઓ સામાં અવિતા હોય તો તેઓને કોણ સહન કરી શકે તેમ છે ? વળી કપાંત સમુદ્રના કલેલની પેઠે સમગ્ર પૃથ્વીને પ્લાવિત કરતા તેટલા જ અશ્વ અને રથે પણ કેણ રેકી શકે તેમ છે? છ— કેટી ગામના અધિપતિ એવા મહારાજા છ– કેટી પાલાએ સિંહની જેમ તેને ત્રાસ ન પમાડે ? તેમને એક સુષેણ સેનાપતિ હાથમાં દંડ લઈને આવતું હોય તો યમરાજની પેઠે તેને દેવ અને અસુરે પણ સહન કરી શકે તેમ નથી. સૂર્યને અંધકારની જેમ અમોઘ ચક્રને ધારણ કરનાર ભરતચક્રીને આ ત્રણ લેક પણ કાંઈ હિસાબમાં નથી; માટે બાહુબલિ ! તેજ અને વચમાં ચેષ્ઠ એવા તે મહારાજા રાજ્ય અને જીવિતની ઈચ્છાવાળા તમોએ સેવવા યોગ્ય છે.” Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સર્ગ ૪ થે સુવેગનાં એવા વચન સાંભળી પોતાના બાહુબળથી જગતના બળનો નાશ કરનાર બાહુબલિ જાણે બીજે સમુદ્ર હોય તેમ ગંભીર શબ્દ બોલ્યા–“ હે દૂત ! તને શાબાશ છે. વાચાળમાં તુ અગ્રણી છે જેથી મારી આગળ આવી વાણી બોલવાને સમર્થ થયો છે. મોટા ભાઈ ભરત અમારે પિતાતુલ્ય છે. તેઓ બંધુ સમાગમ ઈચ્છે છે તે તેમને ઘટે છે; પણ સુર, અસુર અને રાજાઓની લક્ષ્મીથી ઋતુવાળા થયેલા તે અ૮૫ વૈભવવાળા અમારા આવવાથી લજજા પામશે એમ ધારીને અમે આવ્યા નથી, સાઠ હજાર વર્ષ સુધી પરરાજ્યોને ગ્રહણ કરવામાં રોકાયેલા હતા તેજ તેમને કનિષ્ઠ ભાઈઓનાં રાજ્યો ગ્રહણ કરવામાં વ્યગ્ર થવાનું કારણ છે. જે સૌથ્રાપણાનું કારણ હોત તો તે પોતાના ભાઈઓની પાસે એક એક દૂતને રાજ્ય અથવા સંગ્રામની ઈચ્છાથી શા માટે મોકલત ? લોભી એવા પણ મોટા ભાઈની સાથે કાણુ યુદ્ધ કરે એવી બુદ્ધિથી મહાસત્ત્વવંત એવા અમારા નાના ભાઈઓ પિતાને અનુસર્યા છે. તેમના રાજ્ય ગ્રહણ કરવાથી છળ જોનારા તારા સ્વામીની બકચેષ્ઠા હવે પ્રગટ થઈ છે. એવી જ રીતે અને એ જ સનેડ બતાવવા માટે એ ભરતે વાણીના પ્રપંચમાં વિશેષ પ્રકારે વિચક્ષણ એવા તને મારી પાસે મોકલ્યો છે. એ નાના ભાઈઓએ દીક્ષા લઈ પિતાનાં રાજનું દાન કરી જે હર્ષ તેને ઉત્પન્ન કર્યો છે તે હર્ષ એ રાજ્યલુબ્ધને મારા આવવાથી થશે ? નહીં થાય. તેમને હું વજથી કઠોર છું, પરંતુ થોડા વૈભવવાળ છતાં ભાઈને તિરસ્કાર કરવાના ભયથી હું તેની ઋદ્ધિ ગ્રહણ કરતા નથી. તે પુપોથી કોમળ છે પણ માયાવી છે, કે જેણે અવર્ણ વાદથી ભય પામેલા પોતાના નાના ભાઈઓનાં રાજ્ય જાતે ગ્રહણ કર્યા. તે દૂત! ભાઈએના રાજ્યને ગ્રહણ કરનારા તે ભારતની અમે ઉપેક્ષા કરી તેથી નિભર્યમાં પણ નિર્ભય એવા અમે શેના ! ગુરુ જનમાં વિનય રાખે એ પ્રશસ્ત છે, પણ જે ગુરુ પોતે ગુરુ થાય તે પણ ગુના ગુણથી રહિત એવા ગુજનમાં વિનય રાખવો એ તે ઉલટું લજજાસ્પદ છે, ગર્વવાળા, કાર્ય અકાર્યને નહીં જાણનારા અને ઉન્માર્ગગામી એવા ગુરુજનને પણ ત્યાગ જ કરવો જોઈએ. અમે શું તેના અશ્વાદિક લઈ લીધા છે કે તેનાં નગરાદિક ભગ્ન કર્યા છે કે જેથી અમારા અવિનયને એ સર્વસહ રાજાએ સહન કર્યો એમ તું કહે છે. દુનિના પ્રતિકાર માટે અમે તેવા કાર્યમાં પ્રવર્તાતા નથી; માટે વિચારીને કાર્ય કરનારા પુરુષો શું ખલ પુરુષોનાં વચનથી દૂષિત થાય છે? આટલે વખત અમે આવ્યા નહીં તેથી નિઃપૃષ્ઠ થઈને તેઓ કોઈ ઠેકાણે ચાલ્યા ગયા તે આજ હવે અમે તે ચકીની પાસે આવીએ ! ભૂતની પેઠે છળને શોધનાર તે સર્વત્ર અપ્રમત્ત અને અલુબ્ધ એવા અમારી કઈ ભૂલને ગ્રહણ કરશે ? તેમને કઈ દેશ કે બીજું કાંઈ પણ અમે ગ્રહણ કર્યું નથી. વળી એ ભરતેશ્વર અમારા સ્વામી શી રીતે થાય ? મારા અને તેમના ભગવાન ઋષભદેવ જ સ્વામી છે, તો અમે બંનેને પરસ્પરમાં સ્વામીસંબંધ કેમ ઘટે? તેના કારણરૂપ હું ત્યાં આવવાથી તેઓનું તેજ કેમ રહેશે? કારણ કે સૂર્યનો ઉદય થયે અગ્નિ તેજસ્વી રહેતું નથી. અસમર્થ રાજાઓ પોતે સ્વામી છતાં પણ તેને સ્વામી ગણી તેની સેવા કરે, કેમકે એવા રાંક રાજાઓના નિગ્રહ અને અનુગ્રહ કરવામાં એ સમર્થ છે. ભ્રાતૃનેહના પક્ષે પણ જે હું તેની સેવા કરું તે તે ચક્રવતી પણાને સંબંધે જ ગણાય; કેમકે લોકોનાં મુખ બંધાતાં નથી. હું તેમને નિર્ભય ભ્રાતા છું અને તે આજ્ઞા કરવા યોગ્ય છે; પણ જાતિપણાના સ્નેહનું તેમાં શું કામ છે ? એક જાતિ એવા વાથી અથવા વજનું વિદારણ નથી થતું શું? સુર અસુર અને નરેની ઉપાસનાથી તે ૧ બગલા જેવી ચેષ્ઠા (માયાવીપણું). Page #170 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ૧ લું ૧૪૯ ભલે પ્રસન્ન થાઓ. પણ તેમાં મારે શું? કેમકે સજ્જ રથ પણ માર્ગે ચાલવાને સમ થાય છે, ઉન્માગે તેા ભાંગી જાય છે. ઈંદ્ર પિતાજીના ભક્ત છે; તેથી તેને પિતાજીના જ્યેષ્ઠ પુત્ર ગણી પાતાના અર્ધ આસન ઉપર બેસાડે તે તેથી શું તે ગવ પામે છે? એ ભરતરૂપ સમુદ્રમાં સૈન્ય સહિત બીજા રાજાઓ સાથુઆના ચૂર્ણની મુષ્ટિ જેવા થાય છે તે ખરૂ', પણ તેજથી દુઃસહ એવા હુ તે તે સમુદ્રમાં વડવાનળ જેવા છું. સૂર્યના તેજમાં ખીજા' તેજ માત્ર લય થઈ જાય, તેમ ભરતરાજા પેાતાનાં અશ્વ, હસ્તી, પાયલ અને સેનાપતિ સુદ્ધાં મારામાં લય થઈ જાય, બાળપણામાં હાથીની જેમ મે' તેને પગેથી પકડીને મારા કરવડે માટીના ઢેફાંની જેમ ગગનમાં ઉડાડયા હતા; ગગનમાં બહુ ઊંચે ઊડયા પછી પાછા નીચે પડતાં ‘એ પ્રાણરહિત ન થાઓ ' એમ ધારી મેં જ તેને પુષ્પની પેઠે ઝીલી લીધા હતા; પણ હાલમાં વાચાળ થયેલા એવા તેના જીતેલા રાજાઓનાં ચાટુ ભાષણાથી જાણે બીજા જન્મને પામ્યા હાય તેમ તે એ સઘળું ભૂલી ગયા જણાય છે; પરંતુ તે સર્વે ચાલુકારા નાસી જશે અને એ એકલા બાહુબળથી થતી વ્યથાને સહન કરશે. અરે ક્રૂત! તું અહીંથી ચાલ્યા જા. રાજ્ય અને જીવિતની ઇચ્છાથી તે ભલે અહી આવે. પિતાએ આપેલા રાજ્યભાગથી તુષ્ટ થયેલા હું તેની પૃથ્વીની ઉપેક્ષા કરું છું તેથી મારે ત્યાં આવવાની જરૂર નથી.” બાહુબલિએ એવી રીતે કહેવાથી જાણે વિચિત્ર કાયાવાળા ( ચિતરા ) હોય તેવા અને સ્વામીની દૃઢ આજ્ઞારૂપી પાશથી બધાએલા બીજા રાજાએ પણ કાપથી રક્ત નેત્રે કરી સુવેગને જોવા લાગ્યા. ‘મારા મારા’ એમ રાષથી ખેલતા અને અધરને સ્ફુરાવતા કુમારા વારવાર તેની ઉપર કટાક્ષ નાંખવા લાગ્યા, ખડ્ગને હલાવતા પરિકર બાંધી દઢ થયેલા અંગરક્ષકા જાણે મારવાને ઈચ્છતા હાય તેમ ભ્રકુટી ચડાવીને તેને જોવા લાગ્યા અને સ્વામીના કોઈ સાહસિક પદ્દાતિ આ વરાકને મારી તા નહીં નાખે એમ મ`ત્રીએ તેની ચિ'તા કરવા લાગ્યા. તેવામાં હાથ તૈયાર કરી પગને ઊંચા કરી રહેલા હેાવાથી જાણે તેને કંઠમાંથી પકડવાને ઉત્સુક હાય તેવા છડીદારે તેને આસન ઉપરથી ઉઠાડયા. આ પ્રમાણે થવાથી તે મનમાં ક્ષેાભ પામ્યા, તેા પણ ધૈ'નુ' અવલંબન કરી સુવેગ સભાસ્થાનમાંથી બહાર નીકળ્યા. ક્રાધ પામેલા ખાહુબલિના આકરા શબ્દોના અનુમાનથી રાજદ્વારમાં રહેલું પાયદળસૌન્ચ રાષવડે ક્ષેાભ પામ્યું. તેમાંના કેટલાક ક્રોધથી ઢાલ ફેરવવા લાગ્યા, કેટલાક તલવાર નચાવવા લાગ્યા, કેટલાક ફેકવાને માટે ચક્ર તૈયાર કરવા લાગ્યા, કાઇ મુગર લેવા લાગ્યા, કાઈ ત્રિશૂળવડે સ્ફાટન કરવા લાગ્યા, કાઈ ભાથાં બાંધવા વાગ્યાં, કોઈ દંડ ગ્રહણ કરવા લાગ્યા અને કાઈ પરશુને પ્રેરવા લાગ્યા. તેને આવી સ્થિતિવાળા જોઇ ચાતરફથી જાણે પગલે પગલે પાતાનુ મૃત્યુ જોતા હોય તેમ સ્ખલિત ચરણથી ચાલતા સુવેગ નરસિંહ (ખાહુબલિ ) ના સિંહદ્વારથી બહાર નીકળ્યા. ત્યાંથી રથમાં બેસી ચાલતાં માર્ગોમાં નગરાકાની પરસ્પર થતી આવી વાણી તેણે સાંભળી ૧ લેા પુરુષ–આ નવીન પુરુષ રાજદ્વારમાંથી કાણુ નીકળ્યે ? ૨ જો પુરુષ–એ ભરતરાજાના દૂત જણાય છે. ૧ લેા પુરુષ–શું પૃથ્વીમાં બાહુબલિ સિવાય બીજો કાઈ રાજા છે ? બીજો—હા, અયાધ્યામાં બાહુબલના મોટા ભાઇ ભરત નામે રાજા છે. પહેલા આ દૂતને તેણે અહીં શા માટે માકલ્યા હશે ? Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સર્ગ ૪ થે બીજે-પોતાના ભાઈ બાહુબલિ રાજાને બોલાવવા માટે. પહેલે-આટલા વખત સુધી આપણા સ્વામીના તે ભાઈ ક્યાં ગયા હતા? બીજે -ભરતક્ષેત્રના છ ખંડને વિજય કરવા ગયા હતા. પહેલે હાલ ઉત્કંઠિત થઈને તેણે પોતાના નાના ભાઈને શા માટે બોલાવ્યા હશે? બીજે–બીજા સામાન્ય રાજાની પેઠે સેવા કરવા માટે. પહેલ-સવ રાજાઓને જીતીને તે હવે આ ખીલા ઉપર ચડે છે તેનું શું કારણ? બીજો-અખંડ ચક્રવર્તી પણાનું અભિમાન એ તેમાં કારણભૂત છે. પહેલ કનીષ્ટ બંધુથી જીતાયેલ એ રાજા પોતાનું મોટું કેમ બતાવી શકશે ? બીજો-સર્વ સ્થાનકે જય મેળવનાર માણસ પોતાના ભાવી પરાભવને જાણ નથી. પહેલે–એ ભરતરાજાને મંત્રીવર્ગમાં કોઈ ઉંદર જે પણ નથી ? બીજે-તેને કુળક્રમથી થયેલા બુદ્ધિવાળા ઘણા મંત્રીએ છે. પહેલે-ત્યારે સપના મસ્તકને ખણવાને ઈચ્છતા એ ભરતને તે મંત્રીઓએ કેમ વાર્યો નહીં હોય? બીજે-તેમણે તેમને વાર્યો નથી પણ ઉલટ પ્રેર્યો છે; કેમકે ભવિતવ્યતા એવી જ જણાય છે. નગરજનોની આવી વાણી સાંભળતે સુવેગ નગરની બહાર નીકળે. નગરદ્વાર પાસે જાગે દેવતાઓએ પ્રગટ કરી હોય તેમ બને ઋષભ પુત્રની યુદ્ધકથા ઇતિહાસની જેમ તેના સાંભળવામાં આવી. ધથી સુવેગ જેમ જેમ માર્ગમાં ઉતાવળો ચાલવા લાગ્યા તેમ તેમ જાણે હરીફાઈ કરતી હોય તેમ યુદ્ધની કથા પણ ઉતાવળે પ્રસરવા લાગી. માત્ર વાર્તા સાંભળીને જ રાજાની આજ્ઞાની જેમ દરેક નગરે અને દરેક ગામે વીર સુભટ યુદ્ધને માટે તૈયાર થવા લાગ્યા. થેગીઓ જેમ શરીરને દઢ કરે તેમ કોઈ સંગ્રામના રથે શાળામાંથી બહાર કાઢીને તેમાં નવી ધરીઓ વિગેરે નાંખી તેને દઢ કરતા હતા. કઈ પોતાના અને અશ્વપાટીકામાં દાખલ કરી તેમને પાંચ પ્રકારની ગતિથી ચલાવી રણને ગ્ય કરી શ્રમને દૂર કરાવવા લાગ્યા હતા. કઈ જાણે પ્રભુની તેજોમય મૂર્તિ હોય તેવા પિતાના ખડગ વગેરે આયુને સરાણીયાને ઘેર લઈ જઈ સમજાવીને તીર્ણ કરાવવા લાગ્યા હતા. કઈ સારા શિંગ જેડી અને નવી તાંત બાંધી યમરાજની ભૃકુટી જેવા પિતાનાં ધનુષને તૈયાર કરતા હતા, કેઈ પ્રયાણમાં સ્વર કર્યા કરવાથી જાણે પ્રાણવાળા વાજિંત્ર હોય તેવા અરયોને કવચ વિગેરે વહન કરવાને લાવતા હતા. તાર્કિક પુરુષો જેમ સિદ્ધાંતને દઢ કરે તેમ કોઈ પોતાનાં બાણને, કઈ બાણના ભાથાને, કોઈ મસ્તકે પહેરવાના ટોપને અને કઈ બખ્તરને (જો કે તેઓ દઢ હતા તે પણ ) વિશેષ દઢ કરતા હતા અને કઈ જાણે ગધના ભવન હોય તેવા મૂકી રાખેલા મોટા તંબુ અને કનાતને પહોળા કરી જોવા લાગ્યા હતા. જાણે એક બીજાની સ્પર્ધા કરતા હોય તેમ બાહુબલિ રાજાને વિષે ભક્તિવાળા તે દેશનાં લે કે આ પ્રમાણે યુદ્ધને માટે તૈયાર થતા હતા. રાજ Page #172 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૫૧ ભક્તિને ઇચ્છતો કઈ પુરૂષ સંગ્રામમાં જવા માટે તૈયાર થતો હતો. તેને કોઈ આત પુરૂષે આવીને વાર્યો તેથી જાણે અનાસ હોય તેમ તેના ઉપર તે કોપ કરવા લાગ્યો. અનુરાગવડે પોતાના પ્રાણથી પણ રાજાનું પ્રિય કરવાને ઈચ્છતા લોકોને આ આરંભ માર્ગમાં ચાલ્યા જતા સુવેગના જોવામાં આવ્યો. યુદ્ધની વાત સાંભળીને તથા લોકોને વિષે થતી તૈયારી દેખીને, બાહુબલિને વિષે અદ્વૈત ભક્તિવાળા કેટલાક પર્વતના રાજાઓ પણ બાહુબલિની પાસે જવા લાગ્યા. ગોપના શબ્દથી ગયેની જેમ તે પર્વત રાજાઓએ કરેલા ગશગનો નાદ સાંભળી નિકુંજમાંથી હજારો કિરાત કો દોડીને આવવા લાગ્યા. તે શરીર કિરાતેમાંના કોઈ વાઘના પુછડાની ત્વચાથી, કઈ મેરના પિછાંથી અને કેઈ લતાઓથી વેગવડે પિતાનાં કેશપાસ બાંધવા લાગ્યા. કેઈ સર્પની ત્વચાથી, કોઈ વૃક્ષોની ત્વચાથી અને કઈ ઘેની ત્વચાથી પહેરેલા મૃગચર્મને બાંધવા લાગ્યા. કપિઓની પેઠે ઠેકતા તેઓ હાથમાં પાષાણ અને ધન લઇને સ્વામીભક્ત શ્વાનની પેઠે પોતાના સ્વામીને વીટાઇ વળવા લાગ્યા. તેઓ પરસ્પર બોલતા હતા કે “ભરતની એકેક અક્ષૌહિણી સેનાને ચૂર્ણ કરી આપણે મહારાજા બાહુબલિના પ્રસાદને બદલે આપીશું.' આવી રીતનો તેઓનો સકોપ આરંભ જેઈને સુવેગ મનમાં વિવેકબુદ્ધિથી વિચાર કરવા લાગે કે અહો ! આ બાબલિને વશ થયેલા તેના દેશના લોકો જાણે પોતાના પિતાનું વૈર હેય તેમ રણકર્મમાં કેવી ત્વરા કરે છે ! બાહુબલિના સૈન્યની પહેલાં રણત્રી ઈચ્છાવાળા આ કિરાત લોકો પણ આ તરફ આવનારા અમારા સૈન્યને હણવાનો ઉત્સાહ કરે છે. હું એ કોઈ માણસ અહીં જોતો નથી કે જે યુદ્ધને માટે તૈયાર થતો ન હોય ! તેમ એ પણ કોઈ નથી કે જે બાહુબલિને વિષે રાગી ન હોય ! આ બહલી દેશમાં હળધારી ખેડૂતો પણ શુરવીર અને સ્વામીભક્ત છે. આ દેશને એ પ્રભાવ હશે કે બાહુબલિમાં એ ગુણ હશે ? કદાપિ સામંત વિગેરે પાળાઓ તો મૂલ્યથી ખરીદ થઈ શકે, પણ બાહુબલિને તે સર્વ પૃથ્વી તેના ગુણથી વેચાણ થઈ પત્નીરૂપ થયેલી છે; માટે અગ્નિની પાસે તૃણસમૂહની જેમ બાહુબલિની આવી સેના પાસે ચક્રીની મોટી સેનાને પણ હું નાની માનું છું. આ મહાવીર બાહુબલિની આગળ ચક્રીને પણ અષ્ટાપદની પાસે હાથીને નાના બાળકની જેમ જૂન જાણું છું. જો કે બળવાનપણામાં પૃથ્વીમાં ચક્રવર્તી અને સ્વર્ગમાં ઈદ્ર વિખ્યાત છે, પરંતુ તે બંનેને અંતરવત્તિ હોય અથવા બંનેથી ઊર્વત્તિ (અધિક ) હેય એ આ ઋષભદેવજીનો લઘુપુત્ર જણાય છે. આ બાહુબલિની ચપેટિકાના ઘાત આગળ ચક્રીનું ચક્ર અને ઇંદ્રનું વજ પણ નિષ્ફળ છે એમ હું માનું છું. આ બળવાન બાહબલિને વિરાળે તે રીંછને કને પકડયા જેવું અને સપને મુષ્ટિથી પકડયા જેવું થયું છે. વાઘ જેમ એક મૃગને લઈ સંતુષ્ટ રહે તેમ આટલા ભૂમિમંડળને ઝડણ કરી સંતુષ્ટ રહેલ બાબલિને તરછોડી વ્યર્થ શત્રુરૂપ કર્યો છે. અનેક રાજાઓની સેવાથી મહારાજાને શું અપૂર્ણ હતું કે વાહનને માટે કેશરીસિંહને બેલાવવાની જેમ આ બાહુબલિને સેવા કરવા બેલા ? સ્વામીનાં હિતને માનનારા મંત્રીઓને અને મને પણ ધિક્કારે છે કે જેમણે આ કાર્યમાં શત્રુની પેઠે તેમની ઉપેક્ષા કરી. “સુવેગે જઈ ભરતને વિગ્રહ કરાવ્યો એમ મારે માટે લોકો બોલશે. અરે ! ગુણને દ્રુષિત કરનારા આ દ્રતપણાને ધિક્કાર છે !” રસ્તામાં નિરંતર આ પ્રમાણે વિચરતે નીતિજ્ઞ સુવેગ કેટલેક દિવસે અયોધ્યા નગરીમાં આવી પહોંચ્યા. દ્વારપાળ તેને સભામાં લઈ ગયા. તે પ્રણામ કરી અંજલિ જેડીને બેઠો એટલે ચક્રવતીએ તેને આદર સહિત પૂછયું— Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર સર્ગ ૩ જે સુવેગ ! મારા નાનાભાઈ બાહુબલિ કુશળ છે? કેમકે તું વેગથી આવ્યો તેથી હું ક્ષોભ પામું છું; અથવા તેણે તરછોડેલે તું ત્વરાથી આવે છે? કેમકે તે મારા બળ વાન બ્રાતાની એ વીરવૃત્તિ યુક્ત છે.” સુવેગે કહ્યું-“દેવ ! તમારી જેવા અતુલ્ય પરાક્રમવાળા તે બાહુબલિનું અકુશળ કરવાને દેવ પણ સમર્થ નથી. એ આપને નાનો ભાઈ છે એમ ધારી પ્રથમ મેં તેને સ્વામીની સેવા માટે આવવા વિનયપૂર્વક હિતકારી વચને કહ્યાં. ત્યાર પછી ઔષધની પેઠે તીવ્ર અને પરિણામે ઉપકારી એવાં અવચનીય વચને કહ્યા, પરંતુ મીઠા વચનોથી અને તીક્ષ્ણ વચનથી પણ તેણે આપની સેવા સ્વીકારી નહીં; કેમકે સંનિપાતને વિકાર થાય ત્યારે ઔષધ શું કરી શકે ? તે બળવાન બાહુબલિ ગર્વવંત થઈ ત્રણ લેકને તૃણ તુલ્ય ગણે છે, અને સિંહની જેમ કોઈને પિતાને પ્રતિમલું જાણતો નથી, આપના સુષેણ સેનાનીનું અને સૈન્યનું વર્ણન કર્યું ત્યારે “એ શું ગણત્રીમાં છે એમ કહી દુર્ગધથી મરડવાની જેમ તેણે પિતાની નાસિકા મરડી. જ્યારે આપે કહે પખંડવિજય મેં વર્ણવ્યું ત્યારે તે નહીં સાંભળતાં પિતાના ભુજદંડને જોવા લાગ્યો અને કહ્યું કે “પિતાજીએ આપેલા ભાગથી સંતુષ્ટ થઈને રહેલા અમારી ઉપેક્ષાથી જ ભરતે ભરત ક્ષેત્રના છ ખંડ ગ્રહણ કર્યા છે.' સેવા કરવી તે દૂર રહી, પણ હાલ તો તે નિભચ થઈને ઉલટા વાઘણને દહેવા બોલાવે તેમ આપને રણને માટે બોલાવે છે. તમારે ભ્રાતા એ પરાક્રમી, માની અને મહાભુજ છે કે તે ગંધહસ્તીની જેમ અસહ્ય અને પરપરાક્રમને સહન કરતો નથી. તેની સભામાં ઈદ્રના સામાનિક દેવતાઓની જેમ તેના સામંતરાજાઓ પણ પ્રચંડ પરાક્રમી હોવાથી તેના આશયથી ન્યૂન આશયવાળા નથી. તેના રાજકુમાર પણ રાજતેજના અત્યંત અભિમાની છે. તેઓની ભુજામાં રણ કરવા માટે ખુજલી આવે છે, તેથી જાણે બાહુબલિથી પણ તેઓ દશગણા પરાક્રમી હોય તેવા જણાય છે. તેના અભિમાની મંત્રીઓ પણ તેની જેવા જ વિચારને અનુસરે છે; કેમકે જેવા સ્વામી હોય તેવો જ તેનો પરિવાર પણ હોય છે. સતી સ્ત્રીઓ જેમ પરપુરુષને સહન કરતી નથી તેમ તેની અનુરાગી પ્રજા પણ દુનિયામાં બીજો રાજા છે એવું જાણતી નથી. કર ભરનારા, વેઠ કરનારા અને દેશના સઘળા લકે પણ સેવકની જેમ પિતાને પ્રાણ આપીને તેનું પ્રિય કરવાની ઈચ્છા રાખે છે. સિંહોની જેવા વનચર અને ગિરિચર સુભટો પણ તેને વશ થઈ તેની માનસિદ્ધિ કરવાને ઈરછે છે. તે સ્વામિન્ ! વિશેષ શું કહું? પણ તે મહાવીર દર્શનની ઉત્કંઠાથી નહિ પણ યુદ્ધની ઈચ્છાથી હમણા તમને જોવાને ઈરછે છે. હવે આપને રુચે તેમ કરે; કારણ કે દ્રત લો કે મંત્રી નથી પણ માત્ર સત્ય સંદેશાને જ કહેનારા છે.” - એ પ્રમાણે સાંભળી ભરત (સૂત્રધાર)ની પેઠે સમકાળે વિસ્મય, કોપ, ક્ષમા અને હર્ષના દેખાવરૂપ નાટય કરી ભરતરાજા બોલ્યા–“સુર, અસુર અને નરમાં એ બાહુબલિની તુલ્ય કેઈ નથી એ બાળપણની ક્રિીડામાં મેં સ્વતઃ અનુભવ કરે છે. ત્રણ જગતના સ્વામીને પુત્ર અને મારે ના ભાઈ એ બાહુબલિ, ત્રણ જગતને તૃણરૂપ માને તે સ્તુતિરૂપ નથી પણ વાસ્તવિક છે. એવા નાના ભાઈથી હું પણ પ્રશંસા પામવાને વેગ્ય છું; કેમકે એક હાથ ના હોય અને બીજે માટે હોય તે તે પણ શોભે નહીં. સિંહ જે બંધનને સહન કરે, અષ્ટાપદ જ વશ થાય, તે બાહુબલિ વશ થાય; અને એ વશ થાય ત્યારે તે પછી ન્યૂન પણ શું કહેવાય ? તેના દુવિનયને હું સહન કરીશ. કદાપિ તેમ કરવાથી લોકો મને અશક્ત કહે તે ભલે કહે. સર્વ વસ્તુઓ પુરુષાર્થથી કે ધનથી ' Page #174 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ૧ ૧૫૩ મેળવી શકાય છે, પણ એવા ભ્રાતા કોઈપણ પ્રકારે મેળવી શકાતા નથી. મંત્રીએ ! આવી રીતે વર્ત્તવુ મને ઘટે છે કે નહીં ? તમે શા માટે ઉદાસીની જેમ મૌન ધરી રહ્યા છે. ? જે યથાર્થ હેાય તે કહેા.’ બાહુબલિના અવિનય અને પેાતાના સ્વામીની આવી ક્ષમા તેથી જાણે પ્રહારથી દુભાણા હોય તેમ સેનાપતિ સુષેણ ઓલ્યા “ઋષભસ્વામીના પુત્ર ભરતરાયને ક્ષમા કરવી યુક્ત છે, પણ તે કરુણાપાત્ર જનમાં ચાગ્ય છે. જે જેના ગામમાં વસે તે તેને આધીન થાય છે અને એ બહુખિલ તા એક દેશને ભોગવે છે તથાપિ વાણીથી પશુ તમને વશ નથી. પ્રાણને નાશ કરનાર છતાં પણ પ્રતાપને વધારે તેવા વૈરી સારા, પણ પેાતાના ભાઈના પ્રતાપના નાશ કરનાર ખંધુ શ્રેષ્ઠ નહીં. રાજાએ ભંડાર, સૈન્ય, મિત્ર, પુત્ર અને શરીરથી પણ પેાતાના તેજની રક્ષા કરે છે; કેમકે તેજ એ જ તેમનુ' જીવિત છે. આપને પોતાના રાજ્યથી પણ શું અપૂર્ણ હતુ. કે જેથી આ ષટખડના વિજય કર્યાં ? તે સઘળું તેજને માટે જ છે. એક વખત શીળરહિત થયેલી સતી સર્વથા અસતી જ કહેવાય, તેમ એક ઠેકાણે નાશ પામેલું તેજ સર્વ ઠેકાણે નાશ પામેલુ છે એમ સમજવું, ગૃહસ્થામાં દ્રવ્યના ભાઇઓ પ્રમાણે ભાગ પડે છે, તે પણ તેએ તેજને ગ્રહણ કરનારા ભાઇની ઘેાડી પણ ઉપેક્ષા કરતા નથી. અખિલ ભરતખ`ડના વિજય કર્યા છતાં જો આપના અહી અવિજય થાય તા સમુદ્ર ઉતરેલા પુરુષને ખાબોચિયામાં ડૂબી જવા જેવુ છે. કોઈ ઠેકાણે સાંભળ્યું છે અથવા જોયું છે કે ચક્રવર્તી ના પ્રતિસ્પદ્ધી થઈને કોઈ રાજા રાજ્ય ભોગવે હૈ પ્રભુ ! અવિનયીને વિષે ભ્રાતૃસ'ખ'ધના સ્નેહ રાખવા તે એક હાથવડે તાળી પાડવા જેવુ છે. વેશ્યાઓની જેવા સ્નેહરહિત બાહુબલિમાં ભરતરાજા સ્નેહવાળા છે, એમ કહેતા અમને જો આપ નિષેધ કરો તા ભલે નિષેધ કરો; પણ સર્વ શત્રુને જીતીને જ હું અંદર પ્રવેશ કરીશ.' એવા નિશ્ચયથી હજી સુધી નગર બહાર રહેલા ચક્રના આપ કેમ નિષેધ કરશેા ? ભ્રાતાના મિષથી શત્રુરૂપે રહેલા ખાહુબલિની ઉપેક્ષા કરવી આપને યુક્ત નથી; આ વિષે આપ બીજા મ`ત્રીઓને પણ પૂછે.” સુષેણુના એ પ્રમાણે ખેાલવા પછી મહારાજાએ બીજાઓની સન્મુખ જોયુ. એટલે વાચસ્પતિ જેવા સચિવાગણી એલ્યા-સેનાનીએ જે કહ્યું તે યુક્ત છે અને તેમ કહેવાને બીજો કાણુ સમર્થ છે ? જેએ પરાક્રમમાં અને પ્રયાસમાં ભીરુ હોય તે પેાતાના સ્વામીના તેજની ઉપેક્ષા કરે છે. સ્વામીએ પેાતાના તેજને અર્થે આદેશ કરેલા અધિકારીએ પ્રાયઃ સ્વાર્થાનુકૂળ ઉત્તર આપે છે અને વ્યસન વધારે છે; પણ આ સેનાપતિ તા પવન જેમ અગ્નિના તેજને વધારે તેમ કેવળ આપના તેજની વૃદ્ધિને માટે જ છે. સ્વામિન્! આ સેનાપતિ ચક્રરત્નની જેમ શેષ રહેલા એક પણ શત્રુને જીત્યા સિવાય સ તાષ પામતા નથી, માટે હવે વિલંબ ન કરો. તમારી આજ્ઞાથી હાથમાં દંડ ગ્રહણ કરીને સેનાપતિ જેમ શત્રુને તાડન કરે, તેમ પ્રયાણભભા વજડાવા. સુધાષાના ઘાષથી દેવતાઓની જેમ ભંભાના નાદથી વાહન અને પરિવાર સહિત સૈનિકલેાકા એકઠા થાઓ અને સૂર્યંની જેમ ઉત્તર તરફ તક્ષશિલાપુરી પ્રત્યે, તેજની વૃદ્ધિને માટે આપ પ્રયાણ કરો. આપ પાતે જઈ ભાઈના સ્નેહ જુએ અને સુવેગે કહેલાં વચન સત્ય છે કે અસત્ય તેની ખાત્રી કરો.' સચિવનું તે વચન ભરતરાજાએ તેમજ થાએ' એમ કહી સ્વીકાર્યું, કારણ કે વિદ્યાના પરજનાનું વચન પણ યુક્ત હોય તો માને છે, પછી શુભ દિવસે યાત્રિક २० Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સગ ૫ મિ મંગળ કરી મહારાજા પ્રયાણને માટે પર્વત જેવા ઉન્નત ગજેન્દ્ર ઉપર આરૂઢ થયા. જાણે બીજા રાજાની સેના હોય તેમ રથ, અશ્વ અને હાથીઓ ઉપર આરૂઢ થયેલા હજારો સેવકૅ પ્રયાણવાજી વગાડવા લાગ્યા. એક સરખા તાલના શબ્દથી સંગીતકારીઓની જેમ પ્રયાણ વાદ્યોના નાદથી સર્વ સિન્ય એકઠું થયું. રાજાઓ, મંત્રીઓ, સામત અને સેનાપતિઓ વડે પરવરેલા મહારાજા જાણે અનેક મૂર્તિવાળા થયા હોય તેમ નગરીની બહાર નીકળ્યા. એક હજાર યક્ષેએ અધિષ્ઠિત થયેલું ચક્રરત્ન જાણે સેનાપતિ હોય તેમ સૈન્યની આગળ ચાલ્યું. શત્રુઓના જાણે ગુપ્તચર હોય તેમ મહારાજાના પ્રયાણને સૂચવતા રજસમૂહ ચોતરફ છવાઈને દૂર સુધી પ્રસરવા લાગ્યા. તે વખતે ચાલનારા લાખો હસ્તીઓથી, હાથીઓની ઉત્પત્તિભૂમિઓ ગજરહિત થઈ હશે એમ જણાવા લાગ્યું અને ઘોડા, રથ, ખચ્ચરે તથા ઉંટેના સમૂહથી જાણે સર્વ ભૂમિતલ વાહનરહિત થયું હશે તેમ જણાવા લાગ્યું. સમુદ્ર જેનારને જેમ સર્વ જગત જળમય જણાય તેમ પદાતિસૈન્યને જોઈને સર્વ જગત મનુષ્યમય જણાવા લાગ્યું. રસ્તે ચાલતા મહારાજા શહેરે-શહેરે, ગામે-ગામે અને માર્ગે-માર્ગે લોકેના આ પ્રમાણે પ્રવાદ સાંભળવા લાગ્યા. “આ રાજાએ એક ક્ષેત્રની જેમ આ ભરતક્ષેત્રને સાધ્યું છે અને મુનિ જેમ ચૌદ પૂર્વને મેળવે તેમ ચૌદ રત્ન મેળવ્યા છે. આયુધાની જેમ એમને નવ નિધિઓ વશ થયા છે, તે છતાં એ મહારાજા કઈ તરફ અને શા માટે પ્રયાણ કરે છે? કદાપિ વેચ્છાએ પિતાને દેશ જેવા જતા હોય તો તેમની આગળ શત્રુઓને સાધવામાં કારણરૂપ ચકરત્ન શા માટે ચાલે છે? પણ દિશાના અનુમાનથી તેઓ બાહુબલિ ઉપર જાય છે એમ જણાય છે. અહો ! મોટા પુરુષોને પણ અખંડ વેગવાળા કષા હોય છે. તે બાહુબલિ, દેવ અને અસુરથી પણ દુર્જાય છે એમ સાંભળવામાં આવ્યું છે, તેથી તેને જય કરવાને ઈચ્છતા આ રાજા આંગળીથી મેરુને ધારણ કરવાને ઈરછે છે. આ કાર્યમાં નાનાભાઈએ મોટાભાઈને જીત્યા” એમ થવાથી, અથવા “મોટાભાઈએ નાનાભાઈને જ એમ થવાથી બંને પ્રકારે મહારાજાને મોટો અપયશ પ્રાપ્ત થશે.” સૈન્યથી ઊડતા રજના પૂરવડે જાણે વિધ્યાદ્રિ વધતું હોય તેમ તરફ અંધકારને પ્રસારતા, અના ખારા, ગજેની ગર્જના, રથના ચીત્કાર અને દ્ધાઓના કરાટએ રીતે ચાર પ્રકારની સેનાના શબ્દોથી, આનક નામના વાઘની જેમ દિશાઓને નાદવાળી કરતા, ગ્રીષ્મઋતુના સૂર્યની જેમ માર્ગની સરિતાઓનું શોષણ કરતા, ઉત્કટ પવનની જેમ માર્ગનાં વૃક્ષોને પાડતા, સન્યની વજાઓનાં વસ્ત્રોથી આકાશને બગલામય કરતા, સન્યના ભારથી પીડા પામતી પૃથ્વીને હસ્તીઓના મદથી શાંત કરતા અને પ્રતિદિવસે ચક્કાનુસારે ચાલતા મહારાજા, સૂર્ય જેમ બીજી રાશિમાં સંક્રમે તેમ બહલીદેશમાં આવી પહોંચ્યા અને દેશની સીમાંત પડાવ નાખી સમુદ્રની જેમ મર્યાદા કરીને તેઓ રહ્યા. - તે સમયે સુનંદાના પુત્ર બાહુબલિએ રાજનીતિરૂપ ગૃહના સ્તંભરૂપ, ચરપુરુષોથી ચક્રીને આવેલા જાણ્યા, એટલે તેણે પણ પિતાના પડદાથી જાણે સ્વર્ગને સંભારૂપ કરતી હોય તેવી પ્રયાણની ભંભા વગડાવી. પ્રસ્થાન કલ્યાણ કરીને મૂર્તિમાન કલ્યાણ હોય તેવા ભદ્ર ગજેન્દ્ર ઉપર ઉત્સાહની જેમ તે આરૂઢ થયા. મેટા બળવાન, મોટા ઉત્સાહવા, એકસરખા કાર્યમાં પ્રવર્તનારા, બીજાઓથી અભેદ્ય અને જાણે પોતાના અંશ હોય તેવા રાજકુમારે, પ્રધાને અને વીરપુરુથી વીંટાયેલ બાહુબલિ દેવતાઓથી વીટાઈદ્રના જેવા શોભવા લાગ્યા. જાણે તેના મનમાં વસેલા હોય તેમ કેટલાએક હાથી ઉપર બેસી, કેટલાએક ઘેડા ઉપર બેસી, કેટલાએક રથમાં બેસી અને કેટલાએક પાયદળ રૂપે–એમ Page #176 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૫૫ - લાખે યોદ્ધાઓ તત્કાળ એક સાથે બહાર નીકળ્યા. બળવાન અને ઊંચા અન્ને ધરી રહેલા પિતાના વિરપુરુષોથી જાણે એક વીરમય પૃથ્વીને રચતા હોય તેમ અચળ નિશ્ચયવાળા બાહુબલિ ચાલ્યા. વિભાગરહિત (સુવાંગ) જય કરવાની આકાંક્ષા રાખનારા તેના વીર સુભટ “એકલું છું તે પણ સવ શત્રુને જીતીશ” એમ પરસ્પર કહેવા લાગ્યા. રહણચળ પર્વતમાં સર્વે કાંકરા મણિમય હોય તેમ રીન્યમાં રણવાજીત્રને વગાડનારે પણ વીરમાની હતો. ચંદ્રની જેવી કાંતિવાળા તેના મંડળિક રાજાઓના છત્રમંડળથી જાણે આકાશ શ્વેત કમળમય હોય તેવું થઈ ગયું. દરેક પરાક્રમી રાજાઓને જોઈને જાણે પિતાની ભુજાઓ હોય તેમ માનતા તે આગળ ચાલવા લાગ્યા. માર્ગમાં ચાલતાં તે બાહુબલિ સૈન્યના ભારથી પૃથ્વીને અને જયવાજીત્રના શબ્દોથી સ્વર્ગને ફડવા લાગ્યા. પિતાના દેશને સીમાડે દૂર હતે, તો પણ તે તત્કાળ ત્યાં આવી પહોંચ્યા. કારણ કે રણને માટે ઉત્કંઠિત થયેલા વીરલોકે વાયુથી પણ વિશેષ વેગવાળા થાય છે, ભરતરાજાની છાવણીથી બહુ દૂર નહીં અને નજીક પણ નહીં તેવી જગ્યાએ ગંગાના તટ ઉપર બાહુબલિએ પડાવ નાંખે. પ્રાત:કાળે ચારણભાટોએ અતિથિની જેમ તે બંને ઋષભકુમારને યુદ્ધાત્સવને માટે પરસ્પર નિયંત્રણ કર્યું. રાત્રે બાહુબલિએ સર્વ રાજાઓના મતથી સિંહ જેવા પરાક્રમવાળા સિંહરથ નામના પિતાના પુત્રને સેનાપતિ ની અને પટ્ટહસ્તીની જેમ તેના મસ્તક ઉપર જાણે પ્રકાશમાન પ્રતાપ હોય તેવા દેદીપ્યમાન સુવર્ણને એક રણપટ્ટ આજે પણ કર્યો. રાજાજીને પ્રણામ કરી, રણદીક્ષા પ્રાપ્ત કરી, જાણે પૃથ્વી મળી હોય તેમ હર્ષ પામીને તે પિતાના નિવાસસ્થાને ગયે. મહારાજા બાહુબલિએ બીજા રાજાઓને પણ યુદ્ધ કરવા માટે આદેશ આપી વિદાય કર્યા. જો કે તેઓ પોતે જ રણની ઈરછાવાળા હતા તે પણ સ્વામીની આજ્ઞા તે સત્કારરૂપ છે. આ તરફ મહારાજા ભરતરાયે કુમારે, રાજાઓ અને સામતના મતથી વય આચાર્યની જેમ સુષેણુને રણદીક્ષા આપી સેનાપતિ નીમ્યો. સિદ્ધિમંત્ર જેવી સ્વામીની આજ્ઞા સ્વીકારીને, ચકવાની જેમ પ્રાતઃકાલની વાટ જોતો સુષેણ પિતાને આવાસે ગયે. કુમા, મુગટબંધ રાજાઓ અને સર્વ સામંતોને બોલાવીને ભરતરાજાએ આજ્ઞા કરી કે“શુરવીરે ! મારા નાના ભાઈ સાથેના યુદ્ધમાં અપ્રમાદી થઈ તમારે સુષેણ સેનાપતિને મારી જેમ અનુસરવું. હે પરાક્રમવાળા વીરો ! હસ્તીઓને મહાવતે વશ કરે તેમ તમે ઘણા પરાક્રમી અને દુર્મદ રાજાઓને વશ કર્યા છે; તથા વૈતાઢય પર્વતને ઉલ્લંઘન કરી દેવતાઓ અસરોને જીતે તેમ તમે દુય કિરાને તમારે પરાક્રમથી ગાઢ રીતે આક્રાંત કર્યા છે, પરંતુ તેઓમાં આ તક્ષશિલાના રાજા બાહુબલિના પાયદળની જેવો પણ એકે નહતો. પવન રૂને ઉડાડે તેમ એકલે એ બાહુબલિનો જ્યેષ્ઠ પુત્ર સોમયશા સર્વ સિન્યને દશે દિશામાં ઉડાડી દેવાને સમર્થ છે. વચમાં કનિષ્ટ પણ પરાક્રમમાં અકનિકએવા સિંહરથ નામે તેને નાના ભાઈ શત્રુઓની સેનામાં દાવાનળરૂપ છે. વધારે શું કહેવું ? પણ તેના બીજા પુત્ર અને પૌત્રોમાંના દરેક એક એક અક્ષૌહિણી સેનામાં મલ્લ સમાન અને યમરાજને પણ ભય ઉત્પન્ન કરે તેવા છે. જાણે તેના પ્રતિબિંબ હોય તેવા તેના સ્વામીભક્ત સામંતે બળમાં તેની સમાનતા કરે તેવા છે. બીજાઓના સૈન્યમાં જેમ મહાબળવાન એક અગ્રણી હોય તેમ તેના સૈન્યમાં સર્વે તેવા પરાક્રમી છે. રણમાં મહાબાહ બાહુબલિ તો દૂર રહો, પણ તેને એક સેનાબૂહ પણ વજની જેમ દુઃફેટ છે; માટે વર્ષાઋતુના મેલની સાથે પૂર્વ દિશાને પવન ચાલે તેમ યુદ્ધને માટે જતા સુષેણની પછવાડે Page #177 -------------------------------------------------------------------------- ________________ સગ ૫ મા ૧૫૬ તમે પણ જાઓ.' પેાતાના સ્વામીની અમૃતસમાન ગિરાથી જાણે પૂરાઈ ગયા હોય તેમ તેઓનાં શરીર પુલકાવળીથી વ્યાપ્ત થઇ ગયાં. જાણે પ્રતિવીરાની જયલક્ષ્મીને સ્વય’વરમંડપમાં વરવા માટે જતા હોય તેમ મહારાજાએ વિસર્જન કરેલા તેઓ પોતાતાના વાસગૃહમાં ગયા. બંને ઋષભપુત્રના પ્રસાદરૂપી સમુદ્રને તરવાને ઈચ્છતા એવા બંને તરફના વીરશ્રેષ્ઠી યુદ્ધને માટે તૈયાર થયા. પોતાનાં કૃપાળુ, ધનુષ, ભાથા, ગઢા અને શક્તિ વિગેરે આયુધાને દેવતાની જેમ તેઓ પૂજવા લાગ્યા. ઉત્સાહથી નૃત્ય કરતા પેાતાના ચિત્તના જાણે તાલ પૂરતા હોય તેમ તે મહાવીરે આયુધાની આગળ ઊંચે પ્રકારે વાજીંત્રો વગાડવા લાગ્યા. પછી જાણે પોતાના નિર્માળ યશ હાય તેવા નવીન અને સુગધી ઉદ્દ નથી પેાતાના શરીરનું માન કરવા લાગ્યા. મસ્તકે ખાંધેલા કાળા વસ્ત્રના વીરપટ્ટને અનુસરતી લલાટિકા તેઆ પાતપેાતાના લલાટમાં કસ્તુરીવડે કરવા લાગ્યા. બંને સૈન્યમાં યુદ્ધકથાઓ ચાલતી હાવાથી શસ્ત્રસંબધી જાગરણ કરનારા વીર સુભટાને જાણે ભય પામી હોય તેમ નિદ્રા આવી જ નહિ. પ્રાતઃકાળે થનારા યુદ્ધમાં ઉત્સાહવાળા બંને સૈન્યના વીર સુભટોએ જાણે શતયામા (સે પ્રહરવાળી) હોય તેમ તે ત્રિયામા ( રાત્રિ) માંડમાંડ નિગમન કરી. પ્રાત:કાળે જાણે ઋષભપુત્રોની રણક્રીડાનુ` કુતુહલ જોવાને ઇચ્છતા હોય તેમ સૂ ઉદયાચલની ચૂલિકા ઉપર આરૂઢ થયા, એટલે મ`દરાચળથી ક્ષેાભ પામેલા સમુદ્રજળની જેવા, પ્રલયકાળે થયેલા પુષ્કરાવત્ત મેઘની જેવા અને વાથી તાડન થયેલા પતાની જેવા અને સૈન્યમાં રણવાદ્યના માટો નાદ થયા. રણવાદ્યના તે પ્રસરતા નાદથી તત્કાળ દિગ્ગજો પેાતાના કાન ઊંચા કરી ત્રાસ પામવા લાગ્યા, જળજતુએ ભયભ્રાંત થવા લાગ્યા, સમુદ્ર ક્ષેાભ પામવા લાગ્યા, ક્રૂર પ્રાણીએ ચાતરથી નાસીને ગુફાઓમાં પેસવા લાગ્યા, મોટા સર્પા રાડામાં પેસી જવા લાગ્યા, પતા કપાયમાન થવાથી તેના શિખર, ચરણુ અને કને સ'કાચવા લાગ્યા, આકાશ ધ્વંસ થવા લાગ્યું અને પૃથ્વી જાણે ફાટતી હેાય તેમ જણાવા લાગી, રાજાના દ્વારપાળની જેમ રણવાદ્ય પ્રેરેલા બંને પક્ષના સૈનિકા યુદ્ધને માટે તૈયાર થયા. રણના ઉત્સાહથી શરીર ઉચ્છ્વાસ પામવાને લીધે કવચાના જાળત્રુટી જવાથી વીરપુરુષો નવા નવા કવચ્ચેા ધારણ કરવા લાગ્યા. કાઈ પ્રીતિવડે પોતાના અશ્વોને પણ બખ્તર પહેરાવવા લાગ્યા, કારણ કે સુભટો પોતાનાથી પણ વાહનની વિશેષ રક્ષા કરે છે, કોઇ પાતાના અશ્ર્વાની પરીક્ષા કરવાને તેની ઉપર બેસી ચલાવી જોવા લાગ્યા; કારણ કે દુ:શિક્ષિત અને જડ અશ્વ તેના અશ્વારને શત્રુરૂપ થઈ પડે છે, બખ્તર પહેરવાથી ખાંખારા કરતા અશ્ર્વાની કેટલાએક સુભટો દેવની જેમ પૂજા કરવા લાગ્યા; કારણ કે યુદ્ધમાં જતી વખતે અશ્વેાના હૈષાવ એ વિજયસૂચક છે, કોઈ ખખ્તર રહિત અશ્ર્વા મળવાથી પોતાના બખ્તરને પણ છેાડી દેવા લાગ્યા, કેમકે પરાક્રમી પુરુષાનું રણમાં એ પુરુષવ્રત છે. કાઈ ‘સમુદ્રમાં મત્સ્યની જેમ, ઘાર રણમાં સંચાર કરવાથી સ્ખલના ન પામી તારું ચાતુર્ય ખતાવજે” એમ પોતાના સારથિને શિક્ષા આપવા લાગ્યા. પાંથલેાકો જેમ રસ્તાને માટે પૂર્ણ ભાતું રાખે, તેમ ઘણા વખત સુધી યુદ્ધ ચાલશે એમ ધારી કેટલાએક સુભટો પોતાના રથાને અસ્ત્રોથી પૂરવા લાગ્યા; કોઈ દૂરથી જ પોતાને ઓળખાવા માટે ભાટચારણા જેવા પોતાના ચિહ્નવાળા ધ્વજસ્તંભેાને દૃઢ કરવા લાગ્યા, કેઇ પોતાના મજબૂત ધુરીવાળા રથાને શત્રુસૈન્યરૂપી સમુદ્રમાં મા કરવાને જળકાંત રત્નસરખા અશ્વે જોડવા લાગ્યા. કેાઈ પોતાના સારથિને મજબૂત અખ્તર આપવા લાગ્યા; કારણ કે ધાડા જોડેલા રથા પણ સારથિ વિના નકામા થઈ પડે છે, કોઈ ઉત્કટ લેાઢાના કંકણની Page #178 -------------------------------------------------------------------------- ________________ 'ર પર્વ ૧ લું ૧૫૭શ્રેણિને સંપર્ક કરવાથી કઠોર થયેલા હસ્તીઓના દાંતને પોતાની ભુજાની જેમ પૂજવા લાગ્યા, કઈ જાણે પ્રાપ્ત થનારી જયલક્ષ્મીના વાસગૃહ હોય તેવી પતાકાના સમૂહવાળી અંબાડીએ હાથી ઉપર આજે પણ કરવા લાગ્યા, “આ શુકન છે” એમ બેલી કેટલાએક સુભટો કસ્તુરીની જેમ ગંડસ્થળમાંથી તત્કાળ નીકળેલા હાથીના મદથી તિલક કરવા લાગ્યા. કઈ અન્ય હસ્તિના મદગંધથી ભરપૂર એવા વાયુને પણ નહીં સહન કરનારા, મનની જેવા મહાદુર્ધર હાથીઓની ઉપર ચડવા લાગ્યા. સર્વે મહાવતો જાણે રણોત્સવના શુંગારવસ્ત્ર હોય તેવાં સુવર્ણનાં કડાંઓ હાથીઓને પહેરાવવા લાગ્યા અને તેમના સુંઢથી ઊંચી નાળ નીલકમલની લીલાને ધારણ કરનારા લોઢાના મુદુગરે પણ લેવરાવવા લાગ્યા અને કેટલાએક મહાવતે જાણે યમરાજના દાંત હોય તેવી કાળા લેઢાની તીણ કોશ હસ્તી. ઓના દાંત ઉપર આરોપવા લાગ્યા. એ વખતે રાજાના અધિકારીઓ તરફથી આજ્ઞા થઈ કે-સૈન્યની પાછળ અાથી ભરેલાં ઊંટ અને શકટે શીઘ લઈ જાઓ, અન્યથા હસ્તલાઘવવાળા વીર સુભટને અસ્ત્રો પૂરાં પડશે નહીં; બખ્તરથી લાદેલાં ઊંટે પણ લઈ જાવ, કારણકે અત્રુટિત રણકર્મમાં પ્રવર્તેલા વીરપુરુષોના અગાઉથી પહેરેલા બખ્તરે ત્રુટી જશે ! રથી પુરુષની પાછળ બીજા તૈયાર કરેલા રથ લઈ જાઓ; કારણકે વજથી પર્વતની પેઠે શસ્ત્રોથી રથ ભાંગી જશે. પ્રથમના અધો થાકી જાય તે યુદ્ધમાં વિદ્ધ ન થવા માટે બીજા સેંકડો અ અશ્વારની પછવાડે જવાને તૈયાર કરો. એક એક મુગટબંધ રાજાની પછવાડે જવાને બીજા હાથીઓ તૈયાર રાખે; કેમકે એક હાથથી તેમને સંગ્રામમાં નિર્વાહ થશે નહી. દરેક સૈનિકની પાછળ જળને વહેનારા મહિષે તૈયાર રાખે, કારણકે રણને પ્રયાસરૂપ ગ્રીષ્મઋતુથી તપેલા સુભટને તે ચાલતી પરબ જે થઈ પડશે. ઔષધિપતિ (ચંદ્ર) ના ભંડાર જેવી અને હિમગિરિના સાર જેવી તાજી ત્રણસંહણી ઔષધિઓની ગુણ ઉપડો. આવી રીતના તેમના કોલાહલથી રણવાજીંત્રોના શબ્દરૂપ મહાસમુદ્ર વૃદ્ધિ પા. તે સમયે તરફથી થતા તુમુલ શબ્દોથી જાણે શબ્દમય હોય અને આયુધની ફુરણાથી જાણે લેહમય હોય તેવું સર્વ વિશ્વ થઈ ગયું. જાણે પૂર્વે નજરે જોયેલ હોય તેમ પ્રાચીન પુરુષના ચરિત્રનું સ્મરણ કરાવનારા, વ્યાસની જેમ રણનિર્વાહના ફલને કહેનાર અને નારદઋષિની જેમ વીરસુભટોને ઉદ્દીપન કરવાને માટે સામે આવેલા શત્રવીરોને વારંવાર આદર સહિત વખાણનારા ચારણભાટે, દરેક હાથીએ, દરેક રથે અને દરેક ઘડે, પર્વ દિવસની પેઠે રણમાં ઉત્તરાલ થઈને અનાકૂલપણે ફરવા લાગ્યા. અહીં બાહુબલિ રાજા સ્નાન કરી દેવપૂજા કરવાને માટે દેવાલયમાં ગયા. મહંત પુરુષ કયારે પણ કાર્યના વ્યવસાયમાં મુંઝાઈ જતા નથી. દેવમંદિરમાં જઈ જન્માભિષેક સમયે ઈદ્રની જેમ તેણે ઋષભસ્વામીની પ્રતિમાને સુગંધી જળથી ભક્તિપૂર્વક સ્નાન કરાવ્યું. પછી નિકષાય અને પરમ શ્રાદ્ધ એવા તેણે દિવ્ય ગંધકષાયી વસ્ત્રથી મનની જેમ શ્રદ્ધાપૂર્વક તે પ્રતિમાનું માર્જન કર્યું અને તે પછી જાણે દિવ્ય વસ્ત્રમય ચળકની રચના કરતા હોય તેમ ચક્ષકદ્દમથી વિલેપન કર્યું. સુગંધીથી દેવવૃક્ષનાં પુષ્પની માળાની જાણે સહેદરા હોય તેવી વિચિત્ર પુષ્પોની માળાથી તેણે જિનપ્રતિમાનું અર્ચન કર્યું. સુવર્ણ ના ધૂપિઆમાં તેણે દિવ્ય ધૂપ કર્યો. તેના ધુમાડાથી જાણે નીલકમળમય પૂજા રચતા હોય તેમ જણાવા લાગ્યું. પછી મકરરાશિમાં આવેલા સૂર્યની જેમ ઉત્તરાસંગકરી પ્રકાશ માન આરાત્રિકને પ્રતાપની જેમ ગ્રહણ કરી આરતી ઉતારી, પ્રાંત અંજલિ જોડી, આદિ ભગવાનને પ્રણામ કરી, તેણે ભક્તિપૂર્વક આ પ્રમાણે સ્તુતિ કરી – Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સર્ગ ૫ મે હે સર્વજ્ઞ? હું પિતાની અજ્ઞતા દૂર કરી આપની સ્તુતિ કરું છું કારણ કે દુર્વાર એવી આપની ભક્તિ અને વાચાળ કરે. હે આદિ તીર્થેશ ! તમે જય પામે છે. તમારા ચરણનખની કાંતિએ સંસારરૂપી શત્રુથી ત્રાસ પામેલા પ્રાણીઓને વજપંજરરૂપ થાય છે. હે દેવ! તમારા ચરણકમળને જોવા માટે રાજહંસની જેમ જે પ્રાણીઓ દૂરથી પણ પ્રતિદિવસ આવે છે તેમને ધન્ય છે ? શીતથી પિડીત થયેલા જેમ સૂર્યને શરણે જાય તેમ આ ઘર સંસારના દુઃખથી પીડિત થયેલા વિવેકી પર હંમેશા એક આપને જ શરણે આવે છે. હે ભગવન્! પિતાના અનિમેષ નેત્રથી જેઓ તમને હર્ષ પૂર્વક જુએ છે તેઓને પરલેકમાં અનિમેષ(દેવ)પણું દુર્લભ નથી. હે દેવ ! રેશમી વસ્ત્રનું અંજનથી થયેલું માલિન્ય જેમ હૃધવડે લેવાથી જાય તેમ પુરુષના કર્મમળ તમારી દેશનારૂપી વારી (પાણી)થી નાશ પામે છે. હે સ્વામિન્ ! હંમેશાં મનાથ એવું આપનું નામ જપાય તો તે જાપ કરનારને સર્વ સિદ્ધિના આકર્ષણ મંત્રરૂપ થાય છે. હે પ્રભે ! તમારી ભક્તિરૂપી બખ્તર ધારણ કર્યું હોય તે તે માણસને વજ ભેદી શકતું નથી અને ત્રિશળ છેદતું નથી.” એવી રીતે ભગવંતની સ્તુતિ કરી, જેના સર્વ મરાય વિકસ્વર થયા છે એ તે નૃપશિરોમણિ પ્રભુને નમસ્કાર કરી દેવગૃહની બહાર નીકળે. પછી વિજયલક્ષમીના વિવાહને માટે જાણે કંચુક હોય તેવું સુવર્ણ અને માણિયથી મંડિત કરેલું વજનું કવચ ધારણ કર્યું. ઘાટા પરવાળાના સમૂહથી જેમ સમુદ્ર શેભે તેમ દેદીપ્યમાન કવચથી તે શેભવા લાગ્યું. પછી તેણે પર્વતના શિંગ ઉપર રહેલા અબ્રમંડપની પેઠે શોભતુ શિરસ્ત્રાણ શિર ઉપર ધારણ કર્યું. મેટા સર્પગણથી વ્યાપ્ત એવા પાતાળવિવર જેવા જણાતા, લેઢાના બાણથી પૂરેલા બે ભાથાએ તેણે પૃષ્ઠભાગે બાંધ્યા અને યુગાંતકાળે ઉગેલા ચમરાજના દંડ જેવું ધનુષ તેણે પિતાના વામ ભુજદંડમાં ધારણ કર્યું. એવી રીતે તૈયાર થયેલા બાહુબલિ રાજાને સ્વસ્તિવાચક પુરુષે “સ્વસ્તિ (કલ્યાણ) થાઓ, એમ આશિષ આપવા લાગ્યા, ગેત્રની વૃદ્ધ સ્ત્રીઓ “જીવે છે એમ કહેવા લાગી. વૃદ્ધ આપ્તજને “આનંદમાં રહો, આનંદમાં રહો” એમ કહેવા લાગ્યા અને ભાટચારણે ચિરં જય, ચિર જય” એમ ઊંચે સ્વરે બોલવા લાગ્યા. પછી સ્વર્ગપતિ જેમ મેરુ ઉપર આરૂઢ થાય તેમ એવી રીતના શુભ શબ્દ સાંભળતે, મહાભુજ બાહુબલિ આરે હકના હસ્તનું અવલંબન ગ્રહણ કરીને ગજપતિ ઉપર આરૂઢ થયે. - આ તરફ પુણ્યબુદ્ધિ ભરત મહારાજા પણ શુભલક્ષમીના કેશાગાર જેવા પિતાના દેવાલયમાં પધાર્યા. ત્યાં મેટા મનવાળા તે મહારાજાએ આદિનાથની પ્રતિમાને દિ મૂવિજયમાંથી લાવેલા પદ્મદ્રાડાદિ તીર્થોના જળવડે સ્નાન કરાવ્યું, ઉત્તમ કારીગર જેમ મણિનું માર્જન કરે, તેમ દેવદૂષ્યવસ્ટથી તેણે તે અપ્રતિમ પ્રતિમાનું માર્જન કર્યું; પિતાના નિર્મળ ચશથી પૃથ્વીની જેમ હિમાચળકુમાર વિગેરે દેવે એ આપેલા શીષચંદનથી તે પ્રતિમાને વિલેપન કર્યું, લક્ષમીના સદનરૂપ કમળ જેવા વિકસ્વર કમળથી તેણે પૂજામાં નેત્રસ્તંભનની ઔષધિરૂપ આંગી રચી; ધુમ્રવલ્લીથી જાણે કસ્તુરીની પત્રાવલિ આલેખતા હોય તેમ પ્રતિમાની પાસે તેણે ધૂપ કર્યો અને પછી જાણે સર્વ કર્મરૂપી સમિધને ઉત્કટ અગ્નિકુંડ હોય તેવી પ્રદીપ્ત દીપકવાળી આરતી ગ્રહણ કરી તે રાજદીપકે પ્રભુની આરાત્રિક કરીછેવટે નમસ્કાર કરી, મસ્તકે અંજલિ જેડી, આ પ્રમાણે સ્તુતિ કરી:- હે જગન્નાથ! હું અજ્ઞાન છું, છતાં પોતાને વિષે ગ્યપણું માનતે તમારી સ્તુતિ કરું છું. કારણ કે બાળકની અવ્યક્ત વાણી પણ ગુરુજનની પાસે યુક્ત જ ગણાય છે. હે દેવ ! સિદ્ધરસના Page #180 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૫૯ સ્પર્શથી જેમ લેતું સુવર્ણ બની જાય તેમ તમારે આશ્રય કરનાર પ્રાણી ભારેકમી હોય તે પણ સિદ્ધિપદને પામે છે. તે સ્વામિન્ ! તમારું ધ્યાન કરનાર, તમારી સ્તુતિ કરનાર અને તમારું પૂજન કરનાર પ્રાણીઓ જ પિતાનાં મન, વચન અને કાયાનું ફળ પ્રાપ્ત કરે છે અને તેઓ જ ધન્ય છે. હે પ્રભો ! પૃથ્વીમાં વિહાર કરતાં ભૂમિ પર પડેલા એવી તમારી ચરણરેણુઓ, પુરુષના પાપરૂપી વૃક્ષને ઉમૂલન કરવામાં હાથીઓની માફક આચરણ કરે છે. હે નાથ ! સ્વાભાવિક મેહે કરીને જન્માંધ થયેલા સંસારી પ્રાણીઓને વિવેકરૂપી લેચન આપવાને તમે એક સમર્થ છે. જેમ મનને મેરુ આદિ કંઈ દૂર નથી તેમ તમારા ચરણકમળમાં ભ્રમરની પેઠે આચરણ કરનારા પુરુષોને લેકાગ્ર કાંઈ દૂર નથી. હે દેવ ! મેઘના જળથી જેમ જંબૂવૃક્ષનાં ફળ ગળી જાય, તેમ તમારી દેશનારૂપી વારી (પાણી)થી પ્રાણીઓના કર્મરૂપી પાશ ગળી જાય છે. હે જગન્નાથ ! હું તમને વારંવાર પ્રણામ કરીને એટલું જ યાચું છું કે તમારા પ્રસાદથી તમારે વિષે સમુદ્રના જળની જેમ મારી ભક્તિ અક્ષય રહો.” એવી રીતે આદિનાથની સ્તુતિ કરી, નમસ્કાર કરી ચક્રવતી ભક્તિ સહિત દેવગૃહની બહાર નીકળ્યા. પછી વારંવાર શિથિલ કરીને રચેલું કવચ હર્ષથી ઉચ્છવાસ પામેલા અંગમાં તેમણે ધારણ કર્યું. માણિકયની પૂજાથી દેવપ્રતિમા શોભે તેમ દિવ્ય અને મણિમય એવું કવચ અંગ ઉપર ધારણ કરવાથી તેઓ શોભવા લાગ્યા. જાણે બીજે મુગટ હોય તેવું, મધ્યમાં ઊંચું અને છત્રની જેવું વર્તુલાકાર સુવર્ણ-રત્નનું શિરસ્ત્રાણ તેમણે પહેર્યું. સર્પની જેવા અત્યંત તીક્ષ્ય બાણથી ભરેલા બે ભાથાં તેણે પૃષ્ઠભાગ ઉપર બાંધ્યા અને ઈદ્ર જેમ જુરોહિત ધનુષને ગ્રહણ કરે તેમ તેમણે શત્રુઓમાં વિષમ એવું કાલપૃષ્ઠ ધનુષ પિતાના વામ કરમાં ગ્રહણ કર્યું. પછી સૂર્યની જેમ અન્ય તેજસ્વીના તેજને ગ્રાસ કરનારા, ભદ્ર ગજેદ્રની જેમ લીલાથી પદન્યાસ આરોપનારા, સિંહની જેમ શત્રુઓને તૃણ સમાન ગણનારા, સર્પની જેમ દુર્વિષહ દષ્ટિથી ભય આપનારા અને ઈન્દ્રની જેમ બંદિરૂપ દેવોએ સ્તુતિ કરેલા ભરતરાજા નિસ્તંદ્ર ગજેન્દ્ર ઉપર આરૂઢ થયા. કલ્પવૃક્ષની જેમ યાચકને દાન આપતા, હજાર નેત્રવાળા ઈદ્રની જેમ ચિતરફથી પિતાના સૈન્યને આવેલું જેતા, રાજહંસ કમળનાળને ગ્રહણ કરે તેમ એકેક બાણને ગ્રહણ કરતા, વિલાસી રતિવાર્તા કરે તેમ રણની વાર્તા કરતા અને ગગનમધ્યમાં આવેલા સૂર્યની જેવા મેટા ઉત્સાહ અને પરાક્રમવાળા તે બંને ઋષભપુત્ર પિતપોતાના સૈન્યની માધ્યમાં આવ્યા. તે સમયે પોતપોતાના રસૈન્યની મધ્યમાં રહેલા ભરત અને બાબલિ જબૂદ્વીપની મધ્યે રહેલા મેરુ પર્વતની શોભાને ધારણ કરતા હતા. તે બંને સૈન્યના અંતરમાં રહેલી મધ્ય પૃથ્વી નિષધ અને નીલવંત પર્વતના મધ્યમાં રહેલી મહાવિદેહ ક્ષેત્રની ભૂમિ જેવી જણાતી હતી. કલ્પાંત સમયમાં જેમ પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર સામસામાં વૃદ્ધિ પામે, તેમ બંને સૈન્ય પંક્તિરૂપે થઈને સામસામા ચાલવા લાગ્યા હતા. સેતુબંધ જેમ જળના પ્રવાહને રેકે, તેમ પંક્તિ બહાર નીકળીને ચાલતા પદાતિઓને રાજાના દ્વારપાળ વારતા હતા. તાલવડે એક સંગીતમાં વર્તનારા નાટકીઆઓની જેમ સુભટે રાજાની આજ્ઞાથી સરખાં પગલાં મૂકીને ચાલતા હતા. તે શૂરવીરે પોતાના સ્થાનને ઉલ્લંઘન કર્યા સિવાય ચાલતા હતા, તેથી બંને તરફની સેના જાણે એક શરીરવાળી હોય તેમ શોભતી હતી. વીર સુભટે પૃથ્વીને રથના લેહમય મુખવાળા ચક્રથી ફાડતા હતા, તેઢાની કેદાળી જેવી તીર્ણ અશ્વોની ખરીઓથી બદતા હતા, લોઢાના અર્ધ ચંદ્રો હોય તેવી ઊંટની ખરીઓથી Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સગ` ૫ મા ભેદતા હતા, વા જેવી પાનીવાળા પાયદળથી ખુદતા હતા, ક્ષુરપ્ર ખાણ જેવી મહિષ અને સાંઢડાની ખરીએથી ખંડન કરતા હતા અને મુદ્દગળની જેવા હાથીએાના ચરણથી ચૂર્ણ કરતા હતા. અંધકારના જેવા રજસમૂહથી તેઓ આકાશને આચ્છાદન કરતા હતા અને સૂર્યકિરણ જેવા ચળકતા શસ્ત્રાસ્ત્રથી ચાતરફ પ્રકાશ કરતા હતા. પાતાના ઘણા ભારથી તેઓ કૂર્માંની પીઠને કલેશ પમાડતા હતા, મહાવરાહની ઉન્નત દાઢને નમાવતા હતા અને શેષનાગની કૃષ્ણાના આપને શિથિલ કરતા હતા. સર્વ દિગ્ગજોને જાણે કુબ્જ કરતા હાય તેવા તેએ જણાતા હતા અને સિંહનાદથી બ્રહ્માંડરૂપ પાત્રને ઊંચી રીતે નાદવાળું કરતા હતા, કરાસ્ફોટના ઉત્કટ અવાજથી જાણે બ્રહ્માંડને ફાડતા હોય તેમ જણાતા હતા, પ્રસિદ્ધ ધ્વજાઓના ચિહ્નથી ઓળખીને પરાક્રમી પ્રતિવીરાનાં નામ ગ્રહણ કરી તેનું વર્ણન કરતા હતા અને અભિમાની તેમજ શૌય શાળી વીરા પરસ્પર યુદ્ધને માટે ખેલાવતા હતા. આવી રીતે અને સૈન્યના અગ્રવીરો અગ્રવીરા સાથે એકઠા થયા. મગર મગરની જેમ હાથીવાળા હાથીવાળાની સામે આવ્યા, તરગ તરંગની જેમ અવારા અશ્વારની સામે આવ્યા, વાયુ વાયુની જેમ રથી પુરુષારથી પુરુષોની સામે આવ્યા અને પતે પ`તની જેમ પાયદળા પાયદળની સામે આવ્યા. એ પ્રમાણે સવ વીરા ભાલા, તલવાર, મુગર અને દંડ વિગેરે આયુધો પરસ્પર મેળવી ક્રોધ સહિત એક બીજાની નજીક આવ્યા. તેવામાં ત્રૈલોકયના નાશની શંકાથી સભ્રમ પામેલા દેવતાએ આકાશમાં એકઠા થયા અને ‘અરે ! આ અને ઋષભપુત્રોને પેાતાના જ બે હાથની જેમ સામસામે કેમ સંઘર્ષ થાય છે ?' એમ વિચારી તેઓએ બંને તરફના સૈનિકોને કહ્યું -‘જ્યાં સુધી અમે તમારા અને પક્ષના મનસ્વી સ્વામીને બેધ કરીએ ત્યાં સુધીમાં કોઇ યુદ્ધ કરે તે તેને ઋષભદેવજીની આજ્ઞા છે,’ તેને ત્રણ જગતના સ્વામીની આજ્ઞા દેવાથી બંને તરફના સૈનિકા જાણે ચિત્રમાં આલેખ્યા હોય તેમ સ્થિર થઈ ગયા અને ‘ આ દેવતાએ બાહુબલિની તરફના છે કે ભરતની તરફના છે ?' એમ ચિંતવન કરવા લાગ્યા. કાય નાશ ન પામે અને લેાકનુ' કલ્યાણ થાય એમ વિચારતા દેવતા પ્રથમ ચક્રીની પાસે આવ્યા. ત્યાં ‘જય જય’ શબ્દપૂર્વક આશિષ આપીને મંત્રીઓની જેમ યુક્તિપૂર્ણાંક વચનથી પ્રિય ખેલનારા દેવતાએ આ પ્રમાણે મેલ્યા. હે નરદેવ ! ઇંદ્ર જેમ પૂદેવ (દૈત્ય) ના જય કરે, તેમ તમે છ ખંડ ભરતક્ષેત્રના સર્વ રાજાઓને જય કર્યાં તે સારું' કર્યું છે. હે રાજેદ્ર ! પરાક્રમ અને તેજથી સ રાજારૂપ મૃગામાં શરભની જેવા તમારા પ્રતિસ્પી કેાઇ નથી. જળકુંભનું મથન કરવાથી જેમ માખણની શ્રદ્ધા પૂરતી નથી તેમ તમારી રણશ્રદ્ધા હજી પૂર્ણ થઇ નથી, તેટલા માટે તમે પોતાના ભ્રાતાની સાથે યુદ્ધના આરંભ કર્યાં છે; પરંતુ તે પેાતાના હાથથી પેાતાના જ બીજા હાથને તાડન કરવા જેવુ છે. મેાટા હાથીને મોટા વૃક્ષની સાથે ગંડ– સ્થળનુ ઘણુ કરવામાં તેના ગ'ડસ્થળની ખુજલી જેમ કારણભૂત છે, તેમ ભાઈની સાથે યુદ્ધ કરવામાં તમારી ભુજાની ખુજલી એ જ કારણભુત છે; પરંતુ વનના ઉન્મત્ત હસ્તીઆનુ' તાકાન જેમ વનના ભંગ માટે થાય છે, તેમ તમારી ભુજાની આ ક્રીડા જગતના પ્રલય માટે થવાની છે. માંસભક્ષી મનુષ્યે ક્ષણિક રસપ્રીતિને માટે જેમ પક્ષીસમૂહના સૌહાર કરે, તેમ તમે ક્રીડામાત્રને માટે આ વિશ્વને સંહાર શા માટે આર બ્યા છે? ચંદ્રમાંથી જેમ અગ્નિની વૃષ્ટિ થવી ઉચિત નથી, તેમ જગત્રાતા અને કૃપાળુ ઋષભદેવસ્વામીથી જન્મ પામેલા તમને આ ઉચિત નથી, હું પૃથ્વીરમણ ! સ`ચમી પુરુષ જેમ સ`ગથી વિરામ Page #182 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૬૧ પામે તેમ તમે આ ઘોર સંગ્રામથી વિરામ પામો અને પોતાના સ્થાન પ્રત્યે પાછા જાઓ. તમે અત્રે આવ્યા એટલે તમારે નાનો ભાઈ બાહુબલિ સામે આવ્યો છે, પણ તમે પાછા જશે એટલે એ પણ પાછો જશે, કારણથી જ કાયની ઉત્પત્તિ થાય છે. વિશ્વ ક્ષય કરવાના પાપનો પરિહાર કરવાથી તમારું કલ્યાણ થાઓ, રણનો ત્યાગ થવાથી બંને સૈન્યનું કુશળ થાઓ, તમારા સૈન્યના ભારથી થયેલા ભૂમિભંગનો વિરામ થવાથી પૃથ્વીના ગર્ભમાં રહેલા ભુવનપતિ વિગેરેને સુખ થાઓ, તમારા સૈન્યથી થતા મર્દીનના અભાવથી પૃથ્વી, “તે, સમુદ્રો, પ્રજાજને અને સર્વ જતુએ ક્ષેમને ત્યાગ કરે અને તમારે સંગ્રામથી સંભવતા વિશ્વસંહારની શંકારહિત થયેલા સર્વ દેવતાએ સુખમાં રહો.” આ પ્રમાણે પક્ષવાદનાં વચનો દેવતાઓ બોલી રહ્યા, એટલે મહારાજા ભરત મેઘના જેવી ગંભીર ગિરાથી બોલ્યા- હે દેવતાઓ ! તમારા સિવાય વિશ્વના હિતનાં વચનો કોણ કહે? ઘણું કરીને લે કે કૌતુક જોવાના ઈરછુક થઈને આવા કાર્યમાં ઉદાસી થઈને રહે છે. તમે હિતની ઈચ્છાથી સંગ્રામ ઉત્પન્ન થવાનું છે કારણ કયું છે તે વસ્તુતાએ જુદું છે; કારણ કે કોઈ પણ કાર્યનું મૂળ જાણ્યા સિવાય તકથી કાંઇ પણ કહેવું તે કહેનાર બૃહસ્પતિ પોતે હોય તે પણ તેનું કહેવું નિષ્ફળ થાય છે. “ હું બળવંત છું એવું ધારીને મેં સહસા સંગ્રામ કરવાને ઈગ્યું નથી, કારણ કે ઘણું તેલ હોય છે તેથી કાંઈ પર્વતને અત્યંગન કરાતું નથી. છ ખંડ ભરતક્ષેત્રના સર્વ રાજાઓનો વિજય કરનાર મારે અદ્યાપિ કે પ્રતિસ્પદ્ધિ છે નહીં એમ નથી, કેમકે શત્રુની જેવા પ્રતિસ્પદ્ધિ અને જયઅજયના કારણભૂત બાહુબલિને અને મારે વિધિના વશથી જ જાતિભેદ થયેલ છે. પૂર્વે નિંદાથી ભરૂ, લજજાળુ, વિવેકી, વિનયી અને વિદ્વાન એ તે બાહુબલિ મને પિતાની જેમ માનતે હતો, પણ સાઠ હજાર વર્ષે હું દિવિજય કરીને આવ્યા તે પછી હમણાં તે જાણે બીજે જ થઈ ગયો હોય તેમ હું જોઉં છું. વિયેગમાં ઘણો કાળ ગો એ જ તેમ થવાનું કારણ જણાય છે. બાર વર્ષ સુધીના રાજ્યાભિષેકમાં બાહુબલિ આવ્યો નહિ, તેનું કારણ તેનો પ્રમાદ છે એમ મેં તર્ક કર્યો પછી તેને બોલાવવાને દૂત મે કર્યો, તે પણ તે આ નહીં; ત્યારે તેમાં મંત્રીઓના વિચારને દોષ છે એમ હું તર્ક કરતો હતો. હું તેને કોપથી કે લેભથી બેલાવતો નહોતો, પણ જ્યાં સુધી એક રાજા પણ નમ્યા વિનાને રહે ત્યાં સુધી ચક્ર નગરમાં પ્રવેશ કરતું નથી તેથી શું કરવું? ચક્ર નગરમાં પેસે નહીં અને તે ( બાહુબલિ ) મને નમે નહીં, તેથી તેઓ જાણે પરસ્પર સ્પર્ધા કરતા હોય એવું જણાય છે અને હું સંકટમાં આવી પડ્યો છું. એ મારા મનસ્વી ભાઈ એક વાર મારી પાસે આવે અને અતિથિ જેમ પૂજાને ગ્રહણ કરે, તેમ મારી પાસેથી બીજી પૃથ્વી ઈચ્છાપૂર્વક ગ્રહણ કરે. એક ચક્રના પ્રવેશ સિવાય મારે સંગ્રામ કરવાનું બીજું કાંઈ પણ કારણ નથી અને તે નહી નમેલા નાના ભાઈથી મારે કાંઈ પણ માન મેળવવાની ઈચ્છા નથી.” - દેવતાએ કહ્યું- હે રાજન ! સંગ્રામનું કારણ મોટું હોવું જોઈએ; કેમકે આપના જેવા પુરુષની અ૫ કારણને માટે આવી પ્રવૃત્તિ સંભવતી નથી. અમે હવે બાહુબલિ પાસે જઈ તેને બંધ કરશું અને યુગના ક્ષયની જેમ આ થનારા જનક્ષયની રક્ષા કરશું. કદીપિ તમારી પેઠે તે પણ યુદ્ધના બીજા કારણો બતાવશે તે પણ તમારે આવું અધમ યુદ્ધ ન કરવું જોઈએ. મોટા પુરુષોએ તે દૃષ્ટિ, બાહુ અને દંડાદિક ઉત્તમ યુદ્ધાથી યુદ્ધ કરવું કે જેથી નિરપરાધી હાથી વિગેરેને વધ ન થાય.” દેવતાનું આ પ્રમાણે કહેવું ૨૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સર્ગ ૫ મે ભરત ચક્રવત્તી એ સ્વીકાર્યું, એટલે તેઓ બીજા સૌન્યમાં બાબલિ પાસે ગયા. “ અહો ! આ બાહુબલિ દઢ અવખંભવાળી મૂર્તિથી અવૃષ્ય છે. એમ વિચારી વિસ્મય પામતા દેવતાઓ તેને આ પ્રમાણે કહેવા લાગ્યા હે ઋષભનદન ! હે જગતુનેત્રરૂપી ચકોરને આનંદકારી ચંદ્ર! તમે ચિરકાળ જય પામે અને આનંદમાં રહો. સમુદ્રની જેમ તમે કદાપિ મર્યાદાને ઉલ્લંઘતા નથી અને કાયર પુરુષો રણથી ભય પામે તેમ તમે અવર્ણ વાદથી ભય પામે તેવા છે. પિતાને સંપત્તિમાં તમે ગવરાહત છે, પરની સંપત્તિમાં ઈર્ષ્યા રહિત છો. દુર્વિનીત પુરુષોને શિક્ષા કરનારા છે, ગુરુજનોને વિનય કરનાર છે અને વિશ્વને અભય કરનારા ઋષભસ્વામીના તમે એગ્ય પુત્ર છે; તેથી આ અપરલોકોને ઉછેદ કરવાના કાર્યમાં પ્રવર્તવું તમને યુક્ત નથી. તમારા જયેષ્ઠ ભાઈ ઉપર આ ભંયકર આરંભ કર્યો છે તે તમને ઘટિત નથી અને . અમૃતથી જેમ મૃત્યુ સંભવિત નથી તેમ તમારાથી એવું સંભવતું પણ નથી. આટલાથી . હજી કાંઈ બગડયું નથી, માટે ખેલ પુરુષની મૈત્રી જે આ યુદ્ધનો આરંભ તમે છોડી ઘો. હે વીર ! મંત્રોથી મોટા સર્પોને પાછા વાળવાની જેમ તમારી આજ્ઞાથી આ વીર - સુભટને યુદ્ધના વેગમાંથી પાછા વાળો અને તમારા મોટાભાઈ ભરતરાયની પાસે જઈ . તેમને વશ થાઓ. તેમ કરવાથી તમે “ શક્તિવાન છતાં વિનયી થયા” એવી પ્રશંસાને પાત્ર થશે. ભરતરાજાએ ઉપાર્જિત કરેલા છ ખંડ ભરતક્ષેત્રને તમે સ્વપાર્જિતની પેઠે ભેગો, કારણ કે તમારા બંનેમાં કાંઈ અંતર નથી.” એમ કહી મેઘની પેઠે તેઓ વિરામ પામ્યા એટલે બાહુબલિ કાંઈક હસીને ગંભીર વાણીથી બોલ્યા-” હે દેવતાઓ ! અમારા વિગ્રહનો હેતુ તત્વથી જાણ્યા સિવાય તમે પોતાના સ્વચ્છ દિલથી આ પ્રમાણે કહે છે. તમે પિતાજીના ભક્ત છે અને અમે તેમના પુત્રો છીએ; એવા આપણું સંબંધથી તમે આવી રીતે કહો છો તે યુક્ત છે. પૂર્વે દીક્ષા સમયે અમારા પિતાજીએ યાચકોને સુવર્ણાદિક આપ્યું તેમ અમને અને ભરતને દેશ વહેંચી આપ્યા હતા. હું તો મને આપેલા દેશથી સંતુષ્ટ થઈ રહ્યો હતો, કેમકે ફક્ત ધનને વાતે પરદ્રોહ કેણ કરે? પરંતુ સમુદ્રમાં જેમ મોટા મઢ્ય નાના માસ્યને ગળી જાય, તેમ ભરતક્ષેત્રરૂપ સમુદ્રમાં સર્વ રાજાઓનાં રાજ્યોને તે ભરત ગળી ગયે. પેટભરે માણસ જેમ ભોજનથી અસંતુષ્ટ રહે તેમ તેટલાં રાજ્યોથી પણ અસંતુષ્ટ રહેલા તેણે પિતાના નાના ભાઈઓનાં રાજ્ય ખુંચવી લીધાં. જ્યારે નાના ભાઈઓ પાસેથી પિતાજીએ આપેલા રાજ્ય તેણે ખુંચવી લીધાં, ત્યારે પોતાનું ગુરૂપણું તેણે પોતાની મેળે જ ખોયું છે. ગુરૂપણું વયમાત્રથી નથી. પણ તેવા આચરણથી છે. ભાઈઓને રાજ્યથી દૂર કરીને તેણે ગુરૂપણનું આચરણ બતાવી આપ્યું છે ! સુવર્ણની બુદ્ધિથી પિત્તળની જેમ અને મણિની બુદ્ધિ કાચને ગ્રહણ કરવાની જેમ ભ્રાંતિ પામેલા મેં આટલા વખત સુધી તેને ગુરૂબુદ્ધિથી જે હતો. પિતાએ અથવા વંશના કેઈ પણ પૂર્વ પુરુષે કોઈને પૃથ્વી આપી હોય તો તે નિરપરાધી હોય ત્યાં સુધી તેને અ૫ રાજ્યવાળો રાજા પણ પાછી હરી લે નહીં, તો એ ભરત કેમ હરે? નાના ભાઈઓનું રાજ્ય હરણ કરીને નિશ્ચયે એ લજજા પામે નહીં, તેથી હવે જયની ઈચ્છાથી મારા રાજ્યને માટે મને પણ બોલાવે છે. વહાણ જેમ સમુદ્રને ઉતરી અંતે જતાં કેઈ તટના પર્વત સાથે અથડાય, તેમ સર્વ ભરતક્ષેત્રને જય કરી તે મારી સાથે અથડાણ છે. લુબ્ધ, મર્યાદા રહિત અને રાક્ષસની જેવા નિર્દય તે ભરતને મારા નાના ભાઈઓએ લજજાથી ભળે નહીં, તો હું તેના કયા Page #184 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૬૩ ગુણથી તેને વશ થાઉં? હે દેવતાઓ ! તમે સભાસદની જેમ મધ્યસ્થ થઈને કહે. એ ભરત પિતાના પરાક્રમથી મને વશ કરવા ધારે છે તો ભલે કરે, ક્ષત્રિયને એ સ્વાધીન માગ છે; એમ છતાં પણ વિચારીને જે તે પાછો ચાલ્યા જાય તો ભલે કુશળપણે જાય ! હું એના જે લુબ્ધ નથી કે પાછા જનારા તેને કાંઈ અડચણ કરું. એનું આપેલું સર્વ ભરતક્ષેત્ર હું ભેગવું એ કેમ બને? શું કેશરીસિંહ ક્યારે પણ કેઈનું ભક્ષણ કરે ? ન જ કરે. એને ભરતક્ષેત્ર લેતાં સાઠ હજાર વર્ષ થયાં છે, પણ હું જે તે લેવાની ઈચ્છા કરું તો તત્કાળ ગ્રહણ કરું; પરંતુ એટલા બધાં વર્ષોના પ્રયાસથી તેને પ્રાપ્ત થયેલા ભરતક્ષેત્રના વૈભવને ધનવાહનના ધનની જેમ હું ભાઈ થઈને કેમ ગ્રહણ કરું ? જાતિકવળથી હસ્તીની જેમ જે આ વૈભવથી ભારત બંધ થઈ ગયો હોય તો તે સુખેથી રહેવાને સમર્થ નથી. તેના વૈભવને હું હરણ કરેલે જ જોઉં છું, પણ અનિચ્છાથી જ મેં તે વૈભવની ઉપેક્ષા કરી છે. આ વખતે જાણે મને આપવાના જમાનરૂપ હોય તેવા તેના અમાત્ય ભંડાર, હસ્તી, અશ્વાદિ અને યશ મને અર્પણ કરવાને માટે જ તે ભારતને અહી લાવેલા છે, માટે હે દેવતાઓ! તમે તેના હિતાકાંક્ષી હે તો તેને યુદ્ધથી વારે, એ યુદ્ધ નહીં કરે તો હું કદાપિ યુદ્ધ કરીશ નહીં.” મેઘની ગર્જના જેવા તેના આવાં ઉત્કટ વચન સાંભળીને વિસ્મય પામેલા દેવતાઓ તેને ફરી કહેવા લાગ્યા-એક તરફ ચક્રી પોતાને યુદ્ધ કરવાનું કારણ ચક્રને નગરમાં અપ્રવેશ બતાવે છે, તેથી તે ગુરૂથી પણ અનુત્તર કરવાને અને નિરોધ કરવાને અશક્ય છે અને બીજી તરફ તમે “ યુદ્ધ કરનારની સાથે જ હું યુદ્ધ કરીશ” એમ કહે છે તેથી ઈદ્ર પણ તમને યુદ્ધ કરતા અટકાવવાને અશકય છે. તમે બંને ઋષભસ્વામીના દૃઢ સંસર્ગથી શેભે છે, મહાબુદ્ધિવાળા છો, વિવેકી છે, જગતના રક્ષક છે અને દયાળુ છે તે પણ જગતના ભાગ્યને ક્ષય થવાથી આ યુદ્ધને ઉત્પાત થયો છે, તથાપિ હે વીર ! પ્રાર્થના પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન એવા તમને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારે ઉત્તમ યુદ્ધ કરવું. અધમ યુદ્ધ કરવું નહીં; કેમકે ઉગ્ર તેજવાળા તમો બંને ભાઈઓના અધમ યુદ્ધમાં ઘણું લોકનો પ્રલય થવાથી અકાળે પ્રલયકાળ થય ગણશે; માટે તમારે દષ્ટિ વિગેરે યુદ્ધ કરવું યુક્ત છે; તેથી તમારા પિતાના માનની સિદ્ધિ થશે અને લકોને પ્રલય નહીં થાય.” બાહુબલિએ એ પ્રમાણે કબૂલ કર્યું, એટલે તેમનું યુદ્ધ જેવાને નગરના લેકની જેમ દેવતાઓ નજીકમાં જ ઊભા રહ્યા. પછી બાહુબલિની આજ્ઞાથી એક બળવાન પ્રતિહાર હાથી ઉપર બેસી ગજની પેઠે ગર્જના કરી પોતાના સૈનિકોને કહેવા લાગે-“હે વીર સુભટ ! ચિરકાળથી ચિંતવતા તમને વાંછિત પુત્રલાભની જેમ સ્વામીનું કાર્ય પ્રાપ્ત થયું હતું, પરંતુ તમારા અલ્પ પંચને લીધે આપણું બળવાન રાજાને દેવતાઓએ ભરતની સાથે દ્વંદ્વ યુદ્ધ કરવાને પ્રાર્થના કરી છે. સ્વામી પિતે પણ યુદ્ધને ઈચછે છે, તેમાં વળી દેવતાઓએ પ્રાર્થના કરી એટલે શું કહેવું ? માટે ઈદ્રની જેવા પ્રરાક્રમી મહારાજા બાહુબલિ તેમને રણસંગ્રામને નિષેધ કરે છે. દેવતાઓની જેમ તમે પણ તટસ્થ રહીને હસ્તીમલ્લની જેવા એકાંગમલ્લ એવા આપણા સ્વામીને યુદ્ધ કરતાં જુઓ અને વક્ર થયેલા ગ્રહોની જેમ તમારા રથ, ઘોડા અને પરાક્રમી હાથીઓને પાછા વાળો. સર્પોને કંડીઆમાં નાખવાની જેમ તમારા ખગે મ્યાનમાં નાખો, હાથીની શુંઢ જેવા તમારા મગરોને હાથમાંથી છોડી દ્યો, લલાટથી ૧. માલતી કે ચપલીના પુષ્પથી, લતાથી અથવા જાઈફળ ખાવાથી હસ્તી જેમ મદાંધ થઈ જાય તેમ. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સગ ૫ મે બ્રકટીની જેમ તમારા ધનુષ્યની પણછ ઉતારે, ભંડા૨માં દ્રવ્ય ના ખવાની જેમ તમારાં બાણોને ભાથામાં ના છે અને મેઘ જેમ વીજળીને સંવરી લે તેમ તમારા શલ્યને સંવૃત કરે.” - પ્રતિહારની વાના નિર્દોષ જેવી ગિરાથી ઘૂર્ણિત થયેલા બાહુબલિના કૌનિકો માંહમાંહે આ પ્રમાણે વિચારવા લાગ્યા- અહો! થનારા યુદ્ધથી વણિકેથી પેઠે ભય પામેલા અને જાણે ભરતપતિના સૈનિકો પાસેથી લાંચ મેળવી હોય એવા તથા જાણે પૂર્વ જન્મના આપણું વેરી હોય તેવા, અકસ્માત આવેલા આ દેવતા ઓએ સ્વામીને પ્રાર્થના કરી અમારે યુદ્ધોત્સવ અટકાવે. અરે ! ભેજન કરવા માટે બેઠેલા પુરુષની આગળથી જેમ ભોજન હરી લે, લાડ કરવાને જતા મનુષ્યના ખોળામાંથી જેમ પુત્રને હરી લે, કૂવામાંથી નીકળતા પુરુષના હાથમાંથી જેમ અવલંબન આપનારી દોરી ખેંચી લે, તેમ અમારા આવેલા રણત્સવને દેવે હરી લીધે. ભરતરાજાની જે બીજે કણ શત્રુ મળશે કે જેની સાથેના સંગ્રામમાં આપણે મહારાજા બાહુબલિના અનુણું થઈશું ? પિત્રાઈઓ, ચેર અને પિતાને ઘરે રહેનારી પુત્રવતી સ્ત્રીની પેઠે આપણે ફેગટ બાહુબલિનું દ્રવ્ય લીધું અને અરણ્યવૃક્ષનાં પુષ્પની સુગંધની જેમ આ પણ બાહુદંડનું વીર્ય વ્યર્થ ગયું ! નપુંસક પુરુષે કરેલા સ્ત્રીઓના સગ્રહની જેમ આપણે શસ્ત્રસંગ્રહ નકામે થયે અને પોપટે કરેલા શાસ્ત્રાભ્યાસની જેમ આપણે શસ્ત્રાભ્યાસ વ્યર્થ ગયે ! તાપસના પુત્ર એ મેળવેલું કામશાસ્ત્રનું પરિણાની જેમ નિષ્ફળ થાય છે, તેમ આપણે ગ્રહણ કરેલું પદાતિપણે નિષ્ફળ થયું ! હતબુદ્ધિવાળા આ હાથીઓને મારાભ્યાસ કરાવ્યો અને ઘેડાઓને શ્રમજયકરાવ્યો તે વ્યર્થ કરા!શરદઋતુના મેઘની જેમ આપણે ફોગટ વિકટ કટાક્ષ કર્યા! સામગ્રીદર્શકની જેમ આપણી તૈયારીઓ વ્યર્થ થઈ અને યુદ્ધદહદ નહી પૂરાવાથી આપણું અહંકાર ધારણ કરવાપણું નિષ્ફળ થયું.” આવી રીતે ચિંતવતા તેઓ બેદરૂપ ઝેરથી ગર્ભિત થઈ કુત્કાર કરનારા સર્પોની જેમ સીત્કાર કરતા પાછા ફર્યા. ક્ષાત્રવ્રતરૂપી દ્રવ્યવાળા ભરતરાજાએ પણ સમુદ્ર જેમ ભરતીને પાછી વાળે તેમ પિતાની સેનાને પાછી વાળી. પરાક્રમી ચક્રવત એ પાછા વાળેલા સૌનિકો પગલે પગલે એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે “ આપણું સ્વામી ભરતે મંત્રીના મિષથી વૈરીની જેવા કયા મંત્રીના વિચારથી બે બાહુથી જ થનારું હૃદ્ધ યુદ્ધ માન્ય કર્યું? છાશના ભજનની જેમ સ્વામીએ એ સંગ્રામ કબૂલ કર્યો ત્યારે હવે આપણું શું કામ રહ્યું ? છ ખંડ ભરતક્ષેત્રના રાજાઓ સાથેના રણસંગ્રામમાં શું આપણે કેઈને આક્રાંત કર્યો નથી, કે જેથી આજે આપણને યુદ્ધથી વારે છે ? જ્યારે પિતાના સુભટ નાસી જાય, છતાય કે મરાઈ જાય ત્યારે જ સ્વામીએ યુદ્ધ કરવું જોઈએ, કારણ કે રણની ગતિ વિચિત્ર છે, જે એક બાહુબલિ સિવાય બીજો કોઈ શત્રુ હેત તે યુદ્ધમાં કદાપિ આપણે આપણા સ્વામીના જય વિશે સંશય લાવીએ નહીં, પણ બળવંત બહુ બલિ સાથે યુદ્ધમાં વિજય કરવાની ઇંદ્રને પણ શંકા થાય તે બીજે શું માત્ર ? ! મોટી નદીના પૂરની જેમ દુઃસહ વેગવાળા તે બાહુબલિની સાથે પ્રથમ યુદ્ધ કરવું તે સ્વામીને ઘટે નહીં. પ્રથમ અમે યુદ્ધ કર્યા પછી જ સ્વામીને યુદ્ધમાં જવું યુદ્ધ છે; કેમકે “પ્રથમ અશ્વદમી પુરુષોએ દમન કરેલા અધ ઉપર જ બેસાય છે. આવી રીતે માંહમાંહે વાતો કરતા પોતાના વીર પુરુષને જોઈ ઇગિતાકારથી તેમના ભાવને જાણી શકીએ તેમને બોલાવી કહ્યું- હે વીર પુરુષે ! અંધકારને નાશ કરવામાં જેમ સૂર્યનાં કિરણો અગ્રેસર છે તેમ શત્રુઓનો નાશ કરવાને તમે મારા અગ્રેસર છે. અગાધ ખાઈમાં પડીને ૧ સંગ્રામ કરવાને–સંગ્રામમાં સ્થિર રહેવાને અભ્યાસ, ૨. ઘેડાઓને ચાલ શિખવનારા-ઉસ્તાદ Page #186 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ ૧૬૫ હાથી જેમ કિલ્લા સુધી આવી શકે નહી, તેમ તમે ચાઢા છતાં કોઈ શત્રુ મારી ઉપર આવ્યા નથી. અગાઉ કોઈ વખત તમે મારું યુદ્ધ જોયું નથી તેથી તમને વ્ય શકા થાય છે, કારણ કે ભક્તિ અસ્થાને પણ ભયની શકા કરાવે છે, માટે હે વીર સુભટ તમે સૌ એકઠા થઈ મારી ભુજાનુ` ખળ જુએ, જેથી રોગના ક્ષયથી ઔષધ સંબંધી શકા નાશ પામે તેમ તત્કાળ તમારી શકા નાશ પામશે' એમ કહી ચક્રીએ સેવકપુરુષા પાસે ઘણા વિસ્તી અને ગંભીર ખાડો ખાદ્યાવ્યા. પછી દક્ષિણસમુદ્રના તીર ઉપર જેમ સહ્ય પર્યંત રહે તેમ તે ખાડાના તટ ઉપર ભરતેશ્વર બેઠા અને વડના વૃક્ષને લટકતી લાંબી વડવાઇઓની જેમ ભરતેશ્વરે પેાતાના ડાબા હાથ ઉપર મજબૂત સાંકળા ઉપરાઉપર બાંધી. કિરણાથી જેમ સૂર્ય શાભે અને લતાએથી જેમ વૃક્ષ શેલે, તેમ એવી એક હજાર શૃંખલાથી મહારાજા શે।ભવા લાગ્યા. પછી તેઓએ સર્વ સૈનિકોને કહ્યું-‘હે વીરા ! બળદો જેમ શકટને ખેચે તેમ તમે બળ અને વાહન સહિત નિર્ભયપણે મને ખેચા. તમારા સર્વના એકત્ર બળથી ખેંચીને મને આ ખાડામાં પાડી નાંખેા. મારી ભુજાના બળની પરીક્ષા કરવા માટે તમારે ‘સ્વામીની અવજ્ઞા થશે’ એમ વિચારી છળ ન કરવા. મેં આવું દુ:સ્વપ્ન જોયુ છે તેથી તેને તમે નાશ કરી; કારણ કે સ્વપ્નને પોતે જ સાર્થક કરનાથી સ્વપ્ન નિષ્ફળ થાય છે,’ આવી રીતે ચક્રીએ વારંવાર આદેશ કરેલા સૈનિકા એ તેમ કરવું, માંડમાંડ સ્વીકાર્યું'; કારણ કે સ્વામીની આજ્ઞા મળવાન છે. પછી દેવ અને અસુરોએ જેમ મંદરાચળ પર્વતને ખેંચવાના નેત્રા(દોરડા)રૂપ થયેલા સર્પાને ખેંચ્યા હતા, તેમ સર્વ સિના ચક્રીની ભુજાએ આંધેલી શૃંખલા ખેંચવા લાગ્યા. ચક્રીની ભુજા સાથેની લાંબી શૃ‘ખલાઓમાં તે લગ્ન થયા, એટલે ઊંચા વૃક્ષના શાખાથમાં રહેલા વાંદરાની જેવા તેઓ શોભવા લાગ્યા. પર્વતને ભેટનારા હાથીઓની જેમ પેાતાને ખેંચનારા સૌનિકાની ચક્રવત્તી એ કૌતુક જોવાને માટે થાડીવાર ઉપેક્ષા કરી. પછી મહારાજાએ તે હાથ પોતાની છાતી સાથે અડાડયા એટલે હાથ ખેચવાથી પંક્તિબધ બાંધેલી ઘટીમાલાની જેમ તે સ એક સાથે પડી ગયા. તે વખતે ખજીરરૂપ ફળથી જેમ ખજીરનું વૃક્ષ શેલે તેમ લટકતા એવા સૈનિકોથી ચક્રવત્તીની ભુજા શેાભવા લાગી. પેાતાના સ્વામીના એવા બળથી હર્ષ પામેલા સૈનિકોએ તેમની ભુજાની શ`ખલાઓને પૂર્વે કરેલી દુઃશંકાની જેમ તરત છેડી દીધી. પછી ગિયન કરનાર માણસ જેમ પ્રથમ ખેાલેલા ઉઠ્યાહને ફરીથી ગ્રહણ કરે, તેમ ચક્રવત્તી હાથી ઉપર બેસી રણભૂમિમાં આવ્યા, ગ`ગા અને યમૂનાની વચમાં જેમ વેદિકાને ભાગ શાલે તેમ અને સેનાની મધ્યમાં વિપુલ ભૂમિતળ શેાભતુ' હતું. તે વખતે જગતને સહાર અટકવાથી હર્ષ પામીને જાણે કોઇએ પ્રેરેલ હોય તેમ પવન પૃથ્વીની રજને ધીમે ધીમે દૂર કરવા લાગ્યા. સમવસરણની ભૂમિની જેમ તે રણભૂમિ ઉપર ઉચિતને જાણનારા દેવતાએ સુગંધી જળની વૃષ્ટિ કરવા લાગ્યા અને માંત્રિક પુરુષો મ`ડળની ભૂમિમાં વસાવે તેમ વિકસિત પુષ્પા તે રણભૂમિમાં તેઓએ વરસાવ્યાં, પછી કુંજરની જેમ ગર્જના કરતા બંને રાજકુંવરોએ હસ્તી ઉપરથી ઉતરી રણભૂમિમાં પ્રવેશ કર્યા. તે વખતે મહાપરાક્રમવાળા અને લીલાથી ચાલનારા તેઓ પગલે પગલે કૂર્મેન્દ્રને પ્રાણસ`શય પમાડવા લાગ્યા. તેમણે પ્રથમ દૃષ્ટિયુદ્ધ કરવું એવી પ્રતિજ્ઞા કરી અને જાણે બીજા શક્ર ને ઈશાન ઇંદ્ર હોય તેમ અનિમેષ નેત્ર કરી તેઓ સામસામા ઊભા રહ્યા, રક્તનેત્રવાળા ખ'ને વીરા સન્મુખ રહીને એક બીજાના મુખ સામું જોતા હતા. તે વખતે સાય કાળે સામસામાં Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સર્ગ ૫ મે રહેલા સૂર્ય, ચંદ્રની જેવા તેઓ શોભતા હતા. ધ્યાન કરનાર યેગીઓની જેમ ઘણું વખત સુધી નિશ્ચળ લોચન કરીને બંને વીર સ્થિર રહ્યા. છેવટે સૂર્યનાં કિરણોથી આક્રાંત થયેલા નીલકમલની પેઠે ઋષભસ્વામીના જ્યેષ્ઠ પુત્ર ભરતનાં નેત્ર મીંચાઈ ગયાં અને છ ખંડ ભરતને જય કરવાથી થયેલી મોટી કીર્તિ મહારાજા ભરતનાં નેત્રોએ પાણી મૂકવાની પેઠે અશજળના મિષથી મૂકી દીધી હોય તેમ જણાયું. પ્રાત:કાળે વૃક્ષો ધ્રુજે તેમ મસ્તક ધુણાવતા દેવતાઓએ તે વખતે બાહુબલિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. સૂર્યોદય વખતે પક્ષીઓની પેઠે, બાહુબલિને વિજય થવાથી સમજશાદિ વીરોએ મેટા હર્ષથી કોલાહલ કર્યો. કીર્તિ રૂપી નર્તકીએ જાણે નૃત્યનો આરંભ કર્યો હોય તેમ ઉદ્યત થયેલા બાહુબલિના સૈનિકોએ જયવાજીંત્ર વગાડયાં. ભરતરાયના સુભટો જાણે મૂચ્છ પામ્યા હોય, જાણે સૂતા હોય અથવા જાણે ગાતુર હોય તેમ મંદ પરાક્રમી થયા. અંધકાર અને પ્રકાશવાળા મેપર્વતના બંને પાસાની જેમ બંને સિન્યો ખેદ અને હર્ષથી યુક્ત થયા. તે સમયે બાહુબલિએ ચક્રીને કહ્યું-હું કાતાલીય ન્યાયની પેઠે જ છું એમ ન બેલશે; જે તમારા મનમાં એમ હોય તે વાણીથી પણ યુદ્ધ કરે.” બાહુબલિનું એવું કથન સાંભળી પગથી ચંપાયેલા સપની પેઠે અમર્ષયુક્ત થયેલા ચક્રીએ કહ્યું-“એ રીતે પણ ભલે તમે જીતવાળા થાઓ !” પછી ઈશાન ઈંદ્રને વૃષભ નાદ કરે, સૌધર્મ ઈંદ્રને હસ્તી ગર્જના કરે અને મેઘ જેમ સ્વનિત શબ્દ કરે, તેમ ભરતરાજાએ મેટ સિંહનાદ કર્યો. મોટી નદીના બંને બાજુના તટમાં જળના પૂરની જેમ તે સિંહનાદ આકાશમાં ચોતરફ વ્યાપી ગયે અને જાણે યુદ્ધ જેવા આવેલા દેવતાઓના વિમાનને પાડતે હોય, આકાશમાંથી ગ્રહ, નક્ષત્ર અને તારાને જાણે બ્રશ કરતે હોય, કુળપર્વતનાં ઊંચાં શિખરોને ચલાયમાન કરતો હોય અને જળરાશિના જળને જાણે ઉછાળતા હોય તેવા તે નાદ જણાવા લાગ્યું. તે સિંહનાદ સાંભળવાથી દુષ્ટ બુદ્ધિવાળા પુરુષે ગુરુની આજ્ઞા ન માને તેમ રથના ઘોડાઓ રાશને પણ ન ગણવા લાગ્યા; પિશન લેક સદ્દવાણીને ન માને તેમ હસ્તીઓ અંકુશને ન માનવા લાગ્યા; કફ રોગવાળ કડવા પદાર્થોને ન જાણે તેમ ઘેડાઓ લગામને ન જાણુવા લાગ્યા; વિટપુરુષે લજજાને ગણે નહીં તેમ ઉટે નાસિકાની નાથને ગણવા લાગ્યા નહીં અને ભૂતાવિષ્ટની જેમ ખચ્ચરે પોતાની ઉપર પડતા ચાબખાઓના પ્રહારને પણ માનવા લાગ્યા નહીં. એ પ્રમાણે ભારતચક્રીએ કરેલા સિંહનાદથી ત્રાસ પામીને કઈ સ્થિર રહી શકયું નહીં. તે પછી બાહુબલિએ ઘણે ભયંકર સિંહનાદ કર્યો. તે અવાજ સાંભળીને સર્પો, નીચે ઉતરતા ગરડની પાંખના અવાજની બુદ્ધિથી પાતાળમાંથી પણ પાતાળમાં પેસી જવાને ઇચ્છતા હોય તેવા થઈ ગયા. સમુદ્રની મધ્યમાં રહેલા જળજંતુઓ તે સિંહનાદ સાંભળવાથી સમુદ્રમાં પ્રવેશ થએલા મંદરાચલના મંથન શબ્દની શંકાથી ત્રાસ પામવા લાગ્યા. કુળપર્વતે તેને સાંભળીને વારંવાર ઇદ્ર મૂકેલા વજીના શબ્દના ભ્રમથી પિતાના ક્ષયની આશંકા કરીને કંપવા લાગ્યા. મૃત્યુલેકવાસી સર્વ મનુષ્ય તે શબ્દ સાંભળી, કલ્પાંત કાળે પુષ્કરાવૉ મૂકેલા વિદ્યુતધ્વનિના ભ્રમથી પૃથ્વી ઉપર આમતેમ આળોટવા લાગ્યા. અને દેવતાઓ દુઃશ્રવ શબ્દ સાંભળી અકાળે પ્રાપ્ત થએલા દૈત્યોના ઉપદ્રવ સંબંધી કેલાહલના ભ્રમથી આકુળવ્યાકુળ થવા લાગ્યા. એ દુઃશ્રવ સિંહનાદ જાણે લેકનાલિકાની સાથે સ્પર્ધા કરતું હોય તેમ અધિક અધિક વધવા લાગ્યો. બાહુબલિને સિંહનાદ સાંભળીને ભરતરાજાએ ફરીથી મૃગલીની જેમ દેવતાઓની સ્ત્રીઓને ત્રાસ પમાડનારે સિંહનાદ કર્યો. જાણે મધ્યલેકને ક્રીડાવડે ભય કરનારા હોય તેમ ચકી અને બાહુબલિએ અનુક્રમે Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ પર્વ ૧ લું સિંહનાદ કર્યા. તેમ કરતાં કરતાં અનુક્રમે હાથીની શુંઢની જેમ અને સર્પના શરીરની જેમ ભરતરાજાના સિંહનાદન શબ્દ જૂન થતું ગયે અને નદીને પ્રવાહની પેઠે તેમજ સજજનના સ્નેહની પિઠે બાહુબલિનો સિંહનાદ અધિક અધિક વધતો ગયો. એવી રીતે શાસ્ત્ર સંબંધી વાગ્યુદ્ધમાં પણ વાદી જેમ પ્રતિવાદીને જીતે, તેમ વીર બાહુબલિએ ભરતરાજાને જીતી લીધા. પછી બહયુદ્ધને માટે એ બંને બાંધવે બદ્ધકક્ષ હાથીઓની જેમ બદ્ધપરિકર થયા. તે વખતે ઉછળેલા સમુદ્રની જેમ ગર્જના કરતે બાહુબલિનો સુવર્ણની છડીને ધારણ કરનારે મુખ્ય પ્રતિહાર બોલ્યો– “હે પૃથ્વી ! વજના ખીલા જેવા પર્વતોને અવલંબન કરી અને સર્વ બળને આશ્રય કરી તું સ્થિર થા. હે નાગરાજ ! તરફથી પવનને ગ્રહણ કરીને તેમજ તેનું રૂંધન કરીને પર્વતની જેમ દઢ થઈ તમે પૃથ્વીને ધારણ કરે. હે મહાવરાહ ! સમુદ્રના કાદવમાં આળેટી પૂર્વશ્રમને દૂર કરી પુન: તાજે થઈ પૃથ્વીને ઉત્કંગમાં રાખ. હે કૃમ ! તારા વિજાની જેવા અંગને ચોતરફથી સંકેચી, પૃષ્ઠ દઢ કરી પૃથ્વીને વહન કર. હે દિગ્ગજો ! પૂર્વની જેમ પ્રમાદથી અથવા મદથી નિદ્રાને ન ધારણ કરતાં સર્વ રીતે સાવધાન થઈને વસુધાને ધારણ કરે. કારણ કે આ વાસાર બાહુબલિ વજસાર બાહુવડે ચક્રીની સાથે મલ્લયુદ્ધ કરવાને ઊઠે છે.” પછી તત્કાળ વીજળીના પાતથી તાડિત થયેલા પર્વતના શબ્દની જેવા એ બંને મહામલે પરસ્પર પોતાના હાથનો આસ્ફાટ કરવા લાગ્યા. લીલાથી પદન્યાસ કરતા અને કુંડળને ચલિત કરતા તેઓ સામસામા ચાલવા લાગ્યા. તે વખતે જાણે ધાતકીખંડથી આવેલ બંને બાજુ સૂર્ય-ચંદ્રવાળા બે ક્ષુદ્રમે હોય તેવા તેઓ જણાવા લાગ્યા. બે બળવાન્ હસ્તીઓએ મદમાં આવી પોતાના દાંતને સામસામા ભટકાવે, તેમ તેઓ બંને પોતાના હાથ પરસ્પર ભટકાવવા લાગ્યા. ક્ષણવાર જોડાઈ જતા અને ક્ષણવાર જુદા પડતા તે બંને વીર જાણે ઉદંડ પવને પ્રેરેલા બે મોટા વૃક્ષે હોય તેવા હતા. દુર્દિનમાં ઉન્મત્ત થયેલા સમુદ્રની જેમ તેઓ ક્ષણવારમાં ઊછળતા હતા અને ક્ષણવારમાં નીચે પડતા હતા. જાણે નેહથી હોય તેમ ક્રોધથી દોડીને તે બંને મહાભુજ અંગે અંગથી એક બીજાને દબાવીને આલિંગન કરતા હતા અને કર્મને વશથી પ્રાણીની જેમ યુદ્ધવિજ્ઞાનને વશ થઈને તેઓ કોઈ વખત નીચા અને કઈ વખત ઊચા જતા હતા. જળમાં રહેલા સંસ્યની પેઠે વેગથી વારંવાર પરિવર્તન થયા કરવાથી તેઓને જોનારા લોકે આ નીચે કે આ ઊંચે એમ જાણી શકતા નહોતા. મોટા સર્ષની જેમ તેઓ એક બીજાને બંધનરૂપ થઈ જતા હતા અને ચપળ વાનરની જેમ પાછા તત્કાળ છૂટા પડી જતા હતા. વારંવાર પૃથ્વી ઉપર આળટવાથી તે બંને ધૂલિધુસર થઈ ગયા, તેથી જાણે ધૂલિમરવાળા હસ્તી હોય તેવા જણાતા હતા. ચાલતા પર્વતની જેવા તેઓનો ભાર સહન ન કરી શકવાથી, પૃથ્વી તેમના ચરણઘાતકના અવાજના મિષથી જાણે રાડો પાડતી હોય તેવી જણાતી હતી. છેવટે ક્રોધ પામેલા અને તીવ્ર પરાક્રમવાળી બાહુબલિએ, શરભ જેમ હાથીને ગ્રહણ કરે તેમ પિતાના હાથથી ચક્રીને ગ્રહણ કર્યા અને હાથી શુંટવડે પશુને ઉડાડે તેમ તેને આકાશમાં ઉડાડયા. અહે ! બળવંતેમાં પણ બળવંતને સગ (ઉત્પત્તિ) નિરવધિ છે, ધનુષથી બાણની જેમ અને યંત્રથી છડેલા પાષણની જેમ ભરતરાજા ગગનમાગે ઘણે દૂર ગયા. ઈ મૂકેલા વજની જેમ ત્યાંથી નીચે પડતા ચક્રીથી ભય પામીને સંચામદશ સર્વ ખેચર Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સર્ગ ૫ મે પલાયમાન થઈ ગયા અને બંને સેનામાં તે વખતે હાહાકાર થઈ રહ્યો; કારણ કે મોટા પુરુષોને આપત્તિ આવતાં કોને દુ:ખ ન થાય ? તે વખતે બાહુબલિ ચિંતા કરવા લાગ્યા કે “અરે! મારા બળને ધિક્કાર છે, મારા બાહુને ધિક્કાર છે, સહસા કામ કરનારા એવા મને ધિક્કાર છે, અને આવા કૃત્યની ઉપેક્ષા કરનારા બંને રાજ્યના મંત્રીઓને પણ ધિક્કાર છે; અથવા આવી નિંદા કરવાની હાલ શી જરૂર છે? હમણું તે જ્યાં સુધીમાં આ મારે અગ્રબંધુ પૃથ્વીપીઠ ઉપર પડીને કણકણ વિશીર્ણ થઈ ન જાય ત્યાંસુધીમાં આકાશમાંથી પડતાં તેને હુ ઝીલી લઉં. એમ વિચારી તેણે પોતાની બંને ભુજા પસારી, તેને નીચે શસ્યારૂપ કરી. ઊર્ધ્વબાહ કરીને રહેલા વ્રતપુરુષની જેમ ઊંચા હાથ કરીને રહેલા બાહુબલિ, ક્ષણવાર સૂર્ય સન્મુખ જોઈ રહેનાર તપસ્વીની પેઠે ભારતની સન્મુખ જોઈ રહ્યા. જાણે ઉડવાને ઇચ્છતા હોય તેમ પગના અગ્રભાગ ઉપર ઊભા રહીને તેણે કંદુકની લીલાવત્ ઉપરથી પડતા ભરતરાજાને ઝીલી લીધા. તે વખતે બન્ને સેનાને ઉત્સર્ગ અને અપવાદ માર્ગની જેમ ચક્રીન ઊંચે ઉછળવાથી ખેદ અને તેમના રક્ષણથી હર્ષ થયા. ભાઈનું રક્ષણ કરવાથી જણાઈ આવેલા ઋષભદેવજીના નાના પુત્રના વિવેકથી લોકે વિદ્યા, શીલ અને ગુણની જેમ તેના પરાક્રમને પણ વખાણવા લાગ્યા અને દેવતાઓ ઉપરથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. એવા વીરવ્રતને ધારણ કરનારા પુરુષને તેથી પણ શું ? તે વખતે ધૂમ્ર અને જવાળાવડે જેમ અગ્નિ જેડાય તેમ ભરતરાજા તે બનાવથી ખેદ અને કપથી જોડાઈ ગયા. તે સમયે લજજાથી પોતાનું મુખ નમ્ર કરી, મોટા ભાઈનું વૈલયાપણું હરવા માટે બાહુબલિ ગદ્દગદાક્ષરે બોલ્યા- હે ભરતપતિ ! હે મહાવીર્ય ! હે મહાભુજ ! તમે ખેદ ન કરે. કદાચિત્ દેવગે વિજયી પુરુષને પણ કઈ વિજય કરે છે, પરંતુ આટલાથી મેં તમને જીત્યા નથી અને હું વિજયી પણ નથી. આ મારો વિજય હુ ઘુણાક્ષરન્યાયવત્ માનું છું. હે ભુવનેશ્વર ! હજુ સુધી તમે એક જ વાર છો; કેમકે દેવતાઓએ મંથન કર્યા છતા પણ સમુદ્ર તે સમુદ્ર જ કહેવાય છે, તે કાંઈ વાપિકા થઈ જાય નહીં. હે પખંડ ભરતપતિ ! ફાળથી ભ્રષ્ટ થયેલા વાઘની જેમ તમે થોભાઈ કેમ રહ્યા છો ? પોતાના રણકમને માટે તૈયાર થાઓ.” - ભરતે કહ્યું:–“આ મારે ભુજદંડ મુષ્ટિને તૈયાર કરી પોતાના દોષનું માર્જન કરશે.” એમ કહી ફણીધર ફણાને ઉપાડે તેમ મુષ્ટિ ઉપાડી કેપથી તામ્ર નેત્ર કરી ચક્રવત્તએ તત્કાળ બાહુબલિ સામે દોટ મૂકી અને જેમ હાથી પોતાના દાંત વડે દરવાજાના કમાડને પ્રહાર કરે તેમ તે મુષ્ટિવડે બાહુબલિની છાતીમાં પ્રહાર કર્યો. અસત્ પાત્રમાં દાનની જેમ, બધિર પુરુષને કર્ણજાપની જેમ, ચાડી આના સત્કારની જેમ, ખારી જમીનમાં મેઘવૃષ્ટિની જેમ, અરણ્યમાં સંગીતની જેમ અને બરફસમૂહમાં અગ્નિની જેમ, બાહુબલિની છાતીમાં કરેલ તે મુષ્ટિપ્રહાર વ્યર્થ થયે. ત્યારપછી “આ શું અમારી ઉપર ક્રોધ પામે છે ?' એવી આશંકાવડે દેવતાઓએ જોયેલ સુનંદા પુત્ર મુષ્ટિ ઉપાડી ભારતની સામે ચાલ્યો અને મહાવત જેમ અંકુશવડે હાથીના કુંભસ્થળમાં પ્રહાર કરે, તેમ તે મુષ્ટિથી તેણે ચક્રીના ઉરસ્થળમાં પ્રહાર કર્યો. હાથી પર્વતની જેમ તે પ્રહારથી વિહ્વળ થઈ ભરતપતિ મૂરછ પામી પૃથ્વી ઉપર પડી ગયા. પતિના પડવાથી કુલાંગનાની જેમ તેમના પડવાથી ભૂમી કંપાયમાન થઈ અને બાંધવના પડવાથી બાંધવની જેમ પર્વતે ચલાયમાન થયા. પિતાના મોટા ભાઈને એવી રીતે મૂર્શિત થયેલા જોઈ બાહુબલિ મનમાં ચિંતવન કસ્વા લાગ્યાક્ષત્રિીઓને વીરવ્રતના આગ્રહમાં આ શું કુસ્વભાવ હશે કે જેથી પોતાના ભ્રાતાને પણ Page #190 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૬૯ મૃત્યુ પમાડવા સુધીનો વિગ્રહ થાય છે ? આ મારે છ બંધુ જે નહીં જીવે તે પછી મારે પણ જીવવાથી સયું.” એવી રીતે ચિંતવતો અને નેત્રાવ્યુજળથી તેને સિંચન કરતો બાહુબલિ પોતાના ઉત્તરીયવસ્ત્રને પંખારૂપ કરી ભરતરાચને પવન નાંખવા લાગ્યા. આખરે બંધુ તે બંધુ જ છે. ક્ષણવારે સંજ્ઞા પ્રાપ્ત થતાં જાણે સૂઈને ઊઠયા હોય તેમ ચક્રવર્તી બેઠા થયા, એટલે દાસની પેઠે આગળ ઉભેલા બાહુબલિ તેના જેવામાં આવ્યા. તે વખતે બંને બાંધવે નીચું મુખ કરીને રહ્યા. અહો ! મેટા પુરુષોને જય અને પરાજ્ય એ બંને લજ્જાને માટે થાય છે ! પછી ચક્રવત્ત જરા પાછા હઠડ્યા, કેમકે યુદ્ધની ઇચ્છાવાળા પુરુષનું એ લક્ષણ છે. બાહુબલિએ વિચાર્યું કે “ અદ્યાપિ આર્યભરત કોઈ પ્રકારનું યુદ્ધ કરવાને ઇચ્છે છે, કારણ કે માની પુરુષ જીવે ત્યાં સુધી જરા પણ માને મૂક્તા નથી, પરંતુ ભ્રાતૃહત્યાથી મને મોટે અવર્ણવાદ પ્રાપ્ત થશે તે જન્માંતે પણ વિરામ પામશે નહીં.” એમ બાહુબલિ ચિંતવે છે તેવામાં યમરાજની જેમ ચક્રવત્તએ દંડ ગ્રહણ કર્યો. ચૂલિકાથી જમ પર્વત શોભે અને છાયામાર્ગથી જેમ આકાશ શોભે તેમ ઉગામેલા દંડથી ચક્રવત્તી શેભવા લાગ્યા. ધૂમ્રકેતુના ભ્રમને કરાવતા એ દંડને ભરતરાજાએ ક્ષણવાર આકાશમાં ભમાડ્યો અને પછી યુવાન સિંહ જેમ પોતાના પુચ્છને પૃથ્વી ઉપર પછાડે તેમ તેણે તે દંડવડે બાહુબલિના મસ્તક ઉપર પ્રહાર કર્યો. સહ્યાદ્રિ પર્વત સાથે મહાસમુદ્રની વેલા અથડાવાથી શબ્દ થાય તેમ તે દંડના ઘાતથી મોટે ધ્વનિ ઉત્પન્ન થયે. એરણ ઉપર રહેલા લોઢાને જેમ લોઢાને ઘણું ચૂર્ણ કરે, તેમ તે પ્રહારથી બાહુબલિના મસ્તકનો મુગટ ચૂર્ણ થયે અને પવને હલાવેલા વૃક્ષના અગ્રભાગથી પુષ્પ ખરી પડે તેમ તે મુગટના રત્નખંડ પૃથ્વી ઉપર ખરી પડયા. તે પ્રહારથી ક્ષણવાર બાહુબલિનાં નેત્ર મીંચાઈ ગયાં. અને તેના ઘેર નિર્દોષથી લેકસમૂહ પણ તે થઈ ગયે, પછી નેત્ર ઉઘાડીને બાહુબલિએ સંગ્રામના હાથીની પેઠે લેઢાને ઉદંડ દંડ ગ્રહણ કર્યો. તે વખતે “આ શું મને પાડી નાખશે ?' એવી શંકા આકાશને અને “આ શું મને ઉખેડી નાંખશે ?” એવી શંકા પૃથ્વીને થવા લાગી. પર્વતના અગ્રભાગના રાફડામાં રહેલા સર્પોની જેમ બાહુબલિની મુષ્ટિમાં તે વિશાળ દંડ શુભ હતો દૂરથી યમરાજને બોલાવવાનું જાણે સંજ્ઞા વસ્ત્ર (વાવટો ) હોય તેવા લેહદંડને તે ભમાવવા લાગ્યા. લાકડીથી બીજાનૂની પેઠે તે દંડથી બહલીપતિએ ચક્રીને હૃદય ઉપર નિર્દયપણે ઘા કર્યો. ચકીનું બખ્તર જે કે ઘણું મજબૂત હતું, તો પણ તે પ્રહારથી માટીના ઘડાની પેઠે ચૂરેચૂરા થઈ ગયું. બખ્તર રહિત થયેલા ચક્રી વાદળરહિત સૂર્યની જેવા અને ધૂમાડા વિનાના અગ્નિ જેવા જણાવા લાગ્યા. સાતમી મદાવસ્થાને પ્રાપ્ત થયેલા હસ્તીની જેમ ભરતરાજા ક્ષણવાર વિહ્વળ થઈને કાંઈ પણ ચિંતવી નહીં'. થોડીવારે સાવધ થઈ પ્રિય મિત્રની જેમ બાહુના પરાક્રમને અવલંબી, ફરીથી દંડ ઉગામી તેઓ બાહુબલિ તરફ દેડડ્યા. દાંતવડે હોઠ પીસીને અને ભ્રકુટી ચઢાવીને ભયંકર થયેલા ભરતરાયે વડવાનળ અગ્નિના આવર્તની જેમ દંડને ઘણે ભમાવ્યું અને કલ્પાંતકાળને મેઘ વિદ્યદંડથી પર્વતને તાડન કરે તેમ બાહુબલિના મસ્તકમાં તાડન કર્યો લેઢાની એરણમાં વમણિની જેમ તે ઘાથી બાહુબલિ જાનું સુધી પૃથ્વીમાં ખેંચી ગયા. જાણે પોતાના અપરાધથી ભય પામ્યા હોય તે તે ચક્રીને દંડ વજસાર જેવા બાહુબલિ ઉપર પ્રહાર કરીને વિશીર્ણ થઈ ગયા. જાનુ સુધી પૃથ્વીમાં મગ્ન થયેલા તે, પૃથ્વીમાં અવગાઢ થયેલા પર્વતની જેવા અને પૃથ્વીની બહાર નીકળવાને અવશેષ રહેલા શેષનાગની ૨૨ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સ ૫ મા જેવા શે।ભવા લાગ્યા. જાણે મોટા ભાઇના પરાક્રમથી અંતઃકરણમાં ચમત્કાર પામ્યા હોય તેમ તે ઘાતની વેદનાથી બાહુબલિ મસ્તક ધુણાવવા લાગ્યા અને આત્મારામ યાગીની પેઠે ક્ષણવાર તેણે કાંઈ પણ સાંભળ્યુ નહીં. પછી સરિતાના તટના સુકાઈ ગયેલ કાદવમાંથી જેમ હાથી નીકળે તેમ સુન...દાનાં પુત્ર તરતજ પૃથ્વીમાંથી બહાર નીકળ્યા અને લાક્ષારસની જેમ દૃષ્ટિપાતથી જાણું તર્જના કરતા હોય તેમ તે અમર્ષાગ્રણી પોતાના ભુજદ’ડને અને દંડને જોવા લાગ્યા. પછી તક્ષશિલાપતિ બાહુબલિ તક્ષક નાગની જેવા દુઃ પ્રેક્ષ્ય દડને એક હાથ વડે ભમાવવા લાગ્યા. અતિ વેગથી તેણે ભમાવેલા તે દંડ રાધાવેધમાં ફરતા ચક્રની શાભાને ધારણ કરતા હતા. કલ્પાંતકાળના સમુદ્રના આવર્તમાં ભ્રમણ કરતા મત્સ્યાવતારી કૃષ્ણની જેમ ભ્રમણ કરતા તે ઇડને જોઇ, જોનારા લોકોનાં ચક્ષુને પણ ભ્રમ થઈ જતા હતા. સૈન્યના સર્વ લોક અને દેવતાએ તે વખતે શંકા કરવા લાગ્યા કે બાહુખલિના હાથમાંથી દંડ પડતાં જો તે ઉડી જશે તા સૂર્યને કાંસાના પાત્રની પેઠે ફાડી નાંખશે, ચંદ્રમ'ડળને ભારડ પક્ષીના ઇંડાની જેમ ચૂર્ણ કરી નાંખશે, તારાગણેાને આમળાના ફળની પેઠે પાડી નાંખશે, વૈમાનિક દેવતાના વિમાનોને પક્ષીના માળાની પેઠે ઉડાડી દેશે, પર્યંતનાં શિખરોને રાફડાની જેમ ભાંગી નાંખશે, મેટાં વૃક્ષેાને નાની કુંજના તૃણુસમૂહની જેમ પેષણ કરી નાંખશે અને પૃથ્વીને કાચી માટીના ગાળાની પેઠે ભેદી નાંખશે.’ આવી શકાથી સર્વે એ જોયેલા તે દડ તેણે ચક્રીના મસ્તક ઉપર માર્યા, તે મોટા દડાઘાતથી ચક્રવતી, મુગળે ઠોકેલા ખીલાની જેમ પૃથ્વીમાં કંઠ સુધી પેસી ગયા અને તે સાથે તેના સૈનિકે પણ ‘જાણે અમારા સ્વામીને આપેલ વિવર અમને આપો એમ ચાચતા હોય ' તેમ ખેદ પામી પૃથ્વી ઉપર પડયા. રાહુએ ત્રસેલા સૂર્યની જેમ ચક્રી ભૂમિમગ્ન થયા ત્યારે આકાશમાં દેવતાઓના અને પૃથ્વી ઉપર મનુષ્યના માટા કાલાહલ થયા. જેનાં નેત્ર મીચાઇ ગયાં છે અને મુખ શ્યામ થઈ ગયું છે એવા ભરતપતિ જાણે લજ્જા પામ્યા હોય તેમ ક્ષણવાર પૃથ્વીની અંદર સ્થિર રહ્યા અને પછી તરતજ રાત્રિને અંતે સૂર્ય જેમ તીવ્ર અને દેદીપ્યમાન થઈ બહાર નીકળે તેમ તેઓ પૃથ્વીમાંથી બહાર નીકળ્યા. તે સમયે ચક્રીએ વિચાર્યું કે ‘ અંધ શ્રુગટીએ જેમ સર્વ પ્રકારની ધૃતક્રીડામાં પરાજિત થાય. તેમ આ બાહુબલિએ મને સર્વ પ્રકારના યુદ્ધમાં પરાજિત કર્યા છે, તેથી ગાયે ભક્ષણ કરેલ ધ્રો અને ઘાસ વિગેરે જેમ ધરૂપે દોનારના ઉપયાગમાં આવે છે; તેમ મારું સાધેલું આ ભરતક્ષેત્ર શુ બાહુબલિના ઉપયોગને માટે થશે ? એક મ્યાનમાં એ તલવારની જેમ આ ભરતક્ષેત્રમાં સમકાળે બે ચક્રવર્તી આ કયારે પણ જોયા નથી અને સાંભળ્યા પણ નથી; ખરશૃંગની પેઠે દેવતાઓથી ઈંદ્ર છતાય અને રાજાએથી ચક્રવતી જીતાય એવું પૂર્વે કાઇવાર સાંભળ્યું નથી; ત્યારે શું બાહુબલિએ જીતેલા હું પૃથ્વીમાં ચક્રવતી નહી થાઉ અને મારાથી નહીં જીતાયેલા અને વિશ્વથી પણ ન જીતી શકાય એવા તે ચક્રવતી થશે?' એવી રીતે ચિ'તા કરનાર ચક્રીના હાથમાં ચિંતામણિની જેવા યક્ષરાજાઓએ ચક્ર આરોપણ કર્યું. તેના પ્રત્યયથી પોતાને વિષે ચક્રીપણું માનનારા ચક્રવત્તી વટાળીએ જેમ કમળની રજને આકાશમાં ભમાવે તેમ ચક્રને આકાશમાં ભમાવવા લાગ્યા. જવાળાઓની જાળથી વિકરાળ એવું તે ચક્ર જાણે અકાળે કાળાગ્નિ હોય, જાણે બીજો વડવાનળ હોય, જાણે અકસ્માત વાનળ હોય, જાણે ઊંચા ઉલ્કાપુ જ હાય, જાણે પડતુ રિવિખ’બ હોય અને જાણે વીજળીના ગાળા ભમતા હાય તેવું જણાવા લાગ્યું. ચક્રવર્તીએ પ્રહારને માટે ભમાવેલું તે ચક્ર જોઇને મનસ્વી બાહુબલિ પેાતાના મનમાં વિચારવા લાગ્યા Page #192 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૭૧ પિતાને પિતાના (ઋષભસ્વામીના) પુત્રપણે માનનારા એ ભરતરાજાને ધિક્કાર છે અને તેના ક્ષાત્રવ્રતને પણ ધિક્કાર છે? કે મેં દંડનું આયુધ ધારણ કર્યું છે અને તેણે ચક્રને ગ્રહણ કર્યું. દેવતાઓની સમક્ષ એણે ઉત્તમ યુદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી, પણ આ પ્રમાણે વર્તવાથી બાળકની પેઠે તેણે તે પ્રતિજ્ઞા તેડી છે, તેથી તેને ધિક્કાર છે ! તપસ્વી જેમ તેજોણેશ્યા બતાવે, તેમ ક્રોધિત થયેલે તે ચક્ર બતાવીને સર્વ વિશ્વને ભય પમાડે તેમ મને પણ ભય પમાડવાની ઇચ્છા રાખે છે; પણ જેવી રીતે તેણે પોતાના ભુજદંડને સાર જાણી લીધો તેવી રીતે આ ચક્રનું પરાક્રમ પણ ભલે જાણે!” એવી રીતે વિચાર કરનારા બાહુબલિ તરફ ભરતપતિએ પોતાના સર્વ બળથી ચક્ર છોડયું. ચક્રને પિતાની પાસે આવતું જોઈ તક્ષશિલાનો પતિ વિચારવા લાગ્ય-‘જીર્ણ થયેલા પાત્રની જેમ ચક્રને હું ચૂર્ણ કરી નાંખુ? કંદુકની લીલાની જેમ આઘાત કરીને તેને ફેંકી દઉં? ક્રીડાથી પથ્થરના કટકાની જેમ તેને આકાશમાં ઉડાડી દઉં ? બાળકના નાળની જેમ તેને પૃથ્વીમાં દાટી દઉં? ચપળ ચકલાનાં બચ્ચાની જેમ તેને હાથમાં પકડી લઉં? વધને ગ્ય અપરાધીની જેમ તેને દૂરથી જ છોડી દઉં? કે ઘંટીમાં પડેલા કણની જેમ તેના અધિષ્ઠાયક હજાર યક્ષેને દંડવડે શીધ્ર દળી નાંખું ? અથવા એ સર્વ વિધિ પાછળ રાખી પ્રથમ તેનું સામર્થ્ય તો જાણું.” તે એવી રીતે વિચારે છે તેટલામાં શિષ્ય જેમ ગુરુની પ્રદક્ષિણા કરે તેમ ચકે બાહુબલિની પ્રદક્ષિણા કરી. ચક્રાનું ચક્ર સામાન્ય સગોત્રી પુરુષ ઉપર પણ ચાલી શકે નહી, તો તેવા ચરમશરીરી પુરુષ ઉપર કેમ શક્તિવંત થાય?તેથી પક્ષી જેમ માળામાં આવે અને અશ્વ જેમ ઘોડારમાં આવે, તેમ ચક્ર પાછું આવીને ભરતેશ્વરના હાથ ઉપર બેઠું. “મારવાની ક્રિયામાં વિષધારી સપના વિષની જેમ ચકી પાસે અમોઘ અસ્ત્ર એ ચક જ હતું. હવે તેના જેવું બીજું અસ્ત્ર એની પાસે નથી, માટે હું, દંડાયુધ છતાં ચક્ર મૂકી અન્યાય કરનારા એ ભરતને તથા તેના ચક્રને મુષ્ટિપ્રહારવડે ચાળી નાંખું.” એવી રીતે અમર્ષથી ચિંતવીને સુનંદાના પુત્ર બાહુબલિ યમરાજની પેઠે ભયંકર મુષ્ટિ ઉગામીને ચક્રી તરફ દોડયા. શુંઢમાં મુદ્દગરવાળા હાથીની જેમ મુષ્ટિવાળા કરથી દેડતા બાહુબલિ ભરતની નજીક આવ્યા; પણ સમુદ્ર જેમ મર્યાદાભૂમિમાં રહે તેમ તે ત્યાં સ્થિર થઈ ગયા. એ મહાસત્ત્વ પિતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા–“અહો ! આ ચક્રવતની જેમ હું પણ રાજ્યમાં લુબ્ધ થઈને મોટા ભાઈનો વધ કરવા તૈયાર થયા છે, તેથી શિકારીથી પણ વિશેષ પાપી છું; જેમાં પ્રથમ ભાઈ અને ભત્રીજાને મારી નાંખવા પડે તેવા શાકિની મંત્રની પેઠે રાજયને માટે કેણ ચન કરે? રાજ્યશ્રી પ્રાપ્ત થાય અને ઈચ્છા પ્રમાણે તેને ભોગવે, તે પણ મદિરાપાની પુરુષને મદિરાથી જેમ તૃપ્તિ ન થાય, તેમ રાજાઓને તેનાથી સંતેષ થતો નથી. આરાધન કર્યા છતાં પણ અલ્પ છળને પામી શુદ્ર દેવતાની પેઠે રાજ્ય લક્ષ્મી ક્ષણવારમાં પરાડૂળમુખી થઈ જાય છે. અમાવાસ્યાની રાત્રિની પેઠે એ ઘણું તમને (અંધકાર) વાળી છે, નહીં તો પિતાજી તેને તૃણની પેઠે શા માટે ત્યાગ કરે? તે પિતાને હું પુત્ર છતાં મેં ઘણે કાળે તેને દુષ્ટ આચરણવાળી જાણું, તે બીજે કે તેને તેવી જાણી શકશે? માટે આ રાજ્યલક્ષમી સર્વથા ત્યાગ કરવા યંગ્ય જ છે. એ નિશ્ચય કરી મોટા મનવાળા તે બાહુબલિએ ચક્રવર્તીને આ પ્રમાણે કહ્યું- હે ક્ષમાનાથ! હે ! ફક્ત રાજ્યને માટે મેં શત્રુની પેઠે તમને ખેદ પમાડયો તે ક્ષમા કરજે. આ સંસારરૂપી મોટા પ્રહમાં તંતપાસની જેવા ભાઈ, પુત્ર અને કલત્રાદિકથી તથા રાજ્યથી પણ મારે સયું! હું તો હવે ત્રણ જગતના સ્વામી અને વિશ્વને અભયદાન આપવામાં એક સદાવ્રતવાળા પિતાજીના માર્ગમાં પાથરૂપે પ્રવતીશ.” Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સર્ગ ૫ મે એવી રીતે કહીને સાહસિક પુરુષોમાં અગ્રણી અને મહાસત્ત્વવંત તે બાહુબલિએ ૩ગામેલી મુષ્ટિ વડે જ તૃણની જેમ પોતાના મસ્તક ઉપરના કેશને લેચ કર્યો. તે વખતે દેવતાઓએ “સાધુ સાધુ” એમ બોલી તેની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી પાંચ મહાવ્રત ધારણ કરી તે મનમાં વિચારવા લાગ્યા–“હું હમણ પિતાજીના ચરણકમલ સમીપે નહીં જાઉં; કારણ કે હમણાં જવાથી પૂર્વે વ્રત ગ્રહણ કરનારા અને જ્ઞાનવાન એવા મારા નાના ભાઈઓમાં મારું લઘુપણું થાય માટે હાલ : ઇઓમાં માર: લઘપણ થાય. માટે હાલ તે અહી જ રહી ધ્યાનરૂપી અગ્નિથી ઘાતી કર્મને બાળી દઈ (ક્ષય કરી ) કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, પછી વામીની પર્ષદામાં જઈશ.' એ નિશ્ચય કરી એ મનસ્વી બાહુબલિ પોતાના બે હાથ લાંબો કરી રત્નપ્રતિમાની જેમ ત્યાં જ કાર્યોત્સર્ગ કરીને રહ્યા. પોતાના ભાઈની તેવી સ્થિતિ જોઈ ભરતરાજા પિતાના કુકર્મને વિચારી જાણે પૃથ્વીમાં પેસી જવાને ઈરછતા હોય તેમ નીચી ગ્રીવા કરી ઊભા રહ્યા, પછી જાણે મૂર્તાિમાન્ શાંતરસ હોય તેવા પોતાના ભાઈને કિંચિત્ ઉષ્ણુ અશ્રુથી જાણે બાકી રહેલ કોપને તજી દેતા હોય તેમ ભરતરાજાએ પ્રણામ કર્યો. પ્રણામ કરતી વખતે બાહુબલિના નખરૂપી દર્પણમાં સંક્રાંત થવાથી, જાણે અધિક ઉપાસના કરવાની ઈચ્છાથી તેમણે જુદાં જુદાં રૂ૫ ગ્રહણ કર્યા હોય તેવા જણાવા લાગ્યા. પછી બાહુબલિમુનિના ગુણસ્તવનપૂર્વક તેઓ અપવાદરૂપ રંગની ઔષધિ જેવી પોતાની નિંદા આ પ્રમાણે કરવા લાગ્યા. “તમને ધન્ય છે કે તમે મારી અનુકંપાથી રાજ્યને પણ છોડી દીધું. હુ પાપી અને દુર્મદ છું કે જેથી મેં અસંતુષ્ટ થઈ તમને આવી રીતે ઉપદ્રવ કર્યો, જેઓ પોતાની શક્તિ જાણતા નથી, જે અન્યાય કરનારા છે અને જે લોભથી છતાયેલા છે તેઓ માં હું ધુરંધર છું. આ રાજ્યને સંસારરૂપી વૃક્ષના બીજરૂપ જેઓ જાણતા નથી તેઓ અધમ પુરુષ છે, હું તેઓથી પણ વિશેષ છું; કારણ કે તેવું જાણતાં છતાં હું આ રાજ્યને છોડતું નથી. તમે પિતાજીના ખરા પુત્ર છે કે જે પિતાના માર્ગને અનુસર્યા, હું પણ જે તમારા જેવો થાઉં તો પિતાજીને ખરે પુત્ર કહેવાઉં. એવી રીતે પશ્ચાત્તાપરૂપી જળથી વિષાદરૂપી પંકને દૂર કરી, ભરતરાજાએ બાહુબલિના પુત્ર ચંદ્રયશાને તેના રાજ્ય ઉપર બેસાડ્યો. ત્યાંથી આરંભીને જગતમાં સેંકડો શાખાવાળે ચંદ્રવંશ પ્રવર્તે તેવા પુરુષરત્નોની ઉત્પત્તિને એક હેતુરૂપ થઈ પડયો. પછી ભરતરાજા બાહબલિમુનિને નમી સ્વર્ગ રાજ્યલક્ષમીની સહોદરા જેવી પિતાની અયોધ્યા નગરીમાં સર્વ પરિવાર સહિત પાછા આવ્યા. ભગવાન બાહુબલિ જાણે પૃથ્વીમાંથી નીકળ્યા હોય અથવા જાણે આકાશથી ઉતર્યા હોય તેમ ત્યાં એકલા જ કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા. ધ્યાનમાં એકતાનવાળા બાહુબલિનાં બંને નેત્ર નાસિકા ઉપર વિશ્રાંત થયા હતા અને જાણે દિશાઓને સાધવાને શંકુ હોય તેવા તે નિષ્કપ રહેલા મહાત્મા મુનિ શોભતા હતા. અગ્નિના તણખા જેવી ઉષ્ણ વેળુને ફેંકનાર ગ્રીષ્મઋતુના વંટળીઆને વનના વૃક્ષની પેઠે તેઓ સહન કરતા હતા. અગ્નિના કુંડ જે મધ્યાહ્ન કાળનો રવિ તેમના મસ્તક ઉપર તપતા હતા, તથાપિ શુભધ્યાનરૂપ અમતમાં મગ્ન થયેલા તે મહાત્મા એને જાણતા પણ નહોતા. મસ્તકથી માંડીને પગના ફણા સુધી રજની સાથે મળવાથી પંકરૂપ થયેલા વેદજળવડે કાદવમાંથી નીકળેલા વરાહ જે તેઓ શોભતા હતા. વર્ષાઋતુમાં મોટી ઝડીવાળા પવનથી વૃક્ષોને ધ્રુજાવતી ધારાવૃષ્ટિઓથી પર્વતની જેમ મહાત્મા જરા પણ ચલાયમાન થતા ન હતા. નિર્ધાતના અવાજથી પર્વતના શિખરો કંપાવે એવા વિદ્યુત્પાત થતા હતા, તે પણું તેઓ Page #194 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ૧ લું ૧૭૩ કાર્યાત્સગ થી કે ધ્યાનથી ચલિત થતા નહીં. નીચે વહેતા જળમાંથી થયેલ શેવાલથી નિર્જન ગ્રામની વાપીના સેાપાનની પેઠે તેમના બંને પગ લિપ્ત થઈ ગયા. હિમઋતુમાં હિમથી ઉત્પન્ન થયેલી મનુષ્યાની વિનાશ કરનારી નદીને વિષે પણ ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપી ઇંધનને દ્રુગ્ધ કરવામાં ઉદ્યમવત થઇને તે સુખેથી રહ્યા. ખરફથી વૃક્ષને બળનારી હેમંતઋતુની રાત્રિમાં પણ ડોલરનાં પુષ્પની પેઠે બહુબલિનું ધર્મ ધ્યાન વિશેષ વધવા લાગ્યું. વનના મહિષો માટા વૃક્ષના સ્કધની જેમ તેમના ધ્યાની શરીર ઉપર પોતાના શૃંગના ઘાતપૂર્વક પોતાના સ્કંધ ખજવાળતા હતા. વાઘણનાં ટોળાએ પેાતાના શરીરને પતની તળેટીની જેવાં તેમનાં શરીર સાથે ટેકાવી રાત્રે નિદ્રાસુખને અનુભવ કરતા હતા. વનહસ્તીઓ સહ્યકી વૃક્ષના પલ્લવની બ્રાંતિથી તે મહાત્માના હાથપગને ખે'ચતા હતા; પરતુ ખે'ચવાને અસમર્થ થવાથી વૈલક્ષ્ય થઈ ચાલ્યા જતા હતા. ચમરી ગાયા નિઃશંક ચિત્તે ત્યાં આવીને કરવતની જેવી પાતાની કાંટાવાળી વિકરાળ જિાવડે તે મહાત્માને ઊંચાં મુખ કરીને ચાટતી હતી, ચની વાધરીએ જેમ મૃદંગ ઉપર વી'ટાય તેમ ઊ'ચી પ્રસરતી સેકડા શાખાવાળી લતાએ તેમના શરીર ઉપર વીટાઈ હતી. તેમના શરીર ઉપર ચાતરફ શરકટના થુખડા ઊગ્યા હતા. તે જાણે પૂસ્નેહથી આવેલાં ખાણુવાળા ભાથાં હોય તેવા શાભતા હતા. વર્ષાઋતુના કાદવમાં નિમગ્ન થયેલા તેમના ચરણને વીધીને ચાલતી શતપત્નીવાળી દની શળા ઉગી નીકળી હતી. વેલાથી ભરાઈ ગયેલા તેમના દેહમાં સીચાણા અને ચકલાઓ પરસ્પર અવરોધથી માળા કરીને રહ્યા હતા. વનના મારના અવાજથી ત્રાસ પામેલા હજારો મોટા સર્પા વલ્લીઓથી ગહન થયેલા તે મહાત્માના શરીર ઉપર ચડી રહ્યા હતા. શરીર ઉપર ચડીને લટકતા એવા લાંખા સર્પથી જાણે મહાત્મા બાહુબલિ હજાર હાથવાળા હોય તેવા જણાતા હતા. તેમના ચરણુ ઉપરના રાફડામાંથી નીકળતા સર્પ જાણે ચરણનાં કડાં હોય તેમ પગે વીંટળાઈ રહેતા હતા. એવી રીતે ધ્યાનમાં રહેલા બાહુબલિને, આહાર વિના વિહાર કરતા ઋષભસ્વામીની જેમ એક વર્ષ ચાલ્યું ગયું. વર્ષ પૂર્ણ થયું તે સમયે વિશ્વવત્સલ ઋષભસ્વામીએ બ્રાહ્મી અને સુંદરીને ખેલાવીને કહ્યુ -‘હાલમાં બાહુબલિ પેાતાના પ્રચુર કને ખપાવી શુકલપક્ષની ચતુર્દશીની જેમ તમરહિત થયેલ છે; પરંતુ પડદામાં ગુપ્ત રહેલ પદાર્થ જેમ જોવામાં આવતા નથી; તેમ માહનીયકના અંશરૂપ માનથી તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થતુ' નથી. હમણાં તમારા બંનેના વચનથી તે માનને છેાડી દેશે, માટે તમે ત્યાં ઉપદેશને અર્થે જાઓ. હાલમાં ઉપદેશના સમય વર્તે છે.' પ્રભુની આજ્ઞા મસ્તકે ચડાવી, તેમના ચરણમાં નમસ્કાર કરી, બ્રાહ્મી અને સુંદરી બાહુબલિ પાસે જવા ચાલી. મહાપ્રભુ ઋષભદેવજી પ્રથમથી જ તે બાહુબલિના માનને જાણતા હતા, તેા પણ એક વર્ષ સુધી તેની ઉપેક્ષા કરી હતી; કારણ કે તીર્થંકર અમૂઢ લક્ષ્યવાળા હોય છે, તેથી અવસરે જ ઉપદેશ આપે છે. આર્યા બ્રાહ્મી અને સુંદરી તે પ્રદેશમાં ગયા, પણ રજથી આચ્છન્ન થયેલા રત્નની જેમ ઘણી વેલડીએથી વીટાઈ ગયેલા તે મહામુનિ તેમના જોવામાં આવ્યા નહીં, વારંવાર શેાધ કરતાં તે બંને આર્યાએ વૃક્ષની જેવા થઈ રહેલા એ મહાત્માને કોઈ પ્રકારે ઓળખ્યા. ઘણી નિપુણતાથી તેમને જાણી તે અને આર્ચીએ મહામુનિ માહુબલિને ત્રણ પ્રદક્ષિણા કરીને વંદના કરી. પછી આ પ્રમાણે કહ્યું-હું જ્યેષ્ઠા ! ભગવાન એવા આપણા પિતાજી અમારે સુખે તમને કહેવરાવે છે કે હસ્તીના સ્કંધ ઉપર Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સગ ૫ મે આરૂઢ થયેલા પુરુષોને કેવળજ્ઞાન થતું નથી.” એમ કહી તે બંને ભગવતી જેમ આવી હતી તેમ ચાલી ગઈ. મહાત્મા બાહુબલિ તે વચનથી અંતઃકરણમાં વિસ્મય પામી આવી રીતે વિચારવા લાગ્યા–“અહો ! સાવદ્યાગને ત્યાગ કરનારા અને વૃક્ષની જેમ કાયોત્સર્ગમાં રહેનારા મારે આ અરણ્યમાં હસ્તી ઉપર આરોહણ ક્યાંથી ? આ બંને આર્યા ભગવાનની શિષ્યા છે. તે ક્યારે પણ અસત્ય ભાષણ કરે નહિ તે આમાં શું સમજવું ? અરે હા ! બહુ કાળે મારા જાણવામાં આવ્યું કે વ્રતથી મોટા અને વયથી નાના એવા મારા ભાઈઓને હું કેમ નમસ્કાર કરું ? એવું જે મને માન થયું છે તે રૂપી હાથી ઉપર હું નિર્ભયપણે આરૂઢ થયેલે છું. ત્રણ જગતના ગુરૂની ઘણે કાળ મેં સેવા કરી, તે પણ જળચર જીવોને જેમ જળમાં તરતાં આવડે નહીં, તેમ મને વિવેક ઉત્પન્ન થો નહીં, જેથી પૂર્વે વ્રતને પ્રાપ્ત થયેલા એ મહાત્મા ભ્રાતાઓને “એ કનિષ્ટ છે એમ ધારી તેમને વાંદવાની ઇચ્છા મને થઈ નહીં. હવે હમણાં જ ત્યાં જઈને એ મહામુનિઓને વંદના કરું.' એમ વિચારી મહાસત્તવ બાહુબલિએ પિતાને ચરણ ઉપાડ, તે જ વખતે ચોતરફથી જેમ લતા અને વેલડીએ ગુટવા લાગી તેમજ ઘાર્તિકર્મ પણ ત્રુટવા લાગ્યા અને તે જ પગલે એ મહાત્માને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ઉત્પન્ન થયું છે કેવળજ્ઞાન અને કેવળદર્શન જેમને એવા સૌમ્ય દર્શનવાળા એ મહાત્મા ચંદ્ર જેમ સૂર્યની પાસે જાય તેમ ઋષભસ્વામીની પાસે ગયા. ત્યાં તીર્થકરને પ્રદક્ષિણા કરી અને તીર્થને નમસ્કાર કરી જગતને નમવા ગ્ય બાહુબલિ મુનિ પ્રતિજ્ઞાને તરી કેવળીની પર્ષદામાં જઈને બેઠા. - इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये प्रथमपर्वणि છે વાદુપિંગ્રામલાવવજ્ઞાનીનો નામ મ સ . પ . 88 SSSSSSSSSSSSSSB3%BEST BESARD8338 હું Page #196 -------------------------------------------------------------------------- ________________ સ છો. હવે ભગવાન ઋષભસ્વામીના શિષ્ય પોતાના નામની જેમ એકાદશ અંગને ભણનારા, સાધુગુણે સહિત, સ્વભાવથી સુકુમાર અને હસ્તિપતિની સાથે કલભની જેમ નિર'તર સ્વામી સાથે વિચરનાર ભરતપુત્ર મરીચિ ગ્રીષ્મૠતુમાં સ્વામીની સાથે વિહાર કરતા હતા એક દિવસ મધ્યાહ્ન સમય હાવાથી જાણે લુહારાએ ધમેલી હોય તેમ ચાતરફ માર્ગની રજ સૂર્યનાં કિરણથી તપી ગઇ હતી અને જાણે અદૃશ્ય થયેલી અગ્નિની જવાળાએ હોય તેવા ઘણા ઉષ્ણુ વટાળીઆથી સર્વ માર્ગ ખીલાઈ ગયા હતા. તે સમયે અગ્નિથી તપેલા જરા આ ઇંધણાની જેમ મસ્તકથી તે ચરણ સુધી તેના દેહ પસીનાની ધારાથી ભરપૂર થઇ ગયા હતા. જળથી છાંટેલા શુષ્ક ચ`ના ગધની પેઠે પસીનાથી આદ્ર થયેલાં વસ્ત્રાને લીધે તેના અંગ ઉપરના મળનો દુઃસહ ગંધ છૂટતા હતેા. તેના ચરણુ ખળતા હતા તેથી તપેલા ભાગમાં રહેલા નકુળની જેવી સ્થિતિ તે બતાવતા હતા અને ગરમીને લીધે તે તૃષાક્રાંત થયા હતા. એ પ્રસ`ગે અકળાઇને મરીચિ મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા-અહા ! કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપી સૂર્યચંદ્રવર્ડ મેરુપર્યંત સમાન અને ત્રણ જગતના ગુરુ એવા ઋષભસ્વામીના હું પૌત્ર છું, તેમજ અખંડ ખંડ સહિત મહીમડળના ઇંદ્ર અને વિવેકના અદ્વિતીય નિધિરૂપ ભરતરાજાના હું પુત્ર છું. વળી ચતુર્વિધ સંઘની સમક્ષ ઋષભસ્વામીના પાસે પંચમહાવ્રતના ઉચ્ચારણપૂર્વક મે' દીક્ષા લીધી છે, તેથી રણમાંથી વીરપુરુષને ભાગી જવું જેમ યુક્ત નથી; તેમ આ સ્થાનથી ગલિત થઇ લજજાવડે મારે ઘરે જવુ તે યુક્ત નથી; પર`તુ મોટા પર્વતની પેઠે દુહ એવા આ ચારિત્રરૂપી ભારને એક મુહૂત માત્ર પણ વહન કરવાને હું સમર્થ નથી-મારાથી ચારિત્રવ્રત પાળવુ મુશ્કેલ છે અને તે છેાડીને ઘેર જતાં કુળની મલિનતા થાય છે; તેથી એક તરફ નદી અને બીજી તરફ સિ ́હ જેવા ન્યાયમાં હું આવી પડ્યો છુ. પણ અહા ! મેં જાણ્યું કે પર્વત ઉપર જેમ કેડીના માર્ગ હાય તેમ આ વિષમ માર્ગમાં પણ એક સુષમ માર્ગ છે. તે આ પ્રમાણે : “ આ સાધુએ મનદંડ, વચનદંડ અને કાયદંડને જીતનારા છે અને હું તે તેથી જીતાયેલા છું માટે હુ ત્રિડી થઈશ. એ શ્રમણા કેશને લાચ અને ઇન્દ્રિયાના જય કરી મુંડ થઈને રહે છે અને હું ક્ષૌરથી મુંડન કરાવી શિખાધારી થઇશ, એએ સ્થૂલ અને સૂક્ષ્મ પ્રાણીઓના વધાદિકથી વિરત થયેલા છે અને હું ફક્ત સ્થૂલ પ્રાણીએને વધ કરવાથી વિરત થઇશ. એ મુનિએ કિચન થઈને રહે છે અને હુ સુવ મુદ્રાદિક રાખીશ. એ ઋષિઓએ ઉપાનના ત્યાગ કરેલા છે અને હું ઉપાનને ધારણ કરીશ. એએ અઢાર હજાર શીલના અ`ગા યુક્ત શિયળવડે અતિ સુગંધી છે અને હું તેથી રહિત હાવાને લીધે દુધવાળા છું, તેથી ચંદનાદિકને ગ્રહણ કરીશ. એ શ્રમણા માહ રહિંત છે અને હું માહથી આવૃત્ત છું, તેથી તેના ચિહ્નરૂપ છત્રને મસ્તક ઉપર ધારણ કરીશ. એ નિ:કષાય હાવાથી શ્વેત વસ્ત્રને ધરનારા છે અને હુ કષાયથી કલુષ હેાવાને લીધે તેની સ્મૃતિને માટે કષાયલાં વસ્ત્ર ધારણ કરીશ. એ મુનિઓએ પાપથી ભય પામી ઘણા જીવવાળા ચિત્ત જળના ત્યાગ કર્યા છે, પણ હું તે પરિમિત જળથી સ્નાન અને પાન Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સ ૬ ઠ્ઠો કરીશ.’’ એવી રીતે પાતાની બુદ્ધિથી પેાતાનું લિંગ (વેશ) કલ્પી, તેવા વેશ ધારણ કરી મરીચિ સ્વામીની સાથે વિહાર કરવા લાગ્યા. ખચ્ચર જેમ ઘેાડા કે ગધેડા કહેવાય નહી', પણ ખ'નેના અંશથી ઉત્પન્ન થયેલ છે, તેમ મરીચિ મુનિ પણ નહીં અને ગૃહસ્થ પણ નહી', પણ અનેના અશવાળા નવીન વેષધારી થયા. હંસામાં કાક પક્ષીની જેમ મહિષ એમાં વિકૃત વેશવાળા મરીચને જોઈ ઘણા લેાકેા કૌતુકથી તેને ધમ પૂછવા લાગ્યા. તેના ઉત્તરમાં તે મૂળ–ઉત્તર ગુણવાળા સાધુધર્મના જ ઉપદેશ કરતા, અને એમ કહેતાં પાતે એ પ્રમાણે કેમ નથી આચરતા ?” એમ કેાઇ પૂછતું તો તેમાં પેાતાની અશક્તિ જણાવતા. એ પ્રમાણે પ્રતિબોધ આપતાં કોઇ ભવ્ય જીવ દીક્ષા લેવાની ઇચ્છા બતાવે તેા તેને તે પ્રભુની પાસે મેાકલતા હતા અને એનાથી પ્રતિબાધ પામીને આવનારા એ ભવ્ય પ્રાણીઓને નિષ્કારણ ઉપકાર કરવામાં સમાન ભગવાન ઋષભદેવજી પાતે દીક્ષા આપતા હતા. એમ પ્રભુની સાથે વિહાર કરતાં એ મરીચિને એક દિવસ કાષ્ઠના ઘુણાની જેમ મહાઉત્કટ રોગ ઉત્પન્ન થયા. અવલખનથી ભ્રષ્ટ થયેલા કપિની પેઠે વ્રતથી ભ્રષ્ટ થયેલા એ મરીચિની તેના ચૂંથવાળા સાધુઓએ પ્રતિપાલના કરી નહી, એટલે ઇક્ષુને વાડો જેમ રક્ષક વિના ડુક્કરાદિકથી વધારે ખાધા પામે, તેમ ઉપચાર વિના મરિચિને એ રોગ અધિક પીડાકારી થયા. માટા અરણ્યમાં સહાય રહિત પુરુષની જેમ ઘાર રાગમાં પડેલે મરીચિ પાતાના મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા- ‘અહા ! મારે આ ભવમાં જ કોઇ અશુભ કર્મ ઉદય આવ્યું જણાય છે, જેથી મારા પોતાના સાધુઓ પણ પરની જેમ મારી ઉપેક્ષા કરે છે; પરંતુ ઘુવડ પક્ષી દિવસે જોઇ શકે નહી. તેમાં જેમ પ્રકાશ કરનારા સૂર્યંના દોષ નથી, તેમ મારે વિષે પણ એ અપ્રતિચારી સાધુઓને કાંઇ પણ દોષ નથી; કારણ કે ઉત્તમ કુળવાળા જેમ મ્લેચ્છની સેવા કરે નહીં, તેમ સાવદ્ય કર્માંથી વિરમેલા તે સાધુએ સાવદ્ય કર્મ કરનારા મારી વૈયાવૃત્ય કેમ કરે ? વળી તેએની પાસે મારે વૈયાવૃત્ય કરાવવી એ યુક્ત પણુ નથી; કેમકે તે વ્રતભંગ કરવાથી થયેલા મારા પાપની વૃદ્ધિને માટે થાય તેવી છે. હવે તેા મારા ઉપચારને માટે કેાઇ મારી જેવ મદ ધર્મવાળા પુરુષની શેાધ કરું, કારણ કે મૃગની સાથે મૃગ જ યુક્ત છે.' એવી રીતે વિચાર કરતાં કેટલેક કાળે મરીચિ રગનિ ક્ત થયા. ખારી જમીન પણ કાઈ કાળે સ્વયમેવ સારી થઈ જાય છે. અન્યદા મહાત્મા ઋષભવામી વિશ્વના ઉપકાર કરવામાં વર્ષાઋતુના મેઘ સમાન દેશના આપતા હતા ત્યાં કપિલ નામે કોઈ દુર્ભાગ્ય રાજપુત્રે આવીને ધમ સાંભળ્યે ચક્રવાકને ચાંદનીની જેમ, ઘુવડને દિવસની જેમ, ક્ષીણ ભાગ્યવાળા રાગીને ઔષધની જેમ, વાયુ રોગવાળાને શીતળ પદાર્થની જેમ અને બકરાને મેઘની જેમ તેને પ્રભુના કહેલા ધ રચ્યા નહી', તેથી બીજા પ્રકારના ધર્મને સાંભળવાની ઈચ્છાવાળા એ કપિલે આમતેમ ષ્ટિ ફેરવી, એટલે સ્વામીના શિષ્યેામાં વિલક્ષણ વેશવાળા મરીચિને તેણે જોયા. એટલે ખરીદ કરનારના ખળક જેમ મોટી દુકાન પરથી નાની દુકાને જાય, તેમ ખીજા ધર્મને સાંભળવાની ઈચ્છાવાળા કપિલ સ્વામીની પાસેથી ઉડ્ડી મરીચિની આગળ આવ્યા. તેણે મરીચિને ધ માગ પૂછયે એટલે તેણે કહ્યું–અમારી પાસે ધર્મ નથી, જો ધર્મના અર્થી હા તેા સ્વામીના જ આશ્રય કરો.' મરીચિનાં એવાં વચન સાંભળી કપિલ પાછા પ્રભુની પાસે આવ્યા અને અગાઉ પ્રમાણે દેશના સાંભળવા લાગ્યા. તેના ગયા પછી મરીચિએ વિચાયુ –અહે ! સ્વક દૂષિત એવા આ પુરુષને સ્વામિના ધર્માં રૂા નહીં! ગરીબ ચાતકને સપૂર્ણ સાવરથી પણ શું થાય?’ Page #198 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લુ ૧૭૭ થોડીવારે કિપલ પુનઃ મરીચ પાસે આવી કહેવા લાગ્યા- શું તમારી પાસે જેવા તેવા પણ ધર્મ નથી ? જો ન જ હાય તેા પછી તેના વ્રત પણ કેમ કહેવાય?' આ વખતે મરીચિએ વિચાર્યુ કે દૈવયેાગે આ કોઈ મારે લાયક મળી આવ્યા જણાય છે. ઘણે કાળે સરખે સરખાના યાગ થયા છે; માટે હું જે સહાયરહિત છું તેને એ સહાયરૂપ થાએ !' આમ વિચારી તેમણે કહ્યું-ત્યાં પણ ધં છે ને અહીં પણ ધર્મ છે.' તેના આ એક દુર્ભાષણ (ઉત્સૂત્ર ભાષણ)થી તેણે કાટાનુકાટી સાગરોપમપ્રમાણ ઉત્કટ સંસાર વધાર્યા. પછી તેણે કપિલને દીક્ષા આપી પાતાના સહાયક કર્યાં. ત્યારથી પરિવ્રાજકપણાનું પાખ’ડ શરૂ થયું. વિશ્વાપકારી ભગવાન શ્રીઋષભદેવજી ગ્રામ, ખાણ, નગર, દ્રોણુમુખ, કર્બટ, પત્તન, મડબ, આશ્રમ અને ખેડાએથી પરિપૂર્ણ પૃથ્વીમાં વિચરતા હતા. વિહાર સમયમાં પાતાની ચારે દિશાએ સવાસેા યાજન સુધી લેાકેાના વ્યાધિનું નિવારણ કરવાથી વર્ષાઋતુના મેઘની જેમ જગજજતુએને શાંતિ પમાડતા હતા; રાજા જેમ અનીતિના નિવારણથી પ્રજાને સુખ આપે તેમ મૂષક, શુક્ર વિગેરે ઉપદ્રવ કરનારા જીવાની અપ્રવૃત્તિથી સર્વનુ રક્ષણ કરતા હતા; અધકારના ક્ષયથી સૂર્યની જેમ પ્રાણીઓનાં નૈમિત્તિક અને શાશ્ર્વત વૈર શાંત કરવાથી સને પ્રસન્ન કરતા હતા; પ્રથમ સર્વ રીતે સ્વસ્થ કરનારી વ્યવહારપ્રવૃત્તિથી જેમ લેાકસમૂહને આનંદ પમાડયા હતા તેમ વિહારની પ્રવૃતિથી સર્વાંને આનંદ પમાડતા હતા; ઔષધથી અજીણુ અને અતિ ક્ષુધાને નાશ કરે તેમ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના ઉપદ્રવનેા નાશ કરતા હતા; અ`તઃશલ્યની જેમ સ્વચક્ર અને પરચક્રના ભય દૂર થવાથી તત્કાળ પ્રસન્ન થયેલા લોકો તેમને આગમન ઉત્સવ કરતા હતા અને માંત્રિક પુરુષ જેમ ભૂત રાક્ષસથી રક્ષા કરે તેમ સ`હારકારક ધાર દુર્ભિક્ષથી સની રક્ષા કરતા હતા. આવા ઉપકારથી એ મહાત્માની સર્વ લેાકેા સ્તુતિ કરતા હતા, જાણે અંદર ન સમાવાથી બહાર આવેલી અનત જ્યાતિ હોય તેવું અને સૂર્ય મંડળને જીતનારુ' ભામ’ડળ તેઓએ ધારણ કર્યું... હતું; #આગળ ચાલતા ચક્રથી જેમ ચક્રવર્તી શેાલે તેમ આકાશમાં આગળ ચાલતા અસાધારણ તેજવાળા ધર્મચક્રથી તે શાભતા હતા; સ કા જય કરવાથી ઊંચા જયસ્તંભ જેવા નાની નાની હજારા ધ્વજાઓથી યુક્ત એક ધર્મ ધ્વજ તેઓની આગળ ચાલતા હતા; જાણે તેમનુ પ્રયાણાચિત કલ્યાણમ'ગળ કરતા હોય તેવા પેાતાની મેળે જ નિર્ભર શબ્દ કરતા દિવ્ય દુ.દુભિ તેમની આગળ વાગતા હતા; જાણે પેાતાના યશ હોય તેવા આકાશમાં રહેલા પાદપીઠ સહિત સ્ફટિક રત્નનાં સિંહાસનથી તેએ શેાભતા હતા; દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણ કમલ ઉપર રાજસની જેમ લીલા સહિત તે ચરણન્યાસ કરતા હતા; જાણે તેમના ભયથી રસાતલમાં પેસી જવને ઈચ્છતા હોય તેમ નીચા મુખવાળા થયેલા તીક્ષ્ણ દડરૂપ કંટકથી તેમના પરિવાર આશ્લિષ્ટ થતા નહાતા; જાણે કામદેવને સહાય કરવાના પાપનુ પ્રાયશ્ચિત કરવાને ઇચ્છતી હોય તેમ * અહીથી તીર્થ''કરના અતિશય સબંધી વન છે. * તીર્થંકર વિચરે તેની ચાતરફ સવાસેા યેાજન સુધી ઉપદ્રવકારી રાગની શાંતિ થાય, પરસ્પરના વૈરના નાશ થાય, ધાન્યાદિને ઉપદ્રવકારી જતુ ન થાય, મરકી વિગેરે ન થાય, અતિવૃષ્ટિ ન થાય, દુભિક્ષ ન પડે, સ્વચક્ર તે પરચક્રનેા ભય ન થાય એ તથા પ્રભુના મસ્તકની પાછળ ભામંડળ રહે એ દેવળજ્ઞાનના પ્રગટ થવાથી થતા અગીયાર અતિશયમાંહેના અતિશય છે. ૨૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સર્ગ ૬ ફૂ છ ઋતુઓ સમકાળે તેમની ઉપાસના કરતી હતી; તરફ દૂરથી નીચા નમતા માર્ગના વૃક્ષે, જો કે તેઓ સંજ્ઞારહિત છે તે પણ જાણે તેમને નમસ્કાર કરતાં હોય તેવાં જણાતાં હતાં, પંખાના વાયરાની જેમ મૃદુ, શીતળ અને અનુકૂળ પવન તેમની નિરંતર સેવા કરતે હતે સ્વામીથી પ્રતિકળ ( વામ ) વર્તનારાનું શુભ થાય નહી એમ જાણતા હોય તેમ પક્ષીઓ નીચે ઉતરી તેમની પ્રદક્ષિણા કરી જમણી બાજુએ અતિક્રમણ કરતા હતા; ચપળ તરંગોથી જેમ સાગર શેભે તેમ જઘન્ય કોટી સંખ્યા વોળા અને ગમન ગમન કરતા સુરઅસુરેથી તેઓ શોભતા હતા; ભક્તિવશ થઈ દિવસે પણ પ્રભાસહિત ચંદ્ર રહ્યા હોય તેવા આકાશમાં રહેલા છત્રથી તેઓ શોભતા હતા અને જાણે ચંદ્રના જુદાં કરેલાં સર્વસ્વ કિરણના કેશ હોય તેવા ગંગાના તરંગ જેવા વેત ચામરો તેમની ઉપર ઢોળાતા હતા. નક્ષત્રગણેથી ચંદ્રમાની જેમ તપથી પ્રદીપ્ત થયેલા અને સૌખ્ય એવા લાખે ઉત્તમ શ્રમણાંથી તેઓ વીંટાયેલા હતા. જેમ સૂર્ય દરેક સાગરમાં અને દરેક સરેવરમાં કમલને પ્રબોધ (પ્રફુલિત) કરે, તેમ એ મહારમાં દરેક ગામ અને દરેક શહેરમાં ભવ્યજનોને પ્રતિબંધ કરતા હતા. આવી રીતે વિચરતા ભગવાન ઋષભદેવજી એકદા અષ્ટાપદ પર્વતે આવ્યા. - અત્યંત તપણાને લીધે જાણે શરદઋતુનાં વાદળાંને એક ઠેકાણે કપેલે ઢગલે હેય, ઠરી ગયેલા ક્ષીરસમુદ્રને લાવી મૂકેલ લાકૂટ હોય અથવા પ્રભુના જન્માભિષેક વખતે ઇંદ્ર વક્રિય કરેલા ચાર વૃષભના રૂપમાંહેનો ઊંચા શિંગવાળા એક વૃષભ હોય એવો તે ગિરિ જણાતું હતું. નંદીશ્વર દ્વીપમાંહેની પુષ્કરિણી (વાવડી) માં રહેલા દધિમુખ પ્રર્વતેમાંથી આવેલ જાણે એક પર્વત હોય, જંબુદ્વીપરૂપી કમલને જાણે એક બિસખંડ ( નાળ ) હોય અને પૃથ્વીને જાણે વેત રત્નમય ઊંચે મુગટ હોય તે તે પર્વત શોભતે હતો. નિર્મળ તથા પ્રકાશવાળો હોવાથી દેવગણે તેને હમેશાં જળથી સ્નાન કરાવતા હોય અને વસ્ત્રોથી જાણે લુંછતા હોય તે તે જણાતો હતો. વાયુએ ઉડાડેલા કમલના રણએવડે તેના નિર્મળ સ્ફટિક મણિના તટને સ્ત્રીઓ નદીના જળ જે દેખતી હતી. તેના શિખરના અગ્રભાગમાં વિશ્રામ લેવાને બેઠેલી વિદ્યાધરની સ્ત્રીઓને તે વૈતાઢય અને શુદ્રહિમાલયનું સમરણ કરાવતા હતા. સ્વર્ગ ભૂમિનું જાણે અંતરીક્ષ દર્પણ હય, દિશાઓનું અતુલ્ય હાસ્ય હોય અને ગૃહનક્ષત્રને નિર્માણ કરવાની મૃત્તિકાનું અક્ષય સ્થળ હોય એ તે જાતે હતો. તેનાં શિખરના મધ્ય ભાગમાં કીડાથી ઢાંત થયેલા મૃગ બેઠેલા હતા, તેથી તે અનેક મૃગલાંછન ( ચંદ્ર )ના વિભ્રમને બતાવતો હતો. નિર્ઝરણાંની પંક્તિએથી જાણે નિર્મળ અર્ધ વસ્ત્રને છોડી દેતો હોય અને સૂર્યકાંત મણિઓનાં પ્રસરતાં કિરણોથી જાણે ઊંચી પતાકાવાળો હોય તે તે શોભતો હતો. તેના ઊંચા શિખરનાં અગ્ર ભાગમાં સૂર્ય સંક્રમ થતો, તેથી તે સિદ્ધકની મુગ્ધ સ્ત્રીઓને ઉદયાચલનો ભ્રમ આપતો હતો. જાણે મયૂરપત્રથી રચેલાં મોટાં છત્ર હોય તેવાં અતિ આપવવાળાં વૃક્ષોથી તેમાં નિરંતર છાયા થઈ રહી હતી. ખેચરની સ્ત્રીઓ કૌતુકથી મૃગનાં બચ્ચાંઓનું લાલનપાલન કરતી હતી, તેથી હરણીઓના ઝરતા દૂધવડે તેનું સર્વ લતાવના સિંચાતું હતું. કદળીપત્રના અર્ધા વસ્ત્રવાળી શબરીઓના નૃત્યને જોવાને માટે ત્યાં નગરની સ્ત્રીઓ નેત્રની શ્રેણી કરીને રહેતી હતી. રતિથી શ્રાંત થયેલી સર્પિણીઓ ત્યાં વનને મંદ મંદ પવન પીતી હતી. તેના લતાવનને પવનરૂપી નટે ક્રીડાથી નચાવ્યું હતું. કિનની સ્ત્રીઓ પતિના આરંભથી તેની ગુફાઓને મંદિરરૂપ કરતી હતી અને અપ્સરાઓના સ્નાન કરવાના ધસારા + અહીં સુધીના સર્વ અતિશય દેવકૃત છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૭૯ થી તેના સરોવરનું જળ તરંગિત થયેલું હતું. કોઈ ઠેકાણે સોગઠાબા રમતા, કે ઠેકાણે પાનગોષ્ટી કરતા અને કઈ ઠેકાણે પણિત (પણ) બાંધતા યક્ષોથી તેના મધ્ય ભાગમાં કોલાહલ થઈ રહ્યો હતો. તે પર્વત ઉપર કોઈ ઠેકાણે કિન્નરોની સ્ત્રીઓ, કેઈ ઠેકાણે ભિલ્લલોકોની સ્ત્રીઓ અને કઈ ઠેકાણે વિદ્યાધરની સ્ત્રીઓ ક્રીડાનાં ગીત ગાતી હતી, કઈ ઠેકાણે પાકેલાં દ્રાક્ષફળ ખાઈ ઉન્મત્ત થયેલા શુક પક્ષીઓ શબ્દ કરતા હતા, કેઈ ઠેકાણે આમ્રના અંકુર ખાવાથી ઉન્મત્ત થયેલી કોકિલાઓ પંચમ સ્વર કરતી હતી, કેઈ ઠેકાણે કમલતંતુના આસ્વાદથી ઉન્મત્ત થયેલા હસે મધુર શબ્દ કરતા હતા, કેઈ ઠેકાણે સરિતાના તટમાં મદવાળા થયેલા ક્રૌંચ પક્ષીઓના ટંકાર શબ્દ થતા હતા, કેઈ ઠેકાણે નજીક રહેલા મેઘથી ઉન્માદ પામેલા મયૂરોનો કેકા શબ્દ થતો હતો, અને કોઈ ઠેકાણે ફરતા સારસ પક્ષીએના શબ્દો સંભળાતા હતા. એથી તે ગિરિ મનોહર લાગતો હતો. કોઈ ઠેકાણે રાતાં અશોકવૃક્ષોનાં પત્રથી જાણે કસુંબી વસ્ત્રવાળો હોય, કેઈ ઠેકાણે તમાલ, તાલ અને હિંતાલના વૃક્ષોથી જાણે શ્યામ વસ્ત્રવાળો હોય, કેઈ ઠેકાણે સુંદર પુષ્પવાળાં ખાખરાનાં વૃક્ષોથી જાણે પીળા વસ્ત્રવાળે હોય અને કોઈ ઠેકાણે માલતી અને મલિકાના સમૂહથી જાણે શ્વેત વસ્ત્રવાળ હોય એવે તે પર્વત જણાતો હતો. આઠ જન ઊંચો હોવાથી તે આકાશ જેટલે ઊંચે લાગતો હતો. એવા તે અષ્ટાપદ પર્વત ઉપર ગિરિના જેવા ગરિષ્ઠ જગતગુરુ આરૂઢ થયા. પવનથી ખરતાં પુષ્પોથી અને નિર્ઝરણુના જળથી એ પર્વત જગત્પતિ પ્રભુને અર્થે પાદ્ય આપતો હોય તે જાતે હતો. પ્રભુના ચરણથી પવિત્ર થયેલે એ પર્વત, પ્રભુને જન્મસ્નાત્રથી પવિત્ર થયેલા મેથ્વી પિતાને ન્યૂન માનતો નહોતો. હર્ષ પામેલા કોકિલાદિકના શબ્દના મિષથી જાણે તે પર્વત જગત્પતિના ગુણ ગાતે હોય એવો જણાતો હતે. તે પર્વત ઉપર વાયુકુમારદેવોએ એક પ્રદેશમાંથી માર્જન કરનારા સેવકોની જેમ ક્ષણવારમાં તૃણુ–કાષ્ઠાદિક દૂર કર્યું અને મેઘકુમારે એ પાણીને વહેનારા પાડાની જેવાં વાદળાં વિકુવીને સુગંધી જળથી તે ભૂમિ ઉપર સિંચન કર્યું. પછી ત્યાં દેવતાઓએ વિશાળ એવી સુવર્ણ રત્નની શિલાઓથી દર્પણના તળની જેવું સપાટ પૃથ્વીતળ બાંધી લીધું. તેની ઉપર વ્યંતર દેવતાઓએ ઈદ્રધનુષના ખંડની જેવા પંચવણ પુષ્પની જાનુપ્રમાણ વૃષ્ટિ કરી અને જમના નદીના તરંગની શેભાને ગ્રહણ કરનારાં વૃક્ષનાં આદ્રપત્રોનાં ચારે દિશાએ તોરણ બાંધ્યાં. ચારે બાજુ સ્તંભની ઉપર બાંધેલાં મકરાકૃતિ તરણે સિંધુના બંને તટમાં રહેલા મગરની શોભાને અનુસરતાં શુભતાં હતાં. તેના મધ્યમાં જાણે ચાર દિશાઓની દેવીના રૂપનાં દર્પણ હોય તેવાં ચાર છત્રો તથા આકાશગંગાના ચપળ તરંગેની ભ્રાંતિને આપનારા પવને તરંગિત કરેલો વજપ શેતો હતો. તે તેરણાની નીચે રહેલા મેતીના સ્વસ્તિક “ સર્વ જગતનું અહીં મંગળ છે” એવી ચિત્રલિપિના વિભ્રમને કરાવતા હતા. દેવા ભમિતળ ઉપર વૈમાનિક દેવતાઓએ રત્નાકરની શોભાના સર્વસ્વ જે રત્નમય ગઢ કર્યો અને તે ગઢ ઉપર માનુષેત્તર પર્વતની સીમા ઉપર રહેલી ચંદ્રસૂર્યનાં કિરણોની માળા જેવી માણેકના કાંગરાની પંક્તિઓ રચી. પછી જ્યોતિષપતિ દેવતાઓએ વલયાકારે કરેલું હેમાદ્રિ પર્વતનું શિખર હોય તેવો નિર્મળ સુવર્ણને મધ્યમ ગઢ કર્યો અને તેના ઉપર રનમય કાંગરા કર્યા તેમાં પ્રેક્ષકોનાં પ્રતિબિંબ પડવાથી જાણે ચિત્રવાળા હોય તેવા તે કાંગરાઓ જણાતા હતા. તે પછી ભવનપતિએ એ કુંડલાકારે થયેલા શેષનાગના શરીરના ભ્રમને આપના છેલો રૂપાનો ગઢ કર્યો અને તેની ઉપર ક્ષીરસાગરના તટના જળ ઉપર રહેલી ગરૂડની શ્રેણી હોય તેવી સુવર્ણના કાંગરાની શ્રેણી કરી. પછી જેમ અયોધ્યા Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સર્ગ ૬ ઠ્ઠો નગરીના ગઢમાં કર્યા હતા તેમ યક્ષેએ તે દરેક ગઢમાં ચાર ચાર દરવાજાને માણેકનાં તેરણે કર્યા; પિતાનાં પ્રસરતાં કિરણોથી જાણે તે તેર શતગુણ હોય તેવાં જણાતાં હતાં. દરેક દ્વારે વ્યંતરે એ નેત્રની રેખામાં રહેલી કાજળની રેખાની પેઠે આચરણ કરતાં ધૂમાડારૂપી ઊર્મિઓને ધારણ કરનારા ધૂપિયા રાખ્યા હતા. મધ્યગઢની અંદર ઈશાન દિશામાં, ઘરમાં દેવાલયની જે પ્રભુને વિશ્રામ લેવા માટે એક દેવછંદ ર. વહાણની મધ્યમાં જેમ કૂવાથંભ હોય તેવું વ્યંતરાએ તે સમવસરણના મધ્યમાં ત્રણ કોશ ઊંચું રમૈત્યવૃક્ષ રચ્યું. ચૈત્યવૃક્ષની નીચે પોતાનાં કિરણોથી જાણે વૃક્ષને મૂળથી જ પલ્લવિત કરતી હોય તેવી એક રત્નમય પીઠ રચી અને તે પીઠ ઉપર ત્યવૃક્ષની શાખાઓના અંત પલ્લવેથી વારંવાર સાફ થત રત્ન છંદ રચ્યું; તેની મધ્યમાં પૂર્વ તરફ વિકસિત કમલકેશની મધ્યમાં કણિકાની જેવું, પાદપીઠ સહિત એક રત્નસિંહાસન રચ્યું અને તેની ઉપર જાણે ગંગાની આવૃત્તિ કરેલા ત્રણ પ્રવાહ તેવાં ત્રણ છત્રા બનાવ્યાં. એવી રીતે જાણે અગાઉથી જ તૈયાર હોય અને તે કઈ ઠેકાણેથી લાવીને અહીં મૂકી દીધું હોય તેમ ક્ષણવારમાં દેવ અને અસુરોએ મળીને ત્યાં સમવસરણ રચ્યું. જગત્પતિએ ભવ્યજનોના હૃદયની જેમ મોક્ષદ્ધારરૂપ એ સમવસરણમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો. તત્કાળ જેની શાખાના પ્રાંત પલ પોતાના કર્ણને આભૂષણરૂપ થતા હતા એવા અશોકવૃક્ષને તેમણે પ્રદક્ષિણું કરી. પછી પૂર્વ દિશા તરફ આવી “નમસ્તીથર” એમ બેલી રાજહંસ જેમ કમલ ઉપર બેસે તેમ તેઓ સિંહાસન ઉપર બિરાજમાન થયા. તરતજ બાકીની ત્રણ દિશાના સિંહાસન ઉપર વ્યંતરદેએ ભગવંતનાં ત્રણ રૂપ વિફર્ચા. પછી સાધુ, સાધ્વી અને વૈમાનિક દેવતાની સ્ત્રીઓએ પૂર્વ દ્વારથી પસી, પ્રદક્ષિણા કરી, ભક્તિપૂર્વક જિનેશ્વર અને તીર્થને નમસ્કાર કર્યો અને પ્રથમ ગઢમાં પ્રથમ ધર્મરૂપી ઉદ્યાનના વૃક્ષરૂપ સાધુઓ પૂર્વ અને દક્ષિણ દિશાની મધ્યમાં બેઠા, તેમના પૃષ્ઠભાગમાં માનિક દેવતાઓની સ્ત્રીઓ ઊભી રહી અને તેની પાછળ તેવી જ રીતે સાધ્વીઓનો સમૂહ ઊર્ભો રહ્યો. ભુવનપતિ, તિષી અને વ્યંતરની સ્ત્રીઓ દક્ષિણદ્વારથી પ્રવેશ કરી પૂર્વ વિધિવત્ પ્રદક્ષિણ નમસ્કાર કરીને મૈત્રત્ય દિશામાં બેઠી અને તે ત્રણે નિકાયના દે પશ્ચિમકારથી પ્રવેશ કરી, તેવી જ રીતે નમી, અનુક્રમે વાયવ્ય દિશામાં બેઠા. આવી રીતે પ્રભુને સમોસર્યા જાણી, પોતાનાં વિમાનના સમૂહથી ગગનને આછાદિત કરતા_ઇંદ્ર ત્યાં સત્વર આવ્યા અને ઉત્તરદ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી, સ્વામીને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરી, ભક્તિવાન્ ઇંદ્ર આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવન! જે કે ઉત્તમ યોગીઓથી પણ આપના ગુણે સર્વ પ્રકારે જાણવા અશક્ય છે, તે સ્તુતિ કરવાને ગ્ય એવા તે આપના ગુણો કયાં અને નિત્ય પ્રમાદી એ હું સ્તોતા ક્યાં? તથાપિ હે નાથ! હું યથાશક્તિ તમારા ગુણને સ્તવીશ. શું લંગડો મનુષ્ય દઈ માર્ગે ચાલે તો તેને કોઈ નિવારે? હે પ્રભુ ! આ સંસારરૂપી આતપના કલેશથી પરવશ થયેલા પ્રાણીઓને જેના ચરણની છાયા છત્રની છાયાનું આચરણ કરે છે એવા આપ અમારી રક્ષા કરો. હે નાથ ! સૂર્ય જેમ પરોપકારને માટે પ્રકાશે છે તેમ ફક્ત લોકોને માટે જ વિહાર કરતા એવા આપ કૃતાર્થ છો. મધ્યાહ્નના સૂર્યની જેમ આપ પ્રભુ પ્રગટ થયે, દેહની છાયાની જેમ પ્રાણીઓનાં કર્મ ચોતરફથી સંકોચ પામી જાય છે. જેઓ હંમેશાં તમને જુએ છે તે તિર્યંચને પણ ધન્ય છે અને જે તમારા દર્શનથી શૂન્ય છે ને સ્વર્ગમાં રહેલ હોય તે પણ અધન્ય છે. હે ત્રિજગત્પતિ ! જેઓના હદયરૂપી Page #202 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૮૧ ત્યમાં તમે એક અધિદેવતા રહેલા છે તે ભાવિકજને ઉત્કૃષ્ટમાં પણ ઉત્કૃષ્ટ છે. હું આપની પાસે એક જ પ્રાર્થના કરું છું કે ગામેગામ અને નગરેનગર વિહાર કરતા આપ કદાપિ મારા હૃદયને છોડશે નહીં.” આવી રીતે પ્રભુની સ્તુતિ કરી, પંચાગે ભૂમિને સ્પર્શ કરવાપૂર્વક પ્રણામ કરી સ્વર્ગપતિ ઈદ્ર પૂર્વ અને ઉત્તર દિશાના મધ્યમાં બેઠા. પ્રભુ અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા, એ વૃત્તાંત તરત જ શૈલપાલક પુરુષએ આવી ચકીને કહ્યો, કારણ કે તેઓને તે કાર્યને માટે જ ત્યાં રાખ્યા હતા, ભગવાનની જ્ઞપ્તિ કરનારા એ લોકોને દાતાર ચક્રીએ સાડાબાર કેટી સુવર્ણ આપ્યું. તે પ્રસંગે જે આપવું તે થોડું જ છે. પછી મહારાજાએ સિંહાસન ઉપરથી ઉઠી, તે દિશા તરફ સાત આઠ પગલાં ચાલી, વિનયથી પ્રભુને પ્રણામ કર્યા અને પછી પાછા સિંહાસન ઉપર બેસી, ઈદ્ર જેમ દેવતાને બોલાવે તેમ ચક્રીએ મને વંદન કરવા જવાને માટે પોતાના સૈનિકોને બોલાવ્યા. વેલથી સમુદ્રની ઊંચી તરંગપંક્તિની જેમ ભરતરાયની આજ્ઞાથી સર્વ રાજાઓ તરફથી આવીને એકઠા થયા. હાથીઓ ઊંચે સ્વરે ગર્જના કરવા લાગ્યા અને ઘોડાઓ ખાંખારવા લાગ્યા, તે જાણે સ્વામી પાસે જવાને પિતાને અધિરોહક ( સ્વાર )ને ત્વરા કરાવતા હોય તેવા જણાતા હતા. પુલકિત અંગવાળા રથિક અને દિલ લોકો તત્કાળ હર્ષ પૂર્વક ચાલવા લાગ્યા, કારણ કે ભગવાન પાસે જવામાં રાજાની આજ્ઞા તેમને સુવર્ણ અને સુગંધના જેવી થઈ પડી. મોટી નદીનાં પરના જળ જેમ બે કાઠામાં સમાય નહીં તેમ અધ્યા અને અષ્ટાપદ પર્વતની વચમાં તે સેના સમાતી ન હતી. આકાશમાં તછત્ર અને મયુરછત્રનો સંગ થવાથી ગંગા અને યમુનાના વેણીસંગ જેવી શેભા થઈ રહી. અશ્વારેના હાથમાં રહેલા ભાલાઓ પિતાનાં ફુરણયમાન કિરણોથી જાણે તેઓએ બીજાં ભાલાંઓ ઊંચા કર્યા હોય તેવા શોભતાં હતાં. હાથીઓની ઉપર આરૂઢ થયેલા વીરકુંજરો હર્ષથી ઉત્કટપણે ગર્જના કરતા હતા, તેથી જાણે હાથીની ઉપર બીજા હાથી આરૂઢ થયા હોય તેવું લાગતું હતું. સર્વ સિનિક જગત્પતિને નમવાને માટે ભારતચક્રીથી પણ અધિક ઉત્સુક થયા હતા, કારણ કે ખગનું મ્યાન ખડૂગથી પણ ઘણું તીર્ણ થાય છે. તે સર્વના કોલાહલે દ્વારપાળની પેઠે મધ્યમાં રહેલા ભરત રાજાને “ સર્વ સૈનિકે એકઠા થયા છે” એમ નિવેદન કર્યું. પછી મુનીશ્વર જેમ રાગદ્વેષના જયથી મનઃશૌચ કરે તેમ મહારાજાએ સ્નાનથી અંગશૌચ કર્યું અને પ્રાયશ્ચિત્ત તથા કૌતુકમંગળ કરીને પિતાના ચરિત્રની જેવા ઉજજવળ વસ્ત્ર ધારણ કર્યા. મસ્તક ઉપર વેત છત્રથી અને બંને બાજુએ શ્વેત ચામથી શેભતા તે મહારાજા પોતાના મંદિરની અંતર્વેદિકા પ્રત્યે ગયા અને સૂર્ય જેમ પુર્વાચલ ઉપર આરૂઢ થાય તેમ વેદિકા ઉપર આરૂઢ થયેલા તે મહીપતિ સૂર્ય જેમ ગગનની મધ્યે આવે તેમ મહાગજ ઉપર ચડ્યા. મેરી, શંખ અને આનક વિગેરે ઉત્તમ વાજિંત્રોના મોટા શબ્દોથી કુવારાના જળની જેમ આકાશભાગને વ્યાખ કરતા, મેઘની જેમ હાથીઓના મદજળથી દિશાઓને વ્યાપ્ત કરતા, તરંગે વડે સાગરની જેમ તુરંગથી પૃથ્વીને આચ્છાદન કરતા અને કલ્પવૃક્ષથી જોડાયેલા યુગલીઆની જેમ હર્ષ અને ત્વરાથી યુક્ત થયેલા મહારાજા અંતઃપુર અને પરિવાર સહિત ડીવારમાં અષ્ટાપદે આવી પહોંચ્યા. સંયમ લેવાની ઈચ્છાવાળો પુરુષ જેમ ગૃહસ્થ ધર્મથી ઉતરીને ઊંચા ચારિત્રધર્મ ઉપર આરૂઢ થાય, તેમ મહાગજ ઉપરથી ઉતરીને મહારાજા એ મહાગિરિ ઉપર ચડ્યા. ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો, એટલે આનંદરૂપ અંકુરને ઉત્પન્ન કરવામાં મધ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સર્ગ ૬ સમાન પ્રભુ તેમના જેવામાં આવ્યા. પ્રભુને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, તેમના ચરણમાં નમન કરી, મસ્તકે અંજલિ જોડી ભરતે આ પ્રમાણે સ્તુતિ કરી–“હે પ્રભુ! મારી જેવાએ તમારો સ્તુતિ કરવી તે કુંભથી સમુદ્રનું પાન કરવા જેવું છે, તથાપિ હું તમારી સ્તુતિ કરીશ; કેમ કે હું ભક્તિથી નિરંકુશ છું. હે પ્રભે ! દીપકના સંપર્કથી જેમ વાટે પણ દીપકપણાને પામે છે, તેમ તમારા આશ્રિત ભવિજને તમારી તુલ્ય થાય છે. હે સ્વામિના મદ પામેલા ઈદ્રિયરૂપી હસ્તીકોને નિમંદ કરવામાં ઔષધરૂપ અને માર્ગને બતાવનાર તમારું શાસન વિજય પામે છે. હે ત્રિભુવનેશ્વર ! તમે ચાર ઘાતિકર્મને હણીને બાકીનાં ચાર કર્મની જે ઉપેક્ષા કરો છો તે લોકકલ્યાણને માટે જ કરે છે એમ હું માનું છું. હે પ્રભુ ! ગરૂડને પાંખમાં રહેલા પુરુ જેમ સમુદ્રનું ઉલંઘન કરે છે, તેમ તમારા ચરણમાં લગ્ન થયેલા ભથ્વજને આ સંસારસમુદ્રનું ઉલ્લંઘન કરે છે. હે નાથ ! અનંત કલ્યાણરૂપ વૃક્ષને ઉલસિત કરવામાં દેહદરૂપ અને વિશ્વની મેહરૂપી મહાનિદ્રામાં પ્રાતઃકાળ સમાન તમારું દર્શન જયવંત વ છે. તમારા ચરણકમલને સ્પર્શથી પ્રાણીઓના કમ વિદારણ થઈ જાય છે, કેમકે ચંદ્રનાં મૃદુ કિરણોથી પણ હાથીના દાંત ફુટે છે. મેઘની વૃષ્ટિની જેમ અને ચંદ્રની ચંદ્રિકાની જેમ જગન્નાથ ! તમારે પ્રસાદ સર્વને સરખો જ છે.” આવી રીતે પ્રભુની સ્તુતિ કરી, નમસ્કાર કરી, ભરતપતિ સામાનિક દેવતાની જેમ ઈદ્રના પૃષ્ઠભાગે બેઠા. દેવતાઓની પછવાડે સર્વ પુરુષે બેઠા અને પુરુષોની પાછળ સર્વ નારીઓ ઊભી રહી. પ્રભુના નિર્દોષ શાસનમાં જેમ ચતુર્વિધ ધર્મ રહે તેમ સમવસરણના પ્રથમ કિલ્લામાં આવી રીતે ચતુર્વિધ સંઘ બેઠે; બીજા પ્રકારમાં પરસ્પર વિરોધી છતાં પણ જાણે નેહવાળા સહોદર હોય તેમ થઈ સર્વ તિરે હર્ષ સહિત બેઠા, ત્રીજા કિલ્લામાં આવેલા રાજાઓનાં સર્વ વાહને (હસ્તી, અશ્વાદિ, દેશના સાંભળવાને ઊંચા કર્ણ કરીને રહ્યા. પછી ત્રિભુવનપતિ એ સર્વે ભાષામાં પ્રવર્તતી અને મેઘના શબ્દ જેવી ગંભીર ગિરાથી દેશના આપવા માંડી. દેશના સાંભળતા તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓ જાણે અત્યંત ભારથી મુક્ત થયા હોય, જાણે ઈષ્ટ પદ પામ્યા હોય, જાણે કલ્યાણ અભિષેક કર્યો હોય, જાણે ધ્યાનમાં રહ્યા હોય, જાણે અહમિંદ્રપણું પામ્યા હોય અને જાણે પરબ્રહ્મને પામ્યા હોય તેમ હર્ષ થી સ્થિર થઈ ગયા. દેશના સમાપ્ત થયા પછી મહાવ્રતને પાળનારા પિતાને ભ્રાતાએને જોઈ, મનમાં તાપ પામી ભરતરાય આ પ્રમાણે વિચારવા લાગ્યા–“અહો ! અગ્નિની જેમ હમેશાં અતૃપ્ત એવા મેં આ ભાઈઓના રાજ્યને ગ્રહણ કરીને શું કર્યું ? હવે એ ભગફળવાળી લક્ષ્મી બીજાને આપી દેવી તે રક્ષામાં ઘી હેમ્યાની જેમ મૂઢ એવા મારે નિષ્ફળ છે. કાગડાઓ પણ બીજા કાગડાને બોલાવી અનાદિકનું ભક્ષણ કરે છે અને હું આ બંધુઓ વિના ભેગ ભોગવું છું, તેથી તે કાગડાથી પણ હીન છું. માસક્ષપણકો જેમ કઈ દિવસ ભિક્ષા ગ્રહણ કરે છે, તેમ હું ફરીથી જે તેમને ભેગસંપત્તિ આપું તે મારા પ ગે તેઓ ગ્રહણ કરે ખરા.” એવી રીતે વિચારી, પ્રભુના ચરણ સમીપે જઈ, અંજલિ જડી તેમણે ભેગને માટે પિતાના બ્રાતાઓને નિમંત્રણ કર્યું. " તે વખતે પ્રભુએ કહ્યું--“હે સરલ અંત:કરણવાળા રાજા ! આ તારા બ્રાતાઓ મહાસત્તવાળા છે અને તેઓએ મહાવ્રત પાળવાની પ્રતિજ્ઞા કરી છે, તેથી સંસારની અસારતા જાણીને પૂર્વ ત્યાગ કરેલા ભેગને વમન કરેલા અન્નની જેમ તેઓ ફરીથી ગ્રહણ નહીં કરે. એવી રીતે ભેગના આમંત્રણ સંબંધી પ્રભુએ નિષધ કર્યો, એટલે ફરીથી એક મહિનાના ઉપવાસ કરનાર. Page #204 -------------------------------------------------------------------------- ________________ પ ૧ ૧૮૩ પશ્ચાત્તાપયુક્ત ચક્રીએ વિચાયું– સંગરહિત એવા આ મારા ભાઇ કિ ભાગને ભાગવશે નહીં; તે। પણ પ્રાણધારણને માટે આહારને તા ભાગવશે.' એમ ધારી તેમણે પાંચસે મોટાં ગાડાં ભરી આહાર મગાવી પાતાના અનુજ ભાઇઓને પૂર્વની જેમ નિમ`ત્રણ કર્યું. તે વારે પ્રભુએ કહ્યું—'ભરતપતિ ! એ આધાકમી ( મુનિને અર્થે બનાવીને લાવેલ ) આહાર યતિઓને કલ્પતા નથી.’ પ્રભુએ એ પ્રમાણે નિષેધ કર્યાથી તેમણે અકૃત અને અકારિત અન્નને માટે નિમ ત્રણ કર્યું, કારણ કે સરલપણામાં સર્વ શેાભે છે, તે વખતે હે રાજેંદ્ર ! મુનિઓને રાજપિડ કલ્પતા નથી' એમ કહી ધ ચક્રી પ્રભુએ ચક્રવત્તી ને ફરીથી વાર્યા, પ્રભુએ સર્વ રીતે મને નિષેધ કર્યા એમ વિચારી, ચંદ્ર જેમ રાહુવડે દુભાય તેમ મહારાજા ભરત પશ્ચાત્તાપવડે દુભાવા લાગ્યા. ભરતને એવી રીતે વિલ ય થયેલા જોઈ ઈન્દ્રે પ્રભુને પૂછ્યું-‘હે સ્વામિન્ ? અવગ્રહર કેટલા પ્રકારના છે ?? પ્રભુએ કહ્યું–ઇંદ્ર સંબધી, ચક્રી સંબધી, રાજા સંબધી, ગૃહસ્થ સ`બધી અને સાધુ સંબંધી–એવા પાંચ પ્રકારે અવગ્રહ થાય છે. એ અવગ્રહા ઉત્તરાત્તર પૂર્વ પૂર્વ ના બાધ કરે છે, તેમાં પૂર્વોક્ત અને પરોક્ત વિધિમાં પૂર્વોક્ત વિધિ બળવાન છે.’ મે મારા ઇંદ્રે કહ્યું-હે દેવ ! જે સાધુએ મારા અવગ્રહમાં વિહાર કરે છે તેઓને અવગ્રહની આજ્ઞા કરી છે.’ એવી રીતે કહી પ્રભુના ચરણકમલમાં વંદન કરી ઇંદ્ર ઊભા રહ્યો. ભરતરાજાએ એ સાંભળી પુનઃ વિચાર કર્યો કે એ મુનિએ એ જો કે મારા અન્નદિકના આદર કર્યા નથી, તથાપિ અવગ્રહના અનુગ્રહની આજ્ઞાથી તે! હું આજે કૃતાર્થ થાઉં,' એમ મનમાં ધારી શ્રેષ્ઠ હૃદયવાળા ચક્રીએ ઇંદ્રની જેમ પ્રભુના ચરણ પાસે જઈ પેાતાના અવગ્રહની પણ આજ્ઞા કરી. પછી પાતાના સહધમી (સામાન્ય ધર્મબંધુ) ઇંદ્રને પૂછ્યું -‘હાલ અહી લાવેલા આ ભાતપાણીનું મારે શુ કરવું ? ઇંદ્રે કહ્યું-તે સર્વ ગુણાત્તર (વિશેષ ગુણવાન) પુરુષોને આપી દેવું. ભરતે વિચાર્યું–‘સાધુએ સિવાય બીન્ન ગુણાત્તર પુરુષો કોણ ? હા ! મારા જાણવામાં આવ્યુ., દેશિવેતિ એવા શ્રાવકે ગુણાત્તર છે, માટે આ સઘળુ તેમને આપવું ચાગ્ય છે.' એમ નિશ્ચય કર્યા પછી ચક્રીએ સ્વર્ગપતિ ઇંદ્રનું પ્રકાશમાન અને મનોહર આકૃતિવાળુ રૂપ જોઈ વિસ્મય પામી તેને પૂછયુ-‘હે દેવતિ ! સ્વર્ગમાં પણ તમે આવે રૂપે રહેા છે. કે બીજે રૂપે રહેા છે ? કારણ કે દેવતાઓ તેા કામરૂપી (ઇચ્છિત રૂપ કરનારા) કહેવાય છે.’ ઇન્દ્રે કહ્યું હે રાજન્ ( સ્વર્ગમાં અમારું આવું રૂપ ન હોય ત્યાં જે રૂપ હોય છે તે મનુષ્યાથી જોઇ પણ શકાતું નથી.’ ભરતે કહ્યું – – તમારા તેવા પ્રકારના રૂપના દર્શન માટે મને ઘણી ઈચ્છા થાય છે. તેથી હું સ્વ પતિ ! ચંદ્ર જેમ ચકારને પ્રસન્ન કરે તેમ તમારી દિવ્ય આકૃતિના દર્શનથી તમે મારા ચક્ષુને પ્રસન્ન કરો.’ ઇન્દ્રે કહ્યું–હે રાજા ! તમે ઉત્તમ પુરુષ છે. તમારી પ્રાર્થના વ્યર્થ ન જવી જોઈએ, માટે હું મારા એક અંગનું તમને દર્શન કરાવીશ. ’ એમ કહી ઇન્દ્રે ચોગ્ય અલંકારથી શેાભતી અને જગતરૂપી મંદિરમાં દીપિકા સમાન પાતાની એક અગુલિ ભરતરાયને ખતાવી તે પ્રકાશિત કાંતિવાળી ઇદ્રની આંગળી જોઇ, પૂર્ણિમાના ચંદ્રને જોવાથી સમુદ્રની જેમ ૧ મુનિને અર્થે કરેલ નહિ અને કરાવેલ નહિ તે. ર રહેવા-વિચારવાના સ્થાનને માટે આજ્ઞા લેવી પડે તે Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સર્ગ ૬ હો મેદિનીપતિ પ્રમોદ પામ્યા. ભરતરાયનું એવી રીતે માન જાળવી, ભગવંતને પ્રણામ કરી, સંધ્યાના અભ્રની જેમ ઈદ્ર તત્કાળ અંતર્ધાન થઈ ગયા. ચક્રવત્તી પણ સ્વામીને નમન કરી, કરવાનાં કાર્યો મનમાં ચિંતવી ઈદ્રની જેમ પિતાની અયોધ્યા નગરીમાં આવ્યા. રાત્રે તેમણે ઈદ્રની અંગુલિનું આરોપણ કરીને ત્યાં અછાહૂિનકા ઉત્સવ કર્યો. પુરુષોનું કરાવ્ય ભકિતમાં અને સ્નેહમાં સરખું જ હોય છે, ત્યારથી ઇદ્રનો સ્તંભ રોપી લે કે એ સર્વત્ર ઈદ્રોત્સવ કરવા માડયો, જે અદ્યાપિ લોકોમાં પ્રવર્તે છે. સૂર્ય જેમ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જાય, તેમ વ્યંજનરૂપી કમલને પ્રધા કરવા માટે ભગવાન શ્રી ઋષભસ્વામીએ અષ્ટાપદ પર્વત ઉપર અન્યત્ર વિહાર કર્યો. અહીં અયોધ્યામાં ભરતરાજાએ સર્વ શ્રાવકોને બોલાવીને કહ્યું – તમારે હમેશાં ભજનને માટે મારે ઘેર પધારવું. કૃષિ વિગેરે કાર્ય ન કરતાં તમારે સ્વાધ્યાયમાં પરાયણ રહીને, નિરંતર અપૂર્વ જ્ઞાનને ગ્રહણ કરવામાં તત્પર થવું. ભૂજન કરીને મારી સમીપ આવી દરરોજ તમારે આ પ્રમાણે બોલવું –ત્તિતમવાનું વર્દતે મીતરમામાં ન (તમે છતાયેલા છે, ભય વૃદ્ધિ પામે છે, માટે “આતમગુણને ન હો, ન હણો. ) ચકીનું એ વચન સ્વીકારી તેઓ હમેશાં ભરતરાયને ઘેર જમવા લાગ્યા અને પૂર્વોક્ત વચનને સ્વાધ્યાયની જેમ તત્પર થઈને પાઠ કરવા લાગ્યા. દેવતાઓની જેમ રતિમાં મગ્ન થયેલા અને પ્રમાદી એવા ચક્રવતી તે શબ્દને સાંભળવાથી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા –“અરે ! હું કેનાથી છતાએલે છું અને એ કષાયથી જ ભય વૃદ્ધિ પામે છે; તેથી આત્માને હણે નહીં, એવી રીતે આ વિવેકીઓ મને નિત્ય સ્મરણ કરાવે છે; તો પણ અહો ! મારું કેવું પ્રમાદીપણું અને કેવી વિષયલુબ્ધતા છે? ધર્મને વિષે મારું આ કેવું ઉદાસીપણું ! આ સંસારમાં મારે કેવો રાગ ! અને આ માટે મહાપુરુષને એગ્ય એ આચારને કે વિપર્યય કહેવાય ! આવા ચિંતવનથી સમુદ્રમાં ગંગાના પ્રવાહની જેમ એ પ્રમાદી રાજામાં ક્ષણવાર ધર્મધ્યાન પ્રવત્યું; પરંતુ પાછા વારંવાર શબ્દાદિક ઈદ્રિયાર્થમાં તે આસક્ત થવા લાગ્યા; કારણ કે ભેગફળકર્મને અન્યથા કરવાને કોઈ પણ સમર્થ નથી, એક વખત રસેડાના ઉપરીએ આવી મહારાજાને વિજ્ઞપ્તિ કરી કે “જન કરનારા. ઘણું થવાથી આ શ્રાવક છે કે અન્ય છે ? એમ જાણવામાં આવતું નથી.” તે સાંભળી ભારતરાયે આજ્ઞા આપી કે “તમે પણ શ્રાવક છે, માટે આજથી તમારે પરીક્ષા કરી ભજન આપવું. પછી તેઓ સર્વને પૂછવા લાગ્યા કે “તમે કોણ છે?” જે તેઓ કહે કે “અમે શ્રાવક છીએ તે “તમારામાં શ્રાવકનાં કેટલાં વ્રત છે ? એમ પૂછતાં તેઓ કહેતા કે અમારે નિરંતર પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રત છે. એવી રીતે પરીક્ષા કરેલા શ્રાવકને તેઓ ભરતરાજાને બતાવવા લાગ્યા, એટલે મહારાજા જ્ઞાન, દર્શન અને ચારિત્રના ચિહ્નવાળી ત્રણ રેખાઓ કાંકિણી રત્નથી ઉત્તરાસંગની જેમ તેમની શુદ્ધિને માટે કરવા લાગ્યા. એમ દરેક છ છ મહિને નવીન શ્રાવકની પરીક્ષા કરતા અને કાંકિણી રત્નથી તેઓને નિશાની કરતા હતા. ચિહ્નથી તેઓ ભેજન મેળવી નિ મહાન” ઈત્યાદિ પઠન ઊંચે સ્વરે કરવા લાગ્યા, તેથી તેઓ માત્ર એવા નામથી પ્રસિદ્ધ થયા. તેઓ પિતાના બાળકો સાધુઓને આપવા લાગ્યા. તેમાંથી કેટલાક વેચ્છાથી વિરક્ત થઈ વ્રત ગ્રહણ કરવા લાગ્યા અને પરિષહ સહન કરવાને અસમર્થ એવા કેટલાએક શ્રાવક થયા. કાંકિણું રત્નથી લાંછિત થયેલા તેઓને પણ નિરંતર ભજન મળવા લાગ્યું. રાજાએ એ લોકોને ભેજન આપ્યુ તેથી લોકો પણ તેમને જમાડવા લાગ્યા; કારણ કે પૂજિતે પૂજેલા સર્વથી Page #206 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૮૫ પૂજાય છે. તેઓને સ્વાધ્યાય કરવાને માટે ચક્રીશ્વરે અહંતોની સ્તુતિ અને મુનિ તથા શ્રાવકની સમાચારીથી પવિત્ર એવા ચાર વેદ રચ્યા. અનુક્રમે તેઓ માહનને બદલે બ્રાહ્મણ એવા નામની પ્રખ્યાત થયા અને કાંકિણું રતનની રેખાઓ તે યજ્ઞોપવિતરૂપ થઈ. ભરતરાજાની ગાદીએ તેમનો પુત્ર સૂર્યયશા નામે રાજા થયે, તેણે કાંકિણી રત્નના અભાવથી સુવર્ણની યજ્ઞોપવિત કરી. તે પછી મહાયશા વિગેરે થયા, તેમણે રૂપાની યજ્ઞોપવિત કરી. પછી બીજાઓએ પટ્ટસૂત્રમય યજ્ઞોપવિત કરી અને છેવટે બીજાઓએ સૂત્રમય કરી. ભરતરાજા પછી સૂર્યયશા થયા, ત્યારપછી મહાયશા, પછી અતિબળ, પછી બળભદ્ર, પછી બળવીર્ય, પછી કીર્તિવીર્ય, પછી જળવીર્ય અને ત્યારપછી દંડવીર્ય-એ આઠ પુરુષ સુધી એ આચાર પ્રવર્યો. તેઓએ આ ભરતાદ્ધનું રાજ્ય ભગવ્યું અને ઈદ્ર રચેલે ભગવંતને મુગટ તેઓએ ધારણ કર્યો. પછી બીજા રાજાઓ થયા, તેઓ મુગટના મહાપ્રમાણને લીધે તેને ધારણ કરી શક્યા નહીં; કારણ કે હાથીને ભાર હાથી જ ધારણ કરી શકે, મોજાથી ધારણ કરી શકાય નહીં. નવમા અને દેશમાં તીથ કરના અંતરમાં સાધુનો વિચછેદ થયો તે જ પ્રમાણે ત્યારપછીના સાત પ્રભુના અંતરમાં શાસનનો વિચ્છેદ થયે. તે સમયમાં અહંતની સ્તુતિ અને યતિ તથા શ્રાવકના ધર્મમય વેદ જે ભરતચક્રીએ રચ્યા હતા તે ફેરવાયા. ત્યારપછી સુલસ અને યાજ્ઞવલ્કયાદિ બ્રાહ્મણે એ અનાર્ય વેદ કર્યા. હવે ચક્રધારી ભરતરાજા શ્રાવકોને દાન આપતાં, કામક્રીડા સંબંધી વિનોદ કરતાં નિર્ગમન કરતા હતા. એકદા ચંદ્ર જેમ ગગનને પવિત્ર કરે તેમ પૃથ્વીને પોતાના ચરણથી પવિત્ર કરતા ભગવાન આદીશ્વર અષ્ટાપદગિરિએ પધાર્યા. દેવતાઓએ તત્કાળ ત્યાં સમવસરણ કર્યું અને જગત્પતિ તેમાં બેસીને ધર્મદેશના આપવા લાગ્યા. આવી રીતે પ્રભુ રહ્યા છે, એ વૃત્તાંત્ત નિયોગી પુરુષોએ પવનની જેમ ત્વરાથી આવી ભરતરાજામે નિવેદન કર્યો. ભરતે પ્રથમની જેટલું જ તેમને પારિતોષિક આપ્યું. કલ્પવૃક્ષ હમેશાં આપે પણ ક્ષીણ થાય નહીં. પછી અષ્ટાપદ પર્વતે સમવસરેલા પ્રભુની પાસે આવી, પ્રદક્ષિણ કરી નમીને ભરતરાજા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા-“હે જગત્પતિ ! હું અજ્ઞા છું તથાપિ તમારા પ્રભાવથી તમારી સ્તુતિ કરું છું, કારણ કે ચંદ્રને જેના પુરુષોની મંદ દષ્ટિ હોય તો પણ સમર્થ થાય છે. હે સ્વામિન્! મેહરૂપી અંધકારમાં નિમગ્ન થયેલા આ જગતને પ્રકાશ આપવામાં દીપક સમાન અને આકાશની પેઠે અનંત તમારું કેવળજ્ઞાન જયવંત વતે છે. હે નાથ ! પ્રમાદરૂપ નિદ્રામાં મગ્ન થયેલા મારા જેવા પુરુના કાર્યને માટે આપ સૂર્યની જેમ વોરંવાર ગમનાગમન કરે છે. જેમ કાળે કરી પથ્થર થઈ ગયેલું (ઠરી ગયેલું) વૃત અગ્નિથી ઓગળે છે, તેમ લાખે જન્મ વડે કરી ઉપાર્જન કરેલાં કર્મ તમારા દર્શનથી નાશ પામે છે. હે પ્રભુ ! એકાંત સુષમ કાળ (બીજા આરા) થી સુષમ દુઃખમ કાળ (ત્રીજો આરો) સારે છે કે જે સમયમાં કલ્પવૃક્ષથી પણ વિશેષ ફળને આપનારા તમે ઉત્પન્ન થયા છે. હે સર્વ ભુવનના પતિ ! જેમ રાજા ગામડાં અને ભુવનેથી પોતાની નગરીને ઉત્કૃષ્ટ કરે છે, તેમ તમે આ ભુવનથી ભૂષિત કરેલું છે. જે હિત પિતા, માતા, ગુરુ અને સ્વામી એ સર્વે કરી શકતા નથી તે હિત તમે એક છતાં પણ અનેકની જેવા થઈને કરે છે. ચંદ્રથી જેમ રાત્રિ શેભે, હંસથી જેમ સરોવર શેભે અને તિલકથી જેમ મુખ શેભે તેમ તમારાથી આ ભુવન શોભે છે. આવી રીતે યાવિધિ ભગવાનની સ્તુતિ કરીને વિનયી ભરતરાજા પિતાને ગ્ય સ્થાને બેઠા. ૨૪ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સર્ગ ૬ ઠ્ઠો પછી ભગવાને જન સુધી પ્રસરતી અને સર્વ ભાષામાં સમજાય તેવી ભારતીથી વિશ્વના ઉપકારને માટે દેશના આપી. દેશના પૂરી થયા પછી ભરતરાજાએ પ્રભુને નમી રોમાંચિત શરીરવાળા થઈ અંજલિ જોડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી–હે નાથ! ભરતખંડમાં જેમ આપ વિશ્વના હિતકારી છે તેમ બીજા કેટલા ધર્મચક્રીએ થશે? અને કેટલા ચક્રવત્તીઓ થશે? હે પ્રભુ! તેમનાં નગર, ગોત્ર, માતાપિતાના નામ, આયુષ, વર્ણ, શરીરનું માપ, પરસ્પર અંતર, દીક્ષા પર્યાય અને ગતિએ સર્વ આપ કહો. ભગવાને કહ્યું- હે ચક્રી ! આ ભરતખંડમાં મારી પછી બીજા ત્રેવીશ અહત થશે અને તમારા સિવાય બીજા અગિયાર ચક્રવતી થશે, તેમાં વિશમાં અને બાવીશમાં તીર્થકરે ગૌતમગોત્રી થશે અને બીજા કાશ્યપગેત્રી થશે તથા તે સર્વ મોક્ષગામી થશે. અધ્યામાં જિતશત્રુ રાજા અને વિજ્યારાણીના પુત્ર બીજા અજિત નામે તીર્થકર થશે તેમનું તેર લક્ષ પૂર્વનું આયુષ, સુવર્ણના જેવી કાંતિ અને સાડા ચારશે ધનુષની કાયા થશે અને તેઓ પૂર્વાગે ઊણુ લક્ષ પૂર્વના દીક્ષા પર્યાયવાળા થશે. મારા અને અજિતનાથના નિર્વાણકાળમાં પચાસ લાખ મેટિ સાગરોપમનું અંતર છે. શ્રાવસ્તી નગરીમાં જિતારી રાજા અને સેનારાણીના પુત્ર ત્રીજા સંભવ નામે તીર્થકર થશે તેમને સુવર્ણના જે વર્ણ, સાઠ લાખ પૂર્વનું આયુષ અને ચારશે ધનુષ ઊંચુ શરીર થશે. તેઓ ચાર પૂર્વાગે હીન લાખ પૂર્વને દીક્ષા પર્યાય પાળશે અને અજિતનાથ તથા તેમના નિર્વાણ વચ્ચે ત્રીસ લાખ ક્રોડ સાગરોપમનું અંતર થશે. વિનીતાપુરીમાં સંવરરાજા અને સિદ્ધાર્થ રાણીના પુત્ર ચોથા અભિનંદન નામે તીર્થકર થશે, તેમનું પચાસ લાખ પૂર્વનું આયુષ, સાડાત્રણસેં ધનુષની કાયા અને સુવર્ણ જે વર્ણ થશે. તેમને દીક્ષા પર્યાય આઠ પૂર્વાગે ન્યૂન લાખ પૂર્વનો થશે અને દશ લાખ કેડ સાગરોપમનું અંતર થશે. તે જ નગરીમાં મેઘરાજા અને મંગલારાણના પુત્ર સુમતિ નામે પાંચમાં તીર્થકર થશે. તેમને સુવર્ણ જે વર્ણ, ચાલીશ લક્ષ પૂર્વ આયુષ અને ત્રણસેં ધનુષની કાયા થશે. કતપર્યાય દ્વાદશ પૂર્વાગે ઊણ લાખ પૂર્વને થશે અને અંતર નવ લાખ કટિ સાગરોપમનું થશે. કૌશાંબી નગરીમાં વરરાજા અને સુસીમાં દેવીના પુત્ર પદ્મપ્રભ નામે છઠ્ઠી તીર્થંકર થશે; તેમને રક્તવર્ણ, ત્રીશ લક્ષ પૂર્વ આયુષ અને અઢીશે ધનુષની કાયા થશે. એમને વ્રતપર્યાય સેળ પૂર્વાગે ન્યૂન લાખ પૂર્વ અને અંતર નેવું હજાર કેટી સાગરોપમનું થશે વારાણસી નગરીમાં પ્રતિષ્ઠ રાજા અને પૃથ્વી રાણીના પુત્ર સુપાર્શ્વ નામે સાતમા તીર્થંકર થશે; તેમની સુવર્ણ જેવી કાંતિ, વીશ લક્ષ પૂર્વ આયુષ અને બશે ધનુષની કાયા થશે. એમને વ્રતપર્યાય વીશ પૂર્વાગે જૂન લાખ પૂર્વ અને નવહજાર કોટી સાગરોપમનું અંતર થશે. ચંદ્રાનન નગરમાં મહાસેન રાજા અને લક્ષ્મણ દેવીના પુત્ર ચંદ્રપ્રભ નામે આઠમા તીર્થંકર થશે તેમને વેત વર્ણ, દશ લક્ષ પૂર્વ આયુષ અને દોઢસે ધનુષની કાયા થશે. તથા વ્રતપર્યાય ચોવીશ પૂર્વાગે હીન લક્ષ પૂર્વ અને નવશે કેટી સાગરોપમનું અંતર થશે. કાકંદી નગરીમાં સુગ્રીવરાજા અને રામાદેવીના પુત્ર સુવિધિ નામે નવમા તીર્થંકર થશે, તેમનો વેત વર્ણ બે લક્ષ પૂર્વ આયુષ અને એક સે ધનુષની કાયા થશે. વ્રતપર્યાય અઠયાવીશ પૂર્વાગે હીન લક્ષ પૂર્વ અને નેવું કેટી સાગરોપમનું અંતર થશે. ભદિલપૂરમાં દઢરથ રાજા અને નંદા દેવીના પુત્ર શીતળ નામે દશમા તીર્થંકર થશે. તેમને સુવર્ણના જેવો વર્ણ, લક્ષ પૂર્વનું આયુષ, નેવું ધનુષની કાયા, પચીશ હજાર પૂર્વને વ્રતપર્યાય અને નવ કેટી ૧. ચોરાશી લાખ વર્ષ તે પૂર્વાગ Page #208 -------------------------------------------------------------------------- ________________ પવ ૧ લું ૧૮૭ સાગરોપમનું અંતર થશે, સિંહપુરમાં વિષ્ણુરાજા અને વિષ્ણુદેવીના પુત્ર શ્રેયાંસ નામે અગિયારમા તીર્થંકર થશે. તેમની સુવર્ણ જેવી કાંતિ, એશી ધનુષની કાયા, ચોરાશી લક્ષ વર્ષનું આયુષ, એકવીશ લાખ વર્ષને વ્રતપર્યાય તથા છવીસ હજાર અને છાસઠ લાખ વષે તથા સે સાગરેપમે ન્યૂન એક ક્રોડ સાગરોપમનું અંતર થશે. ચંપાપુરીમાં વસુપૂજ્ય રાજા અને જયાદેવીના પુત્ર વાસુપૂજ્ય નામે બારમા તીર્થંકર થશે તેમને રક્તવર્ણ, તેર લાખ વર્ષનું આયુષ્ય અને સીત્તેર ધનુષ પ્રમાણુ કાયા થશે. એમનો ચેપન લાખ વર્ષને દીક્ષા પર્યાય અને ચેપન સાગરોપમનું અંતર થશે. કાંપિલ્ય નામે નગરમાં કૃતવર્મા રાજા અને શ્યામાદેવીના પુત્ર વિમલ નામના તેરમાં તીર્થકર થશે. તેમનું સાઠ લાખ વર્ષનું આયુષ, સુવર્ણના જે વર્ણ અને સાઠ ધનુષની કાયા થશે. તેમને વ્રતમાં પંદર લસ વર્ષ વ્યતીત થશે. અને વાસુપૂજ્ય તથા તેમના મોક્ષમાં ત્રીશ સાગરોપમનું અંતર થશે. અધ્યામાં સિંહસેન રાજા અને સુયશાદેવીના પુત્ર અનંત નામે ભગવાન ચૌદમાં તીર્થકર થશે. તેમની સુવર્ણન જેવી કાંતિ, ત્રીશ લાખ વર્ષ આયુષ અને પચાસ ધનુષ ઉન્નત કાયા થશે. એમનો સાડાસાત લાખ વર્ષને વ્રતપર્યાય તથા વિમળનાથ અને તેમના મેક્ષ વચ્ચે નવ સાગરોપમનું અંતર થશે. રત્નપુરમાં ભાનુરાજા અને સુવ્રતા દેવીને પુત્ર ધર્મ નામે પંદરમા તીર્થંકર થશે. તેમને સુવર્ણ જે વર્ણ, દશ લાખ વર્ષનું આયુષ્ય અને પીસ્તાલીશ ધનુષની કાયા થશે. એમને અઢી લાખ વર્ષને વ્રતપર્યાય અને અનંતનાથ તથા તેમના મિક્ષ વચ્ચે ચા૨ સાગરોપમનું અંતર થશે. ગજપૂર નગરમાં વિશ્વસેન રાજા અને અચિરાદેવીના પુત્ર શાંતિ નામે સેળમાં તીર્થકર થશે. તેમને સુવર્ણ સદશ વર્ણ, લાખ વર્ષનું આયુષ્ય, ચાળીશ ધનુષની કાયા, પચીશ હજાર વર્ષને વ્રતપર્યાય અને પાણા પલ્યોપમે ન્યૂન ત્રણ સાગરોપમનું અંતર થશે. તે જ ગજપૂરમાં શરરાજા અને શ્રીદેવી રાણીના પુત્ર કુંથુ નામના સત્તરમા તીર્થંકર થશે, તેમનો સુવર્ણ જે વર્ણ, પંચાણુ હજાર વર્ષનું આયુષ્ય અને પાંત્રીશ ધનુષની કાયા થશે. એમને વ્રતપર્યાય –વીશ હજાર અને સાડા સાત વર્ષના અને શાંતિનાથ તથા તેમના મોક્ષમાં અદ્ધ પલ્યોપમનું અંતર થશે. તે જ ગજપૂર નગરમાં સુદર્શન રાજા અને દેવી રાણીના અર નામે પુત્ર અઢારમા તીર્થંકર થશે, તેમની સુવર્ણ જેવી કાંતિ, ચિરાશી હજાર વર્ષનું આયુષ્ય અને ત્રીશ ધનુષની કાયા થશે, એમનો વતપર્યાય એકવીશ હજાર વર્ષ અને કુંથુનાથ તથા તેમના નિર્વાણમાં એક હજાર ક્રોડ વર્ષો જૂન પલ્યોપમના ચોથા ભાગનું અંતર થશે. મિથિલા નગરીમાં કુંભરાજા અને પ્રભાવતી દેવીના પુત્ર મહિલનાથ નામે ઓગણીશમાં તીર્થકર થશે તેમને નીલ વર્ણ, પંચાવન હજાર વર્ષનું આયુષ્ય અને પચીશ ધનુષની કાયા થશે, એમને વ્રતપર્યાય ચોપન હજાર અને નવા વર્ષ તથા મોક્ષમાં એક હજાર કેટી વર્ષનું અંતર થશે. રાજગૃહ નગરમાં સુમિત્ર રાજા અને પદ્માદેવીના પુત્ર સુવ્રત નામે વિશમાં તીર્થકર થશે તેમને કૃષ્ણ વર્ણ, ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય અને વિશ ધનુષની કાયા થશે; એમને વ્રતપર્યાય સાડા સાતહજાર વર્ષ અને મોક્ષમાં ચેપન લાખ વર્ષનું અંતર થશે. મિથિલા નગરીમાં વિજય રાજા અને વપ્રાદેવીના પુત્ર નમિ નામે એકવીશમાં તીર્થકર સુવર્ણ જેવા વર્ણવાળા, દશ હજાર વર્ષના આયુષ્યવાળા અને પંદર ધનુષ ઉન્નત કાયાવાળા થશે. એમને વ્રતપર્યાય અઢી હજાર વર્ષ અને મુનિસુવ્રત તથા તેમના મોક્ષમાં છ લાખ વર્ષનું અંતર થશે. શૌર્યપુરમાં સમુદ્રવિજય રાજા અને શિવાદેવીના પુત્ર નેમિ નામે બાવીસમા તીર્થંકર થશે; તેમને શ્યામ વર્ણ, હજાર વર્ષનું આયુષ્ય અને દશ ધનુષની કાયા થશ. એમને વ્રતપર્યાય સાતશે વર્ષ અને નમિનાથ તથા તેમના મોક્ષમાં પાંચ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સર્ગ ૬ ડ્રો લાખ વર્ષનું અંતર થશે. વારાણસી (કાશી) નગરીમાં અશ્વસેન રાજા અને વામા રાણીના પુત્ર પાર્શ્વનાથ નામે ત્રેવીસમા તીર્થંકર થશે. તેમને નીલ વર્ણ, સો વર્ષનું આયુષ્ય અને નવ હાથની કાયા થશે. એમનો વ્રતપર્યાય સીત્તેર વર્ષ અને મોક્ષમાં વ્યાસી હજાર અને સાડા સાતશે વર્ષનું અંતર થશે. ક્ષત્રિયકુંડ ગામમાં સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા દેવીના પુત્ર મહાવીર નામે વીસમા તીર્થંકર થશે. તેમને સુવર્ણ જેવો વર્ણ, બેતેર વર્ષનું આયુષ્ય અને સાત હાથની કાયા થશે. એમને વ્રતપર્યાય બેંતાળીશ વર્ષ અને પાર્વ. નાથના મોક્ષ તથા તેમના મોક્ષ વચ્ચે અંતર અઢીશે વર્ષનું થશે. ચક્રવર્તી સર્વે કાશ્યપગોત્રી અને સુવર્ણન જેવી કાંતિવાળા થશે, તેમાં આઠ ચક્રીઓ મોક્ષે જનારા છે, બે સ્વર્ગે જનારા છે, ને બે નરકે જનારા છે. તમે જેમ મારા વખતમાં થયા તેમ અયોધ્યા નગરીમાં અજિતનાથના વખતમાં સગર નામે બીજા ચક્રવર્તી થશે. તે સુમિત્ર રાજા અને યશોમતી રાણીના પુત્ર, તેમની સાડા ચારોં ધનુષની કાયા અને તેર લક્ષપૂર્વનું આયુષ્ય થશે. શ્રાવસ્તી નગરીમાં સમુદ્રવિજય રાજા અને ભદ્રારાણીના પુત્ર મઘવા નામે ત્રીજા ચક્રી થશે; તેમની સાડીબેંતાલીશ ધનુષની કાયા અને પાંચ લાખ વર્ષનું આયુષ્ય થશે, હસ્તીનાપુરમાં અશ્વસેન રાજા અને સહદેવી રાણીના પુત્ર યાથી ચકા, ત્રણ લક્ષ વર્ષના આયુષ્યવાળા અને સાડીએકતાળીશ ધનુષની કાયાવાળા થશે. ધર્મનાથ અને શાંતિનાથના અંતરમાં એ બે ચક્રીઓ ત્રીજા દેવલેકમાં જનારા થશે. શાંતિ, કુંથુ અને અરે એ ત્રણ અહ“તે જ ચક્રવત્ત પણ થશે. ત્યારપછી હસ્તીનાપુરમાં કૃતવીર્ય રાજા અને તારા રાણીના પુત્ર સુભૂમ નામે આઠમા ચક્રવસ્તી થશે; તેમનું સાઠ હજાર વર્ષનું આયુષ્ય અને અઠયાવીશ ધનુષની કાયા થશે. તેઓ અરનાથ અને મલ્લિનાથના અંતરમાં થશે અને સાતમી નરકે જશે. તે પછી વારાણસીમાં પદ્વોત્તર રાજા અને વાલા રાણીના પુત્ર પદ્ધ નામે નવમાં ચક્રવત્તી થશે; તેમનું ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય અને વીશ ધનુષની કાયા થશે. કાંપિલ્ય નગરમાં મહાહરિ રાજા અને મેરા દેવીના પુત્ર હરિફેણ નામના દશમાં ચક્રી દશ હજાર વર્ષના આયુષ્યવાળા અને પંદર ધનુષની કાયાવાળા થશે. એ બંને ચક્રવર્તી મુનિસુવ્રત અને નમિનાથ અહંતના સમયમાં થશે. પછી રાજગૃહ નગરમાં વિજય રાજા અને વપ્રા દેવીના પુત્ર જય નામે અગિયારમાં ચક્રવર્તી થશે; તેમનું ત્રણ હજાર વર્ષનું આયુષ્ય અને બાર ધનુષની કાયા થશે. તે નમિનાથ અને નેમિનાથના અંતરમાં થશે. તે ત્રણે ચકી મોક્ષ જશે. છેલલા કપિલ્યનગરમાં બ્રહ્મ રાજા અને ચુલની રાણીના પુત્ર બ્રહ્મદત્ત નામે બારમા ચક્રવત્તી નેમિનાથ અને પાર્શ્વનાથના અંતરમાં થશે. તેમનું સાતશે વર્ષનું આયુષ્ય અને સાત ધનુષની કાયા થશે. તે રૌદ્ર ધ્યાનમાં તત્પર રહી સાતમી નરકભૂમિમાં જશે.” ઉપરને વિષય કહી, ભરતે પ્રભુને કાંઈ પૂછ્યું નહોતું, તથાપિ પ્રભુ બોલ્યા-ચક્રવસ્તીથી અરધા પરાક્રમવાળા અને ત્રણ ખંડ પૃથ્વીને ભેગવનારા નવ વાસુદેવ કૃષ્ણ વર્ણવાળા થશે. તેમાંના એક આઠમાં વાસુદેવ કશ્યપગોત્રી અને બાકીના આઠ ગૌતમગોત્રી થશે. તેમના સપનૂ ભ્રાતાઓ ( બાપ એક અને માં જુદી) બળદેવ પણ નવ હોય છે અને તેઓ શ્વેતવણી હોય છે. તેમાં પ્રથમ પિતનપુર નગરમાં ત્રિપૃષ્ટ નામે વાસુદેવ, પ્રજાપતિ રાજા અને મૃગાવતી રાણીના પુત્ર એંસી ધનુષની કાયાવાળા થશે. શ્રેયાંસ જિનેશ્વર પૃથ્વીમાં વિચરતા હશે તે વખતે ચેરાસી લાખ વર્ષનું આયુષ્ય ભોગવી તે છેલ્લી નરકમાં જશે. દ્વારકા નગરીમાં બ્રહ્મા રાજા અને પદ્મા દેવીના પુત્ર દ્વિપષ્ટ નામે બીજા Page #210 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૮૯ વાસુદેવ થશે. તેમની સીરોર ધનુષની કાયા અને બહોતેર લાખ વર્ષનું આયુષ થશે, તે વાસુપૂજ્ય જિનેશ્વરના વિહાર સમયમાં થઈને અંતે છઠ્ઠી નરકભૂમિમાં જશે. દ્વારકામાં ભદ્ર રાજા અને પૃથ્વીદેવીના પુત્ર સ્વયભુ નામે ત્રીજા વાસુદેવ સાઠ ધનુષની કાયાવાળા, સાઠ લાખ વર્ષના આયુષ્યવાળા અને વિમલપ્રભુને વંદન કરનારા થશે. તે અંતે આયુષ પૂર્ણ કરી છઠ્ઠી નરકભૂમિમાં જશે. તે જ નગરીમાં પુરુષોત્તમ નામે ચોથા વાસુદેવ સમરાજા અને સીતાદેવીના પુત્ર થશે; તેમની પાસે ધનુષની કાયા થશે. તેઓ અનંતનાથ પ્રભુના સમયમાં ત્રીસ લાખ વર્ષનું આયુષ પૂર્ણ કરી અંતે છઠ્ઠી નરકભૂમિમાં જશે. અશ્વપુર નગરમાં શિવરાજ અને અમૃતાદેવીના પુત્ર પુરુષસિંહ નામે પાંચમાં વાસુદેવ ચાલીશ ધનુષની કાયા અને દશ લાખ વર્ષના આયુષવાળા થશે. ધર્મનાથ જિનેશ્વરના સમયમાં આયુષને પૂર્ણ કરીને તે છઠ્ઠી નરકભૂમિમાં જશે. ચક્રપુરીમાં મહાશિર રાજા અને લક્ષમીવતીના પુત્ર પુરુષપુંડરીક નામે છઠ્ઠા વાસુદેવ થશે. તેમની ઓગણત્રીશ ધનુષની કાયા પાંસઠ હજાર વર્ષનું આયુષ થશે. અરનાથ અને મલ્લિનાથના અંતરમાં આયુષ પૂર્ણ કરી તે છઠ્ઠી નરકમાં જશે. કાશી નગરમાં અગ્નિસિંહ રાજા અને શેષવતી રાણીના પુત્ર દત્ત નામે સાતમા વાસુદેવ છવીશ ધનુષની કાયા અને છપ્પન હજાર વર્ષના આયુષવાળા થશે અને તેઓ પણ અરનાથ તથા મલ્લિનાથના અંતરમાં જ આયુષ પૂર્ણ કરી પાંચમી નરકભૂમિમાં જશે. અયોધ્યા (રાજગૃહ)માં દશરથ રાજા અને સુમિત્રા રાણીના પુત્ર લક્ષ્મણ (નારાયણ) નામે આઠમા વસુદેવ થશે; તેમની સેવ ધનુષની કાયા અને બાર હજાર વર્ષનું આયુષ થશે. મુનિસુવ્રત અને નમિનાથ તીર્થકરના અંતરમાં આયુષ પૂર્ણ કરીને ચા થી નરકભૂમિમાં જશે, મથુરાનગરીમાં વસુદેવ અને દેવકીજીના પુત્ર કૃષ્ણ નામે નવમાં વાસુદેવ દશ ધનુષની કાયા અને એક હજાર વર્ષના આયુષવાળા થશે. નેમિનાથના સમયમાં મૃત્યુ પામીને તેઓ ત્રીજી નરકભૂમિમાં જશે. ભદ્રા નામની માતાથી અચળ નામે પહેલા બળદેવ * પંચાસી લાખ વર્ષના આચષવાળા થશે. સુભદ્રા માતાથી વિજય નામે બીજા બળદેવ થશે, તેમનું પંચોતેર લાખ વર્ષનું આયુષ થશે. સુપ્રભા માતાથી ભદ્ર નામે ત્રીજા બળદેવ પાંસઠ લાખ વર્ષના આયુષવાળા થશે. સુદર્શન માતાથી સુપ્રભ નામે ચોથા બળદેવ પંચાવન લાખ વર્ષના આયુષવાળા થશે. વિજયા માતાના સુદર્શન નામે પાંચમાં બળદેવ સત્તર લાખ વર્ષના આ ચષવાળા થશે. વૈજયંતી માતાથી આનંદ નામે છઠ્ઠા બળદેવ પંચાશી હજાર વર્ષના આયુષવાળા થશે. જયંતિ માતાથી નંદન નામે સાતમા બળદેવ પચાસ હજાર વર્ષના આયુષવાળા થશે. અપરાજિતા (કૌશલ્યા) માતાથી પદ્મ (રામચંદ્ર) નામે આઠમા બળદેવ પંદર હજાર વર્ષના આયુષવાળા થશે. રોહિણી માતાથી રામ (બળભદ્ર) નામે નવમા બળદેવ બારશે વર્ષના આયુષવાળા થશે. તે નવ બળદેવામાં આઠ મોક્ષે જશે અને નવમાં રામ (બળભદ્ર) નામે બળદેવ બ્રહ્ના નામે પાંચમાં દેવલોકમાં જશે, અને ત્યાંથી ચવી આવતી ઉત્સર્પિણીમાં આ જ ભરતક્ષેત્રમાં અવતરી, કૃષ્ણ નામના પ્રભુના તીર્થમાં સિદ્ધ થશે. અધિગ્રીવ, તારક, મેરક, મધુ નિકુંભ, બળિ પ્રહૂલાદ, રાવણ અને મગધેશ્વર (જરાસંઘ) એ નવ પ્રતિવાસુદેવ થશે. તેઓ ચક્રથી પ્રહાર કરનારા એટલે ચક્રના શસ્ત્રવાળા હોય છે. તેમને તેમના જ ચક્રથી વાસુદેવે મારી નાંખે છે.” વાસુદેવના પિતા તે જ બળદેવના પિતા જાણવા અને તેની કાયા પણ વાસુદેવની કાયા પ્રમાણે સમજવી. ૧ પ્રતિવાસુદેવો નરકે જનાર જ હોય છે, Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સર્ગ ૬ ઠ્ઠો એ પ્રમાણે સાંભળીને અને ભવ્ય જીવથી વ્યાસ એવી સભા જોઈને હર્ષ પામેલા ભરતપતિએ પ્રભુને પૂછયું- હે જગત્પતિ ! જાણે ત્રણ જગત્ એકત્ર થયાં હોય એવી આ તિર્યંચ, નર અને દેવમય સભામાં કઈ તે પુરુષ છે કે જે આપ ભગવાનની પેઠે તીર્થને પ્રવર્તાવી આ ભરતક્ષેત્રને પવિત્ર કરશે ?” પ્રભુએ કહ્યું-“આ તમારે મરીચિ નામનો પુત્ર જે પહેલે પરિવ્રાજક (ત્રિદંડી) થયેલ છે તે આર્તા અને રૌદ્રધ્યાનથી રહિત થઈ, સમકિતથી ભિત થઈ, ચતુર્વિધ ધર્મધ્યાનનું એકાંતમાં ધ્યાન કરીને રહેલા છે, તેને જીવ કાદવથી રેશમી વસ્ત્રની જેમ અને નિઃશ્વાસથી દર્પણની જેમ અદ્યાપિ કર્મથી મલિન છે; પરંતુ અગ્નિથી શુદ્ધ થયેલા વસ્ત્રની તથા જાતિવંત સુવર્ણની જેમ તે શુકલધ્યાનરૂપી અગ્નિના સંગથી અનુક્રમે શદ્ધિને પામશે. પ્રથમ તે આ ભરતક્ષેત્રમાં પિતનપુર નામના નગરમાં ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ થશે. અનુક્રમે પશ્ચિમ મહાવિદેહમાં ધનંજય અને ધારણ નામના દંપતીનો પુત્ર પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થશે. પછી ઘણે કાળ સંસાર ભમીને આ જ ભરતક્ષેત્રમાં મહાવીર નામે ચોવીશ તીર્થકર થશે. - એ પ્રમાણે સાંભળી સ્વામીની આજ્ઞા લઈ ભરતરાજા ભગવંતની જેમ મરીચિને વાંદવાને ગયા. ત્યાં જઈ વંદન કરતા ભરતે તેમને કહ્યું-ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વા વાસુદેવ થશે અને મહાવિદેહ ક્ષેત્રમાં પ્રિયમિત્ર નામે ચક્રવત્તી થશે, તે તમારા વાસુદેવપણને તથા ચક્રીપણાને હુ વાંદ નથી તેમજ આ તમારા પરિવ્રાજકપણાને હું વાંદતે નથી; પણ તમે ચોવીસમા તીર્થંકર થશે તેથી હું તમને વાંદુ છું.” એમ કહી મસ્તકે અંજલિ જેડી, ત્રણ પ્રદક્ષિણા કરી ભરતેશ્વરે મરીચિને વંદના કરી. પછી પુનઃ જગત્પતિને નમી, સર્પરાજ જેમ ભગવતીમાં જાય તેમ ભરતરાય અયોધ્યા નગરીમાં ગયા. ભરતેશ્વરના ગયા પછી તેમની વાણીથી હર્ષ પામેલા મરિચિએ ત્રણ વાર પોતાના કરને આસ્ફોટ કરી, અધિક હર્ષ પામી આ પ્રમાણે બલવાને આરંભ કર્યો–“અહો ! હું સર્વ વાસુદેવમાં પ્રથમ વાસુદેવ થઈશ, વિદેહમાં ચકવરી થઈશ અને છેલ્લે તીર્થંકર થઈશ, તેથી મારે સર્વ પૂર્ણ થયું. સર્વે અહંતમાં આદ્ય મારા પિતામહ છે, સર્વ ચક્રમાં આદ્ય મારા પિતા છે અને સર્વ વાસુદેવમાં આદ્ય હું થઈશ, તેથી અહો ! મારું કુળ શ્રેષ્ઠ છે, હસ્તીવૃંદમાં જેમ ઐરાવત હાથી શ્રેષ્ઠ છે, તેમ ગૈલોક્યમાં સર્વ કુળમાં મારું કુળ શ્રેષ્ઠ છે. સર્વ ગ્રહોમાં જેમ સૂર્ય, સર્વ તારામાં જેમ ચંદ્ર, તેમ સર્વ કુળમાં મારું એક કુળ જ પ્રકષ્ટ છે. કરેલીઓ પોતાની લાળવડે પડ બાંધે અને જેમ તેમાં પોતે જ બંધાય, તેમ મરીચિએ આવી રીતે કુળમદ કરવાથી નીચ ગોત્ર બાંધ્યું. પંડરીક વિગેરે ગણધરોથી પરવરેલા ઋષભસ્વામી વિહારના મિષથી પૃથ્વીને પવિત્ર કરતા ત્યાંથી ચાલી નીકળ્યા. કોશલ દેશના લોકોને પુત્રની જેમ કૃપાથી ધર્મમાં કુશળ કરતા, જાણે પરિચયવાળા હોય તેમ મગધ દેશના લોકોને તપમાં પ્રવીણ કરતા, કમલના કેશને સૂર્ય જેમ વિકસ્વર કરે તેમ કાશી દેશના લોકોને પ્રબંધ કરતા, સમુદ્રને ચંદ્રની જેમ દશાણ દેશને આનંદ આપતા, મૂચ્છ પામેલાને સાવધાન કરતા હોય તેમ ચેદી દેશને સચેત (જ્ઞાનવાળો) કરતા, મોટા વો (બળદે)ની જેમ માળવે દેશની પાસે ધર્મ ધુરાને વહન કરાવતા, દેવતાઓની જેમ ગુર્જર દેશને પાપરહિત આશયવાળા કરતા અને વૈદ્યની જેમ સૌરાષ્ટ્રદેશવાસીને પ૮ (સાવધાન) કરતા મહાત્મા ઋષભદેવ શત્રુંજય પર્વતે આવ્યા, Page #212 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૧૧ કેટલાક રીપ્યમાન શિખરોથી જાણે વિદેશે આવેલે વૈતાઢય પર્વત હોય, કેટલાક સુવર્ણના શિખરોથી જાણે મેરુનાં શિખર ત્યાં આવેલા હોય, રત્નની ખાણોથી જાણે હિણચળ હોય અને ઔષધિસમૂહથી જાણે બીજા સ્થાનમાં આવી રહેલે હિમાદ્રિ હોય તે એ પર્વત જણાતો હતે. આસક્ત થતાં વાદળાંથી જાણે તેણે વસ્ત્રો ધર્યા હોય અને નિર્ઝરણુના જળથી જાણે તેને સ્કંધ ઉપર અધોવસ્ત્ર લટકતા હોય તે તે શોભતો હતો. દિવસે નજીક આવેલા સૂર્યથી જાણે તેણે ઊંચે મુગટ ધારણ કર્યો હોય અને રાત્રે નજીક રહેલા ચંદ્રથી જાણે ચંદનરસનું તેણે તિલક કર્યું હોય એવું જણાતું હતું. ગગનને ધ કરનારા શિખરેથી જાણે તેને અનેક મસ્તકે હોય અને તાડનાં વૃક્ષોથી જાણે તે અનેક શું જાદંડવાળ હોય તેવું જણાતે હતો. ત્યાં નાળીયેરીના વનમાં તેના પાકવાથી પીળી થયેલી હુંબમાં પિતાનાં બચ્ચાંના ભ્રમથી વાંદરાઓના ટોળાં દોડાદોડ કરતાં હતાં અને આમ્રફળને ચુંટવામાં આસક્ત થએલી સૌરાષ્ટ્ર દેશની સ્ત્રીઓના મધુર ગાયનને મૃગલા ઊંચા કાન કરી સાંભળતા હતા. તેની ઉપલી ભૂમિ ઊંચી સળીઓના મિષથી જાણે પળી આવ્યા હોય તેવા કેતકીનાં જીણું વૃક્ષેથી છવાઈ રહી હતી. દરેક સ્થાને શ્રીખંડ વૃક્ષના રસની જેમ પાંડુવર્ણ થયેલા સિંદુવારનાં વૃક્ષેથી જાણે સળંગે તેણે માંગલિક તિલકાવળી કરી હોય તે તે પર્વત જણાત હતું. ત્યાં શાખાઓમાં રહેલા વાંદરાઓનાં પુછડાંથી આંબલીનાં વૃક્ષોથી પીપળા અને વડનાં વૃક્ષેનો દેખાવ આપતા હતા. પિતાની અદ્દભુત વિશાલ લતાની સંપત્તિથી જાણે હર્ષ પામ્યા હોય તેવા નિરંતર ફળતા પનસ વૃક્ષેથી તે પર્વત શોભતે હતો. અમાવાસ્યાની રાત્રિના અંધકારની જેવા લેષ્માતક વૃક્ષેથી જાણે અંજનાચલની ચૂલિકાઓ ત્યાં આવેલ હોય તેવું જણાતું હતું. પિોપટની ચાંચ જેવા રાતાં પુષ્પોવાળાં કેસુડાનાં વૃક્ષની કુંકુમનાં તિલકવાળા મેટા હાથીની જે તે શેભતો હતો કે ઈ ઠેકાણે દ્રાક્ષને દારૂ, કેઈ ઠેકાણે ખજુરને દારૂ અને કોઈ ઠેકાણે તાડીના દારૂને પાન કરતી ભિલે લે કેની સ્ત્રીઓ તે પર્વત ઉપર પાનગોષ્ટિ બાંધતી હતી, સૂર્યનાં અખલિત કિરણરૂપી બાણથી પણ અભેદ્ય એવા તાંબુલી લતાને મંડપથી જાણે તેણે કવચ ધારણ કર્યું હોય તેવું જણાતું હતું. ત્યાં લીલા દુર્વાકુરના સ્વાદથી હર્ષ પામેલાં મૃગનાં ટોળાં મોટાં વૃક્ષે નીચે બેસી વાગોળતાં હતાં, જાણે જાતિવંત વૈદુર્યમણિ હોય તેવા આ પ્રફળના સ્વાદમાં જેની ચાંચ મગ્ન થયેલી છે એવા શુક પક્ષીઓથી તે પર્વત મનોહર લાગતું હતું. કેતકી, ચંબેલી, અશોક, કદંબ અને બે રસલીનાં વૃક્ષમાંથી પવને ઉડાડેલા પરા ગવડે તેની શિલાઓ રમય થઈ હતી અને પાંથલે કે એ ફેડેલા નાળીએરના જળથી તેની ઉપલી ભૂમિના તળીઆ પંકિત થયાં હતાં. ભદ્રશાલ વિગેરે વનમાંહેનું કોઈ એક વન ત્યાં લાવ્યા હોય તેમ વિશાળતાથી શોભતા અનેક વૃક્ષવાળા વનથી તે પર્વત સુંદર લાગતો હતો. મૂળમાં પચાસ યે જન શિખરમાં દશ જન અને ઊંચાઈમાં આઠ જન એવા તે શત્રુંજય ગિરિ ઉપર ભગવાન ઋષભદેવજી આરૂઢ થયા. ત્યાં દેવતાઓએ તત્કાળ બનાવેલા સમવસરણમાં સર્વહિતકારી પ્રભુ બેઠા અને દેશના આપવા લાગ્યા. ગંભીર ગિરાથી દેશના આપતા પ્રભુની પાછળ જાણે તે ગિરિ પિતાની ગુફામાંથી થયેલા પ્રતિશબ્દથી બોલતા હોય એવું જણાતું હતું. જેમાસાની આખરે મેઘ જેમ વૃષ્ટિથી વિરામ પામે તેમ પ્રથમ પૌરસી પૂરી થયા પછી પ્રભુ દેશનાથી વિરામ પામ્યા અને ત્યાથી ઉઠીને મધ્ય ગઢને મંડપમાં રહેલા દેવનિર્મિત દેવછંદ ઉપર જઈને બેઠા. પછી મંડળિક રાજાની પાસે જેમ યુવરાજ બેસે, તેમ સર્વ ગણધરોમાં મુખ્ય Page #213 -------------------------------------------------------------------------- ________________ સ ૬ ઠ્ઠો ૧૯૨ શ્રીપુંડરીક ગણધર સ્વામીના મૂળ સિંહાસનની નીચેના પાદપીઠ ઉપર બેઠા અને પૂર્વવત્ સ સભા એડી એટલે ભગવાનની પ્રમાણે તેએ ધર્મ દેશના આપવા લાગ્યા. પ્રાતઃકાળે જેમ પવન ઝાકળરૂપ અમૃતનુ' સિ'ચન કરે, તેમ બીજી પૌરસી પૂરી થતાં સુધી એ મહાત્મા ગણધરે દેશના આપી. પ્રાણીઓના ઉપકારને માટે એવી રીતે ધર્મ દેશના આપતા પ્રભુ અષ્ટાપદ પર્વત ઉપર રહ્યા હતા તેમ કેટલેાક કાળ ત્યાં જ રહ્યા. એકદા ખીજે વિહાર કરવાની ઈચ્છાથી જગદ્ગુરુએ ગણધરમાં પુંડરીક સમાન પુંડરીક ગણધરને આજ્ઞા કરી-હે મહામુનિ ! અમે અહીથી બીજે વિહાર કરશુ અને તમે કટિ મુનિ સાથે અહી જ રહેા. આ ક્ષેત્રના પ્રભાવથી પરિવાર સહિત તમને થાડા કાળમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થશે અને શૈલેશી ધ્યાનને કરતા તમે પરિવાર સહિત આ જ પર્વત ઉપર મેાક્ષ પ્રાપ્ત કરશે.’ પ્રભુની એ આજ્ઞા અંગીકાર કરીને પ્રણામ કરી પુંડરીક ગણધર કેટિ મુનિ સાથે ત્યાં જ રહ્યા. જેમ ઉર્દૂલ સમુદ્ર કિનારાના ખાડાઓમાં રત્નસમૂહને મૂકી ચાલ્યા જાય તેમ તેઓને ત્યાં મૂકી મહાત્મા પ્રભુએ પરિવાર સહિત બીજે વિહાર કર્યા. ઉડ્ડયાચલ પર્વત ઉપર નક્ષત્રાની સાથે ચંદ્ર રહે તેમ બીજા મુનિઓની સાથે પુ'ડરીક ગણધર એ પર્યંત ઉપર રહ્યા. પછી પરમ સ‘વેગવાળા તેઓ પ્રભુની જેવી મધુર વાણીથી બીજા શ્રમણા પ્રત્યે આ પ્રમાણે કહેવા લાગ્યા. હે મુનિએ ! જયની ઈચ્છાવાળાઓને સીમાડાની ભૂમિને સાધનાર કિલ્લાની જેમ માક્ષની ઈચ્છાવાળાઓને આ પર્વત ક્ષેત્રના પ્રભાવથી સિદ્ધિને આપનારો છે; તે હવે આપણે મુક્તિના બીજા સાધનરૂપ સલેખના કરવી જોઇએ. તે સલેખના દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારની છે. સાધુઓએ સર્વાં પ્રકારના ઉન્માદ અને મહારોગના નિદાનનુ શેાષણ કરવું તે દ્રસ લેખના કહેવાય છે અને રાગ, દ્વેષ, મેાહ તથા સર્વ કષાયરૂપ સ્વાભાવિક શત્રુના વિચ્છેદ કરવા તે ભાવસ લેખના કહેવાય છે.’ એ પ્રમાણે કહીને પુંડરીક ગણુધરે કાટિ શ્રમણાની સાથે પ્રથમ સર્વ પ્રકારના સૂક્ષ્મ અને બાદર અતિચારની આલાચના કરી અને પછી અતિ શુદ્ધિને માટે ફરીથી મહાવ્રતનું આરોપણ કર્યું; કારણ કે વજ્રને બે ત્રણ વખત ધાતુ. તે જેમ વિશેષ નિળતાનું કારણ છે, તેમ અતિચારથી વિશેષ રીતે શુદ્ધ થવું તે વિશેષ નિર્મળતાનું કારણ છે, પછી ‘સર્વ જીવા મને ક્ષમા કરા, હુ' સર્વના અપરાધ ખમુ છુ, મારે સર્વ પ્રાણીએની સાથે મૈત્રી છે, કાઇની સાથે મારે વૈર નથી. ’ એવી રીતે કહીને આગાર રહિત અને દુષ્કર એવુ... ભવચિરમ અનશન વ્રત તેમણે સર્વ શ્રમણેાની સાથે ગ્રહણ કર્યું. ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલા તે પરાક્રમી પુ'ડરીક ગણધરના સર્વ ઘાતિકર્મા જીણુ દોરડાની જેમ ચાતરફથી ક્ષય થઇ ગયાં. બીજા સર્વ સાધુઓનાં ઘાતિકમ પણ તત્કાળ ક્ષય થઇ ગયાં; કારણકે તપ સને સાધારણ છે, એક માસની સલેખનાને અંતે ચૈત્રમાસની પૂર્ણિમાને દિવસે પ્રથમ પુંડરીક ગણધરને અને પછી બીજા સર્વ સાધુઓને કેવળજ્ઞાન થયું. શુકલધ્યાનને ચાથે પાયે સ્થિત થયેલા તે અયાગીએ બાકી રહેલા અઘાતિકર્મના ક્ષય કરી મેાક્ષપદને પામ્યા. તે વખતે દેવતા આ એ સ્વર્ગ માંથી આવીને મરુદેવીની જેમ ભક્તિથી તેમના મેાક્ષગમનના ઉત્સવ કર્યા. ભગવાન ઋષભસ્વામી જેમ પ્રથમ તીર્થંકર થયા તેમ એ પર્યંત પણ ત્યારથી પ્રથમ તીરૂપ થયા. એક સાધુ સિદ્ધ થાય તે સ્થાન પણ પવિત્ર તીર્થ કહેવાય છે, તેા જ્યાં સંખ્યાબંધ મહર્ષિ આ સિદ્ધ થયા હોય તેની પવિત્રતાની ઉત્કૃષ્ટતા વિષે શું કહેવું ? એ શત્રુ જયિગિર ઉપર ભરત રાજાએ મેરુપર્વતની ચૂલિકાની સ્પર્ધા કરનારું રત્નશિલામય એક ચૈત્ય કરાવ્યું અને અંતઃકરણની મધ્યમાં ચેતનની જેમ તેની મધ્યે પુ'ડરીકજીની પ્રતિમા સહિત ભગવત ઋષભસ્વામીની પ્રતિમા સ્થાપન કરી, Page #214 -------------------------------------------------------------------------- ________________ પવ ૧ લું ૧૯૭ ભગવાન ઋષભદેવજી જુદા જુદા દેશમાં વિહાર કરીને, ચક્ષુદાનથી અંધની જેમ ભવી પ્રાણીઓ પર ધિબીજ (સમકિત) ના દાનથી અનુગ્રહ કરતા હતા. કેવળજ્ઞાન થયું ત્યારથી માંડીને પ્રભુને પરિવારમાં ચોરાશી હજાર સાધુઓ, ત્રણ લાખ સાધ્વીઓ, ત્રણ લાખ ને પચાસ હજાર શ્રાવકે, પાંચ લાખ ને ચોપન હજાર શ્રાવિકાઓ, ચાર હજાર સાતશે ને પચાસ ચૌદપૂર્વ, નવ હજાર અવધિજ્ઞાની, વીશ હજાર કેવળજ્ઞાની અને છશે વૈક્રિયલબ્ધિવાળા, બાર હજાર ને સાડા છશે મનઃપર્યાવજ્ઞાની, તેટલા જ વાદીઓ અને બાવીશ હજાર અનુત્તર વિમાનવાસી મહાત્માઓ થયા. વ્યવહારમાં જેમ પ્રજાનું સ્થાપન કર્યું હતું તેમ આદિ તીર્થકરે ધર્મમાગમાં એ પ્રમાણે ચતુર્વિધ સંઘને સ્થાપન કર્યો. દીક્ષા સમયથી લક્ષ પૂર્વે ગયા તે સમયે પિતાને મોક્ષકાળ નજીક જાણી એ મહાત્મા પ્રભુ અષ્ટાપદ તરફ પધાર્યા. તે પર્વતની નજીક આવેલા પ્રભુ પરિવાર સહિત મેક્ષરૂપી મહેલના પગથીઆ જેવા તે પર્વત ઉપર ચડયા. ત્યાં દશ હજાર મુનિઓની સાથે ભગવંતે ચતુર્દશ તપ ( છ ઉપવાસ ) કરીને પાદપપગમન અનશન કર્યું. વિશ્વપતિ પ્રભુને આવી રીતે રહેલા જાણીને પર્વતપાલકોએ તે વૃત્તાંત તરત જ ભરત રાજાને નિવેદન કર્યો. પ્રભુએ ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યાનું સાંભળીને જાણે અંતઃકરણમાં શલ્ય પઠું હોય તેમ ભરતરાજા શોકથી પીડિત થયા અને વૃક્ષ જેમ જળબિંદુને મૂકે તેમ ઘણું શેકરૂપી અગ્નિથી પીડિત થયેલા તેઓ અશ્રુજળ છોડવા લાગ્યા. પછી દુર્વાર દુઃખથી પીડિત થયેલા તેઓ અંતઃપુર પરિવાર સહિત પાદચારીપણે અષ્ટાપદ તરફ ચાલ્યા. રસ્તે કઠેર કાંકરાને પણ તેણે ગણ્યા નહીં, કારણ કે હર્ષની જેમ શોકથી પણ વેદના જણાતી નથી. કાંકરાથી દબાયેલા તેમના ચરણમાંથી રુધિરની ધારા વહેવા લાગી; તેથી જાણે અળતાના ચિહ્નવાળી હોય તેવી તેના ચરણનાં પગલાંની પદ્ધતિ પડતી ગઈ. પર્વત ઉપર ચડવામાં એક ક્ષણવાર પણ ગતિમાં વિધ ન થાઓ એમ ધારી તેઓ સામા આવેલા લોકોને પણ ગણતા નહતા. તેના માથા ઉપર છત્ર હતું, તે પણ તે ઘણુ તત થઈને ચાલતા હતા; કારણ કે મનને તાપ અમૃતવૃષ્ટિથી પણ શાંત થતો નથી, શાકમાં ગ્રસ્ત થયેલા ચક્રી હાથનો ટેકો આપનારા સેવકોને પણ માર્ગમાં આડાં આવેલાં વૃક્ષેની શાખાના પ્રાંત ભાગની જેમ દૂર કરતા હતા. સરિતાના વિસ્તારમાં ચાલતું નાવ જેમ તીરનાં વૃક્ષોને પાછળ કરે તેમ આગળ ચાલતા છડીદારોને તેઓ વેગથી પાછળ કરતા હતા. ચિત્તના વેગની જેમ ચાલવામાં ઉત્સુક એવા તેઓ પગલે પગલે ખલના પામતી ચામરધારિણીની રાહ પણ જોતા ન હતા. વેગપૂર્વક ચાલવાથી ઉછળી ઉછળીને છાતી ઉપર અથડાવાને લીધે બૂટી ગયેલા મોતીના હારને પણ તેઓ જાણતા નહોતા. પ્રભુના ધ્યાનમાં તેમનું મન હોવાથી તેઓ પાસે રહેલા ગિરિપાળકોને ફરીફરીને પ્રભુની વાર્તા પૂછવા માટે છડીદાર દ્વારા બેલાવતા હતા. ધ્યાનમાં રહેલા યોગીની જેમ તે રાજા બીજું કાંઈ જોતા નહોતા અને કેઈનું વચન સાંભળતા નહોતા. ફક્ત પ્રભુનું જ ધ્યાન કરતા હતા. વેગવડે માર્ગને જાણે ટૂંકે--નાને કર્યો હોય તેમ પવનની જેમ ક્ષણવારમાં તેઓ અષ્ટાપદ નજીક આવી પહોંચ્યા. સાધારણ માણસની જેમ પાદચારી છતાં પરિશ્રમને ન જાણનારા ચકી અષ્ટાપદ ઉપર ચડયા. શોક તેમજ હષથી આકુલ થયેલા તેમણે પર્યકાસને બેઠેલા જગત્પતિને જોયા. પ્રભુને પ્રદક્ષિણ દઈ, વંદન કરી, દેહની છાયાની જેમ પડખે બેસી ચક્રવત્તી ઉપાસના કરવા લાગ્યા. ૨૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સર્ગ ૬ છે પ્રભુનો આ પ્રભાવ વર્તતાં છતાં ઈદ્રો આપણી ઉપર કેમ બેસી રહ્યા છે?” એમ જાણીને હોય તેમ તે સમયે ઈદ્રનાં આસને ચલાયમાન થયાં. અવધિજ્ઞાને આસનકંપનું કારણ જાણ સાઠે ઇદ્રો તે વખત પ્રભુની પાસે આવ્યા. જગત્પતિને પ્રદક્ષિણા કરી, વિષાદ પામી જાણે આલેખી લીધા હેય તેમ ભગવંતની પાસે તેઓ બેઠા. આ અવસર્પિણીના ત્રીજા આરાના નેવાશી પક્ષ બાકી રહ્યા હતા ત્યારે માઘ માસની કૃષ્ણ ત્રયોદશીના પૂર્વાલ્વે, અભિચિ નક્ષત્રમાં ચંદ્રને વેગ આવ્યો હતો તે સમયે પર્યકાસને બેઠેલા તે મહાત્મા પ્રભુએ બાદર કાયયોગમાં રહી બાદર મનગ અને બાદર વચનગને રૂંધી દીધા. પછી સૂકમ કાગને આશ્રય કરી બાદર કાગ, સૂકમ મન ગ તથા સૂકમ વચનગને રૂંધ્યા. છેવટે સૂક્ષમ કાયયેગનો પણ અસ્ત કરીને સૂકમક્રિય નામના શુકલધ્યાનના ત્રીજા પાયાના અંત પ્રત્યે પ્રાપ્ત થયા. તે પછી ઉચ્છિન્નક્રિય નામને શુકલધ્યાનને ચોથે પાયે, જેને પાંચ હસ્તાક્ષરના ઉચ્ચાર જેટલે જ માત્ર કાળ છે તેને આશ્રય કર્યો. પછી કેવળજ્ઞાની, કેવળદર્શની, સર્વ દુઃખથી રહિત, અષ્ટકર્મ ક્ષીણ કરી સર્વ અર્થને નિષ્ઠિત (સિદ્ધ ) કરનાર, અનંત વીર્ય, અનંત સુખ અને અનંત અદ્વિવત-આભ બંધના અભાવથી એરંડફળના બીજની જેમ ઊર્વગતિવાળા થઈને સ્વભાવથી સરલ એવા માર્ગ વડે લોકાગ્રને પ્રાપ્ત થયા. દશ હજાર શ્રમણોને પણ અનશનવ્રત લઈ ક્ષપકશ્રેણીમાં આરૂઢ થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને મન, વચન, કાયાના અને સર્વ પ્રકારે રૂધી તેઓ પણ સ્વામીની જેમ તત્કાળ પરમપદને પામ્યા. પ્રભુના નિર્વાણ કલ્યાણુક સમયે સુખના લેશને પણ નહીં જોનારા નારકીઓને પણ દુ:ખાગ્નિ ક્ષણવાર શાંત થયે. તે સમયે મહાશોકથી આક્રાંત થયેલા ચક્રવતી વાથી પર્વતની જેમ તત્કાળ મૂરિòત થઈ પૃથ્વી ઉપર પડયા. ભગવંતના વિરહનું મોટર આવી પડ્યું. પરંતુ તે સમયે દુઃખ શિથિલ થવામાં કારણુરૂપ રૂદ્દનને કોઈ જાણતું નહોતું; તેથી ચક્રીને એ જણાવવા માટે તથા તેના હૃદયને ખુલાસા થવા માટે ઈ છે ચક્રીની પાસે બેસી માટે પિકાર કરી રુદન કર્યું. ઈદ્રની પછવાડે સર્વ દેવતાઓએ પણ રુદન કર્યું, કારણ કે તુલ્ય દુખવાળા પ્રાણીઓની સરખી જ ચેષ્ટા થાય છે, એ સર્વન સદન સાંભળી, સંજ્ઞા પામી ચક્રીએ પણ જાણે બ્રહ્માંડને કોડી નાંખતા હોય તેવા ઉચ્ચ સ્વરે આજંદ કર્યું. મોટા પ્રવાહના વેગથી જેમ પાળને બંધ ત્રુટી જાય, તેમ એવા રુદનથી મહારાજાની મોટી શેકગ્રંથી પણ ત્રુટી ગઈ. તે સમયે દેવ, અસુર અને મનુષ્યને રુદનથી જાણે ત્રણ લેકમાં કરુણરસ એક છત્રવાળે (રાજા) થયે હોય તેમ જણાવા લાગ્યું. ત્યારથી માંડીને જગતુમાં પ્રાણીઓને શોકસંભવ સમયે શોકશલ્યને વિશલ્ય કરનાર રુદનને પ્રચાર પ્રવર્યો. ભરતરાજા સ્વાભાવિક ધૈર્યને પણ છોડી દઈ, દુખિત થઈ તિયાને પણ રોવરાવતા આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા- હે તાત ! હે જગતબંધુ ! હે કૃપારસસાગર ! અમને અને આ સંસાર અરણ્યમાં કેમ છોડી દ્યો છો ? દીપક સિવાય જેમ અંધકારમાં રહી ન શકાય તેમ કેવળજ્ઞાનથી સર્વત્ર પ્રકાશ કરનારા તમારા સિવાય અમે આ સંસારમાં કેમ રહી શકીશું ? હે પરમેશ્વર ! છદ્મસ્થ પ્રાણીની જેમ તમે મૌન કેમ અંગીકાર કર્યું છે? મૌનને ત્યાગ કરીને દેશના દો. હવે દેશના આપી મનુષ્ય પર શું અનુગ્રહ નહીં કરો ? હે ભગવાન ! તમે લેકગ્રિમાં જાઓ છો તેથી બોલતા નઈ પણ મને દુઃખી જાણીને આ મારા બંધુઓ પણ મને બોલાવતા નથી ? પણ અહો! મેં જાણ્યું કે તેઓ તે સ્વામીના જ અનુગામી છે તે સ્વામી ન બેસે ત્યારે તેઓ પણ કેમ બેલે? અહે ! આપણા કુળમાં મારા સિવાય બીજો કોઈ આપને અનુગામી નથી Page #216 -------------------------------------------------------------------------- ________________ પ ૧ લુ ૧૯૫ થયા એવા નથી. ત્રણ જગતનું રક્ષણ કરનારા આપ, બાહુબલિ વિગેરે મારા નાના ભાઈ એ, બ્રાહ્મી અને સુંદરી અેનેા, પુંડરીકાદિક મારા પુત્રા, શ્રેયાંસ વિગેરે પૌત્રએ સર્વ ક રૂપી શત્રુને હણી લાકાચમાં ગયા, તે છતાં હું અદ્યાપિ જીવિતને પ્રિય માનતા જીવુ છું. આવા શાકથી નિવેદ પામેલા ચક્રીને, જાણે મરવાને ઇચ્છતા હેાય તેવા જોઇને ઈન્દ્રે એધ આપવાના આરંભ કર્યાં છે મહાસત્ત્વ ભરત ! આપણા આ સ્વામી પાતે સ'સારસમુદ્ર તરી ગયા છે અને બીજાઓને તેમણે તાર્યા છે. કિનારાવડે મહાનદીની જેમ એમણે પ્રવર્તાવેલા શાસનવડે સાંસારી પ્રાણીએ સંસારસમુદ્ર તરશે. એ પ્રભુ પાતે કૃતકૃત્ય થયેલા છે અને બીજા લેાકાને કૃતાર્થ કરવાને લક્ષ પૂર્વ પર્યંત દીક્ષાવસ્થામાં રહેલા છે. હે રાજા ! સ લેાકના અનુગ્રહ કરીને માક્ષસ્થાનમાં ગયેલા એ જગત્પતિના શામાટે તમે શાક કરી છે ? જેઓ મૃત્યુ પામીને મહાદુ:ખના ગૃહરૂપ ચોરાશી લક્ષ યાનિમાં અનેક વખત સંચરે છે તેમના શાક કરવા ઘટે, પણ મૃત્યુ પામી મેાક્ષસ્થાનમાં જનારના શાક ન ઘટે; માટે હે રાજા! સાધારણ માણસની જેમ પ્રભુને શાક કરતાં કેમ લજજા પામતા નથી ? શેાક કરનારા તમને અને શેાચનીય પ્રભુને અંનેને માટે શાક ઉચિત નથી. જે એક વખત પણ પ્રભુની ધ દેશના સાંભળે છે તે શાક અને હર્ષથી છતા નથી, તેા તમે બહુવાર દેશના સાંભળ્યા છતાં કેમ જીતાએ છે ? માટા સમુદ્રને જેમ ક્ષેાલ, મેરુપ તને કંપ, પૃથ્વીને ઉદ્દન, વજ્રને કુંત્વ, અમૃતને વરસતા અને ચંદ્રને જેમ ઉષ્ણુતા–એ અસંભવિત છે તેમ તમારે રુદન કરવું તે પણ અસંભવિત છે. હું ધરાધિપતિ ! તમે ધીરા થાઓ અને તમારા આત્માને જાણા, કેમકે તમે ત્રણ જગતના પ્રભુ અને એક ધીર એવા ભગવતના પુત્ર છે. ” એવી રીતે ગાત્રના વૃદ્ધ જનની જેમ ઈન્દ્રે પ્રાધ કરેલા ભરતરાજાએ જળ જેમ શીતળતાને ધારણ કરે તેમ પેાતાનું સ્વાભાવિક ધૈર્ય ધારણ કર્યું.... પછી ઈંદ્રે તત્કાળ પ્રભુના અ`ગના 'સ્કારને માટે ઉપસ્કરને લાવવાને આભિયાગિક દેવતાને આજ્ઞા કરી, એટલે તે ન ંદન વનમાંથી ગેાશીષ ચંદનનાં કાછો લઈ આવ્યા. ઇંદ્રના આદેશથી દેવતાઓએ ગેાશીષ ચંદનના કાષ્ઠશ્રી પૂર્વ દિશામાં પ્રભુના દેહને માટે એક ગાળાકાર ચિંતા રચી, ઇક્ષ્વાકુ કુળમાં જન્મેલા મહિષ એને માટે દક્ષિણ દિશામાં બીજી ત્રિકાણાકાર ચિંતા રચી; અને ખીજા સાધુને માટે પશ્ચિમ દિશામાં ત્રીજી ચારસ ચિતા રચી, પછી જાણે પુષ્કરાવર્ત્ત મેઘ હોય તેવા દેવતાઓની પાસે ઇંદ્રે સત્વર ક્ષીરસમુદ્રનું જળ મંગાવ્યું. તે જળવડે ભગવંતના શરીરને સ્નાન કરાવ્યું અને તેની ઉપર ગાશીષ ચંદનના રસથી વિલેપન કર્યું. પછી હંસ લક્ષણવાળા (શ્વેત) દેવદૃષ્ય વજ્રથી પરમેશ્વરના શરીરને આચ્છાદન કર્યું અને દિવ્ય માણેકનાં આભૂષણાથી દેવાગ્રણી ઇંદ્રે તેને ચાતરફથી વિભૂષિત કર્યું. બીજા દેવતાઓએ મુનિનાં શરીરાની ઇંદ્રની જેમ ભક્તિથી સ્નાનાદિક સર્વ ક્રિયા કરી. પછી દેવતાએ જાણે જુદા જુદા લાવ્યા હોય તેવા ત્રણ જગતના સારસાર રત્નાથી સહસ્ર પુરુષોએ વહન કરવા ચાગ્ય ત્રણ શિબિકાએ તૈયાર કરી. ઇંદ્ર પ્રભુના ચરણને પ્રણામ કરી, સ્વામીના શરીરને મસ્તકે ઉપાડી શિબિકામાં આરૂઢ કર્યું, બીજા દેવાએ મોક્ષમાર્ગના અતિથિ એવા ઇક્ષ્વાકુ વંશના મુનિનાં શરીરને મસ્તક ઉપર ઉપાડી બીજી શિખિકામાં અને ખીજા સર્વ સાધુઓનાં શરીરોને ત્રીજી શિખિકામાં સ્થાપન કર્યાં. પ્રભુના શરીરવાળી શિબિકાને ઇન્દ્રે પાતે વહન કરી અને બીજા મુનિઓની શિખિકાઓને દેવતાઓએ ઉપાડી. તે વખતે અપ્સરાએ એક Page #217 -------------------------------------------------------------------------- ________________ સર્ગ છે તરફ તાલબધ રાસડા લેતી હતી અને એક તરફ મધુર સ્વરથી ગાયન કરતી હતી. શિબિકાની આગળ દેવતાઓ ધૂપીઆ લઈને ચાલતા હતા. ધૂપીઆના ધૂમાડાના મિષથી જાણે તેઓ શોથી અશ્રુપાત કરતા હોય તેવા જણાતા હતા. કોઈ દેવતાઓ શિબિકા ઉપર પુપ નાંખતા હતા; કેઈ શેષા તરીકે તે પુષ્પોને ગ્રહણ કરતા હતા; કોઈ આગળ દેવદખ્ય વસ્ત્રોનાં તોરણ કરતા હતા; કોઈ ચક્ષકદમથી આગળ છંટકાવ કરતા હતાઃ કોઈ ગકણથી મુકેલા પાષાણની જેમ શિબિકા આગળ આળોટતા હતા અને કોઈ જાણે મોહ ચૂણ (માજમ) થી હણાયા હોય તેમ પાછળ દોડતા હતા. કોઈ “ હે નાથ ! હે નાથ !” એવા શબ્દો કરતા હતા; કઈ “અરે અમે મંદભાગી માર્યા ગયા ! ' એમ બોલી પિતાના આમાની નિંદા કરતા હતા; કોઈ “હે નાથ ! અમને શિક્ષા આપે” એમ યાચના કરતા હતા. કોઈ “હવે અમારો ધર્મસંશય કોણ છેદશે ?’ એમ બોલતા હતા; “ અમે અંધ જેમ હવે કયાં જઈશું? ” એમ બોલી કેઈ પશ્ચાત્તાપ કરતા હતા, અને કોઈ “અમને પૃથ્વી માગ આપો” એમ ઇચ્છતા હતા. એ પ્રમાણે વર્તન કરતા અને વાજિંત્ર વગાડતા દેવતાઓ તથા ઇંદ્ર તે શિબિકાને ચિતા પાસે લાવ્યા. ત્યાં કૃત્યજ્ઞ ઇંદ્ર પુત્રની જેમ પ્રભુના દેહને ધીમે ધીમે પૂર્વ દિશાની ચિતામાં મૂક: બીજા દેવતાઓ એ સહોદરની જેમ ઈક્વાકુ કુળનાં મુનિએ નાં શરીરને દક્ષિણ દિશાની ચિતાઓમાં સ્થાપન કર્યા અને ઉચિતને જાણનારા અન્ય દેએ બીજા સાધુઓનાં શરીરને પશ્ચિમ દિશાની ચિતામાં સ્થાપન કર્યા. પછી ઈંદ્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવતાઓએ તે ચિતાઓમાં અગ્નિ પ્રકટ કર્યો અને વાયુકુમાર દેએ વાયુ વિકુ, એટલે ચોતરફ અગ્નિ પ્રગટ થઈને બળવા લાગ્યા. દેવતા ઓ ચિતામાં પુષ્કળ કપૂર અને ઘડા ભરી ભરીને ઘી તથા મધ નાંખવા લાગ્યા. જ્યારે અસ્થિ સિવાય બાકીની સર્વ ધાતુઓ દગ્ધ થઈ ગઈ ત્યારે મેઘકુમાર દેવતાઓ એ ક્ષી કર્યો. પછી પિતાના વિમાનમાં પ્રતિમાની જેમ પૂજા કરવાને માટે સૌધર્મેન્દ્ર પ્રભુની ઉપલી જમણી ડાઢા ગ્રહણ કરી, ઈશાને કે પ્રભુની ઉપલી ડાબી ડાઢા ગ્રહણ કરી, ચમરે નીચલી જમણું ડાઢા ગ્રહણ કરી, બલિ ઇન્ટે નીચેની ડાબી ડાઢા ગ્રહણ કરી, બીજા ઈંદ્રોએ પ્રભુના બાકીના દાંત ગ્રહણ કર્યા અને દેવતાઓએ બીજા અસ્થિ ગ્રહણ કર્યા. તે વખતે જે શ્રાવકે અગ્નિ માગતા હતા તેમને દેવતાઓએ ત્રણ કુંડના અગ્નિ આપ્યા, તે અગ્નિ લેનારા અગ્નિહોત્ર બ્રાહ્મણો થયા. તેઓ પિતાને ઘરે જઈ પ્રભુના ચિતાગ્નિને નિત્ય પૂજવા લાગ્યા અને ધનપતિ જેમ નિવૃત પ્રદેશમાં રાખી લક્ષદીપનું રક્ષણ કરે, તેમ તેઓ તેનું રક્ષણ કરવા લાગ્યા. ઈવાકુ વંશના મુનિઓને ચિતાગ્નિ શાંત થઈ જતે તે તેને સ્વામીના ચિતાગ્નિથી જાગૃત કરતા હતા અને બીજા મુનિઓના શાંત થયેલા ચિતાગ્નિને ઈવાફ કુળના મુનિઓના ચિતાગ્નિથી પ્રગટ કરતા હતા, પરંતુ બીજા સાધુઓના ચિતાગ્નિનું બીજા ચિંતાગ્નિ સાથે તેઓ સંક્રમણ કરતા નહોતા. તે વિધિ અદ્યાપિ બ્રાહ્મણો માં પ્રવર છે. કેટલાએક પ્રભુના ચિતાગ્નિની ભસ્મ લઈને ભક્તિથી તે ભસ્મને વંદન કરતા હતા અને શરીરે ચોળતા હતા, ત્યારથી ભમભૂષણધારી તાપસે થયા. પછી જાણે અષ્ટાપદગિરિનાં નવાં ત્રણ શિખરે હોય તેવા તે ચિતાસ્થાને દેવતાઓએ રનના ત્રણ સ્તૂપ (દેરીઓ ) કર્યા. ત્યાંથી તેઓએ નંદીશ્વરદ્વીપે જઈ શાશ્વત પ્રતિમા સમીપે અડ્રિનકા ઉત્સવ કર્યો અને પછી ઈન્દ્ર સહિત સર્વ દેવતાઓ પોતપોતાને સ્થાને ગયા. ત્યાં ઇદ્રી પિતાપિતાનાં વિમાનમાં સુધર્મા સભાની અંદર માણુવક સ્થંભ ઉપર Page #218 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું વજય ગળ ડાબલામાં પ્રભુની ડાઢાને આરોપણ કરીને પ્રતિદિવસ તેની પૂજા કરવા લાગ્યા. તેના પ્રભાવથી તેમને હંમેશાં વિજય મંગળ થવા લાગ્યું. ભરતરાજાએ પ્રભુના સંસ્કાર સમીપની ભૂમિ ઉપર ત્રણ ગાઉ ઊંચે અને જાણે મોક્ષ મંદિરની વેદિકા હોય તે સિંહનિષદ્યા નામે પ્રાસાદ રત્નમય પાષાણુથી વાદ્ધકિરન પાસે કરાવ્યું. તેની તરફ પ્રભુના સમવસરણની જેમ સ્ફટિક રત્નના ચાર રમણીક દ્વાર કરાવ્યાં, અને તે દરેક દ્વારની બંને તરફ શિવલક્ષ્મીના ભંડારની જેવા રત્નમય ચંદનના સેળ કળશો રચાવ્યા. દરેક દ્વારે જાણે સાક્ષાત્ પુણ્યવઠ્ઠી હોય તેવાં સોળ સેળ રનમય તોરણો રચાવ્યાં, પ્રશસ્તિ લિપિના જેવી અષ્ટ મંગળિકની સેળ સેળ પંક્તિઓ રચી અને જાણે ચાર દિકપાળની સભા ત્યાં લાવ્યા હોય તેવા વિશાળ મુખમંડપ કરાવ્યા. તે ચાર મુખમંડપની આગળ ચાલતાં શ્રીવલીમંડપની અંદર ચાર પ્રેક્ષાસદન મંડપ કરાવ્યા. તે પ્રેક્ષા મંડપોની વચમાં સૂર્યબિંબને ઉપહાસ્ય કરનારાં વામય અક્ષવાટ રચ્યા અને દરેક અક્ષવાટની મધ્યમાં કમલમાં કર્ણિકાની જેમ એક એક મનહર સિંહાસન રચ્યું. પ્રેક્ષામંડપની આગળ એકેક મણિપીઠિકા રચી, તેની ઉપર રત્નના મનહર રમૈત્યસ્તૂપ રચ્યા અને તે દરેક ચિત્યતૃપમાં આકાશને પ્રકાશ કરનારી દરેક દિશાએ મેટી મણિપીઠિકા રચી. તે મણિપીઠિકાની ઉપર ચૈત્યસ્તૂપની સન્મુખ પાંચશે ધનુષના પ્રમાણુવાળી રત્નનિર્મિત અંગવાળી, ઋષભાનન, વદ્ધમાન, ચંદ્રાનન, વારિણ એ નામની ચાર, પર્યકાસને બેઠેલી, મનોહર, નેત્રરૂપી પિયણને ચંદ્રિકા સમાન; નંદીશ્વર મહાદ્વીપના ચૈત્યની અંદર છે તેવી, શાશ્વત જિનપ્રતિમાઓ રચાવીને સ્થાપના કરી. તે દરેક ચૈત્યસ્તૂપની આગળ અમૂલ્ય માણિકયમય વિશાળ એવી સુંદર પીઠિકાઓ રચી. તે દરેક પીઠિકા ઉપર એક એક ચૈત્યવૃક્ષ રચ્યું. દરેક ચિત્યવૃક્ષની પાસે બીજી એકેક મણિપીઠિકા રચી અને તેની ઉપર એ ઈદ્રધ્વજ ર. જાણે દરેક દિશાએ ધમેં પિતાના જયઘંભ આરોપ્યા હોય તેવા તે ઈદ્રવજ જણાતા હતા. દરેક ઈદ્રધ્વજની આગળ ત્રણ પગથી અને તે રણોવાળી નંદા નામે પુષ્કરિણી (વાવડી) રચી. સ્વચ્છ, શીતળ જળથી ભરેલી અને વિચિત્ર કમળોથી શેભતી તે પુષ્કરિણીઓ દધિમુખ પર્વતના આધારભૂત પુષ્કરિણી જેવી મનોહર લાગતી હતી. તે સિંહનિષદ્યા નામના મહાચૈત્યના મધ્ય ભાગમાં મોટી મણિપીઠિકા બનાવી અને સમવસરણની જેમ તેના મધ્ય ભાગમાં વિચિત્ર રત્નમય એક દેવચ્છેદક રચે. તેની ઉપર વિવિધ વર્ણનાં વસ્ત્રને ચંદરવો બનાવ્યો, તે અકાળે પણ સંધ્યા સમયના વાદળાંની શોભા ઉત્પન્ન કરતો હતો. તે ચંદરવાની અંદર અને પડખે વજામય અંકુશો રચ્યા હતા, તથાપિ ચંદરવાની શોભા તો નિરંકુશ થઈ રહી હતી. તે અંકુશમાં કુંભની જેવા ગોળ અને આમળાનાં ફળ જેવા સ્થળ મુક્તાફળથી રચેલા અમૃતની ધારા જેવા હાર લટકતા હતા. તે હારના પ્રાંત ભાગમાં નિર્મળ મણિમાલિકા રચી, તે જાણે ત્રણ જગતમાં રહેલી મણિઓની ખાણોમાંથી વાનકી લાવ્યા હોય તેવી જણાતી હતી. મણિમાલિકાના પ્રાંતભાગમાં રહેલી નિર્મળ વા માલિકા, સખીઓની જેમ પોતાની કાંતિરૂપ ભુજાથી પરસ્પર આલિંગન કરતી હોય તેવી જણાતી હતી. તે રૌત્યની ભીતોમાં વિચિત્ર મણિમયે ગવાક્ષ (ગેખલા) રચ્યા હતા, તેના પ્રભાપટલથી જાણે તેમાંથી જવનિકા (પડદા) ઉત્પન્ન થયેલ હોય તેવા જણાતા હતા, તેમાં બળતા અગુરુ ધૂપના ધુમાડા તે પર્વત ઉપર નેવી ઉત્પન્ન થયેલી નીલચૂલિકાના ભ્રમને આપતા હતા. Page #219 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ઠી હવે પૂર્વોક્ત મધ્ય દેવચ્છંદની ઉપર શૈલેશી ધ્યાનમાં વત્તતી હોય તેવી, દરેક પ્રભુના પોતપાતાના દેહના માન જેવડી; પોતપોતાના દેહના વર્ણને ધારણ કરનારી, જાણે. દરેક પ્રભુ પાતે જ બિરાજેલા હોય તેવી ઋષભસ્વામી વિગેરે ચાવીશ અ`તાની નિર્મળ રત્નમય પ્રતિમાઓ રચીને સ્થાપન કરી, તેમાં સેાળ પ્રતિમા સુવર્ણની, એ રાજવતા રત્નની (શ્યામ), એ સ્ફટિક રત્નની (ઉજજવળ), એ બૈડુય મણિની (નીલ) અને એ શેાણુ મણિની (રક્ત) હતી. તે સર્વ પ્રતિમાઓના રાહિતાક્ષ મણિના (રક્ત) આભાસવાળા અંકરત્નમય (શ્વેત) નખા હતા અને નાભિ, કેશના મૂળ, જિહ્વા, તાળુ, શ્રીવત્સ, સ્તનભાગ તથા હાથપગનાં તળિયાં-એ સુવર્ણનાં (રક્ત) હતાં; પાંપણા, આંખની કીકીએ. રૂવાંટા, ભમર અને મસ્તકના કેશ રીરત્નમય (શ્યામ) હતા; આછ પ્રવાળામય (રકત) હતા; દાંત સ્ફટિક રત્નમય (શ્વેત) હતા; મસ્તકના ભાગ વામય હતા અને નાસિકા અંદરથી રાહિતાક્ષ મણિના પ્રતિસેક (આભાસ) વાળી-સુવર્ણની હતી. પ્રતિમાની દષ્ટિએ લેાહિતાક્ષ મણિના પ્રાંત ભાગવાળી અને અંકણથી બનાવેલી હતી. એવી રીતે અનેક પ્રકારના મણિથી બનાવેલી તે પ્રતિમા અત્યત શેાભતી હતી. ૧૯૮ તે દરેક પ્રતિમાની પછવાડે એક એક યથાયાગ્ય માનવાળી છત્રધારની રત્નમયી પ્રતિમા બનાવી હતી અને તે છત્રધાર પ્રતિમાએ કુર’ટક પુષ્પની માળા યુક્ત માતી તથા પ્રવાળાવડે ગુંથેલા અને સ્ફાટિક મણિનાં દડવાળા શ્વેત છત્ર ધરી રાખ્યાં હતાં. દરેક પ્રતિમાની બે બાજુએ રત્નની ચામર ધરનારી એ પ્રતિમાએ અને આગળ નાગ, યક્ષ, ભૂત અને કુડધારની એ એ પ્રતિમાએ હતી. અજિલ જોડીને રહેલી અને સ અંગે ઉજવળ એવી તે નાગાદિક દેવાની રત્નમય પ્રતિમાઓ જાણે ત્યાં તેઓ પ્રત્યક્ષ બેઠા હાય તેવી શે।ભતી હતી. દેવછ'દા ઉપર ઉજજવળ રત્નની ચાવીશ ઘ'ટાઓ, સંક્ષિપ્ત કરેલા સૂમિ`ખ જેવા માણિકયના દપ ણા, તેની પાસે ચાગ્ય સ્થાને મૂકેલ સુવર્ણુની દીવીએ, રત્નના કર(ડ, નદીની ભમરીની જેવી ગોળાકાર પુષ્પચ ગેરીએ, ઉત્તમ અગલુંછના, આભૂષણના ડાખલા, સોનાના પિઆ તથા આરિતએ, રત્નાના મંગળદીવા, રત્નાની ઝારીઓ, . મનેાહર રત્નમય થાળા, સુવર્ણનાં પાત્રા, રત્નોનાં ચંદનકળશે, રત્નનાં સિહાસના, રત્નમય અષ્ટ માંગલિક, સુવર્ણના તેલના ડાખલા, ધૂપ રાખવા માટે સુવર્ણનાં પાત્રા, સુવણ નાં કમલહસ્તક–એ સ ચાવીશે અહતની પ્રતિમા પાસે એક એક એમ ચાવીશ ચાવીશ રાખ્યા હતા. એવી રીતે નાના પ્રકારના રત્નનુ અને શૈલેાકયમાં અતિ સુંદર એવું તે શૈત્ય ભરતચક્રીની આજ્ઞા થતાં તત્કાળ સર્વ પ્રકારની કળાને જાણનારા વદ્ધકિરને વિધિ પ્રમાણે બનાવી આપ્યુ. જાણે સ્મૃતિ માન્ ધ હેાય તેવા ચંદ્રકાંતમણિના ગઢથી, તથા ચિત્રમાં આલેખેલા ઇહામૃગ (ન્હાર), વૃષભ, મગર, તુર'ગ, નર, કિન્નર, પક્ષી, બાળક, રૂરૂમૃગ, અષ્ટા પદ, ચમરીભૃગ; હાથી, વનલતા અને કમળાથી જાણે ઘણાં વ્રુક્ષાવાળું ઉદ્યાન હોય તેવુ. વિચિત્ર અને અદ્દભુત રચનાવાળુ' તે ચૈત્ય શાભતુ` હતુ`. તેની આસપાસ રત્નના સ્ત ંભા ગાઠવેલા હતા. જાણે આકાશગ’ગાની ઊર્મિઓ હાય તેવી પતાકાઓથી તે મનહર લાગતુ હતુ. ઊંચા કરેલા સુવર્ણના ધ્વજદંડાથી તે ઉન્નત જણાતુ` હતુ` અને નિરંતર પ્રસરતા-વજાની ઘુઘરીઓના અવાજથી વિદ્યાધરાની સ્રીઓની કટીમેખલાના નેિને અનુસરતું હતું. તેના ઉપર વિશાળ કાંતિવાળા પદ્મરાગમણિના ઇંડાથી, જાણે માણિકય જડેલી મુદ્રિકાવાળુ' હોય તેવું તે શાભતું હતુ. કોઈ ઠેકાણે જાણે પવિત હાય, કોઈ ઠેકાણે જાણે ખખ્ખરવાળું Page #220 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લુ ૧૯૯ હાય, કોઈ ઠેકાણે જાણે રોમાંચિત થયું હોય અને કોઈ ઠેકાણે જાણે કિરણાથી લિપ્ત હોય તેવું તે જણાતુ હતું, ગારુચંદનના રસમય તિલકાથી તેને લાંછિત કરેલુ હતુ.... તેના ચણતરના સાંધેસાંધા એવા મેળવ્યા હતા કે જાણે તે એક પાષાણથી બનાવેલુ હોય તેવું જણાતું હતું. તે ચૈત્યના નિતંબભાગ ઉપર વિચિત્ર ચેષ્ટાથી મનેાહર લાગતી માણેકની પૂતળીઓ ગોઠવેલી હતી, તેથી અપ્સરાએથી અધિષ્ઠિત મેરુપર્યંતની જેવું તે શાભતું હતું. તેના દ્વારની બંને તરફ ચંદનરસથી લીંપેલા બે કુ ંભા મૂકેલા હતા, તેથી દ્વારસ્થળમાં નિષ્પન્ન થયેલા બે પુંડરીક કમળથી તે અંકિત હાય એવું લાગતું હતું. પિત કરીને વીછીં બાંધેલી લટકતી માળાએથી તે રમણિક લાગતું હતુ; પાંચ વર્ષોંનાં પુષ્પથી તેના તળિયા ઉપર સુંદર પગર ભર્યા હતા; યમુના નદીથી જેમ કલિંદ પર્યંત પ્લાવિત રહે તેમ કપૂર, અગર અને કસ્તૂરીથી બનાવેલા ધૂપના ધૂમાડાથી હમેશાં તે બ્યામ રહેતું હતુ. આગળ, બે બાજુએ અને પછવાડે સુંદર ચૈત્યવ્રુક્ષા તથા માણિકયની પીઠિકા રચેલી હતી, તેથી જાણે તેણે આભૂષણુ ધર્યા હાય તેવુ જણાતું હતું, અને અષ્ટાપદ પર્વતના શિખર ઉપર જાણે મસ્તકના મુગટનું માણિયભૂષણ હોય તથા નંદીશ્વરાદિનાં ચૈત્યાની જાણે સ્પર્ધા કરતું હોય તેવું અતિ પવિત્રપણે તે શોભતું હતું. તે ચૈત્યમાં ભરતરાજાએ પાતાના નવાણુ ભાઇઓની દિવ્ય રત્નમય પ્રતિમા બેસાડી, અને પ્રભુની સેવા કરતી એવી એક પેાતાની પ્રતિમા પણ ત્યાં સ્થાપિત કરી. ભક્તિમાં અતૃપ્તિનું એ પણ એક ચિહ્ન છે, ચૈત્યની બહાર ભગવાનના એક સ્તૂપ (પગલાની દેરી) કરાવ્યા અને તેની પાસે પેાતાના નવાણું ભાઇઓના પણ સ્તૂપ કરાવ્યા. ત્યાં વનારા પુરુષા ગમનાગમનવડે એની આશાતના ન કરે એવુ ધારીને લાઢાના ચ`ત્રમય આરક્ષક પુરુષો તે ઠેકાણે ઊભા રાખ્યા. એ યત્રમય લેાઢાના પુરુષાથી જાણે મલેકની બહાર તે સ્થાન રહ્યું હોય એમ મનુષ્યાને અગમ્ય થઇ પડયું. પછી ચક્રવત્તી એ દડરત્નવડે તે પર્વતના દાંતા પાડી નાંખ્યા; તેથી સરલ અને ઊંચા સ્તંભની પેઠે એ પર્યંત લેાકાને ન ચડી શકાય તેવા થઇ ગયા. પછી મહારાજાએ એ પતની ફરતા મેખલા જેવા અને મનુષ્યાથી ઉલ્લ ઘન થઈ શકે નહી. એવા એક એક યાજનને અંતરે આઠ પગથીઆં બનાવ્યાં. ત્યારથી એ પર્વતનું નામ અષ્ટાપદ પડયુ. અને લોકોમાં તે પર્યંત હાદ્રિ, કૈલાસ અને સ્ફટિકાદ્રિ એવા નામથી પણ ઓળખાવા લાગ્યા. એવી રીતે ચૈત્ય નિર્માણુ કરી, તેમાં પ્રતિષ્ઠા કરી, ચંદ્ર જેમ વાદળામાં પ્રવેશ કરે તેમ શ્વેત વસ્ત્ર ધારણ કરી ચક્રવત્તી એ તેમાં પ્રવેશ કર્યાં. પરિવાર સહિત પ્રદક્ષિણા દઈ મહારાજાએ તે પ્રતિમાઓને સુગ ધી જળથી સ્નાન કરાવ્યુ`. પછી દેવદૃષ્ય વસ્ત્રથી માન કર્યું, એટલે તે પ્રતિમા રત્નના આદર્શની પેઠે અધિક ઉજજવલ થઈ. પછી ચંદ્રિકાના સમૂહ જેવા નિળ, ગાઢ અને સુગધી ગેારુચંદનના રસથી વિલેપન કર્યુ· તથા ` વિચિત્ર રત્નાના આભૂષણ, ઉદ્દામ દિવ્યમાળા અને દેવદૃષ્ય વસ્ત્રોથી અ ન કર્યું : ઘંટા વગાડતાં મહારાજાએ તેમની પાસે ધૂપ કર્યા, જેના ધૂમાડાની શ્રેણીએથી એ ચૈત્યના અંતર્ભાગ જાણે નીલવલ્લીથી અંકિત હાય તેવા જણાવા લાગ્યા. ત્યાર પછી જાણે સંસારરૂપી શીતથી ભય પામેલાને માટે જવલતા અગ્નિકુંડ હોય તેવી કપૂરની આરતી ઉતા રી. એવી રીતે પૂજન કરી, ઋષભસ્વામીને નમસ્કાર કરી, શાક અને ભયથી આક્રાંત થઈ ચક્રવત્તી એ આ પ્રમાણે સ્તુતિ કરી–“ હે જગત્સુખાકર ! હે ત્રિજગત્પતિ ! પાંચ કલ્યાણકથી નારકીઓને પણ સુખ આપનાર એવા આપને હું નમસ્કાર કરુ છુ. હું Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સગ સ્વામિન! સૂર્યની પેઠે વિશ્વનું હિત કરનારા તમે હમેશાં વિહાર કરીને આ ચરાચર જગત ઉપર અનુગ્રહ કર્યો છે. આય અને અનાર્યએ બંને ઉપરની પ્રીતિથી તમે ચિરકાળ વિહાર કરતા, તેથી પવનની અને તમારી ગતિ પરોપકારને માટે જ છે. હે પ્રભુ! આ લેકમાં મનુષ્યને ઉપકાર કરવાને માટે તમે ચિરકાળ વિહાર કર્યો હતે પણ મુક્તિમાં તમે કોને ઉપકાર કરવાને માટે ગયા ? તમે અધિષ્ઠિત કરેલું કાગ્ર (મોક્ષ) આજ ખરેખર લેકાગ્ર થયું છે અને તમે છોડી દીધેલ આ મર્યલેક ખરેખર મર્યલક (મૃત્યુ પામવા ગ્ય) થયે છે. હે નાથ! જે વિશ્વને અનુગ્રહ કરનાર તમારી દેશનાને સંભારે છે તે ભવ્ય પ્રાણીઓને હજુ પણ તમે સાક્ષાત જ છો. જેમાં તમારું રૂપસ્થ એવું ધ્યાન કરે છે એવા મહાત્માઓને પણ તમે પ્રત્યક્ષ જ છે. હે પરમેશ્વર ! જેવી રીતે મમતા રહિત એવા તમે આ સર્વ સંસારનો ત્યાગ કર્યો તેવી રીતે હવે કદાપિ મારા મનનો ત્યાગ કરશે નહીં.” એવી રીતે આદિશ્વર ભગવતની સ્તુતિ કર્યા પછી બીજા પ્રત્યેક જિનંદ્રાને નમસ્કાર કરી પ્રત્યેક તીર્થંકરની તેણે આવી રીતે સ્તુતિ કરવા માંડી. વિષય કષાયથી અજિત, વિજયા માતાની કુક્ષિમાં માણિરૂપ અને જિતશત્રુ રાજાના પુત્ર હે જગસ્વામી અજિતનાથ ! તમે જય પામો. સંસારરૂપી આકાશનું અતિક્રમણ કરવામાં સૂર્યરૂપ, શ્રી સેનાદેવીને ઉદરથી ઉત્પન્ન થયેલા અને જિતારી રાજાના પુત્ર એવા હે સંભવનાથ ! તમને હું નમસ્કાર કરું છું. સંવર રાજાના વંશમાં આભૂષણરૂપ, સિદ્ધાર્થી દેવીરૂપી પૂર્વ દિશામાં સૂર્ય સમાન અને વિશ્વને આનંદદાયી એવા હે અભિનંદન સ્વામી ! તમે અમને પવિત્ર કરો. મેઘરાજાના વંશરૂપી વનમાં મેઘ સમાન અને મંગળામાતારૂપી મેઘમાલામાં તીરૂપ એવા હે સુમતિનાથ ! હું તમને નમસ્કાર કરું છું. ધર્મરાજારૂપી સમુદ્રને ચંદ્ર સમાન અને સુસીમાદેવીરૂપ ગંગા નદીમાં કમલ સમાન એવા છે પદ્મપ્રભુ ! તમને હું નમસ્કાર કરું છું. - શ્રી પ્રતિષ્ઠ રાજાના કુળરૂપી ગ્રહના પ્રતિઠાસ્તંભરૂપ અને પૃથ્વી માતારૂપ મલયાચળમાં ચંદન સમાન હે સુપાર્શ્વનાથ ! મારી રક્ષા કરે. મહસેન રાજાના વંશરૂપી આકાશમાં ચંદ્ર સમાન અને લમણા દેવીની કુક્ષિરૂપી સરોવરમાં હંસ સમાન એવા હે ચંદ્રપ્રભુ ! તમે અમારી રક્ષા કરે. સુગ્રીવ રાજાના પુત્ર અને શ્રી રામાદેવીરૂપ નંદનવનની ભૂમિમાં કલ્પવૃક્ષરૂપ એવા હે સુવિધિનાથ ! અમારું શીધ્ર કલ્યાણ કરે. દઢરથ રાજાના પુત્ર, નંદાદેવીના હૃદયના આનંદરૂપ અને જગતને આહ્લાદ કરવામાં ચંદ્ર સમાન એવા હે શીતળવામી! તમે અમને હર્ષકારી થાઓ. - શ્રી વિષ્ણુદેવીના પુત્ર, વિષ્ણુ રાજાના વંશમાં મોતી સમાન અને મોક્ષરૂપ લક્ષ્મીના ભર્તાર એવા હે શ્રેયાંસપ્રભુ ! તમે કલ્યાણને માટે થાઓ. વસુપૂજ્ય રાજાના પુત્ર, જમાદેવીરૂપ વિઠ્ઠર પર્વતની ભૂમિમાં રત્નરૂપ અને જગતને પૂજ્ય એવા હે વાસુપૂજ્ય ! તમે મેક્ષલક્ષમીને આપે. કૃતવર્મ રાજાના પુત્ર અને શ્યામદેવીરૂપ શમી વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલ અગ્નિ સમાન એવા હે વિમલસ્વામી! તમે અમારું મન નિર્મળ કરે. Page #222 -------------------------------------------------------------------------- ________________ પત્ર ૧ લું ૨૦૧ સિ ંહસેન રાજાના કુળમાં મ*ગળદીપક સમાન અને સુયશાદેવીના પુત્ર હે અનંતભગવાન્ ! તમે અન`ત સુખ આપેા. સુત્રતાદેવીરૂપ ઉદયાચળની તળેટીમાં સૂર્યરૂપ અને ભાનુરાજાના પુત્ર એવા હે ધર્યુંનાથ પ્રભુ ! તમે ધર્મને વિષે મારી બુદ્ધિ સ્થાપન કરો. વિશ્વસેન રાજાના કુળમાં આભૂષણરૂપ અને અચિરાદેવીના પુત્ર હે શાંતિનાથ ભગવાન્! તમે અમારા કની શાંતિને માટે થાએ. શૂર રાજાના વશરૂપ આકાશમાં સૂર્ય સમાન, શ્રીદેવીના ઉત્તરથી ઉત્પન્ન થયેલા અને કામદેવનું ઉન્મથન કરનારા હે જગત્પતિ કુંભનાથ ! તમે જય પામે. સુદર્શન રાજાના પુત્ર અને દેવી માતારૂપ શરદલક્ષ્મીમાં કુમુદ સમાન એવા હે અાથ ! તમે મને સંસાર તરવારૂપ વૈભવ આપે. કુંભરાજારૂપ સમુદ્રમાં અમૃતકુંભ સમાન અને કર્મ ક્ષય કરવામાં મહામત્લ સમાન એવા પ્રભાવતી દેવીથી ઉત્પન્ન થયેલા હે મલ્લિનાથ ! તમે માક્ષલક્ષ્મી આપેા. સુમિત્ર રાન્તરૂપી હિમાચલમાં પદ્મદ્રહ સમાન અને પદ્માવતી દેવીના પુત્ર હે મુનિસુવ્રત પ્રભુ ! તમને હું નમસ્કાર કરું છું. વપ્રાદેવીરૂપ વખાણુની પૃથ્વીમાં વજ્ર સમાન- વિજયરાજાના પુત્ર અને જેમના ચરણકમળ જગતને નમસ્કાર કરવા ચેાગ્ય છે એવા હે નમિપ્રભુ! તમને નમસ્કાર કરું છું. સમુદ્ર (વિજય) ને આનંદ કરવામાં ચંદ્રરૂપ, શિવાદેવના પુત્ર અને પરમ દયાળુ એવા હે મેાક્ષગામી અરિષ્ટનેમિ ભગવન્ ! તમને હું નમસ્કાર કરું છું. અશ્વસેન રાજાના કુળમાં ચૂડામણિરૂપ અને વામાદેવીના પુત્ર એવા તમને નમસ્કાર કરું છું. પાર્શ્વનાથ ! સિદ્ધાર્થ રાજાના પુત્ર, ત્રિશલા માતાના હૃદયમાં આશ્વાસનરૂપ અને સિદ્ધિપ્રાપ્તિના અને સિદ્ધ કરનારા હે મહાવીરપ્રભુ ! તમને વંદન કરું છું. · એવી રીતે પ્રત્યેક તીર્થંકરને સ્તુતિપૂર્વક નમસ્કાર કરીને મહારાજા ભરત એ સિંહનિષદ્યા ચૈત્યની બહાર નીકળ્યા અને પ્રિયમિત્રની પેઠે એ સુંદર ચૈત્યને વાંકા વળી પાછી નજરે જોતાં જોતાં અષ્ટાપદ પર્વત ઉપરથી નીચે ઉતર્યા. પેાતાનું મન તે પર્વતમાં લગ્ન થયેલું હોવાથી જાણે વસ્ત્રના છેડા ભરાયા હોય તેમ અયેય્યાપતિ મંદ મંદ ગતિએ અસાધ્યા તરફ ચાલ્યા. શાકના પૂરની જેમ રૌન્યથી ઉડેલી રજવડે દિશાઓને આકુળ કરતા શેકાત ચક્રી અયેાધ્યાની સમીપે આવી પહેાંચ્યા. જાણે ચક્રીના સહેાદર હોય તેમ તેમના દુઃખથી અત્યંત દુઃખી થયેલા નગરજનેાએ સાશ્રુષ્ટિએ જોયેલા મહારાજાએ પાતાની વિનીતાનગરીમાં પ્રવેશ કર્યાં. પછી ભગવંતને સ‘ભારીને વૃષ્ટિ પછી અવશેષ રહેલા મેઘની પેઠે અશ્રુજળનાં ખિજ્જુને વરસાવતા તેઓ પેાતાના રાજમહેલમાં પેઠા. દ્રવ્યહરણ થયેલ પુરુષ જેમ દ્રવ્યનુ જ ધ્યાન કર્યા કરે, તેમ પ્રભુરૂપી ધન હરણ થવાથી તેમણે ઊમા રહેતાં, ચાલતાં, સૂતાં અને જાગતાં, બહાર અને અંદર રાતદિવસ પ્રભુનું જ ધ્યાન કરવા માંડ્યું. બીજા હેતુથી પગ પેાતાની પાસે અષ્ટાપદ્મ પત તરફથી આવનારા પુરુષોને, તેઓ જાણે પૂની પૂંઠે પ્રભુને માટે કાંઇ કહેવા આવ્યા હેાય તેમ માનવા લાગ્યા. ૨૬: Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સગ ૬ આવી રીતે શેકાકુળ મહારાજાને જોઈ મંત્રીએ તેમને કહેવા લાગ્યા–“હે મહારાજા ! આપના પિતાશ્રી ઋષભદેવ પ્રભુએ પ્રથમ ગ્રહવાસમાં રહીને પણ પશુની જેવા અજ્ઞાની સર્વ લોકોને વ્યવહારનીતિમાં પ્રવર્તાવ્યા; ત્યાર પછી દીક્ષા લઈ થોડા કાળમાં કેવળજ્ઞાન પામી આ જગતના લોકોને ભવસમુદ્રમાંથી ઉદ્ધાર કરવાની ઈચ્છા એ ધર્મમાં પ્રવર્તાવ્યા છેવટે પિતે કૃતાર્થ થઈ, અવરજનેને કૃતાર્થ કરી પરમપદને પામ્યા; તેવા પરમપ્રભુને તમે શેક કેમ કરે છે ?” આવી રીતે પ્રતિબંધિત કરેલા ચક્રી ધીમે ધીમે રાજકાર્યમાં પ્રવર્તાવા લાગ્યા. - રાહુથી મુક્ત થયેલા ચંદ્રની પેઠે શનૈઃ શનૈઃ શોકમુક્ત થયેલા ભરતચકી નગરની બહાર વિહારભૂમિમાં વિચારવા લાગ્યા. વિધ્યાચળને સંભારતા ગજેરુદ્રની પેઠે પ્રભુના ચરણને સંભારતા અને વિષાદ કરતા મહારાજાની પાસે આવીને આપ્તજને સદા વિદ કરાવવા લાગ્યા તેથી કઈ વાર પરિવારના આગ્રહથી વિનેદને ઉત્પન્ન કરનારી ઉદ્યાનભૂમિમાં જવા લાગ્યા, અને ત્યાં જાણે સ્ત્રીઓનું રાજ્ય હોય તેમ સુંદર સ્ત્રીઓનાં ટેળા સાથે લતામંડપની રમણિક શગ્યાઓમાં રમવા લાગ્યા. ત્યાં કુસુમને હરણ કરનારા વિદ્યાધરની પિઠે ચુવાન પુરુષની પુષ્પ ચૂંટવાની ક્રીડા તેમણે કૌતુકથી જેવા માંડી; જાણે કામદેવની પૂજા કરતી હોય તેમ વારાંગનાઓ પુષ્પના વેષ ગુંથી ગુંથીને તેમને અર્પણ કરવા લાગી; જાણે તેમની ઉપાસના કરવાને અસંખ્ય શ્રુતિએ ભેગી થઈ હોય તેવી નગરનારીઓ સર્વાગ પુષ્પનાં ઘરેણાં પહેરી તેમની આસપાસ ક્રીડા કરવા લાગી; અને ઋતુદેવતાઓનાં જાણે એક અધિદેવતા હોય તેમ સળંગે પુષ્પનાં આભૂષણ પહેરી તે સર્વના મધ્યમાં મહારાજા ભરત શોભવા લાગ્યા. કઈ કઈ વખત તેઓ પિતાના વર્ગને સાથે લઈ રાજહંસની પેઠે ક્રિીડાવાપીમાં વેચ્છાએ ક્રિીડા કરવાને જવા લાગ્યા. નર્મદા નદીમાં હાથણીઓ સાથે જેમ ગજેદ્ર કીડા કરે તેમ ત્યાં સુંદરીઓ સાથે તેઓ જળક્રીડા કરવા લાગ્યા. જાણે એ સુંદરીઓ પાસેથી શિક્ષા લીધી હોય તેમ જળની ઊર્મિઓ તેમને ક્ષણવાર કંઠમાં, ક્ષણવાર ભેજામાં અને ક્ષણવાર હૃદયમાં આલિંગન કરવા લાગી. તેથી તે સમયે કમલના કર્ણભરણ અને મોતીએના કુંડળ ધારણ કરનારા મહારાજા જાણે સાક્ષાત્ વરુણદેવ હોય તેમ જળમાં શોભવા લાગ્યા, જાણે લીલાવિલાસના રાજ્ય ઉપર મહારાજાને અભિષેક કરતી હોય તેમ હું પહેલી, હું પહેલી એમ વિચારતી સ્ત્રીઓ તેમના ઉપર જળનું સિંચન કરતી હતી; જાણે અપસરાએ હોય અથવા જાણે જળદેવી હેય તેમ ચોતરફ રહેલી અને જળક્રીડામાં તત્પર એવી તે રમણએ સાથે ચક્રીધરે ઘણીવાર સુધી ક્રીડા કરી. પિતાની સ્પર્ધા કરનારા કમલેના દર્શનથી જાણે કોપ પામ્યા હોય તેમ મૃગાક્ષીઓનાં નેત્રે રાતાં થઈ ગયા અને અંગનાનાં અંગ ઉપરથી ગળી ગયેલા ગાઢ અંગરાગથી કાદવવાળું થયેલું તે જળ યક્ષકર્દમપણાને પામી ગયું. આવી રીતે વારંવાર તેઓ ક્રીડા કરવા લાગ્યા. કોઈ વખત એવી રીતે જળક્રીડા કરી મહારાજા ભરત ઈદ્રની જેમ સંગીત કરાવવાને વિલાસમંડપમાં ગયા. ત્યાં વેણુ વગાડનારા ઉત્તમ પુરુષો મંત્રમાં કારની જેમ સંગીતકર્મમાં પ્રથમ એવા મધુર સ્વર વીણમાં પૂરવા લાગ્યા. તે વીણાવાદકે શ્રવણને સુખ આપનારા અને વ્યંજન ધાતુઓથી પૃષ્ટ એવા પુષ્પાદિક સ્વરવડે અગિયાર પ્રકારની વિણા વગાડવા લાગ્યા. સૂત્રધાર તેના કવિપણને અનુસરતા સતા નૃત્ય તથા અભિનયની માતા જેવા પ્રસ્તારમુંદર નામના તાલને આપવા લાગ્યા. મૃદંગ અને પ્રણવ નામના વાજિંત્રે Page #224 -------------------------------------------------------------------------- ________________ પથ ૧ લુ ૨૦૩ વગાડનારા, પ્રિયમિત્રની પેઠે અન્યાન્ય કિંચિત્ પણ સંબંધ છેડયા સિવાય પોતાના વાદ્યો વગાડવા લાગ્યા. હાહા અને હૂહૂ નામના દેવગંધર્વોના અહંકારને હરનારા ગાયક સ્વરગીતિથી સુદર એવા નવી નવી જાતના રાગેા ગાવા લાગ્યા. નૃત્ય તથા તાંડવમાં ચતુર એવી નટીએ વિચિત્ર પ્રકારના અગવિક્ષેપથી સર્વને આશ્ચય પમાડો નાચવા લાગી. મહારાજા ભરતે એ જોવા યોગ્ય નાટકો નિર્વિઘ્ને જોયાં, કારણુ કે તેવા સમથ પુરુષો ગમે તેમ વર્તે તેમાં તેને કાણુ ખાધ કરી શકે ? એવી રીતે સ`સાંરસુખને ભેાગવતા ભરતેશ્વરે પ્રભુના માદિવસ પછી પાંચ લાખ પૂર્વ નિમન કર્યાં, એક દિવસ ભરતેશ્વર સ્નાન કરી, અલિકમ કલ્પી, દેવદૃષ્ય વસ્ત્રથી શરીરને સાફ કરી, કેશમાં પુષ્પમાળા ગુંથી, ગાશીષ ચંદનવડે સર્વ અંગમાં વિલેપન કરી, અમૂલ્ય અને દિવ્ય રત્નનાં આભૂષા સર્વાંગે ધારણ કરી, અંતઃપુરની શ્રેષ્ઠ સ્ત્રીઓના પિરવાર સાથે છડીદારે બતાવેલ રસ્તે અંત:પુરમાંહેના રત્નના આદર્શ ગૃહમાં ગયાં. ત્યાં આકાશ અને સ્ફટિક મણુિના જેવા નિળ, તથા પોતાના સર્વ અંગનુ` રૂપ પ્રતિબિંબરૂપે દેખી શકાય તેવા, શરીરના પ્રમાણ જેવડા દણમાં પોતાના સ્વરૂપને જોતાં મહારાજાની એક આંગળીમાંથી મુદ્રિકા પડી ગઇ. જેમ મયૂરની કળામાંથી એક પીછું પડી જાય તેની તેને ખબર પડે નહીં, તેમ પડી ગયેલી તે મુદ્રિકા મહારાજાના જાણવામાં આવી નહીં. અનુક્રમે શરીરના સર્વ ભાગને જોતાં જોતાં દિવસે ચંદ્રિકા વિનાની ચંદ્રકળાની જેવી પાતાની મુદ્રિકા રહિત આંગળી કાંતિ વિનાની જોવામાં આવી. એ વખતે ‘અહા ! આ આંગળી શોભા રહિત કેમ છે ?' એમ ચિ'તવતા ભરતરાયે પૃથ્વી ઉપર પડેલી તે મુદ્રિકા જોઈ. પછી તેણે વિચાર્યું કે ‘શું ખીજા અંગો પણ આભૂષણ વિના શોભારહિત લાગતાં હશે ?' એમ ધારી તેણે બીજા આભૂષણા ઉતારવા માંડત્યાં. . પ્રથમ મસ્તક ઉપરથી માણિકના મુગટ ઉતાર્યા એટલે મસ્તક રત્ન વિનાની મુદ્રિકા જેવું દેખાવા લાગ્યું. કાન ઉપરથી માણિકયના કુંડળ ઉતાર્યા એટલે ખ'ને કાન ચંદ્રસૂર્ય વિનાની પૂર્વ પશ્ચિમ દિશા જેવા જણાવા લાગ્યા. ગળચવા દૂર કરવાથી તેમની ગ્રીવા જળ વિનાની નદી જેવી શોભા રહિત જણાવા લાગી. વક્ષસ્થળ ઉપરથી હાર ઉતાર્યા એટલે તે તારા વિનાના આકાશ જેવુ' શૂન્ય લાગવા માંડયું. ખાજુબંધ કાઢી નાંખેલા અને હાથ અર્ધ લતાપાસથી રહિત થયેલા એ સાલવૃક્ષ જેવા જણાવા લાગ્યા. હાથના મૂળમાંથી કડાં ક્રૂર કર્યા' એટલે તે આમલસારા વિનાના પ્રાસાદ જેવા જણાવા લાગ્યા. બીજી સવ` આંગનીઓમાંથી મુદ્રિકાના ત્યાગ કર્યા, એટલે તે મણિ રહિત સર્પની ફણા જેવી દેખાવા લાગી. ચરણમાંથી પાકટક દૂર કર્યો એટલે તે રાજહસ્તિના સુવર્ણક કણરહિત દાંતની જેવા જોવામાં આવ્યા. એમ સર્વ અંગનાં આભૂષણેના ત્યાગ કરવાથી પત્ર રહિત વૃક્ષની જેમ શાભા રહિત થયેલા પેાતાના શરીરને જોઇ મહારાજા વિચારવા લાગ્યા.અહા ! આ શરીરને ધિક્કાર છે ! ભીંતને જેમ ચિત્રાદિક ક્રિયાથી કૃત્રિમ શાભા કરાય છે તેમ શરીરની પણ આભૂષણાથી જ કૃત્રિમ શાલા કરાય છે. અંદર વિષ્ટાદિક મળથી અને બહાર મૂત્રદ્વિકના પ્રવાહથી મલિન એવા આ શરીરમાં વિચાર કરતાં કાંઈ પણ શાભાકારી જણાતું નથી. ખારી જમીન જેમ વરસાદના જળને દૂષિત કરે છે, તેમ આ શરીર વિલેપન કરેલા કપૂર અને કસ્તુરી વિગેરેને પણ દૂષિત કરે છે, જેઓ વિષયથી વિરાગ પામીને માક્ષફળ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સર્ગ ૬ ઠે ને આપનારા તપ તપે છે, તે તત્ત્વવેદી પુરુષો જ આ શરીરનું ફળ ગ્રહણ કરે છે.” એવી રીતે વિચાર કરતા સમ્યફ પ્રકારે અપૂર્વકરણના અનુક્રમથી ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલા અને શુકલધ્યાનને પામેલા તે મહારાજાને, વાદળાના અપગમથી જેમ સૂર્યને પ્રકાશ થાય તેમ ઘાતિકર્મના ક્ષયથી કેવળજ્ઞાન પ્રગટ થયું. - તે વખતે તત્કાળ ઈદન આસન કંપાયમાન થયું. કારણ કે અચેતન વસ્તુઓ પણ મહત પુરુષોની મેટી સમૃદ્ધિને કહી આપે છે, અવધિજ્ઞાનથી જાણી ઈદ્ર ભરત રાજાની પાસે આવ્યા. ભક્ત પુરુષ સ્વામીની પેઠે સ્વામીના પુત્રની સેવા પણ સ્વીકારે છે. તો તેવા સ્વામીના પુત્રને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં શું ન કરે? ઈ કે ત્યાં આવીને કહ્યુંહે કેવળજ્ઞાની ! તમે દ્રવ્યલિંગ સ્વીકાર કરે, જેથી હું તમને વંદન કરું અને તમારે નિષ્કમણ ઉત્સવ કરું ભરતેશ્વરે પણ તે જ વખતે બાહુબલિની જેમ પંચમુષ્ટિક કેશોત્પાદનરૂપ દીક્ષાનું લક્ષણ અંગીકાર કર્યું; અર્થાત્ પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને દેવતાઓએ આપેલા રજોહરણ વિગેરે ઉપકરણે સ્વીકાર્યા. ત્યારપછી ઈન્ટે તેમને વંદના કરી; કારણ કે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય તો પણ અદીક્ષિત પુરુષની વંદના થાય નહીં એવો આચાર છે. તે સમયે ભરતરાજાના આશ્રિત દશ હજાર રાજાઓએ પણ દીક્ષા લીધી; કેમકે તેવા સ્વામીની સેવા પરલેકમાં પણ સુખ આપનારી થાય છે. પછી પૃથ્વીના ભારને સહન કરનારા ભરતચક્રીને પુત્ર આદિત્યયશાને ઇ રાજ્યાભિષેક ઉત્સવ કર્યો. રાષભસ્વામીની જેમ મહાત્મા ભરતમુનિએ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ગ્રામ, ખાણ, નગર, અરણ્ય, ગિરિ અને દ્રાણમુખ વિગેરેમાં ધર્મદેશનાથી ભવી પ્રાણીને પ્રતિ બધ કરતાં, પરિવાર સહિત લક્ષપૂર્વ પર્યત વિહાર કર્યો. પ્રાંતે તેમણે પણ અષ્ટાપદ ઉપર જઈ વિધિ સહિત ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યું. એક માસને અંતે ચંદ્ર શ્રવણનક્ષત્રનો હતો તે સમયે અનંત ચતુષ્ક (અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય) સિદ્ધ થયાં છે જેમને એવા તે મહર્ષિ સિદ્ધિક્ષેત્રને પ્રાપ્ત થયા. એવી રીતે ભરતેશ્વરે સિત્તાતર પૂર્વલક્ષ કુમારપણમાં નિર્ગમન કર્યા, તે વખતે ભગવાન ઋષભદેવજી પૃથ્વીનું પ્રતિપાલન કરતા હતા. ભગવંત દીક્ષા લઈ છદ્મસ્થ અવસ્થામાં એક હજાર વર્ષ રહ્યા, તેમ તેમણે એક હજાર વર્ષ માંડલિકપણામાં નિગ મન ર્યા. એક હજાર વર્ષે ઓછા એવા છે લક્ષપૂર્વ તેમણે ચક્રવત્તી પણામાં નિર્ગમન કર્યા. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી વિશ્વના અનુગ્રહને માટે દિવસે સૂર્યની જેમ તેમણે એક લાખ પૂર્વ સુધી પૃથ્વી ઉપર વિહાર કર્યો. એ પ્રમાણે ચોરાશી પૂર્વલક્ષ આયુષ્યને ભેગવી, મહાત્મા ભરત મોક્ષપદ પામ્યા. તે વખતે તત્કાળ હર્ષ પામેલા દેવતાઓની સાથે સ્વર્ગપતિ છે તેમને મોક્ષમહિમા કર્યો. इत्याचार्य श्रीहेमचंद्रसूरिविरचिते महाकाव्ये प्रथमपर्वणि मरीचिभवभाविशलाकापुरुषभगवन्निर्वाणवर्णनों . નામ ઘણું સઃ સમાત છે ૬ Sજa%83%8888888888888%EBBDA23888888 Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ પર્વ ૧ લું स्वामिप्राग्भववर्णनं कुलकरोत्पत्तिः प्रभोजन्म चोद्वाहादिव्यवहारदर्शनमथो राज्यं व्रतं केवलम् ।। चक्रित्वं भरतस्य मोक्षगमनं भर्तुः क्रमाच्चक्रिणो प्यस्मिन् पर्वणि वर्णितं वितनुतात्पर्वाणि सर्वाणि वः ।। १ ।। આ પ્રથમ પર્વમાં શ્રી ઋષભદેવ પ્રભુના પૂર્વ ભવનું વર્ણન, કુલકરની ઉત્પત્તિ, પ્રભુને જન્મ, વિવાહ, વ્યવહારદર્શન, રાજ્ય, વ્રત અને કેવળજ્ઞાન, ભરતરાજાનું ચક્રવત્તીપણું, પ્રભુનું અને ચક્રીનું મોક્ષગમન–એ અનુક્રમે વર્ણવ્યું છે, તે તમારા સર્વ પ (ઉત્સ)ને વિસ્તારે. SM893888888888888888 4 B8%99988888888 8 શ્રી ષભદેવ સ્વામી ચરિત્રપ્રતિબદ્ધ શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરુષ છે ચરિત્રનું પ્રથમ પર્વ સમાસ 8888888888888888888888** 8880008 DSBELES Page #227 -------------------------------------------------------------------------- ________________ श्रीमदर्हते नमः श्री त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व बीजं. सर्ग १ लो श्री अजितनाथ चरित्र जयंत्यजितनाथस्य, जितशोणमणिश्रियः । नमें द्रवदनादर्शाः, पादपद्मद्वयीनखाः ॥१॥ રાતા મણિઓની શેભાને જીતનારા અને નમતા એવા ઈદ્રોના મુખને પર્ણરૂપ શ્રી અજિતનાથના બંને ચરણરૂપી કમળના નખ જયવંત વર્તે છે. कर्माहिपाशनि श-जांगुलीमंत्रसन्निभम् । अजितस्वामिदेवस्य, चरितं प्रस्तवीम्यतः ।। २ ॥ હવે કમરૂપી સપના પાશને નાશ કરવામાં જાંગુલિમંત્ર સમાન અજિતનાથસ્વામીનું ચરિત્ર હું (હેમચંદ્રાચાર્ય) વર્ણવું છું. સર્વ દ્વીપની મધ્યમાં નાભિ સમાન એવા જબૂદ્વીપના મધ્યભાગમાં, જ્યાં પ્રાયે દુષમસુષમા નામે ચતુર્થ આરે નિરંતર વર્તે છે એવું મહાવિદેહ નામે ક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં સીતા નામે મહાનદીના દક્ષિણ તટ ઉપર ઘણું સમૃદ્ધિવાળે વલ્સ નામે વિજય છે. પૃથ્વીમાં રહેલ સ્વર્ગ પ્રદેશને જાણે એક ભાગ હોય તેમ અદ્દભુત રમણિકતાને ધારણ કરતા તે વિજય (દેશ) શોભે છે, તેમાં ગામ ઉપર ગામ અને શહેર ઉપર શહેર વસેલાં હોવાથી શૂન્યતા ફક્ત આકાશમાં જ રહેલી હતી. ગામડામાં અને શહેરમાં પરસ્પર ઘણી સંપત્તિ સરખી હોવાથી માત્ર રાજાના આશ્રયને જ તફાવત દેખાતે. ત્યાં ૧ શ્રી આદીશ્વર ચરિત્ર કહ્યાથી અનતર. ૨ શહેરમાં રાજા હોય અને ગામડામાં ન હોય એટલો જ તફાવત હતે. Page #228 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું ૨૦૭ ઠેકાણે ઠેકાણે જાણે ક્ષીરસમુદ્રમાંથી નીકળીને આવતી સેરેથી પૂરાઈ ગઈ હોય તેવી સ્વચ્છ અને સ્વાદિષ્ટ જળની વાપિકાઓ, મહાત્માઓનાં મન જેવાં સ્વચ્છ, મોટાં અને જેનાં મધ્યભાગ (ઊંડાઈ) કળી શકાય નહીં તેવાં તળાવો અને મેદિનીરૂપી દેવીના પત્રવલ્લીના વિલાસને વિસ્તારતા લીલી વેવાળા બગીચા રહેલા હતા. ત્યાં ગામે ગામે વટેમાર્ગુની તૃષાને છેદનારા શેરડીઓના વાઢ, રસરૂપી જળના કુંભ જેવી શેરડીઓથી શોભતા હતા; દરેક ગોકુળ અંગવાળી જાણે છૂધની નદીઓ હોય તેવી દૂધના ઝરણાને કરનારી ગાયે પૃથ્વીતળને ભીંજવતી હતી અને દરેક માર્ગે જુગલિયા લોકેથી જેમ કુરુક્ષેત્રનાં કલ્પવૃક્ષો શોભે તેમ નીચે બેઠેલા વટેમાર્ગ એથી ફળવાળાં વૃક્ષે શેભી રહ્યાં હતાં. એ વિજયમાં પૃથ્વીને તિલક સમાન અને સંપત્તિઓના ભંડારરૂપ સુસીમા એવા યથાર્થ નામવાળી નગરી : હતી. જાણે પૃથ્વીના મધ્યભાગમાંથી કઈ અસુરદેવેનું નગર પ્રગટ થયું હોય તેમ અસાધારણ સમૃદ્ધિથી તે નગરરત્ન શોભતું હતું. તે નગરીની અંદર ઘરમાં એકલી સ્ત્રીઓ સંચાર કરતી, તે પણ રત્નમય ભી તેમાં તેમનાં પ્રતિબિંબ પડવાથી જાણે તે સખીઓ સહિત હોય તેવી જણાતી હતી. તેની ચોતરફ સમુદ્રરૂપ ફરતી ખાઈવાળો અને વિચિત્ર રત્નમય શિલાઓ યુક્ત જગતીને કેટ જે કિલ્લો શોભતે હતો. મદજળને વર્ષના હાથીઓના સંચારથી વરસાદના જળની માફક તે નગરને માગની રજ શાંત થતી હતી. કુળવાન સ્ત્રીઓના ઘુમટાની અંદર પણ સૂર્યનાં કિરણે કુમુદિનીના ઉદરની જેમ અવકાશ પામતાં ન હતાં. ત્યાં રૌની ઉપર ફરકતા ધ્વજાના છેડાઓ જાણે “તું પ્રભુના રૌત્ય ઉપર થઈને ન જા” એમ સૂર્યને વારંવાર વારતા હોય તેવા જણાતા હતા; આકાશને શ્યામ કરનારા અને જળથી પૃથ્વીને ભરપૂર કરનારા ઘણા ઉદ્યાને, પૃથ્વી ઉપર આવેલા મેઘની જેવા લાગતા હતા હતા અને જાણે મેપર્વતના કુમાર હોય તેવા આકાશપર્વત ઊંચા શિખરવાળા સુવર્ણરત્નમય હજારો કીડાપર્વત શુભતા હતા. જાણે ધર્મ, અર્થ અને કામે મિત્રતા કરી સાથે ક્રીડા કરવાને ઊંચા પ્રકારનું એક સંકેતસ્થાન કર્યું હોય તેવી તે નગરી જણાતી હતી. નીચે અને ઉપર (પાતાળ અને સ્વર્ગમાં) રહેલી ભેગાવતી અને અમરાવતીની મધ્યમાં રહેલી આ નગરી, જાણે ઘણી સમૃદ્ધિથી તુલ્ય એવી તેની સહોદરા (બહેન) હોય તેવી શોભતી હતી. - તે નગરીમાં ચંદ્રની પેઠે નિર્મળ ગુણરૂપી કિરણોથી વિમળાત્મા એ વિમલવાહન નામે રાજા હતા. પિષણ કરતે, પાલન કરતો, વૃદ્ધિ પમાડતા અને ગુણેમાં જોડ તે વત્સલ રાજા પિતાની પ્રજાને અપત્યની પેઠે પાળતે હતો. તે ન્યાયવંત રાજા પિતાથી થયેલા અન્યાયને પણ સહન કરતા કરતા નહીં, કારણ કે નિપુણ લેકો પોતાના અંગમાં થયેલા ત્રણની પણ ચિકિત્સા કરે છે. એ મહાપરાક્રમી રાજા પવન જેમ વૃક્ષને નમાવે તેમ ચારે તરફના રાજાઓનાં મસ્તકને લીલા માત્રમાં નમાવતા હતા. મહાત્માં તપોધન જેમ નાના પ્રકારના પ્રાણીવર્ગનું પાલન કરે તેમ પરસ્પર અબાધિતપણે તે ત્રિવર્ગનું પાલન કરતો હતે. વૃક્ષો જેમ ઉપવનને શોભાવે તેમ ઔદાર્ય, દૌર્ય, ગાંભીર્ય અને શાંતિ વિગેરે ગુણો તેને પરસ્પર શોભાવતા હતા. સૌભાગ્યધુરંધુર અને પ્રસરતા એવા તેના ગુણે ચિરકાળે આવેલા મિત્રની પેઠે સર્વના કંઠમાં લગ્ન થતા હતા પવનની ગતિની પેઠે તે પરાક્રમી નૃપતિનું શાસન, પર્વત, અરણ્ય અને દુર્ગાદિ પ્રદેશમાં પણ ખલના પામતું નહોતું. સર્વ દિશાઓને આક્રાંત કરી જેનું પ્રચંડ તેજ પ્રસરતું છે એવા તે રાજાના ચરણુ, સૂર્યની પેઠે સર્વ રાજાઓનાં મસ્તક ઉપર અથડાતા હતા. જેમ Page #229 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે તે મહામતિ રાજાના સર્વજ્ઞ ભગવાન એક સ્વામી હતા તેમ તે સર્વ રાજાઓને એક સ્વામી હતો. ઈદ્રની પેઠે શત્રુઓના બળનો નાશ કરનાર–એક પરાક્રમવાળા તે રાજા નમ્ર થઈ સાધુપુરુષને જ મસ્તક નમાવતે હતે. તે વિવેકી રાજાની શક્તિ જેમ બહારના શત્રુએને જીતવામાં અતુલ હતી તેમ અભ્યતંર શત્રુ કામધાદિકને જીતવામાં પણ અતુલ હતી. પિતાના બળથી, જેવી રીતે ઉન્માર્ગગામી અને દુર્મદ એવા હાથી, ઘોડા વિગેરેને તે દમત હતો તેવી રીતે ઉન્માર્ગગામી ઈદ્રિયગણને પણ દમ હતો. પાત્રમાં આપેલું દાન છીપમાં પડેલા મેઘજળની પેઠે બહુ ફળદાયક થાય છે એમ ધારી તે દાનશીલ રાજા યથાવિધિ પાત્રમાં જ દાન આપતે હતો. જાણે પરપુરમાં પ્રવેશ કરતો હોય તેમ તે ધર્મવિત્ રાજા સર્વ ઠેકાણે પ્રજાવર્ગને ધર્મમાર્ગમાં જ પ્રવર્તાવતે હતે. ચંદનવૃક્ષો જેમ મલયાચલની પૃથ્વીને વાસિત કરે તેમ તેણે પોતાના પવિત્ર ચરિત્રથી સર્વ જગતને સુવાસિત કર્યું હતું. શત્રુઓના જયથી, પીડીત જંતુઓના રક્ષણથી અને યાચકોને પ્રસન્ન કરવાથી તે રાજા યુદ્ધવીર, દયાવીર અને દાનવીર કહેવાતું હતું. એવી રીતે રાજધર્મમાં રહી, સ્થિર બુદ્ધિ રાખીને અને પ્રમાદને છોડીને સર્પરાજ જેમ અમૃતની રક્ષા કરે તેમ તે પૃથ્વીની રક્ષા કરતો હતો. કાર્યાકાર્યને જાણનાર અને સારાસારને શોધનાર તે રાજાને એક દિવસે આ પ્રમાણે સંસારના વૈરાગ્યની વાસના ઉત્પન્ન થઈ “અહો ! લાખ નિરૂપી મહા ઘુમરીઓમાં “પડવાને કલેશથી ભયંકર એવા આ સંસારરૂપી સમુદ્રને ધિક્કાર છે ! ઇંદ્રજાળ અને સ્વપ્નજળની પેઠે આ સંસારને વિષે ક્ષણવાર જોવામાં આવતા અને ક્ષણવારમાં નાશ પામતા એવા પદાર્થોથી સર્વ જતુઓ મોહ પામે છે એ કેવી ખેદકારક વાત છે ! યૌવન પવને કપાયેલા પતાકાને છેડાની પેઠે ચંચળ છે અને આયુષ્ય કુશાગ્ર ઉપર રહેલા “જળબિંદુની પેઠે ચલાચલ (નાશવંત) છે. એ આયુષ્યને કેટલોક ભાગ ગર્ભાવાસની અદંર નરકાવાસની પેઠે અત્યંત દુખે કરીને વ્યતીત થાય છે અને તે સ્થિતિના મહિ“નાએ પલ્યોપમની જેવડા થઈ પડે છે. જમ્યા પછી બાળવયમાં આયુષ્યને કેટલાક “ભાગ અંધની પેઠે પરાધીનપણમાં જ ચાલ્યા જાય છે; યૌવનવયમાં ઇઢિયાર્થીને આનંદ “આપનારા સ્વાદિષ્ટ રસના સ્વાદમાં જ આયુષ્યને કેટલાક ભાગ ઉન્મત્ત માણસની પેઠે “વ્યર્થ જાય છે અને વૃદ્ધાવસ્થામાં ત્રિવર્ગ સાધનામાં અશક્ત થયેલા શરીરવાળા પ્રાણી“નું અવશેષ રહેલું આયુષ સૂતેલા માણસની પેઠે ફોકટ જાય છે. જેમ વિષયના સ્વાદથી લંપટ થયેલે પુરુષ રેગીની પેઠે રોગને માટે જ કપાય છે તેમ આવી રીતે જાણતાં છતાં પણ સંસારી જીવે સંસારમાં પરિભ્રમણ કરવાને માટે જ ચેષ્ટા કરે છે. યૌવનમાં વિષયને માટે જેવી રીતે પ્રાણી પ્રયત્ન કરે છે તેવી રીતે જે મુક્તિને માટે પ્રયત્ન કરે તે શું ન્યૂન રહે? અહો ! કરોળીએ જેમ પિતાની જ લાળના તંતુ જાળમાં વીંઝાઈ જાય છે તેમ પ્રાણી પણ પિતાના જ કરેલા કર્મના પાશથી વીંટાઈ જાય છે. સમુદ્ર મધ્યે યુગશમિલાપ્રવેશન્યાયની પેઠે પ્રાણી પુણ્યને વેગે ઘણી મહેનતે મનુષ્ય જન્મ મેળવે છે. તેમાં પણ આર્યદેશમાં જન્મ, સારા કુળની પ્રાપ્તિ અને ગુરુકુળસેવા ૧. સ્વયંભૂરમણ સમુદ્રની અંદર પૃથક પૃથક દિશાએ બહુ અંતરે એક ઘોંસ અને તેમાં નાંખવાની ખીલીઓ જુદી જૂદી નાંબી હોય તે દેવયોગે અથડાતી અથડાતી ઘણે કાળે કદિ ભેગી થાય અને સરાની અંદર સ્વયમેવ ખીલીઓ પણ પરોવાઈ જાય તે ન્યાય. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ પર્વ ૨ જું “એવી દુષ્કર સામગ્રી પામ્યા છતાં પણ, જે પ્રાણી પિતાના કલ્યાણને માટે યત્ન કરતો “ નથી તે તૈયાર રસઈ મળ્યા છતાં ભૂખ્યા બેસી રહેનાર માણસ જેવો છે. ઊર્ધ્વગતિ “(સ્વર્ગાદિ) અને અર્ધગતિ (નર્માદિ) બંને પિતાને આધીન છે, તો પણ જડબુદ્ધિ પ્રાણી જળની પેઠે અધે મુખે જ દોડે છે. હું સમય આવશે એટલે સ્વાર્થને સાધીશ” “ એ વિચાર રાખીને ધર્મકાર્યથી દૂર રહેનારાઓને ધર્મકાર્ય કર્યા અગાઉ જ વગડામાં “ તસ્કરની પેઠે યમદૂતો આવીને લઈ જાય છે. પાપ કરીને જેઓનું પોષણ કરેલું એવા “સર્વ સ્વજનોના જતાં છતાં પણ કાળ, રાંક જેવા રક્ષણ રહિત જંતુને અકસ્માત “આવીને લઈ જાય છે. ત્યાંથી નરકગતિને પ્રાપ્ત થયેલી પ્રાણી ત્યાં અનંત વેદના ભગવે છે, કારણ કે માણસને ઋણની માફક કમ પણ જન્માંતરમાં સાથે દેડનારા છે. આ “મારી માતા, આ મારો પિતા, આ મારો ભ્રાતા અને આ મારે પુત્ર એવી જે મમતા“બુદ્ધિ છે તે મિથ્યા છે; કારણ કે આ શરીર પણ પોતાનું નથી. જુદા જુદા સ્થાન“(ગતિ) થી આવેલા એવા એ માતાપિતાદિકની સ્થિતિ, વૃક્ષ પર આવી રહેલા પક્ષીની પેઠે એક ઠેકાણે થયેલી છે ત્યાંથી તેઓ રાત્રે એક ઠેકાણે રહેલા વટેમાર્ગ એ જેમ “સવારે જુદા જુદા સ્થાન તરફ ચાલ્યા જાય છે તેમ જુદી જુદી ગતિમાં ચાલ્યા જાય છે. “પાણીના રેંટની માફક આ સંસારમાં જા આવ કરતાં પ્રાણીઓને પોતાનો કે પારકે કોઈ નથી, માટે ત્યાગ કરવાને ગ્ય જ જે કુટુંબાદિક તેને પ્રથમથી જ ત્યાગ કરવો “ અને સ્વાર્થને માટે યત્ન કરે; કારણ કે સ્વાર્થભ્રષ્ટ થવું તે જ મૂર્ખતા કહેવાય છે. નિર્વાણ (મેલ) લક્ષણવાળે એ સ્વાર્થ એકાંત અનેક સુખ આપનાર છે અને તે મૂલત્તરગુણવડે કરીને સૂર્યના કિરણોની જેમ પ્રગટ થાય છે.” આવી રીતે રાજા ચિતવત હતો તેવામાં ચિંતામણિની જેમ શ્રીમાન અરિંદમ નામના સૂરિમહારાજા ઉદ્યાનમાં આવીને સમવસર્યા. તેમના આગમનની વાર્તા સાંભળીને જાણે અમૃતને ઘૂંટડે પીધે હોય તેમ રાજા હર્ષ પામે. તત્કાળ મયૂરપત્રનાં છત્રોથી જાણે આકાશને મેઘ સહિત કરતા હોય તેમ તે સૂરિમહારાજાને વાંદવા ચાલ્યા. જાણે લક્ષમીદેવીનાં બે કટાક્ષ હોય તેવા બે ચામરો તેની બંને તરફ ઢળાવા લાગ્યા. સુવર્ણના કવચવાળા હોવાથી જાણે સુવર્ણની પાંખોવાળા પક્ષીઓ હોય તેવા અને ગતિવડે પવનને જીતનારા વેગવંત ઘેડાઓથી તે સર્વ દિશાઓને રૂંધવા લાગ્યું. જાણે અંજનાચલના જંગમ શિખરે હોય તેવા મોટા હાથીઓના ભારથી પૃથ્વીતળને નમાવવા લાગ્યો. પિતાના સ્વામીના મનને જાણવાથી તેઓને મન:પર્યવજ્ઞાન થયું હોય તેવા સામંત રાજાઓએ ભક્તિવડે તેને પરિવારિત કર્યો. બંદિલો કોના કોલાહલની જાણે સ્પર્ધા કરતા હોય તેવા આકાશમાં પ્રસરતા મંગલસૂર્યના શબ્દો દૂરથી જ તેનું આગમન સૂચવવા લાગ્યા. હાથણી ઉપર બેઠેલી શૃંગાર રસની નાયિકારૂપ હજાર વારાંગનાઓથી તે પરિવારિત થયો. હસ્તી ઉપર બેસીને એવી રીતે પ્રયાણ કરતા તે રાજા વૃક્ષોના સ્થાનરૂપ નંદનવન સમાન તે ઉદ્યાન સમીપે આવ્યા પછી રાજાઓમાં કુંજર સમાન રાજાએ હાથી ઉપરથી ઉતરીને સિંહ જેમ પર્વતની ગુફામાં પ્રવેશ કરે તેમ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો અને આચાર્ય મહારાજાને જોયા. તે આત્મારામ મહામુનિ વાના બખ્તરની પેઠે કામદેવના બાણથી અભેદ્ય, રાગરૂપી રેશમાં ઔષધ સમાન, શ્રેષરૂપી શત્રુમાં દ્વિષતપ(શત્રુઓને તપાવના૨), ક્રોધરૂપી અગ્નિમાં નવીન ૧. એક્ષપ્રાપ્તિને પણે મૂળગુ પંચ મહાવ્રતાદિ અને ઉત્તરગુણ પિંડવિશુદ્ધિ વિગેરે. સૂર્યકિરણની વૃદ્ધિને પક્ષે મૂળ અને ઉત્તરા નક્ષત્ર, ૨૭ Page #231 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લો - ૨૧૦ મેઘ સમાન, માનરૂપી વૃક્ષમાં ગજ સમાન, માયારૂપી સપિમાં ગરૂડ સમાન, લેભરૂપી પર્વતમાં વજા સમાન, મેહરૂપી અંધકારમાં સૂર્ય સમાન, તારૂપી અગ્નિમાં અરણિ સમાન, ક્ષમારૂપી સર્વસ્વના પૃથ્વી સમાન અને બેધિબીજરૂપી જળની એક નીક સમાન હતા. તેમની ચિતરફ સાધુઓને સમુદાય બેઠેલે હવે તેમાંના કેઈ ઉત્કટિક આસને બેઠા હતા, કઈ વીરાસન કરી બેઠેલા હતા, કેઈ વાસનને સેવતા હતા, કેઈ પદ્માસને બેઠેલા હતા, કઈ દેહિક આસનથી રહેલા હતા, કોઈ ભદ્રાસને રહ્યા હતા, કેઈ દંડાસન કરી બેઠા હતા, કેઈ વઘુલિક આસન કરી રહ્યા હતા, કેઈ ક્રૌંચપક્ષીવત્ આસન કરી બેઠા હતા, કોઈ હસાસન કરી રહ્યા હતા, કેઈ પર્યકાસને બેઠા હતા, કોઈ ઉષ્ટ્રાસન કરી બેઠા હતા, કોઈ ગરૂડાસન કરી રહ્યા હતા, કેઈ કપાલીકરણ કરી બેઠા હતા. કેઈ આમ્રકુબ્બાસને રહ્યા હતા, કોઈ સ્વસ્તિકાસન ધારણ કરી બેઠા હતા, કઈ દંડપદ્માસન કરી રહ્યા હતા, કઈ સપાશ્રય આસને રહ્યા હતા, કઈ કાત્સગે રહ્યા હતા અને કોઈ વૃષભાસન કરી રહ્યા હતા. રણભૂમિમાં સુભટોની પેઠે વિવિધ ઉપસર્ગોને સહન કરતા તેઓ પોતાના શરીર ઉપર પણ નિરપેક્ષપણું રાખીને પોતાના પ્રતિશ્રવ ( અંગીકૃત) ને નિર્વાહ કરતા હતા, અંતરંગ શત્રુઓને જીતતા હતા, પરિષહને સહન કરતા હતા અને તપધ્યાનમાં તેઓ સમર્થ હતા. રાજાએ આચાર્ય પાસે આવી વંદના કરી, તે વખતે થયેલી પુલકાવળીના મિષથી જાણે અંકુરિત થયેલી ભક્તિને ધારણ કરતા હોય તે તે જણાતો હતો. આચાર્ય મહારાજાએ મુખ પાસે મુખવચિકા રાખી સર્વ કલ્યાણની માતારૂપ “ધર્મલાભ” એવી આશિષ આપી. પછી કાચબાની પેઠે શરીર સંકે ચી, અવગ્રહભૂમિ છોડીને રાજા અંજલિ જેડી ગુરુમહારાજાની આગળ બેઠો અને એકતાનવાળું મન કરી ઈદ્ર જેમ તીર્થંકર પાસેથી દેશના સાંભળે તેમ આચાર્યવર્ય પાસેથી દેશના સાંભળી. શરદઋતુથી જેમ ચંદ્રની ઉજવલતા વિશેષ થાય તેમ તે દેશનાથી રાજાને ભવવૈરાગ્ય વિશેષ થે. પછી આચાર્યના ચરણને વાંદી, અંજલિ જેડી, વિનયગર્ભિણી ગિરાથી રાજાએ આ પ્રમાણે કહ્યું – હે ભગવંત! સંસારરૂપી વિષવૃક્ષના અનંત દુઃખરૂપ ફળને અનુભવ કરતાં છતાં પણ મનુષ્ય વૈરાગ્યને ભજતા નથી, તેમ છતાં આપને સંસારને વિષે વિરાગ્ય કેમ ઉત્પન્ન થયે? તેમાં કાંઈ પણ આલંબન કારણભૂત હોવું જોઈએ, માટે આપ કૃપા કરીને કહે.” તેણે એવી રીતે પૂછવાથી પિતાના દાંતનાં કિરણની ચંદ્રિકાથી આકાશતળને ઉજજવળ કરતાં આચાર્ય મહારાજા પ્રસન્ન થઈને બોલ્યા- “હે નૃપ ! આ સંસારમાં બુદ્ધિવંતને સર્વ વૈરાગ્યનાં જ કારણ છે, તેમાં કેઈ ને કોઈ કારણ વૈરાગ્યના હેતુવિશેષપણે થાય છે. હું પૂર્વે ગૃહવાસમાં હતો ત્યારે એક દિવસે હાથી, ઘોડા, રથ અને પાયદળ સહિત દિવિજય કરવા નીકળ્યા. તેવામાં માર્ગની અંદર ચાલતાં એક ઘણો સુંદર બગીચો મારા જોવામાં આવ્યા. વિશાળ વૃક્ષોની છાયાથી મનોહર એ તે બગીચો, જગતમાં ભ્રમણ ક ખેદ પામેલી લક્ષમીનું જાણે વિશ્રામગૃહ હોય તેવું જણાતું હતું. કેકેલ વૃક્ષોને ચપલ પલ્લવેથી જાણે નાચતે હોય, વિકાસ પામેલી મહિલકાના પુષ્પગુચ્છોથી જાણે હસતે હોય, ખીલેલા કંદબપુષ્પના સમૂહથી જાણે રોમાંચિત થયા હોય, ફુલેલા કેતકી પુરપોરૂપી નેત્રોથી જાણે જેતે હોય, પોતાની શાલ અને તાડના વૃક્ષરૂપી ઊંચી ભુજાઓથી જાણે દૂરથી સૂર્યનાં તપ્ત કિરણોને ત્યાં પડતાં નિષેધ કરતો હોય, વડનાં વૃક્ષોથી જાણે વટેમાર્ગુઓને ગુપ્તસ્થાન આપતે હોય, નીકથી જાણે પગલે પગલે પાઘને તૈયાર કરતે હોય, ઝરતા પાણીના Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ પર્વ ૨ જુ રેટયંત્રોથી જાણે વરસાદને સાંકળતું હોય, ગુંજારવ કરતા મધુકરેના અવાજથી જાણે વટેમાર્ગુઓને બોલાવતા હોય અને તેની મધ્યે રહેલા તમાલ, તાલ, હિંતાલ અને ચંદનનાં વૃક્ષેથી જાણે સૂર્યનાં કિરણોના ત્રાસથી અંધકારે તેને સેવ્યો હોય તે તે બગીચે જણા હતે. આંબા, ચંબેલી, પુન્નાગ, નાગકેસર અને કેશરનાં વૃક્ષોથી જગતમાં સૌગંધ્ય લક્ષ્મીના એકછત્ર રાજ્યને તે વિસ્તાર હિતે; તાંબૂલ, ચારોલી અને દ્રાક્ષના વેલાઓના અતિ વિસ્તાર પામેલા સમૂહથી તે યુવાન પાંથાને માટે યત્ન સિવાય રતિમંડપનો વિસ્તાર કરતે હતું અને મેરુપર્વતની તળાટીથી જાણે ભદ્રશાળ વન ત્યાં આવેલું હોય તે અત્યંત મનહર તે વખતે જાતે હતો. દિગવિજ્ય કરીને ઘણે કાળે સેના સહિત પાછો હું તે બગીચા સમીપે આવ્યા, ત્યારે વાહનથી ઉતરી કૌતુકવડે પરિવાર સહિત તેમાં પેઠે. તે સમયે બગીચે જૂદા જ પ્રકારને મારા જેવામાં આવ્યું. તે વખતે હું ચિંતવવા લાગ્યો કે શું ભ્રાંતિથી હ' બીજે સ્થળે આવ્યું ? આ શું બધું ફરી ગયું ? આ ઈદ્રજાળ તે નહી હોય? સૂર્યકિરણના પ્રસારને વારનારી તે પત્રલતા કયાં અને તાપની એક છત્ર રૂપ અપત્રતા (પત્ર રહિતપણું ) કયાં ? તે કુંજની અંદર વિશ્રાંતિ લેતી રમણીઓની રમણીયતા કયાં અને આ નિદ્રા લેતા અજગરેથી દારૂણપણું ક્યાં? તે માર અને કેયલ વિગેરેના મધુર આલાપ કયાં અને આ ચપળ એવા કાગડાના કઠેર અવાજથી થયેલ વ્યાકુળતા ક્યાં? તે લાંબા લટકતા આ વલ્કલ વસ્ત્રોનું ગાઢપણું કયાં અને આ સૂકી શાખાઓ ઉપર હીંચકા લેતા ભુજગે ક્યાં ? ખુશબેદાર પુપો એ સુગંધી કરેલી તે દિશામાં કયાં અને આ ચકલી, કપત અને કાગડા વિગેરેની વિષ્ટાની ગધતા કયાં ? પુષ્પરસનાં ઝરણાથી છટકાયેલી તે ભૂમિ કયાં અને જાજવલ્યમાન ભઠ્ઠી ઉપર સેકેલી રેતીના જેવી આ સંતાપકારી રજ કયાં? ફળોના ભારથી નમેલા તે વૃક્ષે ક્યાં અને મૂળમાં ઉધેઈ ચડવાથી પડી ગયેલા આ વૃક્ષો ક્યાં? અનેક વલીઓના વલયની લટોથી બનેલી તે વાડો કયાં અને સર્પોએ મૂકેલી કાંચળીઓથી ભયંકર થયેલી આ વાડે કયાં ? વૃક્ષોનાં તળી આમાં વ્યાપ્ત થયેલાં પુપોના ઢગલા ક્યાં અને ઉત્પન્ન થયેલા સ્થળના આ ઉત્કટ કાંટા કયાં ?” આવી રીતે તે બગીચો વિદેશ જેવામાં આવ્યા, તેથી મને વિચાર આવ્યો કે “ આ બગીચે જેમ હાલ જુદી રીતનો થઈ ગયે છે તેમ સર્વ સંસારી ઓની સ્થિતિ પણ આવી જ છે. જે માણસ પોતાના સૌંદર્યથી કામદેવને જે દેખાતું હોય તેને તે જ માણસ જ્યારે ભંયકર રોગ ગ્રસ્ત થાય છે ત્યારે કંગાળ જેવું લાગે છે, જે માણસ છટાદાર વાણીથી બહસ્પતિ જેવું બેલી શકે છે તે જ માણસ કઈ કાળે જિહા ખલિત થવાથી અત્યંત મૂંગ બની જાય છે, જે માણસ પિતાની ચાલવાની શક્તિથી જાતિવંત અશ્વની પેઠે આચરણ કરે છે તે જ માણસ કેઈ કાળે વાયુ વિગેરે રોગથી ગતિભગ્ન થઈ પાંગળા બની જાય છે, પોતાના પરાક્રમી હસ્તથી જે માણસ હતિમલ્લ જેવા આચરણ કરે છે તે જ માણસ રેગાદિકથી અસમર્થહસ્ત થતાં હૂંઠ થઈ જાય છે; પિતાની દૂરદશીં શક્તિથી જે ગીધપક્ષીની પેઠે આચરણ કરે છે તે જ પ્રાણી પરપદર્શનમાં અશક્ત થઈ આંધળો બની જાય છે. અહો ! પ્રાણીઓનાં શરીર ક્ષણવારમાં રસ્ય, ક્ષણમાં અરણ્ય, ક્ષણમાં ક્ષમ, ક્ષણમાં અક્ષમ, ક્ષણમાં દષ્ટ અને ક્ષણમાં અદષ્ટ થઈ જાય છે!!' આવી રીતે ચિંતવતા મને, જપ કરનારને મંત્રશક્તિની પેઠે સંસારવૈરાગ્ય ધારાધિરૂઢ થયો. પછી તૃણમાં. અગ્નિ સમાન અને નિર્વાણપ્રાપ્તિમાં ચિંતામણિ રતન સમાન મહાવ્રતરૂપ ચારિત્રને મેં એ મહામુનિની પાસે ગ્રહણ કર્યું.” - તેઓ એ પ્રમાણે બેલો રહ્યા એટલે ફરીથી આચાર્યવર્ય અરિંદમને પ્રણામ કરી, વિવેકી અને ભકિતવંત રાજા આ પ્રમાણે છે -“નિરીક અને મમતા રહિત આપના Page #233 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે. ૨૧૨ જેવા પૂજ્ય પુરુષે અમારા જેવાના પુણ્યથી જ આ પૃથ્વી પર વિહાર કરે છે. અતિશય તૃણથી આચ્છાદન થયેલા અંધકૃપમાં ગાયની પેઠે લેકે આ અતિ ઘોર સંસારમાં વિષયસંબંધી સુખના ભ્રમવડે પડે છે તેમાંથી પ્રાણીઓની રક્ષા કરવાને આપ દયાળુ ભગવંત પ્રતિદિન ઘોષણાની પેઠે દેશના આપે છે. આ અસાર સંસારમાં ગુરુની વાણી જ પરમ સા૨ છે, પણ અતિ પ્રિય એવાં સ્ત્રી, પુત્ર અને બંધુઓ સારરૂપ નથી. હવે મારે વિદ્યત લેખા જેવી ચંચળ લક્ષ્મી, સેવતાં જ માત્ર મધુર એવા વિષ સમાન વિષયે અને ફક્ત આ લેકમાં જ મિત્ર સમાન એવાં સ્ત્રી-પુત્રથી સયું! તેઓની મારે કાંઈ જરૂર નથી, માટે હે ભગવન્! સંસારસમુદ્રને તરવામાં નૌકા સમાન એવી દીક્ષા મને આપે અને મારી ઉપર પ્રસન્ન થાઓ. હું નગરમાં જઈ મારા પુત્રને રાજ્ય સોંપીને આવું ત્યાં સુધી આપ દયાળુ પૂજયપાદે આ સ્થાન અલંકૃત કરવું.” પછી ઉત્સાહ કરનારી ગિરાથી આચાર્યે કહ્યું-“હે રાજન ! તમારી ઈચ્છા ઉત્તમ છે. પૂર્વ જન્મના સંસ્કારને લીધે પ્રથમથી જ તમે તત્ત્વ જાણનાર છો તેથી દઢ માણસને હાથને ટેકો આપવાની જેમ તમને દેશના આપવી તે હેતુમાત્ર છે. ગોપાળકના વિશેષપણે કરીને જેમ ગાય કામધેનુ સમાન થાય છે તેમ તમારા જેવા પુરુષોએ ગ્રહણ કરેલી દીક્ષા તીર્થકરપણું સુધીના ફળને આપે છે. તમારી ઈચ્છા પૂર્ણ કરવાને માટે અમે અહીં જ રહીશું, કારણ મુનિઓ ભવ્ય જનના ઉપકારને માટે જ વિચરે છે.’ એવી રીતે સૂરિ મહારાજાએ કહ્યું એટલે રાજાઓમાં સૂર્ય સમાન તે રાજા તેમને પ્રણામ કરીને ઊભે થયે; કેમકે મનસ્વી પુરુષે નિશ્ચિત કાર્યમાં આળસ કરતા નથી. રાજાનું ચિત્ત જે કે આચાર્યના ચરણકમલમાં લગ્ન થયું હતું, તે પણ હઠથી જેમ દુર્ગભા સ્ત્રીની પાસે જાય તેમ પિતાના મંદિર તરફ ગયે. ત્યાં સિંહાસન ઉપર બેસી પોતાના રાજ્યરૂપી ભુવનના સ્તંભરૂપ મંત્રીઓને આ પ્રમાણે કહ્યું – હે મંત્રીઓ ! આમ્નાય (પરંપરા)થી જેમ આ રાજ્યરૂપી ગૃહમાં અમે રાજા છીએ તેમ સ્વામીના અર્થમાં એક મહાવ્રતવાળા તમે મંત્રીઓ છો. તમારા મંત્રબળથી જ મેં આ મેદિનીને સાધી છે; તેમાં અમારી ભુજાબળને ઉપક્રમ ફક્ત નિમિત્ત માત્ર છે. - ભૂમિને ભાર જેમ ઘોદધિ, ઘનવાન અને તનુવાતે ધારણ કરેલ છે તેમ તમે આ મારી . ભૂમિને ભાર ધારણ કર્યો છે. હું તે દેવતાની પેઠે વિષયની આસક્તિમાં પ્રમાદી થઈ રાત્રિ દિવસ વિવિધ ક્રીડાના ૨૫માં મગ્ન થયેલ હતું. રાત્રિએ દીવાથી જેમ ખાડો જણાય તેમ અનંત ભવમાં દુઃખ આપનાર આ પ્રમાદ, ગુરુના પ્રસાદરૂપી દીવાથી આજે મારા જાણવામાં આવ્યો છે. મેં અજ્ઞાનથી ઘણા કાળ સુધી આ આત્માને આત્માવડે જ વંચિત કર્યો છે, કારણ કે પ્રસરતા અંધકારમાં ચક્ષુવાળો પુરુષ પણ શું કરી શકે? અહો ! આટલા કાળ સુધી આ દુર્દમ એવી ઇદ્રિ તોફાની ઘેડાની પેઠે મને ઉન્માર્ગમાં લઈ ગઈ. દુષ્ટ બુદ્ધિવાળા મેં વિભિતક (ભીલામાનું ઝાડ) વૃક્ષની છાયાની સેવા જેવી પરિણામે અનર્થ આપનારી આ વિષયસેવા અદ્યાપિ પર્યત કરી. ગંધહસ્તી જેમ બીજા હાથીઓને મારે તેમ બીજાના પરાક્રમને નહીં સહન કરનારા એવા મેં દિગવિજયમાં નિરપરાધી રાજાઓને માર્યા. બીજા રાજાઓની સાથે સંધિ વિગેરે છ ગુણોને નિરંતર જોડનારો જે હું તેની તાડવૃક્ષની છાયાની જેમ સત્ય વાણુ કેટલી? અર્થાત્ બીલકુલ નહીં. મેં જન્મથી બીજા રાજાઓના રાજ્યને છીનવી લેવામાં અદત્તાદાન જ આદર્યું છે. રતિસાગરમાં મગ્ન થયેલા મેં કામદેવને જાણે શિષ્ય હોઉં તેમ નિરંતર અબ્રહ્મચર્ય જ આદર્યું છે. પ્રાપ્ત થયેલા અર્થોથી અતૃપ્ત અને અપ્રાપ્ત Page #234 -------------------------------------------------------------------------- ________________ '૨૧૩ પર્વ ૨ જું અર્થો ગ્રહણ કરવાની ઈચ્છાવાળો જે હું તેને આટલા કાળ સુધી બળવાન મૂચ્છ પ્રાત થયેલી હતી. સ્પર્શ કરેલે એક પણ ચાંડાળ જેમ અસ્પૃશ્યપન કરનાર છે તેમ હિંસા વિગેરે પાપકાર્યોમાંથી એક પાપકાર્ય પણ દુર્ગતિનું કારણ છે; માટે આજે વૈરાગ્યવડે ગુરુની પાસે પ્રાણાતિપાત વિગેરે પાંચ પાપના સ્થાનથી હું વિરામ પામીશ, (પાંચ મહાવ્રત લઈશ). સાયંકાળે સૂર્ય જેમ પોતાનું તેજ અગ્નિમાં આરોપે તેમ હું મારા કવચહર કુમાર ઉપર આ રાજ્યભાર આરેપણ કરીશ. તમારે મારી પેઠે આ કુમાર તરફ પણ ભક્તિભાવે વર્તવું; અથવા તમને આવી શિક્ષા આપવાની જરૂર નથી, કારણ કે જાતિવંતનું એવું શીલ જ હોય છે.” મંત્રીઓએ કહ્યું-“સ્વામિન્ ! હરમોક્ષ પ્રાણીઓને ક્યારે પણ આવી બુદ્ધિ થતી નથી. પરાક્રમથી જાણે ઈદ્રા હોય તેવા તમારા પૂર્વજે જન્મથી માંડીને અખંડ શાસનવડે આ પૃથ્વીને સાધતા હતા પણ જ્યારે અનિશ્ચિત શક્તિવાળા થતા ત્યારે તેઓ થુંકની પેઠે રાજ્યને છોડી દઈ ત્રણ રત્નથી પવિત્રિત એવા વ્રતને ગ્રહણ કરતા હતા. આપ મહારાજા આ પૃથ્વીના ભારને પોતાની ભુજાના પરાક્રમે ધારણ કરે છે, તેમાં ઘરની અંદર કદલીના સ્તંભની પેઠે અમે ફક્ત શોભારૂપ થઈ રહેલા છીએ. આ સામ્રાજ્ય જેમ આપને કુળક્રમાગત પ્રાપ્ત થયેલું છે તેવી રીતે અવદાન (પરાક્રમ) સહિત અને નિદાન (નિયાણું) રહિત એવું વ્રતનું ગ્રહણ પણ ક્રમાગત પ્રાપ્ત થયેલું છે. જાણે આપનો બીજો ચેતન હોય તે આ કુમાર પૃથ્વીના ભારને લીલા કમળની પેઠે ધારણ કરવાને સમર્થ છે. આપને મેક્ષફળવાળી દીક્ષા ગ્રહણ કરવી હોય તે ખુશીથી ગ્રહણ કરે. આપ સ્વામી ઉચ્ચ પ્રકારની ઉન્નતિને પ્રાપ્ત થાઓ તે જ અમારે ઉત્સવ છે !! તીક્ષણ ન્યાયમાં નિષ્ઠાવાળા અને સર્વ તથા પરાક્રમથી શોભતા એવા આ કુમારવડે આપની પેઠે આ પૃથ્વી રાજન્વતી થાઓ !” આવાં તેમનાં અનુજ્ઞાવચનથી મુદિત થયેલા મેદિનીપતિએ છડીદાર પાસે શીધ્રપણે કુમારને બોલાવ્યું. જાણે મૂર્તિમાન્ કામદેવ હોય તેવો તે કુમાર રાજહંસની પેઠે ચરણન્યાસ કરતો ત્યાં આવ્યો. સાધારણ પાળાની પેઠે રાજાને ભક્તિથી પ્રણામ કરી, અંજલિ જોડી યથાસ્થાને તે બેઠે. અમૃતરસના જેવી સારદષ્ટિથી જાણે અભિસિંચન કરતા હોય તેમ કુમારને આનંદ સહિત જતાં રાજા આ પ્રમાણે બેલ્યા હે વત્સ! આપણા વંશના પૂર્વ રાજાઓ દયાબુદ્ધિથી નિર્લોભી થઈને વનમાં એકલી રહેલી ગાયની પેઠે આ પૃથ્વીનું પાલન કરતા હતા. જ્યારે પુત્રો સમર્થ થતા ત્યારે તેઓ ધુર્ય વૃષભની પેઠે તેમની ઉપર પૃથ્વીના ભારને આરોપણ કરતા હતા, અને પોતે આ ત્રણ જગતમાં સર્વ વસ્તુને અનિત્ય જાણી શાશ્વતપદ (મોક્ષ)ને માટે તૈયાર થતા હતા. આપણે કોઈ પૂર્વજ આટલી વાર સુધી ગૃહવાસમાં રહ્યો નથી, છતાં ગૃહસ્થાશ્રમમાં મૂઢ થયેલે હું આટલીવાર સુધી રહ્યો એ મારે કેટલા પ્રમાદ કહેવાય? હે પુત્ર! હવે તું આ રાજ્યભારને ગ્રહણ કર; તારાથી નિર્ધાર થયેલે હું વ્રત ગ્રહણ કરીશ અને આ ભવસાગર તરી જઈશ.” રાજાની એવી વાણીથી હિમવડે કમળકેશની પેઠે ગ્લાનિ પામેલે કુમાર નેત્રકમલમાં આંસુ લાવી બોલ્યા---“હે દેવ! મારા કયા અપરાધથી અકસ્માત્ મારા ઉપર તમારી અવકૃપા થઈ કે જેથી પોતાના આત્માને તમારા પાળારૂપ માનનારા એવા આ પુત્રનેઆપ આ આદેશ કરે છે ? અથવા આ પૃથ્વીએ તમારે કંઈ અપરાધ કર્યો છે કે ૧. મેક્ષે જવું જેને દૂર (ઘણે કાળે) છે તેવા. Page #235 -------------------------------------------------------------------------- ________________ સગ ૧ લે ર૧૪ જેથી ઘણા કાળ સુધી રક્ષણ કરેલી તે પૃથ્વીને હમણાં તૃણની પેઠે ત્યાગ કરે છે? આપ પૂજ્ય પિતા વિના મારે આ રાજ્યનું કામ નથી; કારણ કે જળથી ભરેલું સરોવર પણ જે કમળ રહિત હોય તે તે ભમરાઓને શા કામનું ? અહીં! આજે મારું દેવ પ્રતિકૂળ થયું ! મારી મંદભાગ્યતા પ્રગટ થઈ! જેથી લેણની પેઠે મને છોડી દેતા એવા પિતાશ્રી મને આવી આજ્ઞા કરે છે ! હું આ પૃથ્વીને કઈ પણ રીતે ગ્રહણ નહીં કરું અને તેમ કરતાં ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થવાનું પ્રાયશ્ચિત આચરીશ.” - પિતાની આજ્ઞાને લેપ કરનારી અને સત્ત્વ સારવાળી તે પુત્રીની આવી વાણી સાંભળી ખેદ પામેલે અને પ્રસન્ન થયેલ મહીપતિ બોલ્યો-“તું મારો પુત્ર છે, તે સાથે સમર્થ, વિદ્વાન અને વિવેકી છે; તે છતાં નેહમૂળ અજ્ઞાનથી વિચાર કર્યા સિવાય આમ કેમ બેલે છે? કુલીન પુત્રને ગુરુજનની આજ્ઞા વિચાર કરવાને પણ ગ્ય નથી, તો આ મારી વાણી તે યુક્તિ સહિત છે; માટે તું વિચારીને તે કબૂલ કર. પુત્ર ભાર વહન કરવાને ગ્ય થતાં પિતા ભાર રહિત થાય જ છે, કારણ કે સિંહણ પોતાને બાળપુત્ર થતાં જ નિર્ભય થઈને સૂએ છે. હે વત્સ ! તારી રજા સિવાય પણ મોક્ષની ઈચ્છાવાળે જે હું તે આ પૃથ્વીને છોડી દઈશ; કેમકે હું કાંઈ તારાથી પરતંત્ર નથી. પછી તારે વિલખતી એવી આ અનાથ પૃથ્વીને તે ધારણ કરવી જ પડશે, પણ વધારામાં મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી થનારું પાપ પ્રાપ્ત થશે; માટે હે પુત્ર ! ભક્તિનિષ્ઠ એવા તારે વિચારીને કે વિચાર કર્યા વિના મને સુખકારી એવું આ મારું વચન કબૂલ કરવું પડશે.. પછી મંત્રીઓએ કહ્યું-“હે કુમાર ! સ્વભાવે વિવેકી એવા તમારું આ કહેવું છે કે સમીચીન છે તે પણ તમારા પૂજ્ય પિતાએ જે કહ્યું તે કબૂલ કરો; કારણ કે ગુરુની આજ્ઞા અંગીકાર કરવી તે સર્વ ગુણથી આધક ગુણ છે. આપના પિતાએ પણ તેમના પિતાનું વચન માન્ય કર્યું હતું તે અમે જાણીએ છીએ. જેનું વચન ઉલ્લંઘન કરી શકાય નહીં એ આ લેકમાં પિતાથી બીજો કેણ અધિક છે?” પિતાનું તથા મંત્રીઓનું એ પ્રમાણે કથન સાંભળી, પોતાની ગ્રીવા નમાવી “મારે સ્વામીને આદેશ પ્રમાણ છે ” એવું રાજકુમાર ગદ્દગદ્દ સ્વરે બોલ્યા. તે સમયે ચંદ્રથી જેમ કુમુદ અને મેઘથી જેમ મયુર તેમ આજ્ઞા પાળનારા પોતાના રાજકુમારથી રાજા ખુશી થ. એવી રીતે પ્રસન્ન થયેલા રાજાએ અભિષેક કરવાને 5 એવા પોતાના સિંહાસન ઉપર કુમારને સ્વહસ્તે બેસાડવો. પછી તેમની આજ્ઞાથી મેઘની પેઠે સેવક પુરુષો તીર્થોનાં પવિત્ર જળ લાવ્યા, એટલે ઊંચે સ્વરે મંગળવાજિત્ર વાગતે સતે મહારાજાએ કુમારના મસ્તક ઉપર અભિષેક કર્યો. તે વખતે બીજા સામંત રાજાઓ પણ આવીને અભિષેક કરવા લાગ્યા અને નવા ઉદય પામેલા આદિત્યની પેઠે ભક્તિથી તેને નમસ્કાર કરવા લાગ્યા. પિતાની આજ્ઞાથી તેણે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા, તેથી શરદઋતુનાં શુભ્ર વાદળાંથી પર્વત શોભે તેમ તે શોભવા લાગ્યું. પછી વારાંગનાઓએ આવીને જાણે નિર્મળ ચંદ્રિકાનું પૂર હોય તેવા ગશીર્ષ ચંદનથી તેને સર્વ અંગે વિલેપન કર્યું અને સ્વર્ગમાંથી આકર્ષણ કરેલા નક્ષત્રગણને પરવીને બનાવ્યા હોય તેવાં મુક્તામય આભૂષણ તેણે ધારણ કર્યા. જાણે મહાપ્રચંડ એવો પોતાને પ્રતાપ હોય તેવો માણિજ્યના તેજથી જવલાયમાન મુગટ તેના મસ્તક ઉપર રાજાએ પોતે પહેરાવે; અને ક્ષણવારમાં જાણે યશ પ્રગટ હોય તેવું નિર્મળ છત્ર તેના શિર ઉપર આરે પણ કર્યું. બંને પડખે રાજ્યસંપત્તિરૂપી લતાનાં પુષ્પોને જાણે Page #236 -------------------------------------------------------------------------- ________________ ર૧૫ પર્વ ૨ જુ સૂચવતા હોય તેવા ચામર વારાંગનાઓ વીજવા લાગી. પછી મહારાજાએ સ્વહસ્તે તેના લલાટમાં ઉદયાચળની ચૂલિકા ઉપર રહેલા ચંદ્રના જેવું ચંદનનું તિલક કર્યું. એવી રીતે કુમારને પરમહર્ષથી રાજ્ય ઉપર બેસાડી, લકમીની રક્ષાને જાણે મંત્ર હોય તેવી આ પ્રમાણેની શિક્ષા રાજાએ આપી—“ હે વત્સ! હવે તું પૃથ્વીને આધાર થયે છે અને તારે આધાર કેઈ નથી, માટે પ્રમાદ છોડીને તારા પિતાના આત્માથી તેને ધારણ કરજે, હંમેશાં આધાર શિથિલ થતાં આધેય ભ્રષ્ટ થાય છે, તેથી વિષયના અતિપ્રસંગથી થયેલી શિથિલતાથી તું તારી રક્ષા કરજે. યૌવન, રૂપ અને સ્વામીપણું તે એકાએક પણ પ્રમાદનાં કારણ છે અને બુદ્ધિવાનની કાર્યસિદ્ધિને નાશ કરનારાં છે એમ જાણજે, કુળક્રમથી આવેલી છતાં પણ દુરારાધ્ય અને છળની ગવેષણ કરનારી આ લમી રાક્ષસીની પેઠે પ્રમાદી પુરુષને છળે છે. ઘણા કાળને સ્નેહ પણ એ લમીની સ્થિરતાને માટે થતું નથી, તેથી જ્યારે અવસર આવે છે ત્યારે તે સારિકા (સગડી)ની પેઠે તત્કાળ બીજે સ્થાને ચાલી જાય છે. કુલટાની પેઠે અપવાદને પણ ભય નહીંધારણ કરતી એ લક્ષમી સુપ્તની પેઠે જાગતા એવા પોતાના પ્રમાદી પતિને છોડી દે છે. એ લકમીને કદાપિ રક્ષણ સંબંધી દાક્ષિણ્ય તે થતું જ નથી; પણ તે વાંદરીની પેઠે ઠેકીને બીજા સ્થાનમાં ચાલી જાય છે, નિર્લજજતા, ચપળતા અને નિઃસ્નેહપણું એ સિવાય બીજા ઘણા દોષે તેનામાં રહેલા છે અને જળની પેઠે નીચ તરફ જવું એ તો એની પ્રકૃતિ છે. એમ લક્ષમી સર્વ દોષમય હોવા છતાં પણ સૌ કોઈ તેને માટે પ્રયત્ન કરે છે. ઈંદ્ર પણ લક્ષમીમાં આસક્ત છે તે મનુષ્યની શી વાત? તેને સ્થિર કરવામાં જાણે પહેરેગીર હોય તેમ તું નીતિ અને પરાક્રમથી સંપન્ન થઈ જાગૃત રહેજે. લક્ષ્મીની ઈચ્છાવાળા છતાં પણ તારે અલુબ્ધ થઈ ઓ પૃથ્વી પાળવી; કારણ કે સૌભાગી પુરુષને સ્ત્રીઓની પેઠે અલુબ્ધ પુરુષને લક્ષ્મી હંમેશાં અનુગત રહે છે. ગ્રીષ્મઋતુના સૂર્યની પેઠે અતિ પ્રચંડપણું ધારણ કરીને કદાપિ આ પૃથ્વીને તું દુસહ કરથી આક્રાંત કરીશ નહીં. જરા પણ અગ્નિથી દગ્ધ થયેલું ઉત્તમ વસ્ત્ર જેમ ત્યજી દેવાય છે તેમ એક વખત પણ અન્યાય કરનારા પિતાના માણસને તું ત્યજી દેજે. મૃગયા, ઘત અને મધુપાન એ સર્વથા બંધ કરાવજે, કારણ કે તપસ્વીના તપને ભાગી જેમ રાજા થાય છે તેમ પ્રજાનાં સર્વ પાપને ભાગી પણ રાજા થાય છે, કામક્રોધાદિક અંતર શત્રુઓને તું જય કરજે; કારણ કે તેઓને જય કર્યા સિવાય બાહ્ય શત્રુઓને જીત્યા હોય તે ન જીત્યા બરાબર છે. દક્ષિણ નાયક જેમ ઘણી પત્નીઓનું યથાકાળે સેવન કરે તેમ તું ધર્મ, અર્થ અને કામનું પરસ્પર આ બધાથી યોગ્ય અવસરે સેવન કરજે. જેવી રીતે તેને સમય આવતાં ચોથા પુરુષાર્થ (મોક્ષ) માં તારો ઉત્સાહ ન હણાય તેવી રીતે તે ત્રણ પુરુષાર્થને તું સાધજે.” એવી રીતે કહી વિમલવાહન ભૂપાળ મૌન રહ્યો, એટલે કુમારે “તતિ” એમ કહી તે શિક્ષા અંગીકાર કરી, પછી સિંહાસનથી ઉડી પૂર્વની પેઠે વિનીત એવા રાજકુમારે, વ્રતને માટે તૈયાર થવાને ઈરછતા એવા પોતાના પિતાને હસ્તાવલંબન આપ્યું, એવી રીતે છડીદારથી પણ પોતાના આ માને અ૫ માનનારા પુત્રે જેને હસ્તાવલંબન આપ્યું છે એવા તે રાજા ઘણા કળશોથી ભૂષિત સ્નાનગૃહમાં દાખલ થયા. ત્યાં જાણે મેવની ધારા હોય તેવી મકરમુખી સુવર્ણ ઝારીઓમાંથી નીકળતા જળવડે તેણે સ્નાન કર્યું. કમળ હિરાગળ વસ્ત્રથી અંગને લુંછી સર્વાગે ગશીર્ષ ચંદનનું વિલેપન કર્યું. ગુંથી જાણનાર પુરુષોએ નીલ કમળના જેવો શ્યામ અને પુષ્પ મ રમે રાજાને કેશપાશ ચંદ્રગતિ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સર્ગ ૧ લો મેઘની પેઠે શેભિત કર્યો. વિશાળ, નિર્મળ, સ્વચ્છ અને પિતાની જેવા મનોહર ગુણવાળા બે દિવ્ય અને મંગળિક વસ્ત્રો તેણે ધારણ કર્યા. પછી સર્વ રાજાઓમાં મુગટ સમાન તે રાજાએ કુમારે લાવેલા માણિજ્ય અને સુવર્ણના મુગટને મસ્તક ઉપર ધારણ કર્યો. ગુણરૂપી આભૂષણને ધારણ કરનાર તે રાજાએ હાર, બાજુબંધ અને કુંડળ વિગેરે બીજાં આભૂષણે પહેર્યા, જાણે બીજો કલ્પવૃક્ષ હોય એવા તે રાજાએ ૨ન, કાંચન, રૂખ્ય, વસ્ત્ર અને બીજું જે કાંઈ યાચકેએ માગ્યું તે દાનમાં આપ્યું. પછી જેમ પુષ્પક વિમાનમાં બેસે તેમ નરકુંજર એવા તે વિમલવાહન રાજા સે પુરુષ એ વહન કરવા યે શિબિકામાં આરૂઢ થયા. જાણે સાક્ષાત્ ત્રણ રત્ન એ આવીને તેને સેવ્યું હોય તેમ વેત છત્ર અને બે ચામરો તેને સેવવા લાગ્યા. જાણે મળેલા બે મિત્રો હોય તેમ ચારણ-ભાટને કોલાહલ અને વાજિંત્રોને તારશબ્દ પુરુષોને હર્ષ આપવા લાગ્યો. તેથી જેમ ગ્રહપતિ શેભે તેમ પાછળ, આગળ અને બંને પડખે રહેલા શ્રીમાન સામંત રાજાઓથી તે શાભવા લાગ્યા. નમેલા ડીંટવાળા કમળની જેમ વળેલી ગ્રીવાવાળા અને આજ્ઞાને ઈચ્છનાર દ્વારપાળની પેઠે રાજકુમાર આગળ ચાલવા લાગ્યા. સંપૂર્ણ જળકુંભને ગ્રહણ કરનારી નગરસ્ત્રીઓ પગલે મંગળ કરી અનુક્રમે તેને જોવા લાગી. વિચિત્ર પ્રકારના માંચડાએથી વ્યાસ, પતાકાની પંક્તિઓથી ભરવાળા અને યક્ષકર્દમે પંકિલ થયેલા રાજમાર્ગને પવિત્ર કરતે તે ચાલવા લાગ્યો. દરેક માંચડે ગંધર્વવર્ગના જેવા સંગીતપૂર્વક અન્ય અન્ય વનિતાએ કરેલા આરાત્રિક મંગળને ગ્રહણ કરતું હતું. જાણે ચિત્રમાં આલેખેલા હોય તેવા પ્રફુલ્લિત અને નિશ્ચી નેત્રોવડે દૂરથી નગરલકોએ અદષ્ટપૂર્વની પેઠે તે જોવાતું હતું. જાણે મંત્રબળથી આકર્ષણ કર્યા હોય વા કામણ કર્યા હોય અને વાણીથી બંધાઈ ગયા હોય તેવા સર્વ લેકેથી તે ઘણી રીતે અનસરાતો હતો. એવી રીતે પુણ્યના ધામરૂપ તે રાજા અ રંદમાચાર્યના ચરણકમળથી પવિત્ર થયેલા ઉદ્યાન સમીપે આવ્યું, એટલે શિબિકામાંથી ઉતરીને પગે ચાલતા તેણે તપસ્વીઓના મનની પેઠે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. પછી રાજાએ ભુજા પરથી પૃથ્વીને ભારની પેઠે સર્વ આભૂષણે ઉતાર્યા. કામદેવના શાસનની પેઠે તેણે મસ્તક ઉપર ચિરકાળથી ધારણ કરેલી માળાને છેડી દીધી. પછી આયાર્યના વામપાર્વે રડી ત્યવંદન કરી આચાર્યો અ.પેલાં રજોહરણાદિ મુનિચિહ્નને તેણે ધારણ કર્યા. “હું સર્વ સાવદ્યોગનું પ્રત્યાખ્યાન કરું છું” એમ કહી પાંચ મુષ્ટિવડે કેશને લેચ કર્યો. તત્કાળ ગ્રહણ કરેલા વ્રતીલિંગથી જાણે બાળપણથી જ વ્રતધારી હોય તે તે મેટા મનવાળો રાજા ભવા લાગે. પછી પ્રદક્ષિણા પૂર્વક ગુરુને વંદન કરી અને ગુરુ એ ધર્મદેશના આપવા માંડી. આ અપાર સંસારમાં સમુદ્રની અંદર દક્ષિણાવર્ત શંખની જેમ મનુષ્ય જન્મ કવચિત્ પ્રાપ્ત થાય છે. કદાપિ મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય તો પણ બેધિબીજ પ્રાપ્ત થવું બહુ દુર્લભ છે કદાપિ તે પ્રાપ્ત થાય પણ મહાવ્રત (ચારિત્ર) ના યુગ તે “ પુણ્યગથી જ પ્રાપ્ત થાય છે, જ્યાં સુધી વર્ષાઋતુ સંબંધી મેઘ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જ પૃથ્વી ઉપર સૂર્યને સંતાપ થાય છે, જયાં સુધી કેસરીસિંહ ન આવે ત્યાં સુધી જ હાથીઓથી વનનો ભંગ થાય છે, જ્યાં સુધી સૂર્યને ઉદય ન થાય ત્યાં સુધી જ જગત અંધકારથી અંધ રહે છે, જ્યાં સુધી પક્ષીઓને રાજા ગરૂડ ન હોય ત્યાં સુધી જ પ્રાણીઓને સપનો ભય લાગે છે અને જ્યાં સુધી કલ્પવૃક્ષ મળે નહિ ત્યાં “ સુધી જ પ્રાણીઓને દારિદ્રષ્ય રહે છે, તેમજ જ્યાં સુધી મહાવ્રત પ્રાપ્ત કર્યું નથી ત્યાં સુધી જ પ્રાણીઓને સંસારનો ભય લાગે છે. આરોગ્ય, રૂપ, લાવણ્ય, દીર્ઘ આયુષ, Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ પર્વ ૨ જું મોટી સમૃદ્ધિ, હુકમ, ઐશ્વર્ય, પ્રતાપીપણું, સામ્રાજ્ય, ચક્રવર્તીપણું, દેવપણું, સામાન્ય “નિકપણું, ઇંદ્રપણું, અહમિંદ્રપણું, સિદ્ધતા અને તીર્થંકરપણું એ સર્વ આ મહાવતનું જ ફળ છે. એક દિવસ પણ નિર્મોહ થઈને વ્રત પાળનાર માણસ કદાપિ જે તે ભવે મોક્ષ “ ન પામે તો પણ સ્વર્ગગામી તે અવશ્ય થાય છે; તે જે મહાભાગ તૃણની પેઠે સર્વ “લક્ષમીને છોડી દીક્ષા ગ્રહણ કરી ચિરકાળ ચારિત્ર પાળે છે તેની તે શી વાત?” એવી રીતે અરિદમ મહામુનિએ દેશના આપી અન્યત્ર વિહાર કર્યો; કારણ કે મુનિઓ એક ઠેકાણે રહેતા નથી. પછી ગ્રામ, પુર, અરણ્ય, આકાર અને દ્રોણ વિગેરેમાં તે વિમલવાહન મુનિએ ગુરુની સાથે છાયાની પેઠે વિહાર કર્યો. સૂર્યની કાંતિથી સર્વ લેક આક્રાંત થયા પછી જીવરક્ષાને માટે માર્ગે યુગમાત્ર દષ્ટિ આપી ઈર્યામાં વિચક્ષણ એવા તે ઋષિ વિહાર કરતા હતા (ઇર્યાસમિતિ), ભાષા સમિતિમાં ચતુર એવા તે મુનિ નિરવદ્ય, મિત અને સર્વજનને હિતકારી વાણી બેલતા હતા (ભાષાસમિતિ). એષણાનિપુણ એવા એ મહામુનિ બેંતાલીશ ભિક્ષાદેશે અદુષિત એવા પિંડને પારણના દિવસે ગ્રહણ કરતા હતા ( એષણા સમિતિ ), ગ્રહણ કરવામાં ચતુર એવા તે મુનિ આસન વિગેરેને જોઈ, યત્નથી તેની પ્રતિલેખના કરી લેતા-મૂકતા હતા (આદાનનિક્ષેપણસમિતિ ) અને સર્વ પ્રાણીઓ ઉપર દયાળુ એવા તે મહાત્મા કફ, મૂત્ર અને મળ વિગેરે પદાર્થો નિર્જીવ પૃથ્વી ઉપર છોડતા હતા (પારિષ્ઠાપનિકાસમિતિ) કલ્પનાજાળથી મુક્ત અને સમતામાં રહેલા પિતાના મનને તે મહામુનિએ ગુણરૂપી વૃક્ષોના આરામની અંદર આરામ લેનારું કર્યું હતું ( મનગુપ્તિ). ઘણું કરીને સંજ્ઞાદિકના પણ પરિહાર સહિત તેઓ મૌનપણે રહેતા હતા. કદીપિ ત અનુગ્રાહ્ય પુરુષના આગ્રહથી બોલતા તો મિત, ભાષણુથી જ બોલતા હતા. (વચનગુપ્તિ). સ્કંધને ખુજલી કરવાની ઈચ્છાવાળા મહિષ વિગેરે સ્તંભબુદ્ધિથી તેમના શરીર સાથે ઘર્ષણ કરતા હતા તથાપિ તે કાર્યોત્સર્ગને છોડતા ન હતા. શયન, આસન, નિક્ષેપ, આદાન અને ચંક્રમણ (વિહાર) વિગેરે સ્થાનોમાં હમેશાં તે મહામનવાળા મુનિ કાયષ્ટાનું નિયમન કરતા હતા (કાયગુપ્તિ). એવી રીતે મહામુનિ ચારિત્રવાળા મુનિ કાયચેષ્ટાનું નિયમન કરતા હતા (કાયગુપ્તિ). એવી રીતે મહામુનિ ચારિત્રરૂપી શરીરને ઉત્પન્ન કરવામાં અને શેધન કરવામાં માતારૂપ એવી પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ આઠ પ્રવચન-માતાને ધારણ કરતા હતા. . સુધાથી આર્ત થતા છતાં પણ શકિતસંપન્ન થઈને એષણાને ઉલ્લંધન કર્યા સિવાય અદીન અને અવિહળ થઈ એ વિદ્વાન મુનિ સંયમયાત્રાને માટે ઉદ્યમ કરતા વિચરતા હતા (સુધાપરિસહ ૧) માર્ગમાં જતાં તૃષિત થયા તે પણ એ તત્વવેત્તા મુનિ દીનપણું આદરીને કાચા પાણીને ઈચ્છતા નહીં, પણ પ્રાસુક જળને ગ્રહણ કરતા હતા (તૃષાપરિસહ ૨). શીતવડે પીડા પામતા અને ત્વચા ઉપર વસ્ત્રના રક્ષણ રહિત છતાં પણ એ મહાત્મા અકખ્ય વસ્ત્રને લેતા નહીં. તેમજ અગ્નિ પણ સળગાવતા નહીં અને તાપતાં પણ નહીં (શીત પરિસહ ૩ ). ઉનાળામાં તડકાથી તપેલા તે મુનિ ઉષ્ણતાને નિદતા નહી તેમજ છાયાને પણ સંભારતા નહીં. કેઈ વખત પંખાનો ઉપયોગ કરતા નહી, મજજન કરતા નહીં કે વિલેપન પણ કરતા નહીં ( ઉણુ પરિસહ ૪). ડાંસ અને મસલા વિગેરે કરડતા તે પણ તે મહાત્મા સર્વની ભજનની લોલુપતા જાણતા, તેથી તેમના ઉપર દ્વેષ કરતા નહીં અને તેમને ઉડાડતા નહીં; તેમને નિરાશ ન કરતાં તેમની Page #239 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લે ૨૧૮ ઉપેક્ષા કરીને રહેતા હતા ( હંસ પરિસહ ૫). વા નથી અથવા આ વસ્ત્ર નઠારું છે એમ ઉભય રીતે તેઓ ઈચ્છતા ન હતા, પણ સમાધિથી અબાધિત થઈને લાભાલાભની વિચિત્રતાને જાણતા હતા (અલક પરિસહ ૬), ધર્મરૂપી આરામમાં પ્રીતિવાળા તે યતિ કદાપિ અરતિ કરતાં નહીં, પણ ચાલતાં, ઊભા રહેતાં અને બેસતાં સ્વસ્થતાને જ આશ્રય કરતા હતા (આરતી પરિસહ ૭). જેમને સંગરૂપી પંક જોઈ શકાય તેવું નથી એવી મોક્ષદ્વારની અર્ગલારૂપ સ્ત્રીઓને તે ચિંતવતા પણ નહીં; કારણ કે ફક્ત ચિંતવેલી પણ તેઓ ધર્મના નાશને માટે જ થાય છે (સ્ત્રી પરિસહ ૮). ગ્રામાદિકમાં અનિયમપણે રહેનારા તેથી સ્થાનિબંધ વર્જિત એવા તે મુનિમહારાજા બે પ્રકારના અભિગ્રહ સહિત એકલા જ વિચરતા હતા (ચર્યા પરિસહ ૯) સ્ત્રીરૂપ કંટકરહિત આ સનાદિકમાં બેસનારા તેઓ ઈષ્ટ અનિષ્ટ ઉપસર્ગોને નિઃસ્પૃહ અને નિર્ભય થઈ સહન કરતા હતા ( નિષદ્યા પરિસહ ૧૦). એ સંસ્તારો પ્રાતઃકાળમાં ત્યાગ કરવા યોગ્ય છે એમ ચિંતવી સારાનરસા સંસ્તારામાં સુખદુઃખ અને રાગદ્વેષ ન ધારણ કરતાં શયન કરતા હતા. (શમ્યા પરિસહ ૧૧), પિતાની ક્ષમાશ્રમણતાને જાણનારા તે મુનિ આક્રોશ કરનાર સામે આક્રોશ ન કરતાં ઉલટા તેને ઉપકાર માનતા હતા ( આક્રોશ પરિસહ ૧૨). તેઓને કોઈ વધાદિક કરતું હતું તે પણ જીવન નાશ ન કરવાના કારણથી, ક્રોધથી દુષ્ટતા જાણવાથી, ક્ષમા સહિત હેવાથી અને ગુણના ઉપાર્જનથી કેઈને સામા હણતા નહોતા (વધ પરિસહ ૧૩). બીજાઓએ આપેલા પદાર્થથી નિર્વાહ કરનારા યતિઓને યાચના કર્યા છતાં ન મળે તે પણ રસ ન કરવી જોઈએ એમ ધારી યાચના-દુ:ખને તેઓ ગણતા નહોતા અને ગૃહસ્થાશ્રમને પણ ઈચ્છતા નહતા ( યાચના પરિસહ ૧૪). તે પરને માટે અને પિતાના માટે બીજાથી અનાદિક મેળવતા અથવા નહીં પણ મળતું પરંતુ તેને લાભ થવાથી મદ ધરતા નહીં અને અલાભ થવાથી પિતાને કે પરને નિંદતા નહીં (અલાભ પરિસહ ૧૫). તેઓ રેગથી ઉદ્વેગ પામતા નહીં અને ચિકિત્સાને પણ ઈચ્છતા નહીં; પરંતુ શરીરથી આત્માને ભિન્ન જાણી અદીનહદયે વેદનાને સહન કરતા હતા. ( રેગ પરિસહ ૧૬ ), અપ અને બારીક વસ્ત્ર પાથરવાને લીધે પાથરેલા સંસ્તારમાંથી તૃણાદિકને સપર્શ થતે તેને તેઓ સહન કરતા હતા, પરંતુ મૃદુ સંસ્તારકને ઈચ્છતા નહોતા ( તૃણસ્પર્શ પરિસહ ૧૭ ). ગ્રીષ્મઋતુના તાપથી સર્વ અંગોને મળ ભીંજાઈ જતે તે પણ તે સ્નાન કે ઉદ્વર્તનને ઈચ્છતા નહીં (મળ પરિસહ ૧૮), સામા ઊભું થવું, અર્ચન કરવું અને દાન કરવું વિગેરે સત્કાર કિયાના તેઓ અભિલાષી થતા નહીં, સત્કાર ન થતા તે ખેદ પામતા નહીં અને સત્કાર થવાથી હર્ષ પામતા નહીં ( સત્કાર પરિસહ ૧૯), પ્રજ્ઞાવંતની પ્રજ્ઞા જોઈ અને પોતાની અજ્ઞતા જાણ ખેદ પામતા નહીં અને પ્રજ્ઞાની ઉત્કર્ષતાને પામીને મદ પણ કરતા નહીં (પ્રજ્ઞા પરિસહ ૨૦ ). જ્ઞાનનો લાભ અનુક્રમે થાય છે એમ જાણનારા તે મુનિ જ્ઞાનચરિત્રે યુક્ત છતા પણ હું અદ્યાપિ છદ્મસ્થ છું” એવા વિચારથી અજ્ઞાનપણાને પણ સહન કરતા હતા ( અજ્ઞાન પરિસહ ૨૧ ). જિનેશ્વર, તદુક્ત શાસ્ત્ર, જીવ, ધર્મ, અધર્મ અને ભવાંતર એ પરોક્ષ છે, તો પણ એ શુદ્ધદર્શની (સમ્યફવી) મુનિ તેને મિથ્યા માનતા નહોતા (સમ્યકત્વ પરિસહ ર૨). એવી રીતે મન વચન કાયાને વશ રાખનારા એ મુનિ સ્વયમેવ થયેલા કે પરે પ્રેરેલા શારીરિક અને માનસિક સર્વ પરિસહેને સહન કરતા હતા. - સ્વામી એવા શ્રીમત્ અહ“તના ધ્યાનમાં નિરંતર એકતાન કરી એ મુનિએ પોતાનું ચિત્ત રૌત્યવત્ સ્થિર કર્યું, સિદ્ધ, ગુરુ, બહુશ્રુત, સ્થવિર, તપસ્વી, શ્રુતજ્ઞાન અને સંઘને Page #240 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ વિષે તેઓ ભક્તિવંત હતા, તેથી તે સ્થાનકોનું તથા બીજા પણ તીર્થકરનામકર્મ ઉપાજને કરનારા સ્થાનકો કે જેનું આરાધન મહાત્મા વિના બીજા પુરુષોને દુર્લભ છે તેનું તેમણે સેવન કયું; અને એકાવલી, રત્નાવલી, કનકાવલી અને જ્યેષ્ઠ તથા કનિષ્ઠ સિંહનિષ્ક્રીડિત વિગેરે ઉત્તમ તપ તેમણે ક્ય. કર્મનિર્જરા કરવાને માટે તેમણે માસોપવાસથી આરંભીને અષ્ટમાસોપવાસ સુધી તપ કર્યો. સમતાપરાયણ એવા એ મહાત્માએ એવી રીતે તીવ્ર તપ કરી, અંતે બે પ્રકારની સંલેખના તેમજ અનશન કરીને શુભ ધ્યાનમાં તત્પરપણે પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરતાં જેમ લીલામાત્રમાં સ્થાનનો ત્યાગ કરે તેમ પોતાના દેહને ત્યાગ કર્યો અને ત્યાંથી વિજય નામના અનુત્તર વિમાનને વિષે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. - તે વિમાનમાં દેવતાઓનું એક હસ્તપ્રમાણ શરીર હોય છે. ચંદ્રનાં કિરણોની પેઠે ઉજજવળ વર્ણવાળા, અહંકારે વર્જિત, સુંદર આભૂષણોને ભૂષિત અને અહમિંદ્ર એવા તે દેવતાઓ સર્વદા પ્રતીકાર રહિત થઈ સુખશધ્યામાં પિઢડ્યા રહે છે અને શક્તિ છતાં પણ ઉત્તરક્રિય નિર્માણ કરીને સ્થાનાંતરે જતા નથી. પિતાની અવધિજ્ઞાનની સંપત્તિથી તેઓ આખી લકનાલિકાનું અવલોકન કર્યા કરે છે. તેમને આયુષ્યના સાગરોપમના સંખ્યા જેટલા પક્ષોએ એટલે તેત્રીશ પક્ષે એ શ્વાસ લેવું પડે છે અને તેટલા હજાર વર્ષે એટલે તેત્રીશ હજાર વર્ષે ભજનની ઈચ્છા થાય છે. એવી રીતના સુખદાયી તે વિમાનમાં ઉત્પન્ન થવાથી તેઓ નિર્વાણ સુખના જેવું ઉત્તમ સુખ અનુભવવા લાગ્યા. એ પ્રમાણે વર્તતાં જ્યારે આયુષ્યમાં છ માસ અવશેષ રહ્યા ત્યારે બીજા દેવતાની પેઠે તેમને મેહ ન થયો, પણ પુણ્યદય નજીક આવવાથી તેમનું તેજ વૃદ્ધિ પામ્યું. અમૃતના કહમાં હંસની પેઠે અદ્વૈત સુખના વિસ્તારમાં મગ્ન થયેલા તે દેવે તે સ્થાનકે તેત્રીશ સાગરેપમ પ્રમાણ આયુષ્યને એક દિવસની પેઠે નિર્ગમન કર્યું. જkas (888888888888888888888888888888 इत्याचायश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरित महाकाव्ये द्वितीये पर्वणि છે. શ્રી નિતરવામપૂર્વમવન નામ પ્રથમ સ / ? / AM388EXABIE SAMOROSK8388888*8*XBBPRUEBISBEE Page #241 -------------------------------------------------------------------------- ________________ સગે બીજો આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રની અંદર જાણે પૃથ્વીની શિરોમણિ હોય તેવી વિનીતા નામની નગરીને વિષે ત્રણ જગતના સ્વામી આદિતીર્થકર શ્રીષભદેવજીના મક્ષિકાળ પછી તેમના ઈવાકુવંશમાં અસંખ્ય રાજાઓ પોતાના શુભ ભાવવડે સિદ્ધિપદને અને સર્વાર્થસિદ્ધ વિમાનને પ્રાપ્ત થયા, અનંતર જિતશત્રુ નામે રાજા થયા. ઈફવાકુવંશને વિષે વિસ્તાર કરેલ છત્રરૂપ એ રાજા વિશ્વના સંતાપને હરણ કરનાર હતા. વિસ્તાર પામેલા. ઉજજવળ યશથી તેના ઉત્સાહ વિગેરે ગુણો ચંદ્રવડે નક્ષત્રોની પેઠે સનાથપણું પામ્યા હતા. તે સમુદ્રની જેવા ગંભીર હતા. ચંદ્રની જેવા અહ્લાદકારી હતા, શરણેષુને વજન ઘરરૂપ હતા અને લક્ષમીરૂપી લતાના મંડપ હતા. સર્વ મનુષ્ય અને દેવતાના હૃદયમાં સ્થાન કરનાર તે રાજા સમુદ્રમાં ચંદ્રની પેઠે એક છતાં પણ અનેકપણે જણાતા હતા. દિશાઓના ચક્રને આક્રાંત કરનારા પિતાના દુ:સહ તેજથી તે મધ્યાહ્નના સૂર્યની પેઠે સર્વ જગતને માથે તપી રહ્યા હતા. પૃથ્વી ઉપર રાજ્ય કરતા એ રાજાના શાસનને સર્વ રાજાઓ મુગટની પેઠે પિતાના શિર ઉપર ધારણ કરતા હતા. મેઘ જેમ પૃથ્વી પરથી જળ ગ્રહણ કરીને પાછું આપે તેમ તે પૃથ્વીમાંથી દ્રવ્ય ગ્રહણ કરી વિશ્વના ઉપકારને માટે પાછું આપતા હતા. નિત્ય તે ધર્મને માટે ચિંતવન કરતા, ધર્મને માટે બોલતા અને ધર્મને માટે વિચારતા હતા. એવી રીતે મન, વચન, કાયામાં તેને ધર્મને માટે જ નિબંધન હતું. તેને સુમિત્રવિજય નામે અસાધારણ પરાક્રમી એક નાને ભાઈ હતો, તે યુવરાજ પણાને ધારણ કરતો હતો. પૃથ્વી ઉપર આવેલી જાણે દેવી હોય તેવી વિજ્યાદેવી નામે જિતશત્રુ રાજાને રાણી હતી. બે હસ્ત, બે ચરણ, બે નેત્ર અને મુખવડે જાણે વિકાસ પામેલા કમળના ખંડમય બની હોય તેવી તે દેવી શોભતી હતી, પૃથ્વીનું તે આભૂષણ હતી અને તેનું આભૂષણ શીલ હતું. તેના શરીર ઉપર બીજાં આભૂષણને ભાર (સમૂહ) હતું તે ફક્ત પ્રક્રિયાને માટે જ રાખ્યા હતા. સમગ્ર કળાને જાણતી અને અખિલ વિશ્વમાં શોભા પામતી, તેથી જાણે સરસ્વતી કે લક્ષમી પૃથ્વી ઉપર નિવાસ કરવાને માટે આવી હોય તેવી તે જણાતી હતી. સર્વ પુરુષમાં ઉત્તમ તે રાજા અને સર્વ સ્ત્રીઓમાં શિરોમણી તે રાણી–એ બન્નેને ગંગા અને સાગરની પેઠે સરખો યોગ થયેલ હતું. - હવે વિમલવાહન રાજાને જીવ વિજય નામે વિમાનથી ચ્યવને રત્નની ખાણ જેવી વિજયાદેવીની કુક્ષીને વિષે, વૈશાખ માસની શુકલ ત્રાદશીને દિવસે ચંદ્રને વેગ રોહિણી નક્ષત્રને વિષે આવ્યો હતો તે સમયે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર પુત્રરત્નપણે ઉત્પન્ન થયે, ગર્ભવાસ પામેલા તેમના પ્રભાવથી નારકીના જીવને પણ ક્ષણવાર સુખ ઉત્પન્ન થયું. તે રાત્રિના અતિ પવિત્ર ચોથા પ્રહરમાં વિજયાદેવીએ ચૌદ સ્વપ્ન જોયાં. તેમાં પ્રથમ સ્વપ્ન મદના સુગંધથી ભ્રમરનું મંડળ જેના ઉપર ભ્રમણ કરી રહ્યું હતું એ અને ગર્જનાએ મેઘને ઉલ્લંઘન કરનાર અરાવત હસ્તી જે હસ્તી જે. બીજે સ્વને ઊંચા શિંગવડે સુંદર શરઋતુના મેઘ જે શ્વેત અને સુંદર ચરણવાળે જાણે જગમ કલાસ પર્વત હોય તેવો વૃષભ જોયે. ત્રીજે સ્વપ્ન ચંદ્રકળા જેવા વદ નથી અને Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ પર્વ ૨ જુ કુંકુમ તથા કેસર વર્ણ ને ઉલ્લંઘન કરનારી કેશરાથી પ્રકાશમાન થતે યુવાન કેસરીસિંહ જે. ચોથે સ્વને બે હસ્તી બંને તરફ પૂર્ણકુંભને ઊંચા કરી જેના ઉપર અભિષેક કરી રહ્યા છે એવી અને કમળના આસનવાળી લક્ષ્મીદેવીને જોઈ. પાંચમે સ્વપ્ન વિકાસ પામેલાં પુપના સુંગધવડે દિશાઓના ભાગને સુગંધમય કરનારી પુપિની માળા જાણે આકાશનું વૈવેયક આભૂષણ હોય તેમ આકાશમાં રહેલી જોઈ, છેસ્વને સંપૂર્ણ મંડળવાળો હોવાથી અવસર વિના પૂર્ણિમાને બતાવતો અને ચંદ્રિકાથી આકાશને તરંગતિ કરતે ચંદ્ર જોયો. સાતમે સ્વને પ્રસરતા કિરણોથી અંધકારસમૂહને નાશ કરતો અને રાત્રિએ પણ દિવસને વિસ્તારતો સૂર્ય જે. આઠમે સ્વપ્ન કલ્પવૃક્ષની જાણે શાખા હોય અને રત્ન ગિરિનું જાણે ઈંગ હોય તેવી આકાશગામી પતાકાએ અંકિત થયેલ રત્નમય વિજ જોવામાં આવે. નવમે સ્વપ્ન વિકાસ પામેલાં શ્વેત કમળોથી જેનું મુખ આરછાદિત થયેલું છે, એ મંગળ ગ્રહ તુલ્ય સુંદર પૂર્ણ કુંભ જે. દશમે સ્વપ્ન લક્ષ્મીદેવીનાં જાણે આસને હોય તેવાં કમળોથી ચોતરફ અંકિત થયેલું અને સ્વચ્છ જળના તરંગેથી મનહર એવું પદ્મસરોવર જોયું. અગિયારમે સ્વને ઉપરાઉપર આવતા કલોલથી અને ઉછળતા જળથી જાણે આકાશમાં રહેલા ચંદ્રને આલિંગન કરવાને ધારતે હોય તે સમુદ્ર જોયે. બારમે સ્વપ્ન જાણે અનુત્તર વિમાનમાટેનું એક વિમાન આવ્યું હોય તેવું વિચિત્ર રત્નમય ઉત્તમ વિમાન જોવામાં આવ્યું. તેરમે સ્વપ્ન રત્નગર્ભા (પૃથ્વી) એ જાણે રત્નનું સર્વસ્વ પ્રસગ્યું હોય તે ઘણી કાંતિના સમૂહવાળે ઉન્નત રત્નકુંજ જોવામાં આવ્યું. ચૌદમે સ્વપ્ન શૈલોક્યમાં રહેલા સમગ્ર તેજસ્વી પદાર્થને જાણે તેજ પુંજ એકત્ર કર્યો હોય તેવો નિમઅગ્નિ જોવામાં આવ્યા. એવી પરિપાટીએ એ ચૌદ સ્વને વિજયાદેવીને પિતાના મુખકમળમાં ભ્રમરાની પેઠે પ્રવેશ કરતા જોવામાં આવ્યા. - તે સમયે ઇંદ્રના આસનને પ્રકંપ થયે, એટલે ઈદ્ર પિતાનાં સહસ નેત્રથી પણ અધિક નેત્રરૂપ અવધિજ્ઞાને જોયું. જેવાથી તીર્થકર મહારાજાને ઉદ્દભવ થયેલો જાણી રોમાંચિત શરીરવાળા ઈદ્ર વિચારવા લાગ્યા કે “જગતને આનંદના હેતુરૂપ પરમેશ્વર વિજય નામના બીજા અનત્તર વિમાનથી ચ્યવી હાલ જબૂદ્વીપના દક્ષિણાદ્ધ ભરતખંડના મધ્ય ભાગને વિષે વિનીતાપુરીમાં જિતશત્રુ રાજાની વિજયાદેવી નામે રાણીના ઉદરમાં અવતરેલા છે. તે આ અવસર્પિણુમાં કરુણ રસના સમુદ્ર એવા બીજા તીર્થકર ભગવાન થશે.” આવી રીતે ચિંતવી સંભ્રમ સહિત સિંહાસન, પાદપીઠ અને પાદુકાને છોડી ઊભા થયા. પછી તીર્થકરની દિશા સન્મુખ સાત આઠ પગલાં ચાલી, ઉત્તરાખંગ કરી, જમણે ઢીંચણ ભૂમિએ આપી, ડાબે ગોઠણ જરા નમાવી, મસ્તક અને હાથથી પૃથ્વીતળને સ્પર્શ કરી તેણે ભગવંતને નમસ્કાર કર્યો. ત્યાં શકસ્તવપૂર્વક જિનવંદન કરીને તે સૌધર્મેદ્ર વિનીતા નગરી. માં જિતશત્રુ રાજાને ઘરે આવ્યું. બીજા ઈદ્રો પણ આસનકંપથી અહંતના અવતારને જાણી ભક્તિથી તત્કાળ ત્યાં આવ્યા. એ શક્રાદિક ઈદ્રા કલ્યાણ કરી ભકિતવાળા થઈને સ્વામિની શ્રી વિજયાદેવીના શયનગૃહમાં આવ્યા. તે સમયે તે શયનગૃહના આંગણુમાં આમળાના જેવાં સ્થળ, સમવર્તુળ અને નિર્મળ અમૂલ્ય મોતીઓના સાથીઆ પૂરેલા હતા. નીલમણિ. ની પૂતળીઓએ અંકિત થયેલા સુવર્ણમય સ્તથી અને મરકત મણિના પત્રથી તેને દ્વાર ઉપર તોરણો રચેલાં હતાં. સૂક્ષ્મ તંતુવાળા અને પંચવણ એવા અખંડ દિવ્ય વસ્ત્રોને, સંધ્યા મેઘથી આકાશની જેમ તરફ ઉલેચ બાંધેલો હતો. તેની તરફ જાણે સ્થાપતિ યષ્ટિએ હોય તેવી સુવર્ણની ધૂપઘટિકાઓના યંત્રમાંથી ધૂમાડાની ઘટાઓ નીકળી Page #243 -------------------------------------------------------------------------- ________________ સગ ૨ જે રરર રહી હતી. તે ગૃહની અંદર બંને તરફ ઊંચી, મધ્ય ભાગમાં જરા નીચી, હંસની રેમલતાના રૂથી ભરેલી, ઓશીકાથી શોભતી અને ઉજજવળ ઓછાડ સહિત એવી સુંદર શય્યા ઉપર રહેલા વિજયાદેવી ગંગાના તીર ઉપર રહેલી હંસલીની જેમ ઈદ્રાના જોવામાં આવ્યા. પિતાને ઓળખાવી, તેમને નમસ્કાર કરી તેમણે તીર્થકરના જન્મને સૂચવનારું સ્વપ્નનું ફળ કહ્યું. પછી સૌધર્મેદ્ર કુબેરને આજ્ઞા કરી કે “ જેમ ઋષભદેવ રાજ્યની આદિમાં તમે આ નગરીને રત્નાદિકથી પૂરેલી હતી તેવી રીતે વસંતમાસ જેમ નવીન પન્નુવાદિકથી ઉદ્યાનને નવું કરે તેમ આ નગરીને નવીન ગૃહ વિગેરેથી નવી કરો અને મેઘ જેમ જળવડે પૃથ્વીને પૂરે તેમ સુવર્ણ ધન, ધાન્ય અને વસ્ત્રોથી ચિતરફ આ નગરીને પૂરી ઘો.” એવી રીતે કહી શક અને બીજા સર્વ ઈદ્રાએ નંદીશ્વર દ્વીપે જઈ શાશ્વત અહંતની પ્રતિમા ને અષ્ટાહ્નિકા ઉત્સવ કર્યો અને ત્યાંથી સર્વે પિતાને સ્થાનકે ગયા. કુબેર પણ ઈદ્રની આજ્ઞા પ્રમાણે કરીને ત્યાંથી પિતાની અલકાપુરીમાં ગયા. જાણે મેરુપર્વતનાં શિખરે હોય તેવા ઊંચા સુવર્ણના રાશિથી, જાણે વૈતાઢય પર્વતના શિખર હોય તેવા રૂપાના ઢગલાઓથી, જાણે રત્નાકરનું સર્વસ્વ હોય તેવા રત્નોના ઢગલાથી, જગતના હર્ષનાં જાણે બીજ હોય તેવાં સત્તર પ્રકારના ધાન્યથી, સર્વ કલ્પવૃક્ષોથી જાણે લાવ્યા હોય તેવાં વસ્ત્રાથી, તિષ્ક દેવતાઓને જાણે રથ હોય તેવાં અતિ સુંદર વાહનોથી તથા દરેક ગૃહ, દરેક દુકાન અને દરેક ચેક નવા કરવાથી ધનદે પૂરેલી તે નગરી અલકાપુરી જેવી શોભવા લાગી. તે જ રાત્રિએ સુમિત્રની સ્ત્રી જયંતી જેનું બીજું નામ યશેમતી હતું તેમણે પણ તે જ ચૌદ સ્વપ્ન જોયા. કુમુદિનીની પેઠે અધિક હર્ષ ધરતી તે વિજયા અને વૈજયંતીએ બાકી રહેલી રાત્રિ જાગ્રતપણે જ નિર્ગમન કરી. સ્વામિની વિજયાએ પ્રાતઃકાળે તે સ્વપ્નવૃત્તાંત જિતશત્રુ રાજાને કહ્યું અને વૈજયંતીએ સુમિત્રવિજયને કહ્યો. વિજય દેવીનાં તે સ્વપ્ન સરલ મને વિચારી જિતશત્રુ રાજા તેનું ફળ આવી રીતે કહેવા લાગ્યાઃ “હે મહાદેવિ ! ગુણેથી જેમ યશની વૃદ્ધિ થાય, શાસ્ત્રાભ્યાસથી જેમ વિશેષ જ્ઞાનની સંપત્તિ થાય અને સૂર્યનાં કિરણોથી જેમ જગતમાં ઉદ્યોત થાય તેમ આ સ્વપ્નથી તમારે પણ ઉત્કૃષ્ટ એ પુત્ર થશે.” એવી રીતે રાજા સ્વપ્નનું ફળ વિસ્તારતા હતા, એવામાં પ્રતિહારીએ નિવેદન કરેલા સુમિત્રવિજય ત્યાં આવ્યા. પંચાંગે ભૂતલને સ્પર્શ કરવાપૂર્વક રાજાને દેવવત્ નમસ્કાર કરી તેઓ યથાસ્થાને બેઠા. ક્ષણવાર રહી ફરીથી તે કુમારે ભકિતથી અંજલિ જોડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે “આજની રાત્રિના છેલ્લા પ્રહરે આપની વધુ વૈજયંતીએ મુખમાં પ્રવેશ કરતાં એવાં સ્વપ્ન જોયાં છે, તે આ પ્રમાણે–ગર્જનાથી દિગ્ગજને પણ જેય કરનાર હસ્તી, ઊંચી કોંઢવાળો અને ઉજજવળ આકૃતિવાળે વૃષભ, ઊંચી કેશાવળીની પંકિતએ પ્રકાશિત મુખવાળો કેસરી, બંને તરફ એકેક હસ્તીએ અભિષેક કરાતી લક્ષ્મી, ઈદ્રધનુષ્યની જેવી પંચવણ પુષ્પોની માળા, અમૃતકુંડની જે સંપૂર્ણ મંડળવાળો ચંદ્ર, સર્વ વિશ્વના એકત્ર કરેલા પ્રતાપવાળો હોય તેવો સૂર્ય, ગુલતી પતાકાવાળો દિવ્ય રત્નમય મહાધ્વજ, નવાં શ્વેત કમળોથી મુખ પર આછાર્દિત થયેલે પૂર્ણકુંભ, જાણે હજાર નેત્રવાળું હોય તેવું વિકસિત કમળોએ શોભતુ પઘસવર, તરંગોથી જેણે આકાશને ડુબાવવા ઈચ્છતા હોય તે સમૃદ્ધ ઈદ્રના સામાનિક દેવાના વિમાનની જેવું મટી ઋદ્ધિવાળું વિમાન, રતનાચળને જાણે સર હોય તે ફુરણાયમાન કાંતિવાળા રત્નકુંજ અને પિતાની શિખાથી આકાશને પલ્લવિત કરતે નિઈમ અગ્નિ-એવા ચૌદ વ તેણે જોયા છે. તેનું ફળ તત્ત્વથી આપ જાણે છે અને Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ પર્વ ૨ જું તે ફળને ભજનાર પણ આપ જ છો.” રાજાએ કહ્યું-“આજ રાત્રિના ચરમ પ્રહરે વિજયાદેવીએ પણ આવાં જ સ્વપ્ન સ્કુટપણે જેયાં છે. જો કે એ મહાસ્વપ્ન સામાન્યણે પણ મોટાં ફળને આપનારાં છે અને પૂર્ણિમાનાં ચંદ્રિકિરણ જેવા આનંદકારી લાગે છે, તથાપિ સ્વપ્નના વિશેષ ફળને જાણનારા વિદ્વાનેને આ સ્વપ્નનું ફળ પૂછવું જોઈએ, કારણ કે ચંદ્રની કાંતિની પેઠે એ વિદ્વાનમાં કુવલયને આનંદ કરવાપણું છે.” કુમારે હા કહી એટલે રાજાએ આદર સહિત પ્રેરેલા પ્રતિહારે સ્વપ્નશાસ્ત્ર જાણનારા વિદ્વાનેને બે લાવ્યા. પછી પ્રતિહારે પ્રથમ વિજ્ઞપ્તિ કરેલા તે નૈમિત્તિકો જાણે સાક્ષાત્ સ્વપ્નશાસ્ત્રના રહસ્ય હોય તેવા એ રાજાની આગળ હાજર થયા. તેમણે હૈયેલાં વેત વસ્ત્ર પહેરેલાં હતાં અને નાનથી તેમની કાંતિ નિર્મળ હતી; તેથી પર્વણીના ચંકની કાંતિએ આવૃત થયેલા જાણે તારા હોય તેવા તેઓ જણાતા હતા. મસ્તક ઉપર દુર્વાના અંકુરો નાખ્યા હતા, તેથી જાણે મુગટને ધારણ કરતા હોય અને કેશમાં પુષ્પ રાખ્યાં હતાં તેથી જાણે હંસ અને કમળ સહિત નદીઓના સમૂહ હોય તેવા તે શોભતા હતા. લલાટ ઉપર તેઓએ ગેરેચનના ચૂર્ણથી તિલક કર્યા હતાં, તેથી જાણે અમ્લાન જ્ઞાનરૂપી દીપશિખાઓથી શોભતા હોય તેવા જણાતા હતા અને અમૂલ્ય અલ્પ તેમજ સુંદર આભૂષણોથી તેમનાં શરીર અંકિત હતાં, તેથી જાણે સુંગધી અને થોડાં થોડાં પુષ્પવાળા ચૌત્રમાસનાં મુખવૃક્ષો હોય તેવા તેઓ શોભતા હતા. રાજાની પાસે આવી તેઓએ સર્વને કલ્યાણકારક આર્યકિત મંત્રવડે આશીર્વાદ આપ્યા. પછી ઉદ્યાનના પવન જેમ પુષ્પને વેરે તેમ તેમણે રાજાની ઉપર ક્ષેમકારી દુર્વા અક્ષરાદિક નાંખ્યા અને હંસે જેમ પદ્મિનીનાં પાત્ર ઉપર બેસે તેમ દ્વારપાળે બતાવેલાં રમણિક ભદ્રાસને ઉપર તેઓ બેઠા. રાજાએ પિતાની સ્ત્રીને અને વધુને મેઘની અંદર ચંદ્રલેખાની જેમ પડદાની અંદર બેસાડવા. પછી રાજાએ જાણે સાક્ષાત્ સ્વપ્નફળ હોય તેવાં પુષ્પ અને ફળ અંજલિમાં લઈને પત્ની અને વધુમાં સ્વપ્ન તેમને નિવેદન કર્યા. તેઓ પરસ્પર ત્યાં જ વિચારીને સ્વપ્નશાસ્ત્રને અનુસાર સ્વમના અર્થને આ પ્રમાણે કહેવા લાગ્યા - હે દેવીસ્વપ્નશાસ્ત્રમાં બોતેર સ્વને કહ્યા છે, તેમાં જ્યોતિષ્ક દેવમાં ગ્રહના જેમ ત્રીશ સ્વને ઉત્કૃષ્ટ કહ્યાં છે. તે ત્રીશ સ્વપ્નમાં આ ચૌદ સ્વપ્નને તે શાસ્ત્રના ચતુર વિદ્વાનો મહાસ્વપ્ન કહે છે. જ્યારે તીર્થંકર અથવા ચક્રવતી ગર્ભમાં આવે છે ત્યારે તેની માતા અનુક્રમે સ્વપ્ન રાત્રિના ચોથા પહોરે જુએ છે. એમાંથી સાત સ્વમ વાસુદેવની માતા જુએ છે, ચાર બલભદ્રની માતા જુએ છે અને એક મંડલેશ્વરની માતા જુએ છે. એક સાથે બે તીર્થકર અને એક સાથે બે ચક્રવરી થતા નથી. એક માતાને પુત્ર તીર્થકર અને બીજી માતાના પુત્ર ચક્રવત્તી એમ થાય છે. ઋષભદેવના સમયમાં ભરત ચક્રી થયા છે અને અજિતનાથના સમયમાં સુમિત્રના પુત્ર સગરરાજા ચક્રી થશે તેમજ જિતશત્રુ રાજાના પુત્ર બીજા તીર્થંકર અજિત નામે થશે, એવું અત્ આગમથી અમે જાણેલું છે તેથી આ વિજયાદેવીના પુત્ર તે તીર્થંકર જાણવા અને વૈજયંતીના પુત્ર પખંડ ભારતના અધિપતિ ચકી જાણવા.” એવી રીતનાં સ્વપ્રફળ સાંભળીને સંતુષ્ટ થયેલા રાજાએ નૈમિત્તિકેને ગ્રામ, ગરાસ, વસ્ત્ર અને અલંકાર વિગેરેના પારિતોષિક આપ્યાં. અહો ! મહાપુરુષ ગર્ભાવસની સ્થિતિમાં પણ લોકોને ઉપકારી જ થાય છે; કારણ કે તેમને જન્મમાત્ર કહેવાથી તે નૈમિત્તિકની જન્મ સુધીની દુઃસ્થિતિ નાશ પામી. કલ્પવૃક્ષની જેમ ચંદ્રપક્ષે કુલવય એટલે ચંદ્રવિકાસી કમળ અને અન્ય પક્ષે પૃથ્વીનું વલય, Page #245 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જે ૨૨૪ આ તેમનું ગોરું મુખ કઈ સુધી વિસ્તૃત થયરીને ઉજાળેલી સુવર્ણ વસ્ત્રાલંકારે શોભતા રાજાની આજ્ઞાથી પિતપોતાને સ્થાનકે ગયા. ગંગા અને સિંધુ જેમ સમુદ્રમાં જાય તેમ વિજયા અને વૈજયંતી હર્ષ પામતી પિતાના વાસગૃહમાં ગઈ પછી ઈદ્રની આજ્ઞાથી દેવ (વૈમાનિક) અને અસુર (ભુવનપતિ) ની સ્ત્રીઓએ વિજયાદેવીને સેવવાને આ પ્રમાણે આરંભ કર્યો-વાયુકુમાર દેવતાની રમણીઓ દરરોજ આવીને તેમના ગૃહમાંથી રજ, કાક અને તૃણાદિક દૂર કરવા લાગી, મેઘકુમારની દેવીએ દાસીની જેમ તેમના આંગણાની ભૂમિનું ગંધદકથી સિંચન કરવા લાગી, છ ઋતુની અધિછાતા દેવીઓ જાણે ગર્ભમાં રહેલા પ્રભુને હમેશાં અર્થ આપવાને ઉદ્યમવંત થઈ હોય તેમ ત્યાં પંચવણ પુષ્પની વૃષ્ટિ કરવા લાગી, મહાદેવીના ભાવને જાણનારી જ્યોતિષ્ક દેવીઓ સમયને અનુકુળ તેમ સુખકારી લાગે તે પ્રમાણે પ્રકાશ કરવા લાગી, વનદેવીઓ દાસીની જેમ તોરણાદિક રચવા લાગી અને અન્ય દેવાંગનાઓ બંદીસેકની સ્ત્રીઓની જેમ વિજયા“દેવીની સ્તુતિ કરવા લાગી. એવી રીતે સર્વ દેવીઓ પિોતાના અધિદેવતાની જેમ પ્રતિદીન તેમની અધિક અધિક સેવા કરવા લાગી. મેઘઘટા જેમ સૂર્યના બિંબને અને પૃથ્વી જેમ નિધાનને ધારણ કરે તેમ મહાદેવી વિજયા અને વૈજયંતી ગર્ભને વહન કરવા લાગી. જળસંપૂર્ણ તલાવડી જેમ મધ્યમાં ઊગેલા સુવર્ણ કમળથી અધિક શોભે તેમ સ્વભાવે સુંદર એવી તે બંને દેવીએ ગર્ભ ધારણ કરવાથી અધિક શોભવા લાગી. સુવર્ણની કાંતિના જેવું તેમનું ગોરું મુખકમળ હાથીને દાંતને છેદવાથી થયેલી કાંતિના જેવી પીળાશને ધારણ કરવા લાગ્યું. સ્વભાવથી કર્ણ સુધી વિસ્તૃત થયેલાં તેમનાં ચન શરઋતુના કમળની જેમ અધિક વિકાસ પામવા લાગ્યા. તત્કાળ માજન કરીને ઉજાળેલી સુવર્ણશલાકાની જેમ તેમનું લાવણ્ય અધિક વધવા લાગ્યું. નિરંતર મંથરગતિ (મંદગતિ)એ ચાલનારી તે દેવીઓ મદથી આળસુ થયેલી રાજહંસીની જેમ અતિ મંદપણે ચાલવા લાગી. બન્નેના સુખદાયક ગર્ભ નદીમાં ઊગેલ કમળનાળની જેમ અને છીપમાં ઉત્પન્ન થયેલ મૌક્તિક રનની જેમ અતિ ગૂઢ રીતે વૃદ્ધિ પામવા લાગ્યા. એમ નવ માસ અને સાડાઆઠ દિવસ વ્યતીત થયે માઘ માસની શુકલ અષ્ટમીને દિવસે શુભ મુહૂર્તે સર્વ ગ્રહો ઊંચ સ્થાને રહ્યા હતા તે સમયે રોહિણી નક્ષત્રમાં સત્ય અને પ્રિય વાણી જેમ પુણ્યને જન્મ આપે તેમ વિજયાદેવીએ ગજલાંછનવાળા એક પુત્રને જન્મ આપ્યો. દેવીને અને પુત્રને પ્રસવ સંબંધી કાંઈ પણ દુઃખ થયું નહી; કારણ કે તીર્થકરોના તે સ્વાભાવિક પ્રભાવ છે. તે સમયે અકાળે ઉત્પન્ન થયેલ, મેઘ વિનાની વિજળીના પ્રકાશ જે ક્ષણવાર ત્રણ ભુવનમાં ઉદ્યોત થઈ રહ્યો. શરઋતુમાં પાંને વાદળાની છાયાના સુખની જેમ ક્ષણવાર નારકીઓને પણ સુખ ઉત્પન્ન થયું. શરદઋતુમાં જળની જેમ સર્વ દિશામાં પ્રસન્નતા થઈ અને પ્રાતઃકાળે કમલેની જેમ લોકોને અધિક ઉલાસ થયો. ભૂમિમાં પ્રસરતો પવન જાણે ભૂતલમાંથી ઉત્પન્ન થતું હોય તેમ અનુકૂળ થઈ દક્ષિણ તરફ મંદમંદ વાવા લાગે. ચોતરફ શુભસૂચક શકુને થવા લાગ્યાં, કારણ કે મહાત્માના જન્મથી સર્વ સારું જ થાય છે. આ તે સમયે પ્રભુની પાસે જવાની ઈચ્છાથી જાણે ઉત્સુક થયાં હોય તેવાં દિકુમારીએનાં આસનો કંપાયમાન થયાં. સુંદર મુગટમણિની કાંતિના પ્રસારના મિષથી જાણે તેમણે ઉજજવળ કસુંબી વસ્ત્રના બુરખા ધર્યા હોય તેવી તે દિશાકુમારીએ શોભતી હતી. અમૃતઊર્મિઓથી ઉભરાતા જાણે સુધાકુંડ હોય તેવાં સ્વપ્રભાથી સંપૂર્ણ પૂરાયેલાં મોતીનાં કુંડળ Page #246 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું રર૫ તેમણે પહેર્યા હતાં, કુંડળાકારે હોવાથી ઈન્દ્રધનુષની શોભાને અનુસરતા અને વિચિત્ર મણિઓથી રચેલાં કંઠાભરણે તેમણે ધારણ કર્યા હતાં, રત્નગિરિના શિખર ઉપરથી પડતા નિર્ઝરણાની શોભાને હરનારા સ્તન ઉપર રહેલા મુક્તાહારથી તેઓ મનહર લાગતી હતી, કામદેવે સ્થાપન કરેલાં જાણે સુંદર ભાથાં હોય તેવા માણિક્યનાં કંકણથી તેમની ભુજાવલ્લી શોભતી હતી, જગતને જય કરવા ઈચ્છતા કામદેવને માટે જાણે પણ તૈયાર કરી હોય તેવી અમૂલ્ય રતનોએ રચેલી કટીમેખલાને તેઓ ધારણ કરતી, તેના અંગનાં કિરણથી જીતાયેલા સર્વ તિષ્ક દેનાં કિરણોથી જાણે તેમના ચરણકમળમાં લગ્ન થયા હેય તેવા રત્નના નુપૂરોથી તેઓ વિરાજતી હતી. તેઓમાં કેઈની અંગકાંતિ પ્રિયંગુ વૃક્ષની જેવી શ્યામ હતી, કઈ પિતાની કાંતિથી આકાશમાં તાલીવનને વિસ્તાર કરતી હોય તેવી જણાતી હતી, કેઈ બાળસૂર્યની જેવી પોતાની કાંતિ ફેલાવતી હતી, કોઈ ચંદ્રિકાની જેમ પોતાની કાંતિથી પોતાના આત્માને સ્નાન કરાવતી હતી, કઈ પિતાની કાંતિથી દિશાઓને કનકસૂત્ર આપતી હતી અને કોઈ જાણે વૌડુર્યમણિની પૂતળીઓ હોય તેવી કાંતિવાળી જણાતી હતી. ગોળાકાર સ્તનોથી જાણે ચક્રવાકયુગ્મ સહિત નદીઓ હોય, લીલાયુક્ત ગતિથી જાણે રાજહંસીઓ હોય, કેમળ હસ્તોથી જાણે પલવ સહિત લતાએ હોય, સુંદર ભેચનથી જાણે વિકસિત પદ્મવાળી પદ્મિનીઓ હોય, લાવણ્યપૂરથી જાણે જળ સહિત વાપિકાઓ હોય અને અપૂર્વ સૌંદર્યથી જાણે કામદેવની અધિદેવતા હોય તેવી તે શેભતી હતી. એ પ્રમાણેના સ્વરૂપને ધારણ કરતી તે છપ્પન દિશાકુમારીએાએ પોતાનાં આસન કંપાયમાન થતાં સંભ્રમથી તત્કાળ અવધિજ્ઞાને જોયું. એક સાથે સર્વે ને વિજયાદેવીની કુક્ષિથી તીર્થકરને પવિત્ર જન્મ જાણવામાં આવ્યું. તેઓ ચિંતવવા લાગી કે-- આ જમ્બુદ્વીપમાં દક્ષિણ ભરતાદ્ધના મધ્ય ભાગમાં વિનીતાનગરીની અંદર ઇવાકુ કુળમાં જન્મેલા જિતશત્રુ રાજાની વિજયાદેવી નમે ધર્મપત્નીથી આ અવસર્પિણીમાં ત્રણ જ્ઞાનને ધારણ કરનાર શ્રીમાન બીજા તીર્થકર ભગવાન ઉત્પન્ન થયેલા છે. ' એમ વિચારી, આસનથી ઉઠી. હર્ષ સહિત તીર્થકર દિશા તરફ સાત આઠ પગલાં ચાલી, જાણે મનને આગળ કર્યું હોય તેમ પ્રભુને નમી, શક્રસ્તવથી સર્વેએ ભક્તિપૂર્વક વંદના કરી. પછી ફરી પોતાનાં રત્નસિંહાસન ઉપર બેસી તેઓએ પોતપોતાના આભિયોગિક દેવતાઓને આ પ્રમાણે આજ્ઞા કરી અહે દેવતાઓ ! આજે અમારે દક્ષિણ ભરતાદ્ધિમાં ઉત્પન્ન થયેલા બીજા તીર્થ”. કરનું સૂતિકાકર્મ કરવાને જવું છે માટે વિસ્તાર ગર્ભવાળા અને મોટા પ્રમાણવાળા વિવિધ રત્નમય વિમાનો અમારે માટે વિકુ.” તેઓને એ આદેશ થતાં ઘણું શક્તિવાળા તે દેવતાઓએ તત્કાળ વિમાન રચીને તેમને બતાવ્યાં. તે વિમાનો હજારો સુવર્ણ કુંભેથી ઉત હતાં, પતાકાઓથી વૈમાનિક દેવતાનાં વિમાનના જાણે પલ્લવ હોય તેવાં જણાતાં હતાં, તાંડવશ્રમથી શ્રાંત થયેલી નર્તકીઓના સમૂહ હોય તેવી પૂતળીઓથી શોભતા મણિ સ્તંભવડે તે સુંદર લાગતાં હતાં, ઘંટા એના ઘોષના આડંબરથી હાથીઓને અનુસરતાં હતાં, અવાજ કરતી ઘુઘરીઓના સમૂહથી વાચાળ જણાતાં હતાં, લક્ષ્મીનાં જાણે આસન હોય તેવી વાવેદિકાઓથી સુંદર દીસતાં હતાં, અને પ્રસરતી હજારે કાંતિઓ (કિરણો)થી જાણે સૂર્યબિંબ હોય તેવાં જણતાં હતાં. તેની ચોતરફથી ભીંતે અને સ્તંભોના પાટડા રનમય ઈહામૃગ, ઋષભ, ઘોડા, પુરુષ, મૃગ, મગર, હંસ, શરભ, ચામર, હાથી, કિનર, વનલતા અને પદ્મલતાના સમૂહાથી અંકિત કરેલાં હતાં, ૨૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જે પ્રથમ અધેલકમાં વસનારી, દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કરનારી અને જેમના કેશપાસ પુષ્પથી અલંકૃત થયેલા છે એવી ભેગકરા, ભગવતી, સુભેગા, ભેગમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા એ આઠ દિકકુમારિકા પ્રત્યેક ચાર ચાર હજાર સામાનિક દેવીઓ, ચાર મહત્તરા દેવીઓ, સાત મહાઅનિક (સૈન્યો), સાત સેનાપતિઓ, સોળ હજાર આત્મરક્ષક દેવીએ, બીજા અનેક યંતર દેવતાઓ તથા મોટી ત્રાદ્ધિવાળી દેવીઓ સહિત વિમાનમાં આરૂઢ થઈને, મનહર ગીત નૃત્ય કરતી ઉત્કંઠાપૂર્વક ઈશાન દિશા તરફ ચાલી. ત્યાં તેઓએ ક્ષણવારમાં શૈક્રિય સમુદ્દઘાત કરીને અસંખ્યાત જનને એક દંડ વિકુળે. વૈર્યરત્ન, વજરત્ન, લેહિત, અંક, અંજન, અંજનપુલક, પુલક, તિરસ, સૌગંધિક, અરિષ્ટ, ફાટિક, જાતરૂપ અને હિંસગર્ભ વિગેરે અનેક પ્રકારનાં ઉત્તમ રન્નેન તથા મસારગલ વિગેરે મણિઓના સ્થૂલ પુદગળને દૂર કરીને તેમાંથી સૂમ પુદગળ ગ્રહણ કર્યા અને તે વડે પિતાનું ઉત્તરઐક્રિયરૂપ કર્યું. દેવતાઓને શૈક્રિયલબ્ધિ જન્મથી જ સિદ્ધ છે, પછી ઉત્કૃષ્ટ, ત્વરિત, ચલ, પ્રચંડ, સિંહ, ઉદ્ધત, ચેતના, છેક અને દિવ્ય એવી દેવગતિઓથી સર્વ ઋદ્ધિ તથા સર્વ બળ સહિત અયોધ્યામાં જિતશત્રુ રાજાના સદનમાં તેઓ આવી પહોંચી. પિતાનાં મોટાં વિમાનથી તિષ્ક દેવતાઓ જેમ મેરુપર્વતને પ્રદક્ષિણા છે તેમ તેઓએ તીર્થકરના સૂતિકાગ્રહને ત્રણ પ્રદક્ષિણા કરી અને પછી વિમાનને પૃથ્વીથી ચાર આંગળ ઉચા, પૃથ્વીને સ્પર્શ નહિ તેવી રીતે ઇશાનખૂણમાં સ્થાપિત કર્યા. પછી સૂતિકાગ્રહમાં પ્રવેશ કરી, જિનેન્દ્ર અને જિનમાતાને ત્રણ પ્રદક્ષિણા કરી, અંજલિ જેડી તેઓ આ પ્રમાણે કહેવા લાગી“સર્વ સ્ત્રીઓમાં શ્રેષ્ઠ, ઉદરમાં રત્નને ધારણ કરનારા અને જગતને વિષે દીપક સમાન પુત્રને પ્રસવનારા હે જગન્માતા ! તમને અમે નમસ્કાર કરીએ છીએ. જગતમાં તમે ધન્ય છો, તમે પવિત્ર છે અને તમે જ ઉત્તમ છે. આ મનુષ્યલોકમાં તમારો જન્મ સફળ છે; કારણ કે તમે પુરુષોમાં રત્નરૂપ, દયાના સમુદ્ર, ગેલેક્યમાં વંદન કરવાને ગ્ય, ત્રણ લોકના સ્વામી, ધર્મચક્રવતી', જગતગુરુ, જગતબંધુ, વિશ્વને અનુગ્રહ કરનારા અને આ અવસર્પિણીમાં અવતરેલા બીજા તીર્થકરના જનની થયેલા છો. હે માતા અમે અધેલકમાં રહેનારી દિશાકુમારીએ છીએ અને તીર્થકરને જન્મોત્સવ કરવાને અહીં આવેલી છીએ; તમારે અમારાથી ભય રાખે નહીં.” એમ કહી પ્રણામ કરી તેઓ ઈશાન દિશા તરફ ગઈ અને શૈક્રિયસમુદ્દઘાત વડે પિતાની શક્તિરૂપ સંપત્તિથી સંવર્તક નામના વાયુને ક્ષણવારમાં ઉત્પન્ન કર્યો. સર્વ ઋતુનાં પુષ્પોના સર્વસ્વ સુગંધને વહન કરનારા, સુખકારી, મૃદુ, શીતળ અને તિરછી સંચરતા તે પવને સૂતિકાગ્રહની ચોતરફ એક જન સુધી તૃણાદિક દૂર કરી ભૂમિતળને સાફ કર્યું. પછી તે કુમારિકાએ ભગવાન અને તેમની માતાની સમીપે મંગલગીત ને ગાયન કરતી હર્ષ સહિત ઊભી રહી. પછી ઉર્વલોકમાં સ્થિતિવાળી, નંદનવનના કૂટ ઉપર રહેનારી અને દિવ્ય અલંગ કારને ધારણ કરનારી મેથંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિણું અને બલાહકા એ નામની આઠ દિશાકુમારીઓ પૂર્વવત્ મહત્તરા, સામાનિકા, અંગરક્ષિકા, સૈન્ય અને સેનાપતિઓના પરિવારથી પરિવારિત થઈ ત્યાં આવી. તેઓએ સ્વામિના જન્મથી પવિત્ર થયેલા સૂતિકાગ્રહમાં આવી જિનેંદ્ર અને જિનમાતાને ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને પૂર્વની પેઠે પિતાના આત્માને જણાવી વિજયાદેવીને પ્રણામ તથા સ્તુતિ કરી મેઘને વિકવિત કર્યો. તે વડે ભગવાનના જન્મભુવનથી એક જન Page #248 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું ૨૨૭ સુધી, નહીં થડી તેમ નહિ અધિક એવી ગધદકની વૃષ્ટિ કરી. તપથી જેમ પાપની શાંતિ થાય અને પૂર્ણિમાની ચંદ્રિકાથી જેમ અંધકારની શાંતિ થાય તેમ તે વૃષ્ટિથી તત્કાળ રજની શાંતિ થઈ ગઈ. ત્યારપછી રંગભૂમિમાં રંગાચાર્યની જેમ તેઓએ તત્કાળ વિકાસ પામેલાં વિચિત્ર પુષ્પોના સમૂહથી ત્યાં પુષ્પના પગાર ભર્યા અને કપૂર તથા અગરૂના ધૂપથી જાણે લકમીનું વાસગૃહ હોય તેમ તે ભૂમિને સુવાસિત કરી દીધી. પછી તીર્થકર અને તેમની માતાથી છેડે દૂર ભગવંતના નિર્મળ ગુણોનું ગાયન કરતી ઊભી રહી. તે પછી નંદા, દોરાશ, આનંદ, આનંદવર્ધના, વિજ્યા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા એ નામની પૂર્વ રૂચકાત્રિમાં નિવાસ કરનારી આઠ દિક મારીઓ પિતાની સર્વ ઋદ્ધિ અને પિતાના સર્વ બળ સહિત ત્યાં આવી. પૂર્વની પેઠે પરિવાર સહિત તેઓ સૂતિકાગ્રહમાં આવી, સ્વામી અને તેમની માતાને પ્રણામ કરી, ત્રણ પ્રદક્ષિણા કરી, સ્વામિનીને પિતાની ઓળખાણ આપી, પૂર્વવત્ નમી અને સ્તુતિ કરી, ત્નના દર્પણ હાથમાં રાખી, પૂર્વ તરફ ગાયન કરતી ઊભી રહી. દક્ષિણ રુચકાદ્રિમાં વસનારી, સુંદર આભૂષણવાળી માળાને ઘરનારી, દિવ્ય વસ્ત્રવાળી સમાહારા, સુખદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા તથા મુંધરા એ નામને ધારણ કરનારી અને પૂર્વવત્ પરિવારવાળી આઠ દિકુમારીઓ પ્રભુના મંદિરમાં આવી, સ્વામિનીને પ્રદક્ષિણ પૂર્વક નમસ્કાર કરી, પોતાને ઓળખાવી, ભગવાન અને તેમની માતાની દક્ષિણ તરફ મધુર શબ્દ મંગળ ગાયન કરતી હાથમાં કળશ લઈને ઊભી રહી. પશ્ચિમ રૂચકાદ્રિમાં વસનારી આઠ દિશાકુમારીએ તેટલે જ પરિવાર લઈને ત્યાં આવી તેમના ઇલાદેવી. સરાદેવી, પૃથ્વી, પદાવતી. એકનાસા. નવમિકા. અને સીતા એવાં નામ છે. તેઓ પૂર્વવત્ પોતાના આત્માને જણાવી, પ્રદક્ષિણા કરી જિન અને જિનમાતાની પશ્ચિમ તરફ પિતાના હાથમાં સુંદર પંખા લઈ ગાયન કરતી ઊભી રહી. ઉત્તર રુચકાદ્ધિમાં નિવાસ કરનારી અલંબુસા, મિકકેશી, પુંડરિક, વારૂણી, હાસા, સર્વપ્રભાવા, શ્રી અને હી નામની આઠ કુમારીએ પૂર્વની પેઠે પરિવાર સહિત ત્યાં આવી, પિતાને ઓળખાવી, પ્રદક્ષિણપૂર્વક ભગવાન અને તેમની માતાને નમસ્કાર કરી, હાથમાં ચામર લઈ ઉત્તર તરફ ગાયન કરતી ઊભી રહી. વિદિફચકાદ્રિમાં રહેનારી ચાર કુમારીએ જેનાં ચિત્રા, ચિત્રકનકા, સુતેરા અને સૌત્રામણિ એવાં નામ છે, તેઓએ ત્યાં આવી પ્રદક્ષિણાપૂર્વક જિનેશ્વર અને તેમની માતાને નમસ્કાર કરી પોતાના આત્માને નિવેદન કર્યો અને બંનેના વિપુલ ગુણને ગાયન કરતી તેઓ દીપિકા લઈને ઇશાનખૂણે ઊભી રહી. રૂચકદ્વીપની મધ્યમાં રૂપા, રૂપાંશિકા, સુરૂપા અને રૂપકાવતી એ નામની ચાર કુમારીઓ પણ દરેક પૂર્વની પેઠે પરિવાર સહિત મેટા વિમાન ઉપર આરૂઢ થઈ અહંતના જન્મગૃહમાં આવી. પ્રથમ વિમાન સહિત ત્રણ પ્રદક્ષિણા કરી તે વિમાનોને ગ્ય સ્થાને સ્થાપન કર્યા. પછી પગે ચાલી ભગવાન અને તેમની માતાને ભક્તિથી પ્રદક્ષિણા અને પ્રણામ કરી આ પ્રમાણે કહેવા લાગી-“વિશ્વને આનંદ આપનારા હે જગતમાતા ! તમે જય પામે અને ચિરંજી. તમારા દર્શનથી આજે અમારે સારું મુહૂર્ત થયું છે. રત્નાકર રનૌલ અને રત્નગર્ભા એ સર્વ ફેગટ નામધારી છે, પણ રત્નભૂમિ તે તમે એક જ છે Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સર્ગ ૨ જે કે જેમણે આવા પુત્રરત્નને જન્મ આપ્યો છે. અમે રુચક દ્વીપની મધ્યમાં રહેનારી દિકુમારીએ છીએ. અહંતનાં જન્મકૃત્ય કરવાને અમે અહીં આવેલી છીએ, માટે તમારે અમારાથી જરા પણ ભય રાખ નહિ.' એમ કહી પ્રભુનું નાભિનાળ ચાર આંગળ રાખી બાકી છેદી નાખ્યું. પછી તે નાળને ભૂમિમાં ખાડો ખોદીને નિધિની પેઠે સ્થાપન કર્યું અને રત્ન તથા હીરાથી ખાડાને પૂરી દીધું. તત્કાળ ઉત્પન્ન થયેલી દૂર્વાથી તે ખાડા ઉપર પીઠિકા બાંધી લીધી. દેવતાના પ્રભાવથી ઉદ્યાન પણ તત્કાળ ઉત્પન્ન થાય છે. પછી તેમણે સૂતિકાગ્રહની ત્રણ દિશામાં ક્ષણવારમાં લક્ષ્મીના ગૃહરૂપ ત્રણ કદલીગૃહો તૈયાર કર્યા. તે દરેકની મધ્યમાં ચતુશાલ કરી તેની વચમાં એકેકું મોટું રત્નસિંહાસન રચ્યું. પછી તે કુમારિકાએ પિતાના કરમાં પ્રભુને અને ભુજા ઉપર માતાને રાખી દક્ષિણ કદલીગૃહમાં ગઈ. ત્યાં ચતુઃશાલની અંદર ઉત્તમ રત્નસિંહાસન ઉપર સ્વામીને અને માતાને સુખેથી બેસાડ્યાં. અને પોતે જાતે સંવાહિકા થઈને સુખે કરન્યાસ કરી શતપાકાદિ તેલથી તે બંનેને અભ્યશન કર્યું, સુગંધી દ્રવ્ય અને સૂક્ષમ પીઠીથી ક્ષણવારમાં રત્નદર્પણની પેઠે તે બંનેને ઉદ્વર્તન કર્યું, પછી ત્યાંથી પૂર્વવત્ તેમને પૂર્વ દિશાના કદલીગૃહમાં લઈ ગઈ. ત્યાં ચતુશાલમાં રત્નના ઉત્તમ સિંહાસન ઉપર પ્રભુને અને માતાને સુખે બેસાડી ગંદક, પુષ્પાદક અને શુદ્ધોદકથી જાણે જન્મથી શિક્ષિત થયેલી હોય તેમ તેઓએ સ્નાન કરાવ્યું. ચિરકાળે ઉપયોગમાં આવેલી પિતાની શક્તિથી કતાર્થતાને માનતી એમણે તેમને વિચિત્ર રત્નનાં અલંકાર પહેરાવ્યાં. પછી પૂર્વની પેઠે તેમને લઈ ઉત્તર દિશાના મનહર કદલીગૃહમાં તેઓ આવી. ત્યાં તેમને ચતુશાલમાં સિંહાસન ઉપર બેસાડ્યાં, તે સમયે તે બંને પર્વત ઉપર બેઠેલ સિંહણ અને તેના પુત્રની શેભાને ધારણ કરતા હતા. ત્યાં તેમણે ક્ષણવારમાં આભિગિક દેવતાઓ પાસે ક્ષુદ્રહિમાચલ ઉપરથી ગે શીર્ષચંદનનાં કાછો મંગાવ્યાં. પછી અરણીના કાષ્ઠને મથીને અગ્નિ ઉત્પન્ન કર્યો. ચંદનના કાઠને ઘસવાથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે, ચોતરફથી ગશીર્ષ ચંદનના સમિધ કરીને તે દેવીઓએ આહિતાગ્નિની પેઠે તે અગ્નિને પ્રજવલિત કર્યો. તે અગ્નિના હેમથી ભૂતિકર્મ કરીને ભક્તિથી ઉન્નત થયેલી તે દેવીઓએ માતાને અને નિંદ્રને રક્ષાગ્રંથિ બાંધી અને ભગવંતના કર્ણમાં “તમે પર્વતની જેવા આયુષ્યવાળા થાઓ” એમ કહી તેઓએ પરસ્પર રત્નપાષાણને બે ગોળાઓને આસ્ફાલન કર્યા. પછી પ્રભુને કરતલમાં અને વિજયાદેવીને ભુજા ઉપર ગ્રહણ કરીને સૂતિકા ગૃહમાં લઈ ગઈ અને તેમને શય્યા ઉપર આરૂઢ કર્યા. પછી સ્વામી અને તેમની માતાના ઉજજવલ ગુણોને સારી રીતે ગાયન કરતી તેઓ થોડે દૂર ઊભી રહી. તે સમયે સૌધર્મ દેવકમાં વૈભવવાળો, કોટી દેવતાઓ તથા કેટી અપ્સરાઓએ પરવરેલા, જેના પરાક્રમની કટિ ચારણે એ સ્તુતિ કરેલી છે, જેના ગુણસમૂહને ઘણી રીતે ગંધર્વોએ ગાયેલા છે, વારાંગનાઓ જેની બંને તરફ ચામર ઢોળે છે, મસ્તક ઉપર રહેલા અતિ મનોહર ત છત્રથી જે શોભી રહ્યો છે અને સુધર્મા સભામાં જેનું સુખકારી સિંહાસન છે એ શદ્ર પોતાના સિંહાસન ઉપર બેઠેલે છે તેનું આસન કંપા યમાન થયું. અનિકંપને લીધે શક કપના આટાપથી વિસંસ્થૂલ થઈ ગયે. તેના અધ કંપવા લાગ્યા, તેથી કુરાયમાન જવાળાવાળે જાણે અગ્નિ હોય તે જણાવા લાગે. ધૂમકેતુવાળું જાણે આકાશ હોય તેમ ચડાવેલી પ્રચંડ ભ્રકુટીથી તે ભયંકર દેખાવા લા, મદાવિષ્ટ હાથીની જેમ તેનું મુખ તામ્રવણું થઈ ગયું અને ઉછળતા તરંગ Page #250 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું વાળા સમુદ્રની પેઠે તેનું લલાટ ત્રિવલીથી લાંછિત થઈ ગયું. આવી રીતે થઈ શકે છે પિતાનું શત્રુઘાતક વજા અવલોકયું. એ વખતે તેમને એ કોપ જેઈને નૈમેષી સેનાપતિ ઊઠીને અંજલિ જેડી આ પ્રમાણે કહેવા લાગ્યો –“હે સ્વામી ! હું આજ્ઞાકારી હાજર છતાં આપને આવેશ કેની તરફ છે ? સુર, અસુર અને મનુષ્યમાં કોઈ પણ તમારી સરખો કે તમારાથી અધિક નથી. આ૫ના આસનકંપને જે હેતુ થયેલ હોય તે વિચારીને આપના આ દંડધારી સેવકને જણાવે.” એવી રીતે સેનાપતિએ કહેવાથી ઈદ્ર અવધાન કરીને તત્કાળ અવધિજ્ઞાને જોયું, એટલે જૈનપ્રવચનથી ધર્મની જેમ અને દીપકથી વસ્તુની જેમ ઇંદ્ર અવધિજ્ઞાનથી બીજા તીર્થકરને જન્મ જા. પછી તે ચિંતવવા લાગ્યો કે “અહો ! બૂદ્વીપના ભારતવર્ષમાં વિનીતાનગરીને વિષે જિતશત્રુ રાજાની વિજયા દેવી રાણીની કુક્ષીથી આ અવસર્પિણીમાં બીજા તીર્થકર ઉત્પન્ન થયેલા છે, તેથી આ મારા આસનને કંપ થયો છે. મને ધિક્કાર છે કે મેં આવું અવળું ચિંતયું ! ઐશ્વર્યાથી ઉન્મત્ત થયેલ જે હું તેનું તે મિથ્યા દુષ્કૃત થાઓ.” એમ ચિંતવી પિતાનું સિંહાસન, પાદપીઠ અને પાદુકાને છેડી દઈ ઈદ્ર ઊભો થયે. સંભ્રમ સહિત તેણે તીર્થંકરની દિશા સન્મુખ જાણે પ્રસ્થાન સાધતું હોય તેમ કેટલાંએક પગલાં ભર્યા. પછી પૃથ્વી ઉપર દક્ષિણ જાનુને આરોપણ કરી, વામજાનું જરા નમાવી, હાથ અને મસ્તકથી પૃથ્વીને સ્પર્શ કરી તેણે સ્વામીને નમસ્કાર કર્યો. શકસ્તવથી વંદના કરી, વેલાતટથી પાછા ફરેલા સમુદ્રની પેઠે પાછા ફરી ઈદ્ર સિંહાસન ઉપર બેઠા. પછી ગૃહસ્થ માણસ જેમ સ્વજનોને જણાવે તેમ તીર્થંકરનો જન્મ સર્વ દેવતાઓને જણાવવાનું અને તેમને ઉત્સવમાં બોલાવવાને જાણે મૂર્તિમાન હર્ષ હોય તેવા રોમાંચિત શરીરવાળા ઈદે પિતાના નગમેષી સેનાપતિને આજ્ઞા કરી. તૃષિત માણસ જેમ જળને સ્વીકાર કરે તેમ ઈદ્રના શાસનને આદર સહિત મસ્તકે ગ્રહણ કરી તે ચાલ્યા અને સુધર્મા સભારૂપી ગાયની જાણે કંઠઘંટા હોય તેવી સુઘોષા નામની યોજન મંડળવાળી ઘંટાને ત્રણ વખત તેણે વગાડી. મથન કરાતા સમુદ્રની જેમ તે વગાડવાથી સર્વ વિશ્વના કર્ણને અતિથિ સમાન એ મહાનાદ ઉત્પન્ન થયે; તેને લીધે એક ઓછી બત્રીસ લાખ ઘંટાઓ ગાયના નાદ પછી વાછડાના સ્વરની પેઠે તત્કાળ વાગી. તે સર્વ ઘંટાના ગાઢ શબ્દથી આખું સૌધર્મક૫ શબ્દાદ્વૈતમય થઈ ગયું. બત્રીશ લાખ વિમાનમાંહેના નિત્યપ્રમાદી એવા દેવતાઓ પણ એ નાદ સાંભળવાથી ગુફામાં સૂતેલા સિંહની જેમ પ્રબોધ પામ્યા. ઈદ્રની આજ્ઞાથી કેઈ દેવે ઘેષણરૂપી નાટકની નદીરૂપ આ સુઘોષા ઘંટા હમણુ વગાડેલી છે, માટે ઈદ્રની આજ્ઞાને પ્રકાશ કરનારી એ ઘેષણ અવશ્ય સાંભળવી જોઈએ; એવી આશા એ સર્વ દેવતા એ પોતાના કણું માંડીને રહ્યા. ઘંટાનો અવાજ શાંત થયો, એટલે ઈદ્રના સેનાનીએ મેટા કંઠશેષથી આ પ્રમાણે ઉદૂષણ કરી-“હે સૌધર્મ સ્વર્ગવાસી દેવતાઓ ! તમે સાંભળે. સ્વર્ગપતિ ઈદ્ર તમને એવી આજ્ઞા કરે છે કે--જબૂદ્વીપમાં ભરતખંડની અંદર અયોધ્યા નગરીના જિતશત્રુ રાજાની વિજયારાણીની કુક્ષીથી જગતના ગુરુ અને વિશ્વને અનુગ્રહ કરનારા બીજા તીર્થકર જગતના ભાદયથી આજે જન્મેલા છે. પિતાના આત્માને પવિત્ર કરવાને પ્રભુના જન્માભિષેકને માટે આપણે પરિવાર સહિત ત્યાં જવું જોઈએ; માટે તમારે સર્વેએ પોતાની સર્વ ઋદ્ધિ અને સર્વ બળ સહિત મારી સાથે આવવા માટે તત્કાળ અહીં આવવું” મેઘગર્જનાથી મયૂર જેમ એ ઘોષણથી સર્વ દેવતાઓ અમંદ આનંદ પામ્યા. તત્કાળ જાણે સ્વર્ગસંબંધી પ્રવહણે હોય તેવાં વિમાનમાં બેસી બેસીને આકાશસમુદ્રને આક્રમણ કરતા તેઓ ઈદ્રની સમીપે આવી પહોંચ્યા. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સર્ગ ૨ જે ઈદ્ર પિતાના પાલક નામના આભિગિક દેવતાને સ્વામીની પાસે જવા માટે એક વિમાન રચવાની આજ્ઞા કરી, તેથી તેણે લક્ષ જન વિસ્તારવાળું, જાણે બીજે જંબુદ્વિપ હોય તેવું અને પાંચશે જન ઊંચું એક વિમાન વિકૃત કર્યું. તેની અંદર રહેલી રત્નોની ભતેથી જાણે ઉછળેલા પરવાળાવાળો સમુદ્ર હોય, સુવર્ણમય કુંભથી જાણે વિકસિત પદ્ધોવાળું સરેવર હોય, લાંબા વજાનાં વસ્ત્રોથી જાગે રાવું અંગમાં તિલકિત થયેલું હોય, વિચિત્ર રત્નશિખરથી જાણે અનેક મુગટેવાળું હોય, અને રત્નમય સ્તંભેથી જાણે લક્ષ્મીની હાથણીને આલાનખંભવાળું હોય અને રમણીક પૂતળીઓથી જાણે બીજી અપ્સરાઓથી આશ્રિત થયેલું હોય તેવું તે જણાતું હતું. તાલને ગ્રહણ કરનારા નટની જેમ કિંકિણી જાલથી તે મંડિત હતું. નક્ષત્ર સહિત આકાશની જેમ મતીના સાથી આથી અંકિત થયેલું હતું અને ઈહામૃગ, અશ્વ, વૃષભ, નર, કિન્નર, હાથી, હસ, વનલતા અને પદ્મલતાઓનાં ચિત્રોથી તે શણગારેલું હતું. જાણે મહાગિરિથી ઉતરતા વિસ્તાર પામેલા નિર્ઝરણાના તરંગે હોય તેવી તે વિમાનની ત્રણ દિશામાં સોપાનપંક્તિએ હતી. પાનપંક્તિની આગળ આગળ ઈકના અખંડ ધનુષની શ્રેણીના જાણે સહોદર હોય તેવાં તોરણે હતાં. તેનો મધ્યભાગ પરસ્પર મળી ગયેલા પુષ્કરમુખ અને ઉત્તમ દીપક શ્રેણીની જેમ સરખા તલવાળે અને કેમલતા સહિત હતો. સુસ્પર્શવાળા અને કોમળ કાંતિવાળા પંચવણી ચિત્રોથી વિચિત્ર થયેલ તે ભૂમિભાગ જાણે મયુર પિછાથી આસ્તીર્ણ થયો હોય તે શોભતો હતો. તેની મધ્યમાં લક્ષમીનું જાણે ક્રીડાગૃહ હોય અને નગરીને વિષે જાણે રાજગૃહ હોય તે પ્રેક્ષાગૃહમંડપ હતો. તેની વચ્ચે લંબાઈમાં અને વિસ્તારમાં આઠ જન પ્રમાણવાળી અને ઊંચાઈમાં ચાર જન પ્રમાણવાળી એક મણિપીઠિકા હતી. તેની ઉપર વીંટી ઉપર જડેલા મોટા માણિકની જેવું એક ઉત્તમ સિંહાસન હતું. તે સિંહાસન ઉપર ઠરી ગયેલી શરદઋતુની ચંદ્રિકાના પ્રસારના ભ્રમને આપનારે રૂપ જેવો ઉજજવલ ઉલેચ હતે. તે ઉલ્લેચની વચમાં એક વામય અંકશ લટકતો હતો. તેની નીચે એક કુંભિક મુક્તામાળા લટકતી હતી અને ચારે દિશામાં જાણે તેની અનુજ હોય તેવી અર્ધકુંભના પ્રમાણવાળા મુક્તાફળની ચાર માળા લટકતી હતી. મૃદુ પવનથી મંદ મંદ દેલન થતાં તે હાર ઇંદ્રની લક્ષ્મીને રમવાના હીંચકાની શેભાને ચારતા હતા. ઈંદ્રના મુખ્ય સિંહાસનની ઈશાન દિશામાં, ઉત્તર દિશામાં અને વાયવ્ય દિશામાં ચોરાશી હજાર સામાનિક દેવતાનાં તેટલાં રમણીક રત્નમય ભદ્રાસને હતાં. પૂર્વમાં ઇદ્રની આઠ ઈ પ્રાણીઓનાં આઠ આસન હતાં, તે જાણે લક્ષમીને ક્રીડા કરવાની માણિજ્ય વેદિકા હોય તેવાં શેભતો હતો, અગ્નિખૂણુમાં અત્યંતપર્ષદાના બાર હજાર દેવતાના સને હતો, દક્ષિણદિશામાં મધ્યપર્ષદાન ચૌદ હજાર દેવતાઓનાં આસને હતાં. નૈઋત્ય ખૂણમાં બાહ્યપર્ષદાના સેળ હજાર દેવતાનાં આસને રહેલાં હતાં. ઈંદ્રના સિંહાસનની પશ્ચિમમાં સાત સેનાપતિના સાત આસને જરા ઊંચાં રહેલાં હતાં અને આસપાસ ચારે દિશામાં રાશી રાશી હજાર આત્મરક્ષક દેવતાઓનાં સિંહાસન હતાં. ઈદ્રની આજ્ઞાથી એવું વિમાન તરત જ તૈયાર કરવામાં આવ્યું. દેવતાઓની ઈષ્ટસિદ્ધિ મનવડે જ સિદ્ધ થાય છે. પ્રભુની સન્મુખ જવામાં ઉત્સુક થયેલા શકે તરત જ વિચિત્ર આભૂષણને ધરનારું ઉત્તરક્રિય રૂપ બનાવ્યું. પછી લાવણ્યરૂપી અમૃતવેલી સમાન આઠ ઈંદ્રાણીઓની સાથે અને મોટી નાટયસેના તથા ગંધર્વસેનાની સાથે હર્ષ પામેલ ઈ વિમાનની પ્રદક્ષિણા કરીને પૂર્વ તરફના રત્નમય સે પાનને માર્ગે વિમાન ઉપર ચડે Page #252 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ૨૩૧ અને મધ્યના રત્નસિંહાસન ઉપર પૂર્વાભિમુખે પર્વતના શિખરની ચૂલિકા ઉપર જેમ કેસરીસિંહ બેસે તેમ બેઠે. કમલિનીનાં પત્ર ઉપર જેમ હંસલીઓ બેસે તેમ ઇંદ્રાણીએ એ અનુક્રમે પિતપતાના આસનો અલંકૃત કર્યા. ચોરાશી હજાર સામાનિક દેવતાઓ ઉત્તર દિશાના પાનથી વિમાન ઉપર આરૂઢ થયા અને રૂપવડે જાણે ઈદ્રના પ્રતિબિંબ હોય તેવા તેઓ પોતાના આસન ઉપર બેઠા. બીજા પણ દેવ અને દેવીઓ દક્ષિણ તરફના સોપાનમાર્ગથી ચડી યોગ્ય આસને બેઠા. સિંહાસન ઉપર બેઠેલા ઈદ્રની આગળ જાણે એક એક ઈંદ્રાણીએ મંગળ ર્યા હોય તેવા અષ્ટ મંગળિક ચાલ્યા. તે પછી છત્ર, ઝારી અને પૂર્ણકુંભાદિક ચાલ્યા, કારણ કે તે સ્વર્ગ૨ જ્યનાં ચિહ્નો છે અને છાયાની જેમ તેના સહચારી છે. એની આગળ હજાર જન ઊંચે મહાવજ ચાલ્યા. તે સેંકડે લઘુ દવાઓથી અલંકૃત હોવાને લીધે પલ્લવોથી વૃક્ષની જેમ શેભતે હતો. તેની આગળ ઇદ્રના પાંચ સેનાપતિઓ અને પિતાના અધિકારમાં અપ્રમાદી એવા આભિયોગિક દેવતાઓ ચાલ્યા. આવી રીતે અસંખ્ય મહદ્ધિક દેવોએ વીંટાયેલે અને ચતુર ચારણ ગણોએ જેની દ્ધિની સ્તુતિ કરેલી છે એ નાયસેના અને ગંધર્વ સેનાએ નિરંતર આરંભેલાં નાટય, અભિનય તથા સંગીતમાં કુતુહલવાળો થયેલ, પાંચ અનીકોએ જેની આગળ મહાધ્વજ ચલાવ્યું છે એ અને વાજિત્રોના અવાજથી જાણે બ્રહ્માંડને કોડ હોય તેવું જણાતો ઈદ્ર સૌધર્મ દેવલોક ના ઉત્તર તરફના તિર્યમાર્ગો પાલક વિમાનવડે પૃથ્વી ઉપર ઉતરવાની ઈચ્છાએ ચાલ્યો. કેટિગમે દેએ પરિપૂર્ણ થયેલું પાલક વિમાન જાણે ચાલતું સૌધર્મકલ્પ હોય તેમ નીચે ઉતરતું શોભવા લાગ્યું. વેગમાં મનની ગતિને પણ ઉલ્લંઘન કરનાર તે વિમાન અસંખ્ય દ્વીપસમુદ્રને ઉલ્લંઘન કરી ગયું અને પૃથ્વીમાં રહેલ જાણે સૌધર્મકલ્પ હોય તેવા દેવતાને ક્રીડા કરવાના સ્થાનરૂપ નંદીશ્વરદ્વીપે તે વિમાન પહોંચ્યું. ત્યાં અગ્નિખૂણમાં રહેલા રતિકર નામના પર્વત ઉપર જઈને ઈદ્દે તે વિમાનને સંક્ષિપ્ત કર્યું. પછી વિમાનને અનુક્રમે સંક્ષિપ્ત કરતો કરતો તે જંબુદ્વીપમાં ભરતખંડની અંદર વિનીતાનગરીમાં આવ્યું અને તેવા લઘુ વિમાનથી તેણે પ્રભુની સૂતિકાગ્રહને સ્વામીની કરે તેમ ત્રણ વાર પ્રદક્ષિણા કરી; કારણ કે સ્વામીએ અલંકૃત કરેલી ભૂમિ પણ સ્વામીવત વંદનિક છે. પછી સામંત રાજા જેમ મોટા રાજાના ઘરમાં આવતાં વાહન દૂર રાખે તેમ તેણે ઈશાન દિશામાં પોતાનું વિમાન સ્થાપન કર્યું અને કુલિન કૃત્યની પેઠે ભક્તિથી શરીરને સંકેચી તેણે સૂતિકાગ્રહમાં પ્રવેશ કર્યો. પિતાનાં નેત્રને ધન્ય માનનારા ઈદે તીર્થકર અને તેમની માતાને નજરે જોતાં જ પ્રણામ કર્યો. પછી બનેની ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કારપૂર્વક વંદના કરી, અંજલિ જેડી તે આ પ્રમાણે બે -“ઉદરમાં રત્નને ધારણ કરનારા, વિશ્વને પવિત્ર કરનારા અને જગદીપકને આપનારા હે જગતમાતા ! તમને હું નમસ્કાર કરું છું. હે માતા ! તમે જ ધન્ય છો કે જેમણે કલ્પવૃક્ષને પ્રસવનાર પૃથ્વીની જેમ બીજા તીર્થકરને જન્મ આપે છે. હે માતા ! હું સૌધર્મપતિ ઈદ્ર પ્રભુને જન્મ મહોત્સવ કરવાને માટે અહીં આવ્યો છું; એથી તમારે ભય રાખવે નહિ.” એમ કહી માતાને અવસ્થાપિની નિદ્રા મૂકી, તીર્થકરનું બીજુ રૂપ રચી તેમની પડખે મૂકયું. પછી તરત જ પિતાના પાંચ રૂપ કર્યા. કામરૂપી દેવતાઓ એક છતાં અનેક રૂપવાળા થઈ શકે છે. તે પાંચ ઈ દ્રોમાંથી એકે પુલકાંતિ થઈ ભક્તિથી મનની જેમ શરીરથી પણ શુદ્ધ થઈ, નમસ્કાર કરી “હે ભગવન્! આજ્ઞા આપે ” એમ કહી, ગશીર્ષરસથી લિસ કરેલા પોતાના હાથમાં પ્રભુને ગ્રહણ કર્યા, બીજા ઈ પાછળ રહી પર્વતના શિખર ઉપર રહેલા પૂર્ણિમાના ચંદ્રના વિભ્રમને બતાવતું સુંદર છત્ર પ્રભુની ઉપર ધારણ કર્યું, બે ઈદ્રોએ બે પડખે રહી Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર સર્ગ રજે સાક્ષાત્ ત્રણ કરેલા જેણે પુણ્યના સમૂહ હોય તેવાં બે ચામર ધારણ કર્યા અને એક ઈદ્ર પ્રતિહારની જેમ વજને ઉલાળ તેમજ પિતાની ગ્રીવાને જરા વાંકી વાળી પ્રભુને જેતો આગળ ચાલ્યા. ભમરાઓ કમલને જેમ વીટી વળે તેમ સામાનિક પર્ષદાન દેવ, ત્રાયશ્ચિંશ દે અને બીજા પણ સર્વ દેવે પ્રભુની આસપાસ વીંટાઈ વળ્યા. પછી ઈદ્ર પ્રભુને યત્નથી હાથવતી ધારણ કરી જન્મત્સવ કરવાની ઈચ્છાથી મેરુપર્વત ઉપર ચાલે. ગીતની પછવાડે મૃગની જેમ પરસ્પર અથડાતા દેવતાઓ પ્રભુની પાછળ અહપૂર્વિકાએ દેડવા લાગ્યા. પ્રભુને દૂરથી જોનારા દેવતાઓના દષ્ટિપાતવડે, સર્વ આકાશ જાણે પ્રફુલ્લિત નીલકમળના વનથી વ્યાપ્ત થયું હોય તેવું જણાવા લાગ્યું. ધનપતિ જેમ પોતાના દ્રવ્યને જુએ તેમ દેવતાઓ વારંવાર આવીને પ્રભુને નિરખવા લાગ્યા. એકસાથે આવી ઉપરાઉપર પડતા દેવતાએ સંમર્દથી સમુદ્રના તરંગેનીજેમ પરસ્પર અફળાવા લાગ્યા. આકાશમાં ઈન્દ્રરૂપ વાહનવડે ચાલતા પ્રભુની આગળ ગ્રહ, નક્ષત્ર અને તારાએ પુષ્પના સમૂહપણાને પામવા લાગ્યા. એક મુહૂર્તમાં ઈન્દ્ર મેરુપર્વતના શિખર ઉપર દક્ષિણચૂલા ઉપર રહેલી અતિપાંડકંબલા નામની શિલા પાસે આવ્યા અને રત્નસિંહાસન ઉપર પોતાના ખોળામાં પ્રભુને લઈને પૂર્વાભિમુખ બેઠો. તે જ સમયે ઇશાનકલાના ઈન્ડે પિતાના આસનને કં૫ થતાં અવધિજ્ઞાને શ્રીમાન સર્વને જન્મ જાણ્યો. તેણે પણ પહેલા ઈન્દ્રની જેમ રત્નસિંહાસન વિગેરે છોડી દઈ સાત આઠ પગલાં સન્મુખ ચાલી પ્રભુને નમસ્કાર કર્યો. તેની આજ્ઞાથી લઘુપરાક્રમ નામના સેનાપતિએ મોટા સ્વરવાળી મહાઘોષા નામની ઘંટા વગાડી. તેના નાદથી ઉદ્દભવેલ સમુદ્રના વિનિથી કાંઠાના પર્વતની ગુફાની જેમ અડ્ડાવીશ લાખ વિમાને પૂરાઈ ગયા. પ્રભાતે શંખના વનિથી સૂતેલા રાજાઓ જાગૃત થાય તેમ તેના અવાજથી તે વિમાનના દેવતાઓ જાગૃત થયા, મહા ઘોષા ઘંટાનો નાદ શાંત થતાં સેનાપતિએ મેઘના જેવા ગંભીર ધ્વનિથી આ પ્રમાણે ઘોષણા કરી-“જબૂદ્વીપના ભરતખંડની અંદર વિનીતાપુરીમાં વિજયા અને જિતશત્રુ રાજાથી બીજા તીર્થકર ઉત્પન્ન થયેલા છે, તેમના જન્માભિષેકને માટે આપણે સ્વામી ઇદ્ર મેરુપર્વત ઉપર જશે; માટે હે દેવતાઓ ! તમે સર્વ સ્વામીની સાથે આવવા તૈયાર થાઓ.” આવી ઊંચી ઘોષણા થતાં જાણે મંત્રીથી ખેંચાણ હોય તેમ સર્વ દેવતાઓ ઇશાનપતિની પાસે આવ્યા. પછી હાથમાં ત્રિશળ લઈને જાણે ઘણ રત્નાભૂષણથી ચાલતે પર્વત હોય તે દેખાતે, વેત વસ્ત્રવાળે, પુષ્પમાળા ધારણ કરનારો, મોટા વૃષભના વાહનવાળા, સામાનિક વિગેરે કેડેગમે દેથી પરવરેલે, ઉત્તરાદ્ધ સ્વગને સ્વામી પુષ્પક નામના વિમાનમાં બેસી દક્ષિણ તરફના ઈશાનક૯૫ને રસ્તે પરિવાર સહિત ચાલ્યો. થોડીવારમાં અસંખ્ય દ્વીપસમુદ્રને ઉલ્લંઘી નંદીશ્વર મહાદ્વીપે આવ્યું. ત્યાં ઈશનખૂણના તિકર પર્વત ઉપર પોતાના વિમાનને હેમંતઋતુના દિવસની પેઠે સંક્ષિપ્ત કર્યું. પછી અનુક્રમે કાળક્ષેપ કર્યા વિના વિમાનને સંક્ષિપ્ત કરે તે મેરુપર્વતની ઉપર શિષ્યની જેમ પ્રભુની પાસે આવ્યા. બીજા સનતકુમાર, બ્રહ્મ, શુક, અને પ્રાણત ઇદ્રોએ પણ સુષા ઘંટાને વગાડી નૈમેષીએ બધિત કરેલા દેવતાઓની સાથે, શકેદ્રની જેમ ઉત્તરદિશાના માર્ગ નંદીશ્વરદ્વીપે આવી, અગ્નિખૂણના રતિકર પર્વત ઉપર પિતાના વિમાનને સંક્ષિપ્ત કર્યા અને ત્યાંથી તરત જ મેરુપર્વત ઉપર શકના ઉસંગમાં રહેલા ભગવંતની સમીપે આવી, ચંદ્રની પાસે નક્ષત્રની જેમ ઊભા રહ્યા. માહેંક, લાંતક સહસ્ત્રાર અને અય્યત ઈંદ્રા પણ મહાષા ઘંટાવડે લઘુ પરાક્રમ સેનાપતિએ બધિત Page #254 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું કરેલા દેવતાઓની સાથે ઈશાનઇદ્રની જેમ દક્ષિણમાર્ગે નંદીશ્વર દ્વીપે આવ્યા અને ઈશાન દિશાના રતિકર પર્વત ઉપર પોતાના વિમાન સંક્ષેપી, પાંથલોકો જેમ આનંદ સહિત વનના ફલિત વૃક્ષ તરફ જાય તેમ મેરુપર્વતના શિખર ઉપર સ્વામીની પાસે આવ્યા. તે જ વખતે દક્ષિણ શ્રેણીના આભૂષણરૂપ ચમચંચા પુરીમાં સુધર્માસભાની અંદર બેઠેલા ચમરેંદ્રનું આસન કંપ્યું. તેણે અવધિજ્ઞાનવડે તીર્થકરને પવિત્ર જન્મ જાણી સાત આઠ પગલા સન્મુખ ચાલી નમસ્કાર કર્યો. તેની આજ્ઞાથી તત્કાળ કુમ નામના પાયદલ સેનાપતિએ સુસ્વરવાળી ઓદ્યસ્વરા ઘંટા વગાડી. તેને સ્વર શાંત થતાં પૂર્વવત્ ઉષણા કરવાથી, સાયંકાળે પક્ષીઓ જેમ વૃક્ષ પાસે આવે તેમ સર્વ દેવે ચમરેદ્ર પાસે આવ્યા. અમરેદ્રની આજ્ઞાથી તેના આભિગિક દેવતાએ ક્ષણવારમાં અર્ધલાખ જન પ્રમાણવાળું એક વિમાન વિકૃત કર્યું. પાંચસે જન ઊંચા ઈદ્રધ્વજે શોભતું તે વિમાન કૃપતંભ સહિત વહાણની જેવું શોભતું હતું. ચોસઠ હજાર સામાનિક દેવતા, તેત્રીશ ત્રાયશ્ચિંશ દેવતા, ચા૨ કપાળ, પરિવાર સહિત પાંચ મહિષીઓ, ત્રણ પર્ષદા, સાત મોટી સેનાઓ, સાત સેનાપતિઓ, સામાનિકથી ચારગણુ આત્મરક્ષક અને બીજા અસુરકુમાર દેવ-દેવીની સાથે ચમરેંદ્ર તે વિમાનમાં આરૂઢ થઈને ક્ષણવારમાં નંદીશ્વર દ્વીપે પહોંચ્યો અને પિતાના રતિકર પર્વત ઉપર શકની જેમ વિમાન સંક્ષેપ્યું. પછી પૂર્વ સમુદ્રમાં ગંગાના પ્રવાહની જેમ વેગથી તે મેરુપર્વતના શિખર ઉપર પ્રભુના ચરણ સમીપે આવે. ઉત્તર શ્રેણના આભૂષણરૂપ બલિચંચા નગરીમાં પોતાના આસનના કંપથી બલિ નામના ઈ અહંતજન્મને અવધિજ્ઞાને જાયે. તેની આજ્ઞાથી મહાકુમ નામના પાયદલના સેનાપતિએ તત્કાળ મહૈઘસ્વરા ઘંટાને ત્રણ વાર વગાડી અને તેને નાદ શાંત થતાં અસુરોના શ્રવણને અમૃતપ્રવાહ સમાન આ ઘોષણા કરી. મેઘના શબ્દથી હસે જેમ માનસરોવરમાં જાય તેમ તે આષણાથી સર્વ અસુર બલદ્રની પાસે આવ્યા. પૂર્વ સંખ્યા પ્રમાણે પરિવારે યુક્ત અને સાઠ હજાર સામાનિક તથા તેથી ચારગુણ આત્મરક્ષક દેવતાની સાથે પૂર્વવત્ વિમાનમાં બેસીને તે નંદીશ્વર દ્વીપના રતિકર પર્વત ઉપર થઈ મેરુના મસ્તક ઉપર આવ્યો. તે પછી નાગકુમાર, વિદુકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, મેઘકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિશીકુમારના દક્ષિણ શ્રેણીમાં રહેલા ધરણેક, હરી, વેણુદેવ, અગ્નિશિખ, વેલંબ, સુઘોષ, જલકાંત, પૂર્ણ અને અમિત નામના ઇંદ્રા તથા ઉત્તર શ્રેણીના ભૂતાનંદ, હરિશિખ, વેણુદારી, અગ્નિમાણવ, પ્રભુભંજ, મહાઘોષ, જલપ્રભ, અવિશિષ્ટ અને અણિતવાહન નામના ઇંદ્રાએ સર્વેએ આસનકંપથી અવધિજ્ઞાને અહ“તજન્મ જાણે. ધરણાદિકની ઘંટા ભદ્રસેન નામના સેનાપતિએ અને ભૂતાનંદાદિની ઘટા દક્ષ નામના સેનાપતિએ વગાડી, તેથી બંને શ્રેણીની મેઘરા, કચસ્વરા, હંસ સ્વરા, મંજુસ્વર, નંદિસ્વરા, નંદિઘોષા, સુસ્વરા, મધુસ્વરા અને મંજુઘોષા નામની ઘંટાઓ વાગી; એટલે તે તે ભુવનપતિની બંને શ્રેણીના સર્વે દેવે ક્ષણવારમાં ઘડાઓ જેમ પોતાના સ્થાનમાં આવે તેમ પિતાપિતાના ઈન્દ્રા પાસે આવ્યા. તેમની આજ્ઞાથી તેમના આભિયોગિક દેવતાઓએ રન અને સુવર્ણથી વિચિત્ર, પચીશ હજાર યોજન વિસ્તારવાળાં વિમાન અને અઢીશું કે જન ઊંચા ઈંદ્રધ્વજ વિકૃત કર્યા. પ્રત્યેક ઈદ્ર છ મહિષીઓ, છ હજાર સામાનિક દેવતાએ, તેથી ચારગણા અંગરક્ષકો અને ચમર બલિની પેઠે બીજા ત્રાયશ્ચિંશાદિક દેવે એ પરિવૃત થઈ વિમાનમાં બેસી મેરુ ઉપર પ્રભુ સમીપે આવ્યા. ૩૦ Page #255 -------------------------------------------------------------------------- ________________ ર૩૪ સગ ૨ જે પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિનર, કિં પુરુષ, મહેરગ અને ગંધર્વોના અધિપતિ કાળ, સ્વરૂપ, પૂર્ણભદ્ર, ભીમ, કિંનર, સત્યપુરુષ, અતિકાય અને ગીતરતિ એ નામના, દક્ષિણશ્રેણીમાં રહેલા અને ઉત્તરશ્રેણીમાં રહેલા મહાકાળ, પ્રતિરૂપ, માણિભદ્ર, મહાભીમ, લિંપુરૂષ, મહાપુરુષ, મહાકાય અને ગીતયશા-- એવા બંને શ્રેણીઓના પતિઓએ આસનકંપથી ભગવાનના જન્મને જાણી પિતાપિતાના સેનાપતિઓ પાસે પોતાની મંજુસ્વરા અને મંજુષા ઘટાને અનુક્રમે વગડાવી. ઘંટનાદ શાંત થયે એટલે સેનાપતિએ આષણા કરી; તેથી પિશાચ વિગેરે નિકાયના વ્યંતરે પિતાપિતાના ઇન્દ્રો પાસે આવ્યા. તે ઇદ્રો ત્રાયશ્ચિંશ અને લોકપાળ વિનાના દેવતાઓથી વીંટાયેલા હતા, કારણ કે તેમને સૂર્યચંદ્રની જેમ ત્રાયઅિંશ તથા કપાળ નથી. તે દરેક ઇંદ્ર પિતાના ચાર હજાર સામાનિક દેવતાઓ અને સેળ હજાર અત્મિરક્ષક દેવતાઓ સાથે આભિયોગિક દેવતાએ રચેલા વિમાનમાં બેસી મેરુ ઉપર પ્રભુની પાસે આવ્યા. તેવી જ રીતે દક્ષિણશ્રેણી અને ઉત્તરશ્રેણીમાં રહેલા અણુપનિકાદિક વાણુવ્યંતરની આઠ નિકાયના સાળ ઇદ્રો પણ પિશાચાદિ દેવેંદ્રની જેમ આસનકંપથી ભગવાનના જન્મને જાણી મંજુસ્વરા અને મંજુષા નામની ઘંટાને પિતપોતાના સેનાપતિઓ પાસે વગડાવી અને ઘોષણા કરાવી, પિતપોતાના વ્યંતરે સહિત અભિગિક દેવતાઓએ વિકૃત કરેલા વિમાનમાં બેસી પૂર્વવત્ પરિવાર સાથે ભગવંત પાસે આવ્યા. અસંખ્યાતા ચંદ્ર અને સૂર્ય પોતપોતાના પરિવારને ગ્રહણ કરી, પુત્રા જેમ પિતા પાસે આવે તેમ જિનેશ્વર પાસે આવ્યા. સ્વતંત્ર એવા તે સર્વ ઇદ્રા આવી રીતે પરતંત્રની જેમ સ્વામીને જન્મોત્સવ કરવાની ઈચ્છાએ ભક્તિથી ત્યાં આવ્યા. - હવે અગિયારમા અને બારમા દેવલોકના અગ્રુત નામના ઇકે સ્નાત્ર કરવાના ઉપકરણને માટે આભિગિક દેવતાઓને આજ્ઞા કરી. તેઓએ ઇશાનદિશામાં જઈ ઊંચે પ્રકારે સમુદ્દઘાત કરી, સોનાના, રૂપાના, રત્નના, સુવર્ણના અને રૂપાના, સુવર્ણના અને રત્નના, રૂપાના અને રત્નના, સાનું રૂપું અને રત્નના તથા માટીના-પ્રત્યેક જાતના એક હજાર ને આઠ આઠ કળશે બનાવ્યા. તે સાથે એટલી જ ઝારીઓ દર્પણ, પાત્રો, પાત્રી, ડાબડા, રત્નના કરંડીયા અને પુષ્પોની ચંગેરીઓ, એ સઘળું કાળક્ષેપ કર્યા સિવાય જાણે કે શાગારથી લઈ આવ્યા હોય તેમ વિકૃતિથી બનાવ્યા. અપ્રમાદી એવા એ દેવતાઓ કળશેને લઈ, જળહારિણી જેમ સરોવરે જાય તેમ ક્ષીરસાગરે ગયા. ત્યાંથી જાણે મંગળશબ્દ કરતા હોય તેવા બુબુદ્દે શબ્દ કરનારા તે કુંભથી મેઘની જેમ તેમણે ક્ષીરેદક ગ્રહણ કર્યું, તથા પુંડરીક, પદ્મ, કુમુદ, ઉત્પલ, સહસ્ત્રપત્ર અને શતપત્ર જાતનાં કમળો પણ લીધા. ત્યાંથી પુષ્કરવર સમુદ્ર આવી, યાત્રાળુઓ દ્વીપમાંથી જળ ગ્રહણ કરે તેમ જળ અને અનેક પ્રકારના પુષ્કરાદિક ગ્રહણ કર્યા. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં રહેલા માગધાદિ તીર્થનું જળ વિગેરે લીધું અને તપેલા પથિકોની જેમ ગંગાદિક નદીઓમાંથી તથા પદ્માદિક દ્રમાંથી માટી, જળ અને કમળ ગ્રહણ કર્યા. સંઘળા કુળપર્વતેથી, સઘળા તાક્યોથી, સર્વ વિજમાંથી, સર્વ વક્ષાર પર્વતથી, દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રોમાંથી, સુમેરુના પરિધિ ભાગમાં રહેલા ભદ્રશાળ, નંદન, સૌમનસ અને પાંડુક વનથી તેમજ મલય, દ. રાદિ પર્વતેથી શ્રેષ્ઠ શ્રેષ્ઠ ઔષધિ, ગંધ, પુષ્પ અને સિદ્ધાર્યાદિ ગ્રહણ કર્યા. વૈદ્યો જેમ ઔષધે એકઠા કરે અને ગાંધિકે જેમ ગંધીઆણા એકઠા કરે તેમ સર્વ દ્રવ્યને દેવતાએએ એકઠા કર્યા. આદરપૂર્વક તે સર્વ ગ્રહણ કરી જાણે અચુદ્રના મનની સાથે સ્પર્ધા કરતા હોય તેવા વેગથી તેઓ સ્વામીની પાસે આવ્યા. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ પર્વ ૨ જુ પછી અશ્રુતં દશ હજાર સામાનિક દેવતાઓ, તેત્રીશ ત્રાયઅિંશ દે, ચાર લેકપાળો, ત્રણ પર્ષદાના દે, સાત સૌન્ય, તેના સાત સેનાપતિઓ અને ચાલીશ હજાર આત્મરક્ષક દેવની સાથે પરિવૃત થઈ ઉત્તરાસંગ કરી પ્રભુની પાસે આવી પુષ્પાંજલિ મૂકી, ચંદનથી ચર્ચિત કરેલા અને પ્રફુલ્લિત કમળથી આચ્છાદિત મુખવાળા એક હજાર ને આઠ કુંભને દેવતાઓની સાથે ગ્રહણ કર્યા. પછી ભક્તિના ઉત્કર્ષથી પિતાની જેમ નમાવેલા મુખવાળા તે કુંભને પ્રભુના મસ્તક ઉપર નામવા માંડ્યા. તે જળ પવિત્ર હતું છતાં પણ સુવર્ણના અલંકારમાં જેમ મણિ વધારે પ્રકાશે છે તેમ પ્રભુના સંગથી અતિ પવિત્ર થયું. જળની ધારાના અવાજથી કળશ શબ્દાયમાન થતા હતા. તેથી જાણે પ્રભુના સ્નાનવિધિમાં મંત્રને પાઠ કરતા હોય તેવા તે શેલતા હતા. કુંભમાંથી પડતે જળનો માટે પ્રવાહ પ્રભુની લાવણ્યસરિતાના વેણીસંગમને પામતો હતો. પ્રભુના સુવર્ણ જેવા ગૌર અંગમાં પ્રસરતું તે પય, સુવર્ણમય હેમવંત પર્વતના કમળ ખંડમાં પ્રસરતા ગંગાના જળની જેવું શેભતું હતું. સર્વાગે પ્રસરતા તે નિર્મળ અને અતિ મનોહર જળવડે પ્રભુ જાણે વસ્ત્ર સહિત હોય તેવા જણાતા હતા. ત્યાં ભક્તિના ભારથી આકુળ થયેલા કેઈ દેવતાઓ સ્નાન કરાવતા એવા ઇંદ્ર અને દેવતાઓની પાસેથી પૂર્ણ કુંભને ખેંચી લેતા હતા. તે વખતે કોઈ પ્રભુને છત્ર ધરતા હતા, કેઈ ચામર વીંજતા હતા, કેઈ ધૂપદાન લઈને ઉભા હતા, કેઈ પુષ્પ અને ગંધને ધારણ કરતા હતા, કોઈ સ્નાત્રવિધ ભણતા હતા, કોઈ જય જય શબ્દ કરતા હતા, કોઈ હાથમાં દંડ લઈને દુંદુભિ વગાડતા હતા, કઈ ગાલ અને મુખને ફુલાવી શંખને દીર્ઘ શબ્દ કરી પૂરતા હતા, કોઈ કાંસી તાલ વગાડતા હતા, કેઈ અખંડિત રત્નદડોથી ઝાલરને વગાડતા હતા, કોઈ ડમરુ વગાડતા હતા, કોઈ ડિડિમને તાડન કરતા હતા, કોઈ નર્તકીની જેમ તાલલયને અનુસરી ઊંચા પ્રકારનું નૃત્ય કરતા, કે વિટ અને ચેટની જેમ હાસ્ય કરવાને માટે વિચિત્ર રીતે કુદતા હતાં, કોઈ પ્રબંધ કરવા વિગેરેથી ગવૈયાની જેમ ગાયન કરતા હતા, કોઈ ગોવાળની જેમ ગળાથી ઉછું ખલ સ્વરે ગાયન કરતા હતા, કોઈ બત્રીશ પાત્રેથી નાટકના અભિનય બતાવતા હતા, કેઈ પડતા હતા, કઈ ઠેતા હતા, કઈ રત્નોને વર્ષાવતા હતા, કેઈ સુવર્ણની વૃષ્ટિ કરતા હતા, કેઈ આભૂષણોને વર્ષાવતા હતા, કોઈ ચૂર્ણવૃષ્ટિ કરતા હતા, કોઈ માળા પુષ્પ અને ફળને વરસાવતા હતા, કેઈ ચતુરાઈથી ચાલતા હતા, કેઈ સિંહનાદ કરતા હતા, કોઈ અશ્વની જેમ હણહણાટ કરતા હતા, કઈ હસ્તીની જેમ ગર્જના કરતા હતા, કઈ રથષ કરતા હતા, કોઈ ત્રણે નાદને કરતા હતા, કેઈ પગના પ્રહારથી મંદરાચલને હલાવતા હતા, કેઈ ચપેટાવડે પૃથ્વીને ચૂર્ણ કરતા હતા, કેઈ ઘણું આનંદથી વારંવાર કોલાહલ કરતા હતા, કોઈ મંડળીરૂપ થઈ ફરતા ફરતા રાસડા લેતા હતા, કેઈ કૃત્રિમ રીતે બળી જતા હતા, કઈ કૌતુકથી અવાજ કરતા હતા, કોઈ ઉત્કટ રીતે મેઘગર્જના કરતા હતા અને કઈ વીજળીની જેમ પ્રકાશતા હતા. એવી રીતે દેવતાઓ આનંદથી વિચિત્ર વિચિત્ર ચેષ્ટા કરતા હતા. તે અવસરે અશ્રુતે ભગવાનને હર્ષથી અભિષેક કર્યો. પછી નિષ્કપટ ભક્તિવાળા તે ઈદ્ર મસ્તક ઉપર મુગટ સમાન અંજલિ રચી ઊંચે સ્વરે જય જય શબ્દ કર્યો અને ચતુર સંવાહકની જેમ સુખસ્પર્શ હાથ વડે દેવદૂષ્ય વસ્ત્રથી તેણે પ્રભુના શરીરને માર્જને કર્યું. નટ જેમ નાટ કરે તેમ ત્રણ જગતના સ્વામીની પાસે આનંદથી નૃત્ય કરતા દેવતાઓની સાથે તેણે પણ અભિનય કર્યો. તે આરણમ્યુત કલ્પના ઈ પછી ગશીર્ષ ચંદનના રસવડે પ્રભુને વિલેપન કર્યું દિવ્ય અને ભૂમિના ઉત્પન્ન થયેલાં પુષ્પોથી અર્ચા કરી તેમની પાસે કુંભ, ભદ્રાસન, દર્પણ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદ્યાવર્સ, વદ્ધમાન અને મત્સ્યયુગ-એ Page #257 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જે અષ્ટમંગલિક રૂપાના સ્વચ્છ અને અખંડિત અક્ષતવડે આલેખ્યા અને સંધ્યાઅશ્વિની કર્ણિકાની જેવા પંચવણું પુષ્પના જાનુ પ્રમાણ સમૂહને પ્રભુની પાસે મૂકો. ધૂમાડાની વતિઓથી જાણે સ્વર્ગને તેરણવાળું કરતા હોય તેમ ધૂપના અગ્નિને તેણે ધૂપિત કર્યો. તે ધૂપ ઊંચે કરતી વખતે દેવતાઓ વાજિંત્ર વગાડવા લાગ્યા, તેથી દીર્ઘ સ્વરવાળી મહાષા ઘંટાને પણ જાણે સંક્ષિપ્ત કરી દીધી હોય તેમ તેઓ શોભવા લાગ્યા. પછી જ્યોતિમંડળની લક્ષ્મીને અનુસરનારું અને ઊંચા શિખામડળવાળું આરાત્રિક ઉતારી. સાતઆઠ પગલા પ્રમાણ કરી રોમાંચિત થયેલા અચ્યું તેદ્ર આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે પ્રભુ ! જાતિવંત સુવર્ણન છેદના જેવી છબીથી આકાશના ભાગને આચ્છાદન કરનાર અને પ્રક્ષાલન વિના પવિત્ર એવી તમારી કાયા કોને આક્ષેપ ન કરે ? સુંગધી વિલેપન કર્યા સિવાય પણ નિત્ય સુગંધી એવા તમારા અંગમાં મંદારની માળાની જેમ દેવતાઓની સ્ત્રીઓનાં નેત્રો ભ્રમરપણાને પામે છે. હે નાથ ! દિવ્ય અમૃતરસાસ્વાદના પિષણથી જાણે હણાઈ ગયા હોય તેવા રોગરૂપી સર્પના સમૂહો તમારા અંગમાં પ્રવેશ કરી શકતા નથી. દર્પણના તળમાં લીન થયેલા પ્રતિબિંબના જેવા તમારા શરીરમાં ઝરતા પસીનાના લીપણાની કથા પણ કેમ સંભવે ? હે વીતરાગ ! તમારું અંત:કરણ માત્ર રાગ રહિત છે એમ નથી, પણ તમારા શરીરમાં રુધિર પણ દૂધની ધારા જેવું શ્વેત છે. તમારામાં બીજું પણ જગથી વિલક્ષણ છે એમ અમે કહી શકીએ છીએ, કારણ કે તમારું માંસ પણ નહીં બગડેલું, અબીભત્સ અને શુભ્ર છે. જળ તથા સ્થળમાં ઉત્પન્ન થયેલી પુષ્પની માળાને છોડીને ભ્રમરાઓ તમારા નિઃશ્વાસની સુગંધને અનુસરે છે. તમારી સંસારસ્થિતિ પણ લે કાર ચમત્કાર કરનારી છે, કારણ કે તમારા આહાર અને નિહાર પણ ચર્મચક્ષુગોચર થતા નથી.” - એવી રીતે તેમની અતિશયગર્ભિત સ્તુતિ કરી, જરા પાછા ચાલી, અંજલિ જેડી પ્રભુની ભક્તિને ભજનારા તે ઈંદ્ર સુશ્રષા કરવામાં તત્પર થઈ રહ્યા; એટલે બીજા બાસઠ ઈદ્રાએ પરિવાર સહિત અનુક્રમે અશ્રુત ઈદ્રની જેમ પ્રભુને અભિષેક કર્યો. અભિષેકને અંતે સ્તુતિ-નમસ્કાર કરી, જરા પાછા ફરી, અંજલિ જેડી દાસની જેમ તત્પર થઈ તેઓ પ્રભુની ઉપાસના કરવા લાગ્યા. પછી સૌધર્મ કલ્પના ઈદ્રની જેમ ઈશાનકલ્પના છેકે અતિભક્તિથી પોતાના દેહનાં પાંચ રૂ૫ કર્યા અને અદ્ધિચંદ્રના જેવી આકૃતિવાળી અતિ પાંડુકવેલા નામની શિલા ઉપર ઇશાનકલ્પની જેમ એકરૂપે સિંહાસન ઉપર બેઠા. જિનભક્તિમાં પ્રયત્નવાન એવા તેણે એક રથથી બીજા રથની જેમ શકેદ્રના ઉત્સગથી પોતાના ઉત્સંગમાં પ્રભુને આરે પણ કર્યા. એક રૂપે પ્રભુના મસ્તક ઉપર છત્ર ધર્યું, બે રૂપે પ્રભુની બંને પડખે બે ચામર ધારણ કર્યા અને પાંચમા રૂપે ત્રિશળને હાથમાં રાખી જગત્પતિની પાસે તે ઊભા રહ્યા. તે વખતે પ્રતિહારની જેમ ઉદાર આકારવડે તે મનહર લાગતા હતા. પછી સૌધર્મકલપના ઇદ્ર પિતાના અભિગિક દેવતાની પાસે તત્કાળ અભિષેકનાં ઉપકારણે મંગાવ્યા અને ભગવાનની ચારે દિશાએ જાણે બીજા સ્ફટિકમાણના પર્વત હોય તેવા સ્ફટિકમય ચાર વૃષભનાં રૂપ પિતે વિકુવ્ય. એ ચાર વૃષભના આઠ ઇંગથી જળની ચંદ્રના કિરણોના જેવી ઉજજવળ આઠ ધારા ઉત્પન્ન થઈ તે અદ્ધરથી જ નદીઓની જેમ એકડી મળીને સમુદ્રની જેમ જગત્પતિના મસ્તક ઉપર પડવા લાગી. તેણે એમ જુદી જ રીતે પ્રભુને અભિષેક કર્યો Page #258 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ કારણ કે શક્તિવંત પુરુષા કવિઓની જેમ અન્ય અન્ય પ્રકારની રચનાથી પાતાના આત્માને જણાવે છે. અચ્યુતે ની જેમ તેણે માઈન, વિલેપન, પૂજા, અષ્ટમંગળિકન' આલેખન અને આરાત્રિક એ સર્વ કાર્ય વિધિયુક્ત કર્યાં. પછી શક્રસ્તવથી જગત્પતિને વંદના-નમસ્કાર કરી હથી ગદ્ગદ્ સ્વરે આ પ્રમાણે સ્તુતિ કરી— २३७ હે ત્રણ ભુવનના અધિપતિ ! વિશ્ર્વકવત્સલ ! પુણ્યલતાને ઉત્પન્ન કરવામાં નવીન મેઘ સમાન એવા હે જગત્પ્રભુ ! તમે જય પામેા. હું સ્વામિન્ ! પતમાંથી જેમ સરિતાને આઘ ઉતરે તેમ આ જગતને પ્રસન્ન કરવાને તમે વિજય નામના વિમાનથી ઉતરેલા છે. હે ભગવાન્ ! મેાક્ષરૂપી વૃક્ષનાં જાણે બીજ હોય તેવાં ઉજજવળ ત્રણ જ્ઞાન, જળમાં શીતળતાની જેમ તમારે જન્મથી જ સિદ્ધ છે. હે ત્રિભુવનાધીશ ! દણુની સામે પ્રતિબિંબની જેમ જે તમને હૃદયમાં ધારણ કરે છે તેની સન્મુખ હમેશાં સ પ્રકારની લક્ષ્મી રહે છે. ઉત્કટ એવા કર્મારૂપી રાગથી પીડાતા પ્રાણીઆના રાગના પ્રતિકાર કરનારા એક વૈદ્યરૂપ તમે તેમના ભાગ્યાયે ઉત્પન્ન થયેલા છે. હે સ્વામિન્ ! મારવાડના પાંથની જેમ તમારા દર્શનરૂપી અમૃતના શ્રેષ્ઠ સ્વાદથી અમે જરા પણ તૃપ્તિ પામતા નથી. હે પ્રભુ ! સારથિવડે રથની જેમ અને કર્ણ ધારવડે નાવની જેમ નાયકરૂપ તમે ઉત્પન્ન થવાથી આ જગતના લાકે સન્માગે પ્રવો. હે ભગવાન ! તમારા ચરણકમળની સેવાની પ્રાપ્તિથી અમારું અશ્વ હમણાં કૃતાર્થ થયેલું છે.” એવી રીતે એક સા આઠ ગ્લેાકવડે સ્તુતિ કરી ઇદ્ર પ્રથમની જેમ પેાતાના પાંચ રૂપ વિકૃત કર્યા. એક રૂપે પ્રભુને હાથમાં ગ્રહણ કર્યા, એક રૂપે પ્રભુના મસ્તક ઉપર છત્ર ધર્યું, એ રૂપે ચામર ધર્યાં અને એક રૂપે હાથમાં વા લઈ પ્રભુની આગળ પૂર્વવત્ ઊભા રહ્યા. પછી પાતાની ઇચ્છા પ્રમાણે યથાયેાગ્ય પરિવાર સહિત નમ્રાત્મા તે વિનીતાનગરીમાં જિતશત્રુ રાજાને ઘેર આવ્યા. ત્યાં પ્રથમ મૂકેલા તીર્થંકરના પ્રતિબિંબને સંવૃત કરી વિજયાદેવીની પડખે તીર્થંકરને આરેાપણ કર્યા. પ્રભુને ઓશીકે સૂર્યચંદ્રના જેવુ' કુંડળનુ' યુગલ તથા કોમળ અને શીતળ એવું દેવદૃષ્ય વસ્ત્ર મૂકયું. આકાશમાંથી ઉતરતા સૂચના જેવું સુવર્ણના પ્રાકારે શણગારેલુ. શ્રીદામગ ́ડક પ્રભુની ઉપર ઉલ્લેચમાં ખાંધ્યું, પ્રભુની દૃષ્ટિના વિનાદને માટે મણિરત્ન સહિત હાર અને મનેાહર અદ્ધહાર ઈંદ્ર ત્યાં લટકાવ્યા. પછી ચક્ જેમ કુમુદિનીની અને સૂર્ય જેમ પદ્મિનીની નિદ્રા હરે તેમ ઇન્દ્રે વિજયાદેવીને આપેલી અવસ્વામિની નિદ્રા હરણ કરી, ઈંદ્રે આદેશ કરેલા કુબેરની આજ્ઞાની તૃભક જાતિના દેવતાઓએ જિતશત્રુ રાજાના ગૃહમાં તે વખતે સુવર્ણ, હિરણ્ય અને રત્નાની જુદી જુદી ખત્રીશ કોટી સખ્યાપ્રમાણુ વૃષ્ટિ કરી અને બંત્રીશ ન ભદ્રાસનની વૃષ્ટિ કરી. મણ્યંગ કલ્પવૃક્ષાની જેમ તેમણે આભૂષણની વૃષ્ટિ કરી, અનગ્ન કલ્પવૃક્ષાની જેમ વસ્ત્રની વૃષ્ટિ કરી અને ભદ્રાશાલાદિક વનમાંથી ચુટી લાવેલાની જેમ ચાતરમ્ પત્રવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ અને વૃષ્ટિ કરી. ચિત્રાંગ નામના કલ્પવૃક્ષની જેમ તેએએ વિચિત્ર વર્ણનાં પુષ્પોની માળાની વૃષ્ટિ કરી, ઐલાદિક ચૂર્ણને ઉડાડનારા દક્ષિણુ પવનની જેમ ગધષ્ટિ અને પવિત્ર એવી ચૂવૃષ્ટિ કરી અને પુષ્કરાવ મેઘ જેમ જળધારાની વૃષ્ટિ કરે તેમ અતિ ઉદ્ગાર વસુધારાની વૃષ્ટિ કરી. પછી શક્રની આજ્ઞાથી તેના અભિયાગિક દેવતાઓ એ આ પ્રમાણે ઉદ્ઘાષણા કરી–“હે વૈમાનિક, જીવનપતિ, જ્યાતિષ્ક અને વ્યતર દેવતાએ ! ૧. કુલની માળાઓને દડા (ગુચ્છો). ૨. એક જાતના ભદ્રાસન (સિંહાસન) Page #259 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સર્ગ ૨ જો તમે સાવધાન થઈને સાંભળો. અહેતુ અને તેમની માતાનું અશુભ ચિંતવશે તેનું મસ્તક અજંકવૃક્ષની મંજરીની જેમ સાત પ્રકારે ભેદ પામશે. ” અહીં મેરુપર્વત ઉપરથી ઈદ્રાદિક સહિત સર્વે દેવતાએ આનંદથી પ્રફુલ્લિત થઈ નદીશ્વર દ્વીપે ગયા. સૌધર્મેદ્ર પણ ભગવંતને નમસ્કાર કરી જિતશત્રુ ૨ જાને ગૃહમાંથી નીકળી તત્કાળ ત્યાં પહોંચ્યા. તેણે દક્ષિગુ અંજનાદ્રિના શાશ્વત રૌયમાં શાશ્વત અહં તેની પ્રતિમા પાસે અણહ્િનકા ઉત્સવ કર્યો અને તેના ચાર લોકપાલેએ તેની ફરતા ચાર દધિમુખ પર્વત પરના ચૈત્યમાં હર્ષ સહિત ઉત્સવ કર્યો. ઉત્તરના અંજનાદ્રિ ઉપરના શાશ્વત ચૈત્યમાં ઈશાનેકે શાશ્વત જિને પ્રતિમાને અષ્ટાનિકા ઉત્સવ કર્યો અને તેના ચાર લોકપાલએ પૂર્વની જેમ તેની ફરતા ચાર દધિમુખ પર્વત ઉપર ઋષભાદિ પ્રતિમાને ઉત્સવ કર્યો. ચમહેંદ્ર પૂર્વ અંજનાદ્રિમાં અને બલીંદ્ર પશ્ચિમ અંજનાચલમાં અષ્ટાનિકા ઉત્સવ કર્યો. અને તેઓને લોકપાલેએ તે તે પર્વતની આસપાસના ચાર ચાર દધિમુખ પર્વત ઉપરની પ્રતિમાને ઉત્સવ કર્યો. પછી સંકેતસ્થાનની જેમ તે દ્વીપમાંથી સર્વ સુરાસુર પિતાને કૃતકૃત્ય માનતા પિતાને સ્થાનકે ગયા. તે જ રાત્રીએ પ્રભુના જન્મ પછી થોડી વારે વૈજયંતીએ પણ ગંગા જેમ સુવર્ણ કમલને પ્રસવે તેમ એક પત્રને સુખેથી પ્રસવે. પત્ની અને વધુ એવા વિજયા ને વૈજયંતીના પરિવારે પુત્પત્તિની વધામણીથી જિતશત્રુ રાજાને વધાવ્યા. તે વાર્તા સાંભળી સંતુષ્ટ થયેલા રાજાએ તેઓને એવું પારિતોષિક આપ્યું કે જેથી તેમના કુળમાં પણ લક્ષમી કામધેનની જેમ અવિચ્છિન્ન થઈ ઘનના આગમનથી સિંધુનદીની જેમ અને પૂર્ણિમાથી સમુદ્રની જેમ તે વખતે પૃથ્વીપતિ રાજા શરીરે પ્રફુલિત થયે. તે સમયે રાજાને પૃથ્વી સાથે ઉછુવાસ, આકાશની સાથે પ્રસન્નતા અને પવનની સાથે તૃપ્તિપણું પ્રાપ્ત થયાં. તેમણે તત્કાળ કારાગૃહમાંથી શત્રુઓને પણ બંધનમુક્ત કર્યા, જેથી બંધન ફક્ત હસ્તી વિગેરેને જ રહ્યું. ઈદ્ર જેમ શાશ્વત અહ‘તની પૂજા કરે તેમ રાજાએ રૌઢ્યામાં જિનબિંબની અદ્દે ભૂત પૂજા કરી. યાચકોને પોતાના કે પારકાની અપેક્ષા નહીં રાખતાં ધનથી પ્રસન્ન કર્યા, કારણ કે ઉદ્યત થયેલા મેઘની વૃષ્ટિ સર્વને સાધારણ હોય છે. ખીલેથી છૂટેલા વાછ– રડાની જેમ ઉલળતા છાત્રોની સાથે ઉપાબે (મહેતાજીઓ) સુમાતૃકાને પાઠ કરાવતા ત્યાં આવ્યા કેઈ ઠેકાણે બ્રાહ્મણને વેદિક મંત્રને મોટો ધ્વનિ થવા લાગે, કઈ ઠેકાણે લગ્ન વિગેરેના વિચારથી સારવાળી મુહૂર્ત સંબંધી ઉક્તિઓ થવા લાગી; કઈ ઠેકાણે કુલીન કાંતાઓ ટેળે મળી હર્ષકારી વનિથી ગીત ગાવા લાગી; કોઈ ઠેકાણે વારાંગનાઓને મંગળિક ગીતધ્વનિ થવા લાગ્યું કેઈ ઠેકાણે બદલેકના કલ્યાણકલ્પના તુલ્ય માટે કે લાહલ થવા લા; કેઈ ઠેકાણે ચારથી સુંદર દ્વિપક આશિષે સંભળાવા લાગી; કઈ ઠેકાણે ચેટક લે કે હર્ષથી ઊંચે સ્વરે બેલવા લાગ્યા અને કેઈ ઠેકાણે યાચકને બોલાવવાથી ઉત્કટ થયેલા છડીદાર લે કેને કૈલાહલ થવા લાગે. આવી રીતે વર્ષાઋતુના મેઘથી સંકુલ થયેલા આકાશમાં ગર્જનાની પઠે રાજગૃહના આંગણામાં એવા શબ્દ વિસ્તાર પામી રહ્યા. - કઈ ઠેકાણે નગરજને કુંકુમાદિકવડે વિલેપન કરવા લાગ્યા, કેઈ હીરવાણી વસ્ત્ર પહેરવા લાગ્યા અને કઈ દિવ્ય માળાઓના આભૂષણોથી અલંકૃત થવા લાગ્યા. વળી કઈ ઠેકાણે કપૂરમિશ્ર તાંબૂલથી પ્રસન્નતા થતી હતી, કેઈ ઠેકાણે ઘરના આંગણામાં કુકુમથી સિંચન થતું હતું, કેઈ ઠેકાણે કુવલયના જેવા મૌક્તિકથી સાથી આ રચતા હતા, કે Page #260 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું ૩૯ ઠેકાણે નવીન કદલીતંભથી તેણે બંધાતાં હતાં અને કઈ ઠેકાણે તેરણની બંને તરફ સુવર્ણકુંભ આરોપણ થતા હતા. તે અવસરે જાણે સાક્ષાત્ ઋતુની લમી હોય તેવી પુષ્પગર્ભિત કેશપાશવાળી, પુષ્પોની માળાથી મસ્તકભાગને વેષ્ણન કરનારી અને કંઠમાં લટકતી માળાવાળી નગરની ગંધર્વ સુંદરીઓ દેવતાની સ્ત્રીઓની જેમ ગીતતાલયુક્ત મનેહર ગાયન કરવા લાગી. રત્નનાં કર્ણાભરણ, પદક, બાજુબંધ, કંકણ અને ન્ પુરથી જાણે નાદ્રિની દેવીઓ હોય એવી તેઓ શેભતી હતી અને જાણે કલ્પવૃક્ષની લતા હોય તેમ તેઓ બંને તરફ લટકતા ચલાયમાન છેડાવાળા ઉત્તરીય વસ્ત્રોથી શ્રેણીબદ્ધ પરિકરવાની જણાતી હતી. તે વખતે નગરની કુળવાન સ્ત્રીઓ પણ પવિત્ર દૂર્વા સહિત પૂર્ણ પાત્રોને હાથમાં ધારણ કરી ત્યાં આવવા લાગી. તેઓએ કસુંબનાં ઉત્તરીય વસ્ત્રોથી સુંદર બુરખા ધારણ કર્યા હતા, તેથી તેઓ સંધ્યાનાં વાદળાથી આચ્છાદિત થયેલી પૂર્વદિશાના મુખની લક્ષ્મીને હરતી હતી. કુંકુમના અંગરાગથી શરીરશેભાને અધિક કરનારી તેઓ વિકસ્વર કમળવનના પરાગથી જેમ નદીઓ શોભે તેમ શેભતી હતી, પિતાના મુખ અને લચન નીચાં કર્યા હતાં, તેથી જાણે તેઓ ઈર્યાસમિતિ શોધતી હોય તેવી જણાતી હતી અને વિમળ વસ્ત્રથી જાણે નિર્મળ શીલવાળી હોય તેવી તેઓ જણાતી હતી. કેટલાએક સામંતે અક્ષતની જેમ સુંદર મોતીથી પાત્રને પૂરી રાજાના મંગળિકને માટે રાજાની પાસે લાવવા લાગ્યા. મહદ્ધિક દેવતાઓ જેમ ઈદ્રની પાસે આવે તેમ પરમ ઋદ્ધિવાળા કેટલાક સામંત રાજા રતનભૂષણના સમૂહ લઈને જિતશત્રુ રાજાની પાસે આવ્યા; કેટલાએક જાણે કદલી સૂત્રથી અથવા બિસસૂત્રથી વણ્યાં હોય તેવા મેટા મૂલ્યવાળા દુકુલ વસ્ત્રો લાવ્યા, કેટલાએકે જાભક દેવતાઓએ વરસાવેલી વસુધારાની જે સુવર્ણ રાશિ મહારાજાને ભેટ કર્યો; કોઈએ દિગ્ગજોના જાણે યુવરાજ હોય તેવા શિૌર્યવાળા અને ઉન્મત હાથીઓ ભેટ કર્યા અને કોઈ ઉશ્ચઃશ્રવાના જાણે બંધુ હોય તેમજ સૂર્યાધના જાણે અનુજ હોય તેવા ઉત્તમ ઘોડાઓ લાવી અર્પણ કરવા લાગ્યા. હર્ષથી હૃદયની જેમ રાજાનું ગૃહાંગણ અનેક રાજાઓએ ભેટ કરેલા વાહનોથી વિશાળ હતું તે પણ સાંકડું થઈ ગયું. રાજાએ સર્વની પ્રીતિને માટે સઘળી ભેટ ગ્રહણ કરી; નહીં તે દેવના દેવ જેના પુત્ર છે તેને શું ન્યૂન હતું? - રાજાના આદેશથી નગરમાં સ્થાને સ્થાને દેવતાનાં જાણે વિમાન હોય તેવા મોટા મંચ રચવામાં આવ્યા. દરેક હવેલી અને દરેક ઘરમાં, કૌતુકથી તિષ્ક દેવો આવીને રહ્યા હોય તેવાં રત્નપાત્ર સમાન તે રણો બાંધ્યા અને દરેક માગમાં ભૂમિનું મંગળસૂચક વિલેપન હોય તેમ રજની શાંતિને માટે કેશરના જળથી છંટકાવ કરવામાં આવ્યા. નગરલોક ઠેકાણે ઠેકાણે નાટક, સંગીત અને વાજિંત્રોના નાદ કરવા લાગ્યા. રાજા એ દશ દિવસ સુધી તે નગરીને શુક (જગાત) તેમજ દંડ રહિત, સુભટના પ્રવેશ વિનાની, કર વિનાની અને મહોત્સવમય કરી દીધી. પછી તે મહારાજાએ શુભ દિવસે પુત્ર અને ભત્રીજાને નામકરણોત્સવ કરવાને પોતાના સેવકોને આજ્ઞા કરી. તેઓએ ગાઢ અને અનેક પુટવાળાં વસ્ત્રોથી, જાણે રાજાની આજ્ઞાના ભયથી સૂર્યનાં કિરણ પ્રવેશ ન કરી શકે તે એક મંડપ બનાવ્યું. તેના દરેક સ્તંભની સમીપે અનેક કદલીતંભે શોભતા હતા, તે જાણે પુષ્પની કળીઓથી આકાશમાં પદ્મખંડને વિસ્તારતા હોય તેવા જણાતા હતા. જાણે રક્ત થયેલી મધુકરી હોય તેવી લક્ષ્મીએ નિરંતર આશ્રિત કરેલા પુષ્પગૃહો ત્યાં વિચિત્ર પુષ્પથી રચવામાં આવ્યા હતા. હંસરોમથી અંચિત થયેલાં અને રૂએ ભરેલાં કાષ્ટમય આસનથી તે મંડપ નક્ષત્રોવડે આકાશની જેમ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સર્ગ ૨ જો સનાથ થયેલા હતા. એ રીતે ઈંદ્રનુ વિમાન જેમ આભિયાગિક દેવતાઓ રચે તેમ રાજાને મ`ડપ તત્કાળ સેવકે એ તૈયાર કર્યા, પછી મંગળદ્રવ્ય હાથમાં રાખી હ સહિત ત્યાં આવનારા સ્ત્રી-પુરુષોને છડીદારે યથાયાગ્ય સ્થાને બેસાડવાં અને અધિકારીઓએ કુકુમના અ’ગરાગથી, તાંબૂલથી અને કુસુમેાથી પોતાના બંધુની જેમ તેમની ગૌરવતા કરી. તે પ્રસંગે ઉત્તમ એવાં મ`ગળ વાજિંત્રો મધુર સ્વરથી વાગવા લાગ્યાં, કુલીન કાંતા આ મ`ગળિક ગીતા ગાવા લાગી, બ્રાહ્મણેા પવિત્ર મંત્રોના ઉદ્દગાર કરવા લાગ્યા અને ગંધર્વાએ વ માનાદિક ગાયનના આરંભ કર્યા. ચારણભાટોએ તાલ વિના જ જયજયકાર શબ્દ કર્યા, તેમના ઉદાર પ્રતિધ્વનિથી જાણે તે મ`ડપ ખેલતા હોય તેવુ જણાવા લાગ્યું', ગર્ભમાં રહેલા એ બાળકની માતા મારાથી પાસા રમવામાં જીતી શકાણા નહી, એ હકીકત યાદ કરીને રાજાએ પાતાના પુત્રનું · અજિત ’ એવું અને ભ્રાતાના પુત્રનુ` ‘ સગર ’ એવુ` પવિત્ર નામ રાખ્યું. સેકડો ઉત્કૃષ્ટ લક્ષણેાથી આળખાતા પૃથ્વીના ઉદ્ધાર કરવાની સહનશીલતાવાળા અને જાણે પોતાની એ ભુજા હાય તેવા તે અને કુમારીને જોતાં તે રાજા જાણે અમૃતમાં મગ્ન થયા હોય તેમ અખંડ સુખને પામ્યા. 原油烧烤烤冰烧 8肉肉肉膠膠 防防烧烤 DVDDRBB防限: इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिशष्टिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितिय पर्वणि श्री अजितस्वामितीर्थ करसगरचक्रधरजन्मवर्णनो नाम द्वितीय सर्गः ॥ २॥ 肝油防冻防油防冻防火烧烧烧防防烧限限W&WRWR& 388 Page #262 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જો. ઈન્દ્રે આ જ્ઞા કરેલી પાંચ ધાત્રી અજિતપ્રભુનું અને રાજાએ આજ્ઞા કરેલી ધાત્રીએ સગરકુમારનું પાલન કરવા લાગી. પેાતાના હસ્તકમળના અંગૂઠામાં ઇફે સંક્રમાવેલા અમૃતનું અજિતસ્વામી પાન કરતા હતા; કારણ કે તીર્થંકરો સ્તનપાન કરનાર હોતા નથી. ઉદ્યાનવૃક્ષ જેમ નીકના જળનું પાન કરે તેમ સગરકુમા૨ ધાત્રીનું અનિઽદ્રિત સ્તનપાન કરતા હતા. વૃક્ષની બે શાખાની જેમ અને હાથીના બે દાંતની જેમ એ બંને રાજકુમારેા દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. પર્યંત ઉપર જેમ સિ‘હના બાળકો ચડે તેમ બંને રાજકુમારી અનુક્રમે રાજાના ઉત્સંગમાં ચડવા લાગ્યા. તેમના મુગ્ધ હાસ્યાથી માતાપિતા ખુશી થતા અને તેમના પરાક્રમ સહિત ચાલવાથી વિસ્મય પામતા કેસરીસિ’હના કિશાર જેમ પાંજરામાં પડી રહેતા નથી તેમ ધાત્રીમાતાએ તેમને વાર વાર પકડી રાખતી તા પણ તે કુમારે તેના ઉત્સંગમાં બેસી રહેતા નહેાતા, સ્વચ્છ દે વિચરતા એવા તે બંને કુમારા પોતાની પછવાડે દોડતી ધાત્રીઓને ખેદ પમાડતા હતા; કારણ કે મહાત્માઓનુ વય ગૌણ હેાતું નથી, વેગથી વાયુકુમારને ઉલ્લ્લઘન કરનાર તે અને કુમારા ક્રીડા કરવાના શુક અને મયુર વિગેરે પક્ષીઓને દોડીને ગ્રહણ કરતા હતા. ભદ્ર હાથીના બાળકની જેમ સ્વચ્છંદે વિચરતા એવા તે બાળકા જુદા જુદા ચાતુર્યથી ધાત્રીએને ગતિમાં ચૂકાવતા હતા. તેમના ચરણુકમળમાં પહેરાવેલા આભૂષણની ઝણઝણાટ કરતી ઘુઘરીઓ ભમરાની પેઠે શેાભતી હતી. તેમના કંઠમાં હૃદય ઉપર લટકતી સુવર્ણ રત્નની લલીતકા ( માળા ) આકાશમાં લટકતી વિજળીની જેમ શાભતી હતી. સ્વેચ્છાએ ક્રીડા કરતા તે કુમારાના કાનમાં પહેરાવેલા સુવર્ણનાં નાજુક કુંડળા જળમાં સ`ક્રમ થતા નવીન આદિત્યના વિલાસને ધારણ કરતા હતા. તેમના ચાલવાથી હાલતી એવી કેશની શિખા નવી ઊગેલી બાળમયૂરની કળા જેવી શાભતી હતી. જેમ માટા તરંગા રાજહુસેને એક પદ્મમાંથી બીજા પદ્મમાં લઇ જાય તેમ રાજાએ તેમને એક ઉત્સ’ગમાંથી બીજા ઉત્સ`ગમાં લેતા હતા. જિતશત્રુ રાજા રત્નના આભરણની જેમ તે બંને કુમારાને ઉત્સંગ, હૃદય, ભુજા, સ્કંધ અને મસ્તક ઉપર આરોપણ કરતા હતા. ભ્રમર જેમ કમળને સુંઘે તેમ તેઓના મસ્તકને વારંવાર સુંઘતા પૃથ્વીપતિ પ્રીતિને વશ થઈ તૃપ્તિ પામતા નહોતા. રાજાની આંગળીએ વળગી પડખે ચાલતા તે કુમારા મેરુપ તની બે બાજુએ ચાલતા એ સૂર્ય જેવા શે।ભતા હતા. યાગી જેમ આત્મા અને પરમાત્માને ચિંતવે તેમ જિતશત્રુ રાજા તે અને કુમારને પરમાનંદવડે ચિંતવતા ( સંભારતા ) હતા. પાતાના ઘરમાં ઉત્પન્ન થયેલા કલ્પવૃક્ષની જેમ રાજા વારવાર તેમને જોતા હતા અને રાજશુકની પેઠે વારવાર તેમને ખેલાવતા હતા, રાજાના આનંદની સાથે અને ઇક્ષ્વાકુ કુળની લક્ષ્મીની સાથે તે અને કુમાર અનુક્રમે અધિક અધિક વૃદ્ધિ પામવા લાગ્યા. મહાત્મા અજિતકુમાર સર્વ કળા, ન્યાય અને શબ્દશાસ્ત્ર વિગેરે પાતાની મેળે જ જાણી ગયા; કારણ કે જિનેધ જન્મથી જ ત્રણ જ્ઞાનવાળા હાય છે, સગરકુમારે રાજાની આજ્ઞાથી સાથે દ્વિવસે મહોત્સવપૂર્વક ઉપાધ્યાયની પાસે અધ્યયન કરવાના આરંભ ૩૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ २४२ સ ૩ જો કર્યાં. સમુદ્ર જેમ નદીઓના જળનું પાન કરે તેમ સગરકુમારે પણ શબ્દશાસ્ત્રાનુ ઘેાડા દિવસમાં પાન કર્યું. દીપક જેમ બીજા દીપકથી જ્યેાતિને ગ્રહણ કરે તેમ સુમિત્રાના પુત્ર સગરકુમારે સાહિત્યશાસ્ત્રનુ જ્ઞાન ઉપાધ્યાયની પાસેથી વગર પ્રયાસે ગ્રહણ કર્યું. સાહિત્યરૂપી વેલના પુષ્પરૂપ અને કણ ને રસાયનરૂપ પાતાના બનાવેલાં નવીન કાવ્યાવર્ડ વીતરાગની સ્તવના કરીને પેાતાની વાણીને તેણે કૃતાર્થ કરી. બુદ્ધિની પ્રતિભાના સમુદ્રરૂપ એવા પ્રમાણુશાસ્ત્રોને તેણે પાતે મૂકી રાખેલા નિધિની જેમ અવિલંબે ગ્રહણ કર્યાં. જિતશત્રુ રાજાએ અમેઘ ખાણાથી જેમ શત્રુઓને જીત્યા તેમ સગરકુમારે અમેાઘ એવા સ્યાદ્વાદિ સિદ્ધાંતથી સવ પ્રતિવાદીઓને જીત્યા. છ ગુણ, ચાર ઉપાય અને ત્રણ શક્તિએ ઇત્યાદિ પ્રયાગરૂપ તરંગાથી આકુળ અને દુરગાહ એવા અશાસ્રરૂપ માટ: સમુદ્રનું તેણે સારી રીતે અવગાહન કર્યું. ઔષધિ, રસ, વીય અને તેના વિપાક સ`બધી જ્ઞાનના દીપક સમાન અષ્ટાંગ આયુર્વેદનુ તેણે કષ્ટ વિના અધ્યયન કર્યું. ચારે પ્રકારે વાગવાવાળું, ચાર પ્રકારની વૃત્તિવાળુ, ચાર પ્રકારના અભિનયવાળું અને ત્રણ પ્રકારના સૂજ્ઞાનના નિદાનરૂપ વાઘશાસ્ત્ર પણ તેણે ગ્રહણ કર્યું.... દંતઘાત, મઢાવસ્થા, અ‘ગલક્ષણ અને ચિકિત્સાએ પૂર્ણ એવું ગજલક્ષજ્ઞાન પણ તેણે ઉપદેશ વિના જાણી લીધું. વાહનિવિધ અને ચિકિત્સા સહિત અશ્વલક્ષણશાસ્ત્ર તેણે અનુભવથી અને પાઠથી હૃદયંગમ કરી લીધું. ધનુર્વેદ તથા બીજા શાસ્ત્રોનુ લક્ષણ પણ શ્રવણમાત્રથી જ લીલાવડે પોતાના નામની પેઠે તેણે હૃદયમાં ધારણ કરી લીધું. ધનુષ, ફૂલક, અસિ, છરી, શલ્ય, પરશુ, ભાલ, ભિદિપાલ, ગદા, કૃપાણ, દંડ, શક્તિ, શળ, હળ, મુસળ, યષ્ટિ, પટ્ટિસ, દુસ્ફાટ, મુષી, ગેણુ, કય, ત્રિશૂળ, શ' અને બીજા શસ્રાથી તે સગરકુમાર શાસ્ત્રના અનુમાન સહિત યુદ્ધકળામાં કુશળતાને પામ્યા. પ ણીના ચંદ્રની જેમ તે સર્વ કળામાં પૂર્ણ થયા અને ભૂષાની જેમ વિનયાદિક ગુણાથી શાભવા લાગ્યા. શ્રીમાન્ અજિતનાથ પ્રભુ સમયે સમયે ભક્તિવાળા ઇંદ્રાદિક દેવેથી સેવાવા લાગ્યા. કેટલાક દેવતાએ અજિતસ્વામીની તે તે લીલા જોવાની ઈચ્છાથી ત્યાં આવી તેમના વયસ્ય ( મિત્રા ) થઈને ક્રીડા કરવા લાગ્યા. પ્રભુની વાણીરૂપી અમૃતના રસને પાન કરવાની ઈચ્છાથી કાઇ દેવતાએ વિચિત્ર નક્તિથી અને ખુશામતનાં વચનાથી પ્રભુને ખેલાવવા લાગ્યા. આદેશ નહી કરનારા પ્રભુના આદેશની ઈચ્છાથી ક્રીડાવ્રતમાં દા મૂકીને, પ્રભુના આદેશથી કેટલાક દેવતાએ પાતાના દ્રવ્યને હારી જતા હતા. કાઈ પ્રભુની પાસે પ્રતિહારી થતા હતા, કેાઇ મંત્રીએ થતા હતા, કોઈ ઉપાનધારી થતા હતા અને કાઇ ક્રીડા કરતા પ્રભુની પાસે અસ્ત્રધારી થતા હતા. સગરકુમારે પણ શાસ્ત્રોના અભ્યાસ કરીને નિયાગી પુરુષની જેમ પ્રભુની પાસે પોતાના નિયાગ નિવેદન કર્યાં. ઉપાધ્યાયે પણ નહીં ભાંગેલા સંશયા, સારી બુદ્ધિવાળા સગરકુમાર, ભરતરાજા જેમ ઋષભદેવને પૂછતા હતા તેમ અજિતસ્વામીને પૂછવા લાગ્યા. અજિતકુમાર મતિ, શ્રુત અને અવિધિજ્ઞાનવડે તેના સ ંદેહને સૂર્યનાં કિરણાથી અધકારની જેમ તત્કાળ છેદી નાંખતા હતા. ત્રણ† યતથી દબાવી, આસનપરિગ્રહ દૃઢ કરી, પેાતાના બળનેા પ્રસાર કરી મોટા તાફાની હાથીને વશ કરતા સગરકુમાર પ્રભુને પાતાની શક્તિ બતાવતા હતા. પર્યાવાળા અથવા પર્યાણુ વિનાના તાફાની અને તે પાંચ ધારાથી પ્રભુની આગળ વહન કરતા હતા. બાવડે રાધાવેધ, શબ્દવેધ, જળની અંદર રાખેલા ૧ યતાને દયાશ્ કરવાની કળાયુક્ત ત્રણ પ્રકારતા પ્રયત્ન. ૨ ધારા-ઘેાડાને ચલાવવાની ચાલ (ગતિ) Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ પર્વ ૨ જું લક્ષ્યને વેધ અને ચક્ર તથા મૃત્તિકાને વેધ કરીને પિતાનું ધનુષ્યબળ તે અજિતસ્વામીને બતાવતું હતું. હાથમાં ફલક અને ખડ્રગ લઈને, આકાશના મધ્ય ભાગમાં ચંદ્રની જેમ ફલકના વચમાં રહેલે તે, પિતાની યાદગતિ પ્રભુને બતાવી, આકાશમાં ચળકતી વિજળીની રેખાના ભ્રમને આપનારા ભાલા, શક્તિ અને શર્વલાને વેગથી ભમાવતે હતે. નર્તક પુરુષ જેમ નૃત્યને બતાવે તેમ સર્વચારીમાં ચતુર એવા સગરે સર્વ પ્રકારની છરિકા સંબંધી વિદ્યા પણ બતાવતી. તેવી રીતે બીજા પણ શસ્ત્રોની કુશળતા તેણે ગુરુભક્તિથી અને શિક્ષા લેવાની ઈચ્છાથી અજિતસ્વામીને બતાવી. પછી સગરકુમારને કળામાં જે કાંઈ ન્યૂન હતું તે અજિતકુમારે શિખવ્યું. તેવા પુરુષને તેવા જ શિક્ષક હોય છે. એવી રીતે પિતાને યોગ્ય ચેષ્ટા કરતા તે બંને કુમારે, પથિક જેમ ગામની સીમાનું ઉલ્લંઘન કરે તેમ આઘવયનું ઉલ્લંઘન કરી ગયા. સમરસ સંસ્થાન અને વજઋષભનારાચ સંહનનથી શુભતા, સુવર્ણ સમાન કાંતિવાળા, સાડાચારસે ધનુષ ઊંચાઈવાળા, શ્રી વત્સના ચિહ્નથી જેમના વક્ષસ્થળ લાંછિત થયેલા છે એવા અને સુંદર મુગટથી શોભતા તે બંને કુમાર, કાંતિના આધિક્યને કરનારી શરઋતુને જેમ સૂર્ય–ચંદ્ર પામે તેમ શરીરસંપત્તિને વિશેષ કરનારા યૌવનવયને પ્રઢ થયા. યમુના નદીના તરંગ જેવા કુટીલ અને શ્યામ કેશથી અને અષ્ટમીના ચંદ્ર જેવા લલાટથી તે બંને કુમાર અધિક શોભવા લાગ્યા. સેનાનાં બે દપો હોય તેવા તેમને બે કપોલ શેવા લાગ્યા; સ્નિગ્ધ અને મધુર એવાં બે નેત્રો નીલકમળના પત્રની જેમ ચળકવા લાગ્યાં, તેની સુંદર નાસિકા દષ્ટિરૂપી બે તળાવડીના મધ્ય ભાગમાં પાળની જેવી દેખાવા લાગી અને જાણે બે ડારૂપે રહેલા બિંબફળ હોય તેવા તેમના હોઠ શોભવા લાગ્યા, સુંદર આવર્તવાળા તેમના કર્ણ છીપલીના જેવા મનહર લાગતા હતા; ત્રણ રેખાથી પવિત્ર થયેલ કંઠરૂપી કંદળ શંખની જે એપતે હતે; જાણે હાથીના કુંભસ્થળ હોય તેવા તેમના સકંધ ઉન્નત હતા; દીધું અને પુષ્ટ ભુજાઓ સર્પરાજની જેવી જણાતી હતી, ઉરસ્થળ સુવર્ણ શલની શિલા જેવું શોભતું હતું નાભિ મનની પેઠે અતિ ગંભીર ભાસતી હતી; કટપ્રદેશ વજીના મધ્ય ભાગ જેવો કૃશ હત; સરલ, કમળ અને મેટા હાથીની શું જેવી આકૃતિવાળા તેમના સાથળ હતા; મૃગલીની જઘા જેવી તેમની જંઘાએ શોભતી હતો અને તેમના ચરણ સરલ એવા આંગળીઓ રૂપી દલ (પત્ર) થી સ્થળકમળને અનુસરતા હતા. સ્વભાવથી પણ રમણિક એવા એ બંને કુમારો, સ્ત્રી જનને પ્રિય એવાં ઉદ્યાને જેમ વસંતઋતુથી અધિક રમણીક લાગે તેમ યૌવનથી વિશેષ રમણિક લાગતા હતા. પોતાના રૂપ અને પરાક્રમાદિક ગુણોથી સગરકુમાર દેવતાઓમાં ઈદ્રની પેઠે સર્વ મનુષ્યોમાં ઉત્કર્ષ પામતે હતો; અને સર્વ પર્વતથી માનમાં જેમ મેરુપર્વત અધિકપણું પામેલે છે, તેમ દેવલોકવાસી રૈવેયકવાસી અને અનુત્તરવિમાનવાસી દેવાથી તેમજ આહારક શરીરીથી પણ અજિતસ્વામી રૂપે કરીને અધિક પણું પામ્યા હતા. અન્યદા જિતશત્રુ રાજાએ અને ઈદ્દે રાગ રહિત એવા અજિતસ્વામીને વિવાહાક્રયાને માટે કહ્યું. તેમના આગ્રહથી પોતાના ભેગફળકર્મને જાણીને તેમણે તે પ્રમાણે કરવાનું સ્વીકાર્યું. લક્ષ્મીની જાણે બીજી મૂર્તિઓ હોય તેવી સેંકડો સ્વયંવર રાજકન્યાઓ તેમને નરપતિએ મેટી ઋદ્ધિથી પરણવી. પુત્રના વિવાહથી અતૃપ્ત રહેલા રાજાએ દેવકન્યાના જેવી રાજકન્યાઓ સગરકુમારને પણ પરણવી. ઈદ્રિયોથી નહીં છતાયેલા એવા અજિતપ્રભુ ભોગકર્મને ખપાવવાને માટે રામાઓની સાથે રમતા હતા; કારણ કે જેવો વ્યાધિ તેવું Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સર્ગ ૩ જો ઔષધ હોય છે. સગરકુમાર પણ હાથણીઓની સાથે હાથીની જેમ સ્ત્રીઓની સાથે જાતજાતની ક્રીડાઓથી અનેક ક્રીડા સ્થાનમાં રમતા હતે. એકદા પોતાના લધુ બંધવ સહિત, સંસારને વિષે ઉદ્વેગ પામેલા જિતશત્રુ રાજા અઢાર પૂર્વ લક્ષે સંપૂર્ણ થયેલા પોતાના પુત્રને આ પ્રમાણે કહેવા લાગ્યા-“હે વત્સ ! આપણા સર્વ પૂર્વજે કેટલાંક વર્ષો સુધી વિધિથી પૃથ્વીનું રક્ષણ કરી પછી તે પૃથ્વી પુત્રને સ્વાધીન કરી મોક્ષસાધનમાં હેતુરૂપ વ્રતને ગ્રહણ કરતા હતા, કારણ કે પરમાર એ જ પોતાનું કાર્ય છે. એ સિવાય બીજું સર્વ પરકાર્ય છે. હે કુમારે! એ પ્રમાણે અમે પણ હવે વ્રત ગ્રહણ કરશું. અમારા કાર્યને એ હેતુ છે અને આપણું વંશને અમારી જેમ તમે બંને આ રાજ્યમાં રાજા અને યુવરાજ થાઓ અને અમને દીક્ષા લેવાની આજ્ઞા આપો.” અજિતનાથે કહ્યું-“હે તાત! એ તમને યુક્ત છે. ભગફળકર્મરૂપ વિદન ન હોય તો મારે પણ તે આદરવું યુક્ત છે. વિવેકી પુરુષો બીજા કોઈને વ્રત ગ્રહણ કરવામાં વિદતકારી થતા નથી, તો સમયસાધક એવા આપ પૂજ્ય પિતાજીને હું વિનકારી કેમ થાઉં ? જે પુત્ર ભક્તિથી પણ પોતાના પિતાને ચોથે પુરુષાર્થ (મોક્ષ) સાધવામાં નિષેધ કરે તે પુત્ર પુત્રને મિષે શત્રુ ઉત્પન્ન થ લે છે એમ સમજવું, તથાપિ હું એટલી પ્રાર્થના કરું છું કે મારા લઘુ પિતા (કાકા) રાજ્યધારી થાઓ; કારણ કે આપના વિનયવંત એ લઘુ ભ્રાતા અમારાથી અધિક છે.” તે સાંભળી સુમિત્રે કહ્યું–રાજ્ય ગ્રહણ કરવા માટે હું સ્વામીના ચરણને નહીં છોડું; કેમકે ડા કારણને માટે ઘણું લાભને કેણ છોડે? રાજ્યથી, સામ્રાજ્યથી, ચક્રવર્તી પણુથી અને દેવપણુથી પણ વિદ્વાન ગુરુસેવાને અધિક માને છે.” અજિતકુમારે કહ્યું-“જો આપ રાજ્ય ગ્રહણ કરવાને ઈચ્છતા ન હો તે અમારા સુખને માટે ભાવતિ થઈને ઘરમાં રહે.” તે સમયે રાજાએ કહ્યું“હે બંધુ ! આગ્રહ કરનારા આ પુત્રનું વચન તમે સ્વીકારો. ભાવથી યુતિ થાય તે પણ યતિ જ કહેવાય છે. વળી આ સાક્ષાત તીર્થકર છે અને એમના તીર્થમાં તમારી ઈચ્છા સિદ્ધ થવાની છે, માટે એની રાહ જોઈને રહે, હે ભાઈ! તમે અતિ ઉત્સુક થાઓ નહીં. એક પુત્રને ધર્મચક્રીપણું અને બીજાને ચક્રવત્તીપણું પ્રાપ્ત થયેલું જેવાથી તમે સર્વ સુખથી અધિક સુખ મેળવશો.' સુમિત્ર છે કે વ્રત ગ્રહણ કરવામાં ઉત્સુક હતા, તો પણ તેમની વાણી તેણે માન્ય કરી; કારણ કે સમુદ્રમર્યાદાની જેમ સપુરૂષોને ગુરૂજનની આજ્ઞા દુહ્નધ્ય છે. પછી પ્રસન્ન થયેલા જિતશત્રુ રાજાએ મેટા ઉત્સવથી પિતાને હાથે અજિતસ્વામીને રાજ્યાભિષેક કર્યો. તેના રાજ્યાભિષેકથી સર્વ પૃથ્વી હર્ષ પામી; કારણ કે વિશ્વને રક્ષણ કરવામાં સમર્થ એ નાયક પ્રાપ્ત થતાં કોણ પ્રસન્ન ન થાય ? પછી અજિતસ્વામીએ સગરકુમારને યુવરાજપદે સ્થાપન કર્યા, તેથી અધિક પ્રીતિવાળા તેમણે જાણે બીજી પોતાની મૂત્તિ તે પદ ઉપર સ્થાપના કરી હોય એમ જણાવા લાગ્યું. હવે અજિતનાથ જિતશત્રુ રાજાને વિધિવડે મોટી ઋદ્ધિથી નિષ્ક્રમણોત્સવ કર્યો, અને તેમણે ઋષભસ્વામીના તીર્થમાં વર્તાતા સ્થવિર મહારાજાની પાસે મુક્તિની માતા૫ દીક્ષા ગ્રહણ કરી. બાહ્યશત્રુની જેમ અંતરંગ શત્રુને જીતનારા તે રાજર્ષિએ રાજ્યની જેમ અખંડિત વ્રતનું પાલન કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં શૈલેશી ધ્યાનમાં રહેલા તે મહાત્મા અષ્ટ કર્મને ક્ષય કરી પરમપદને પ્રાપ્ત થયા. Page #266 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જી અહી' અજિતસ્વામી સર્વ પ્રકારની ઋદ્ધિવડે લીલા સહિત પેાતાના અપત્યની જેમ મેદિનીને પાળવા લાગ્યા. ડાર્દિક વિના પૃથ્વીને રક્ષણ કરતા અજિતસ્વામીથી સ પ્રજા, સારા સારથિવડે ઘેડાની જેમ, સારે માર્ગે ચાલવા લાગી. પ્રજારૂપી મયૂરીમાં મેઘ સમાન અને મનેારથ પૂરવામાં કલ્પવૃક્ષરૂપ અજિતમહારાજાના રાજ્યશાસનમાં ધાન્યનુ જ ચૂ થતુ` હતુ`, પશુઓને જ ખંધન હતુ', મણિએના જ વેધ થતા હતા, વાજિ ઉપર જ તાડન થતું હતું, સુવĆને જ સંતાપ હતા ( તપાવવુ પડતુ હતુ' ), શસ્ત્રોને જ તેજ આપવું પડતું હતુ, શાળને જ ઉખેડવી પડતી હતી, વક્રતા સ્ત્રીએની ભ્રૂકુટિમાં જ રહેલી હતી, ઘતક્રીડામાં સેગડીને જ ‘માર ' શબ્દ કહેવામાં આવતા હતા, ક્ષેત્રની પૃથ્વીનુ' જ વિદ્યારણ થતુ' હતું', કાષ્ટના પાંજરારૂપી મદિરમાં પક્ષિઓને જ પૂરાતા હતા, રાગના જ નિગ્રહ થતા હતા, જડ સ્થિતિ કમળાને જ હતી, દહન અગરુનું જ થતું હતુ, ઘણું શ્રીખંડ ( ચંદન ) તું જ થતું હતું, મથન ધિનું જ થતું હતું, પીલવુ' ઈશુદંડનું જ થતુ ં હતુ, ભ્રમરો જ મધુપાન કરતા હતા, મદોદય હાથીઓને જ થતા હતા, કલહ સ્નેહપ્રાપ્તિ માટે જ થતા હતા, ભીરુતા અપવાદ થવામાં જ હતી, લાભ ગુણસમૂહ ને સ`પાદન કરવામાં જ હતા અને અક્ષમા દોષને માટે જ રહેલી હતી. અભિમાનવાળા રાજાએ પણ પેાતાના આત્માને એક પેલરૂપ માની તેમને ભજતા હતા, કારણ કે બીજા મણિ ચિંતામણિની પાસે દાસરૂપ થઈને જ રહે છે, તેમણે દંડ નીતિ ચલાવી નહોતી એટલું જ નહી. પણ ભ્રકુટીના ભંગ પણ કર્યા નહાતા; તથાપિ સૌભાગ્યવાન પુરુષને જેમ સ્ત્રી વશ થઇને રહે તેમ તેને સ`પૃથ્વી વશ થઇને રહેલી હતી. સૂર્ય જેમ પેાતાના કિરણોથી સરોવરના જળને આકર્ષે તેમ તેણે પેાતાના પ્રબળ તેજથી રાજાઓની લક્ષ્મીને આકષી હતી. તેમના આંગણાની ભૂમિ રાજાઓએ ભેટ કરેલા હાથીઓના મજળથી હમેશાં પિકલ રહેતી હતી. એ મહારાજાના ચતુરાઇથી ચાલતા ઘેાડાઓથી સર્વ દિશાઓનું વાહ્યાલી ભૂમિની જેમ સંક્રમણ થતું હતું. સમુદ્રના તરંગાની ગણનાની જેમ તેમના સૈન્યના પાયલ અને રથાની સખ્યા ગણવાને કાઇ પણ સમં થતુ' નહેાતું. ગજવાહી, ઘોડેસ્વા૨, રથી અને પત્તિએ એ સ, ભુજાના વીર્ય થી શેાભતા એ મહારાજાને ફક્ત સાધન તરીકે જ રહેલા હતા. આવુ અશ્વ પ્રાપ્ત થયા છતાં તે અભિમાન ધારણ કરતા નહીં, અતુલ્ય ભુજબળ છતાં તેમને ગવ થતા નહીં, અનુપમ રૂપ છતાં પોતાના આત્માને તેએ સુંદર માનતા નહી', વિપુલ લાભ છતાં ઉન્મત્તપણાને ભજતા નહીં અને બીજા પણ મદ થવાનાં કારણેા છતાં તેઓ કોઇ પણ પ્રકારના મને ધારણ કરતા નહીં; પરંતુ એ સર્વને અનિત્ય જાણી તૃણુતુલ્ય ગણતા હતા. એવી રીતે રાજ્ય પાળતા અજિતમહારાજાએ કૌમારવયથી માંડીને ત્રેપન લાખ પૂર્વ સુખપૂર્ણાંક નિમન કર્યાં. ૨૪૫ એક વખત સભાને વિસર્જન કરી એકાંત સ્થળે બેઠેલા, ત્રણ જ્ઞાનને ધારણ કરનારા અજિતસ્વામી સ્વયમેવ એવુ ચિંતવવા લાગ્યા કે “આજ સુધીમાં ઘણા ખરા ભાગફળ “કમ ભાગવા ગયેલા હોવાથી હવે ગૃહવાસી એવા મારે સ્વકાર્યાંમાં વિમુખ થઈ રહેવું “ન જોઈએ; કારણ કે આ દેશનું મારે રક્ષણ કરવુ જોઇએ, આ શહેર મારે સંભાળવું “જોઈએ, આ ગામેા મારે વસાવવા જોઇએ, આ માણસાને પાળવા જોઇએ, આ હાથીઆને વધારવા જોઈએ, આ ઘેાડાઓનુ પાષણ કરવુ જોઇએ, આ ત્યાનું ભરણપાષણ કરવું “જોઈએ, આ યાચકાને તૃપ્ત કરવા જોઈએ, આ સેવકોને પેષવા જોઇએ, આ શરણાગતાને બચાવવા જોઈએ, આ પડતાને ખેલાવવા જોઇએ, આ મિત્રાના સત્કાર કરવા Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સર્ગ ૩ જો જોઈએ, આ મંત્રીઓને અનુગ્રહ કરવો જોઈએ, આ બંધુઓને ઉદ્ધારવા જોઈએ, “આ સ્ત્રીઓને રંજિત કરવી જોઈએ અને આ પુત્રને લલિત કરવા જોઈએ-એવાં એવી પરકાર્યોમાં પ્રતિક્ષણે આકુળ થયેલા પ્રાણી પિતાના સમગ્ર માનુષજન્મને નિષ્ફળ “ગુમાવે છે. એ સઘળાઓના કાર્યમાં વ્યગ્ર થયેલું પ્રાણી, યુક્ત અયુક્ત નહીં વિચારતે “મૂઢપણે પશુની જેમ નાના પ્રકારના પાપ આચરે છે. આ મુગ્ધબુદ્ધિવાળો પુરુષ “જેઓને માટે પાપ કરે છે તેઓ, મૃત્યુ માર્ગે ચાલતા એવા તે પુરુષની પાછળ જરા “પણ જતા નથી, અહીં જ રહે છે. કદાપિ તેઓ અહિ રહે તે ભલે, પણ અહો ! “ આ શરીર પણ દેહીની પાછળ એક પગલું પણ ભરતું નથી ! ત્યારે અહો ! આ કૃતધ્ર શરીરને માટે મુગ્ધ પ્રાણીઓ ફેગટ જ પાપકર્મ કરે છે! આ સંસારમાં પ્રાણી “એકલે જ ઉત્પન્ન થાય છે, એકલે જ મૃત્યુ પામે છે અને ભવાંતરમાં મેળવેલાં કર્મોને “એકલે જ અનુભવે છે. તેણે પાપ કરીને જ ઉપાર્જન કરેલું દ્રવ્ય તેના સગાંવહાલાંઓ “એકઠાં થઈને ભેગવે છે અને તે પિતે એકલે નરકમાં પડયે પડયે તેથી બાંધેલાં “પાપકર્મવડે દુઃખ ભોગવે છે. દુઃખરૂપી દાવાનળથી ભયંકર એવા સંસારરૂપી મહાવનમાં કમને વશ થયેલ જંતુ એકલે જ ભમે છે. સંસાર સંબંધી દુ:ખ અને મોક્ષથી પ્રાપ્ત થતું સુખ પ્રાણી એકલે જ ભગવે છે, તેમાં તેને કઈ સહાયકારી નથી. જેમ હૃદય, બહાથ, ચરણ વિગેરેને નહીં હલાવનાર માણસ સમુદ્ર તરી શકતો નથી, પણ તે સવને “ઉપયોગમાં લઈ તરવા માંડે તો તત્કાળ પાર પામી જાય છે, તેમ ધન અને દેહાદિકના “પરિગ્રહથી પરામુખ થઈ તેનો સદુપયોગ કરી આત્મસ્વરૂપમાં સ્થિત થયેલ પ્રાણી “જલદી સંસારસમુદ્રને પાર પામે છે.” સંસારથી જેમનું ચિત્ત નિર્વેદ પામેલું છે એવા અજિતસ્વામીને આવી ચિંતામાં તપર જાણી, સારસ્વતાદિક કાંતિક દેવતાઓ ત્યાં આવી આ પ્રમાણે કહેવા લાગ્યા“હે ભગવન! આપ સ્વયં બુદ્ધ છો, તેથી અમે કાંઈ આપને બોધ આપવા લાયક નથી; તથાપિ એટલું યાદ આપીએ છીએ કે આપ ધર્મતીર્થ પ્રવર્તાવે.” આવી રીતે કહી, પ્રભુના ચરણ પ્રત્યે નમન કરી પક્ષીઓ સાયંકાળે જેમ પિતાના માળા તરફ જાય તેમ તેઓ પિતાના બ્રહ્મા દેવલોકમાં ગયા. પિતાની ચિંતાને અનુકૂળ એવા તે દેવતાઓના વચનથી, પવનથી પ્રેરાયેલા મેઘની જેમ પ્રભુને ભવવૈરાગ્ય વૃદ્ધિ પામે. તત્કાળ સગરકુમારને બોલાવી જગદગુરુએ કહ્યું કે “સંસારસમુદ્રને તરવાની ઈચ્છાવાળા એવા અમારા આ રાજ્યભારને તમે ગ્રહણ કરે.” પ્રભુના એવા આદેશથી ખેદવડે શ્યામ મુખવાળા થયેલા સગરકુમારે એક એક બિલ્થી વર્ષતા મેઘની જેમ અશ્રુ પાડતાં પાડતાં કહ્યું-“હે દેવ ! આપની એવી મેં શું અભક્તિ કરી છે કે જેથી આપ મને જુદે પાડવાની આવી આજ્ઞા કરે છે? કદાપિ અભક્તિ કરી હોય તે પણ તે આપની અપ્રસન્નતાને માટે થવી ન જોઈએ, કારણ કે પૂજ્ય પુરુષો અભક્ત શિશુને પણ શિક્ષા આપે છે, તેને છેડી દેતા નથી. વળી હે પ્રભુ ! આકાશ સુધી ઊંચા પણ છોયા વિનાના વૃક્ષની જેમ, આકાશમાં ઉત્પન્ન થયેલા પણ નહિ વરસતા મેઘની જેમ, નિઝરણાં વિનાના મોટા પર્વતની અ. ના રા રૂપવાળા પણ લાવણ્ય વિનાના શરીરની જેમ અને વિકસ્વર થયેલા પણ સુગંધ વિનાના પુષ્પની જેમ તમારા વિના મારે આ રાજ્ય શા કામનું છે ? હે પ્રભુ! તમે નિર્મમ છો, નિસ્પૃહ છે, મુમુક્ષુ છે, તે પણ હું તમારા ચરણની સેવા છોડીશ નહાં, રાજ્યગ્રહણની તે શી વાત ! રાજય, પુત્ર, કલત્ર, મિત્ર અને સર્વ પરિવાર તૃણની જેમ Page #268 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ ૨૪૭ મારાથી ત્યાગ કરી શકાય તેમ છે, પણ તમારા ચરણનો ત્યાગ મારાથી થઈ શકે તેમ નથી. હે નાથ ! તમે રાજા થયા ત્યારે જેમ હું યુવરાજ થયે હતું, તેમ તમે વ્રતધારી થશે તે હું તમારે શિષ્ય થઈશ. રાતદિવસ ગુરુના ચરણકમળની ઉપાસનામાં તત્પર રહેલા શિષ્યને ભિક્ષા કરવી તે સામ્રાજ્યથી પણ અધિક છે. હું અજ્ઞ છું તે પણ ગોપાળને બાળક જેમ ગાયના પુચ્છને વળગીને નદી તરી જાય તેમ તમારા ચરણનું અવલંબન કરીને સંસારસમુદ્રને તરી જઈશ. હું તમારી સાથે દીક્ષા લઈશ, તમારી સાથે વિહાર કરીશ, તમારી સાથે દુઃસહ પરીષહોને સહન કરીશ અને તમારી સાથે ઉપસર્ગોને સહન કરીશ; પણ હે ત્રણ જગતુના ગુરુ ! કઈ રીતે હું અહીં રહેવાનું નથી, માટે મારા ઉપર પ્રસન્ન થાઓ.” આવી રીતે સેવા કરવાની જેણે પ્રતિજ્ઞા લીધેલી છે. એવા સગરકુમારને અજિતસ્વામી અમૃતના ઉદ્દગાર જેવી ગિરાથી કહેવા લાગ્યા–“ હે વત્સ ! સંયમ ગ્રહણ કરવાને માટે તમારે આ આગ્રહ યુક્ત છે, પણ અદ્યાપિ તમારું ભેગફળકર્મ ક્ષય થયેલું નથી; માટે તમે પણ મારી પેઠે ભેગફળકર્મ ભેગવીને પછી ગ્ય અવસરે મોક્ષનું સાધક એવું વ્રત ગ્રહણ કરજે. હે યુવરાજ ! ક્રમથી આવેલા આ રાજયને તમે ગ્રહણ કરે અને સંયમરૂપી સામ્રાજ્યને અમે ગ્રહણ કરશું.” પ્રભુએ એ પ્રમાણે કહેવાથી સગરકુમાર મનમાં ચિંતવવા લાગ્યા કે “એક તરફ સ્વામીના વિરહનો ભય અને બીજી તરફ તેમની આજ્ઞાભંગનો ભય મને પીડા કરે છે. સ્વામીનો વિરહ અને તેમની આજ્ઞાને અતિક્રમ એ બંને મને દુઃખનાં કારણ છે; પરંતુ વિચાર કરતાં ગુરુની આજ્ઞા પાળવી તે શ્રેષ્ઠ જણાય છે.” આવી રીતે મનથી વિચારી એ મહામતિવાળા સગરકુમારે આપનું વચન માન્ય છે ” એવું ગદ્ગદ્ સ્વરે કહીને પ્રભુની આજ્ઞા અંગીકાર કરી. પછી રાજાઓમાં શ્રેષ્ઠ એવા અજિતસ્વામીએ મહાત્મા સગરને રાજ્યાભિષેક કરવાને માટે તીર્થ જળ વિગેરે લાવવાની સેવક પુરુષોને આજ્ઞા કરી. જાણે નાના નાના દ્રહ હોય તેવા કમળથી આચ્છાદન કરેલા મુખવાળા કુંભ સ્નાનને યેાગ્ય એવા તીર્થના જળવડે ભરીને તેઓ ત્યાં લાવ્યા. રાજાઓ જેમ ભેટ લાવે તેમ વ્યાપારીઓએ અભિષેકના બીજા પણ ઉપકરણ દ્રવ્ય ક્ષણવારમાં ત્યાં હાજર કર્યા. પછી રાજ્યાભિષેક કરવા માટે મૂર્તિમાન જાણે પ્રતાપ હોય એવા અનેક રાજાઓ ત્યાં આવવા લાગ્યા; પિતાના મંત્ર( વિચાર થી ઈદ્રિના મંત્રીને પણ ઉલંઘન કરનારા મંત્રીઓ હાજર થયા; જાણે દિફપળ હોય તેવા સેનાપતિઓ ત્યાં આવ્યા; હર્ષથી ઉત્તાલ થયેલા બંધુઓ એક સાથે ત્યાં એકઠા થયા અને જાણે એક ઘરમાંથી જ આવ્યા હોય તેમ હાથી, ઘોડા અને અન્ય સાધનના અધ્યક્ષ પણ તત્કાળ ત્યાં આવ્યા. તે વખતે નાદથી શિખરને ગજાવતા શંખો વાગવા લાગ્યા, મેઘના જેવા મૃદંગ વાગવા લાગ્યા, દુંદુભિ અને ઢોલ ડંકાવડે વાગવા લાગ્યા, તે જાણે પડછંદાથી સર્વ દિશાઓને મંગળ શીખવનારા અધ્યાપક હોય તેવા જણાવા લાગ્યા. સમુદ્રની જાણે ઊર્મિઓ હોય તેવી કાંસીઓ પરસ્પર અથડાવા લાગી અને સર્વ તરફ ઝાલરો ઝણઝણાટ કરવા લાગી. વળી કેટલાંએક બીજા વાજિત્રે પુરાતાં હતાં, કેટલાંક તાડન થતાં હતાં અને કેટલાંક આસ્ફાલન થતાં હતાં. ગંધ સુંદર સ્વરે શુદ્ધ ગીતનું ગાન કરતા હતા અને બ્રા તથા ભાટ વિગેરે આશિષ આપતા હતા. એ પ્રમાણે મહોત્સવપૂર્વક અજિતસ્વામીની આજ્ઞાથી કલ્યાણકારી એવા પૂર્વોક્ત અધિકારીઓએ સગરરાજાને વિધિથી રાજ્યાભિષેક કર્યો અને પછી ઉદય પામતા સૂર્યની જેમ રાજા, સામત અને મંત્રીઓએ અંજલિ જોડીને સગરરાજાને પ્રણામ કર્યો. નગરના મુખ્ય માણસે એ Page #269 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જે. ૪૨૮ હાથમાં ઉત્તમ ભેટ લઈ નવા ચંદ્રની જેમ ભક્તિથી નવા રાજાની પાસે આવી પ્રણામ કર્યો “પિતાની બીજી મૂર્તિરૂપ સગરને રાજ્યપદે સ્થાપન કરવાથી સ્વામીએ આપણને છોડી દીધા નથી ” એમ જાણી પ્રજાવ. હર્ષ પામે. ત્યારપછી દયાના સમુદ્રરૂપ ભગવાન્ અજિતસ્વામીએ વર્ષાકાળને વરસાદ જેમ વરસવાનો આરંભ કરે તેમ વાર્ષિક–દાન આપવાનો આરંભ કર્યો. તે અવસરે ઈ. આજ્ઞા કરેલા અને કુબેરે પ્રેરેલા તિર્યકજભક દેવતાઓ ભ્રષ્ટ થયેલા, નષ્ટ થયેલા, સ્વામી વિનાના, ચિહ્ન વિનાના, અધિપતિ વગરના, પર્વતની ગુફામાં રહેલા, સ્મશાનમાં રહેલા અને ભવનાંતરમાં દટાઈ ગયેલા ધનને ત્યાં ઉપાડી લાવ્યા. તે ધનને ગંગાટકમાં, ચેકમાં, ત્રિકમાં અને પ્રવેશ નિગમની પૃથ્વીમાં એકઠું કર્યું. પછી દરેક ત્રિકમાં, દરેક રસ્તે અને કે ચે કે “ આવે અને આ ધન ગ્રહણ કરો” એવી અજિતસ્વામીએ ઘેષણ કરાવી. પછી જે કઈ જે પ્રકારનું જેટલું ધન માગે તેને તેટલું ધન સૂર્યોદયથી માંડીને ભજનના વખત સુધી દાન દેવા માટે બેઠેલા પ્રભુ આપવા લાગ્યા. એમ દરરોજ એક કોડ ને આઠ લાખ સોનૈયા આપતાં એક વર્ષે ત્રણસેં અઠયાશી ક્રોડ ને એંસી લાખ સોનૈયા પ્રભુએ દાનમાં આપ્યા. કાળના અનુભાવથી અને સ્વામીના પ્રભાવથી યાચકોને ઇચ્છિત દાન આપતાં છતાં પણ તેઓ પોતપોતાના ભાગ્યથી અધિક દ્રવ્યને ગ્રહણ કરી શકતા નહોતા. અચિંત્ય મહિમાવાળા અને દયારૂપી ધનવાળા પ્રભુએ એક વર્ષ સુધી પૃથ્વીને ચિંતામણિની જેમ ધનથી તૃપ્ત કરી દીધી. વાર્ષિક-દાનને અંતે ઈદ્રનું આસન કંપાયમાન થયું, એટલે અવધિજ્ઞાનવડે પ્રભુનો દીક્ષા અવસર જાણી ભગવાનને નિષ્ક્રમણત્સવ કરવા સારુ સામાનિક વિગેરે દેવતાઓની સાથે ઈદ્ર પ્રભુ પાસે આવવા નીકળ્યા. તે વખતે ઈદ્ર વિમાનોથી દિશાઓમાં જાણે ચાલતા મંડપ રચતા હતા, ઊંચા હાથીઓથી જાણે તેમાં પર્વતે ઊડતા હોય તેમ કરતા હતા, તરંગોથી સમુદ્રની જેમ અોથી આકાશને આક્રમણ કરતા હતા, અખલિત ગતિવાળા રથી સૂર્યના રથની સાથે સંધદ્ર કરતા હતા અને ઘુઘરીઓની માળાના ભારવાળા દિગજોના કર્ણ તાલને અનુસરતા વાંકુશથી આકાશતલને તિલકિત કરતા હતા. કેટલાએક દેવતાઓ ગાંધાર સ્વરથી ઊંચે પ્રકારે તેમની પાસે ગાયન કરતા હતા, કેટલાએક દેવતાઓ નવા બનાવેલાં કાવ્યોથી તેમની સ્તવના કરતા હતા, કેટલાક દેવતાઓ મુખ ઉપર વસ્ત્રાંચળ રાખી વિજ્ઞપ્તિ કરતા હતા અને કેટલાક દેવતાઓ પૂર્વ તીર્થકરોનાં ચરિત્રે સંભારી આપતા હતા. એવી રીતે સ્વામીના ચરણકમળથી પવિત્ર થયેલી વિનીતાનગરીને દેવલોક કરતાં પણ અધિક માનતા ઇદ્ર ક્ષણવારમાં ત્યાં આવી પહોંચ્યા. તે વખતે બીજા પણ સુરેદ્રો અને અસુરેંદ્રો આસનકંપથી પ્રભુનો દીક્ષા અવસર જાણી વિનીતાનગરીમાં આવ્યા. ત્યાં અશ્રુત વિગેરે દેવેંદ્રાએ અને સગરાદિક નરેંદ્રાએ અનુક્રમે પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી મણિકાર જેમ માણિકયનું માર્જન કરે તેમ ઈ દેવદુષ્ય વસ્ત્રવડે પ્રભુના જ્ઞાનોદકથી ભીના થયેલા શરીરને માર્જન કર્યું અને ગંધકારની જેમ પોતાના હાથથી જગદગુરુને સુંદર અંગરાગથી ચર્ચિત કર્યા. ધર્મવાસનારૂપી ધનવાળા ઈ પ્રભુના અંગ પર અષિત દેવદૂષ્ય વસ્ત્રો પહેરાવ્યાં અને મુગટ, કુંડળ, હાર, બાજુબંધ, કંકણુ તથા બીજા પણ અલંકારો જગત્પતિને ધારણ કરાવ્યાં. પુષ્પની દિવ્ય માળાઓથી જેમના કેશ અને જાણે ત્રીજું નેત્ર હોય તેવા તિલકથી જેમનું લલાટ શોભી રહ્યું છે, દેવી, દાનવી અને માનવી સ્ત્રીઓ વિચિત્ર ભાષાથી મધુરસ્વરે જેમનું મંગળગાન ગાઈ રહી છે, ચારણુભાટની જેમ Page #270 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ ૨૪૯ સુરેન્દ્ર અસુરેન્દ્ર અને નરેન્દ્ર જેમની સ્તુતિ કરી રહ્યા છે, સુવર્ણના ધૂપિયાને ધરનારા વ્યંતરો જેમની આગળ ધૂપ કરે છે, પદ્મદ્રહ વડે હિમવંત પર્વતની જેમ મસ્તક પર રહેલા મોટા વેત છત્રથી જેઓ શોભી રહ્યા છે, બન્ને તરફ સુંદર ચામરને ધારણ કરનારા દેવતાઓ જેમને ચામર વીજી રહ્યા છે, નમ્ર એવા ઈદ્ર છડીદારની જેમ જેમને હાથને ટેકે આ પેલે છે અને હર્ષ તથા શેકથી મૂઢ બની ગયેલા સગરરાજા, અનુકૂળ પવનના વરસતા ઝીણા ઝીણા વરસાદની જેમ અશ્રુને વરસાવતા જેમની પછવાડે ચાલે છે એવા પ્રભુ સ્થળકમળની જેવા ચરણથી પૃથ્વીને તરફ પવિત્ર કરતા, હજાર પુરૂષોએ વહન કરવાને ગ્ય એવી સુપ્રભા નામની શિબિકા ઉપર આરૂઢ થયા. તે શિબિકા પ્રથમ નરેએ, પછી વિદ્યાધરેએ અને પછી દેવતાઓએ ઉપાડી, તેથી તે આકાશમાં ચાલતા ગ્રહના ભ્રમને આપવા લાગી. તેમણે ઊંચી ઉપાડેલી અને અનુપઘાત ગતિએ ચાલતી તે શિબિકા સમુદ્રમાં ચાલતા યાનપાત્રની જેવી શેભતી હતી. શિબિકા આગળ ચાલી, એટલે તેમાં સિંહાસન પર બેઠેલા પ્રભુને ઈશાનંદ્ર અને સૌધર્મેદ્ર ચામર વિજવા લાગ્યા. વર જેમ વધૂનું પાણિગ્રહણ કરવાને ઉત્સુક હોય તેમ દીક્ષા ગ્રહણ કરવાને ઉત્સુક થયેલા જગત્પતિ વિનીતાનગરીના મધ્યભાગમાં ચાલવા લાગ્યા. તે વખતે ચાલવાથી ચલિત થયેલા કર્ણાભૂષણવાળા, ચંચળ હારવાળા અને ચંચળ વસ્ત્રાંચળવાળા શિબિકાવાહી પુરુષે ચાલતા કલ્પવૃક્ષની જેવા શોભવા લાગ્યા, એ વખતે નગરની સ્ત્રીઓ ભકિતથી પવિત્ર મનવાળી થઈને સ્વામીને જોવા આવી તેમાં કોઈ પોતાની સહચરીઓને ખલના પામતાં છોડી દેતી હતી, કોઈના વક્ષ:સ્થળ ઉપરથી હાર ત્રુટી જતા, કોઈના ખભા પરથી ઉત્તરીય વસ્ત્રો ખસી જતા હતા, કોઈ પિતાના ગૃહના આંગણાનાં દ્વાર ઉઘાડાં મૂકી ચાલી આવી હતી, કેઈએ પોતાને ઘેર દેશાંતરથી આવેલા અતિથિ-અભ્યાગતને પણ છોડી દીધા હતા, કોઈ પિતાને ઘેર તત્કાળ પુત્રજન્મનો ઉત્સવ થતો હતો છતાં તેને માટે ખોટી થવા રહી નહોતી, કે તત્કાળ વિવાહને લગ્નકાળ આવેલ છતાં તે છોડી દેતી હતી, કેઈ સ્નાન કરવા માટે પ્રાપ્ત થયેલી સ્નાનચિત વસ્તુઓ મૂકીને ચાલી આવી હતી, કેઈએ અધું ભજન કરી આચમન લીધું હતું, કેઈએ અર્ધ શરીરે વિલેપન કરેલું છતાં બાકીનું અધૂરું મૂકી દીધું હતું, કેઈએ કુંડલાદિક અલંકાર અર્ધા પહેર્યા હતાં, કેઈ પ્રભુના નિષ્ક્રમણની અધી" માળા બાંધી હતી, કોઈએ લલાટ ઉપર અર્ધ તિલક જ કર્યું હતું, કઈ ગૃહનાં વાર્તા અધી સાંભળી કે તત્કાળ ચાલી આવી હતી, કોઈએ એટલાની અંદર પુષ્પની કાર્ય માત્ર અર્ધા કરીને ચાલી નીકળી હતી, કેઈએ નિત્ય નૈમિત્તિક કૃત્ય અધું કર્યું હતું અને કઈ વાહનો આવીને ઊભાં રહેલાં છતાં પણ સંભ્રમથી પગે ચાલીને આવી હતી. ચૂથપતિની ફરતા ફરનારા નાના હાથીઓની જેમ નગરના લોકો ક્ષણવાર પ્રભુની આગળ, ક્ષણવાર પછવાડે અને ક્ષણવાર બને પડખે આવી આવીને ઊભા રહેતા હતા. કઈ લે કે પ્રભુના દર્શનની ઈરછાથી પોતાના ઘર ઉપર ચડતા હતા, કઈ ભીંત ઉપર ચડતા હતા, કેઈ પ્રાસાદની અગાસીઓમાં ચડતા હતા, કઈ માંચડાના અગ્ર ભાગ ઉપર ચાતા હતા. કોઈ ગઢના કાંગરા ઉપર ચડતા હતા, કેઈ વૃક્ષની ટોચ ઉપર ચડતા હતા અને કઈ ઊંચા હાથીના સ્કંધ ઉપર ચડતા હતા. હર્ષ પામેલી નગરની સ્ત્રીઓમાંની કેટલીક પિતાના વસ્ત્રના છેડાને ચામરની લીલાથી ચલાયમાન કરતી હતી, કે સ્ત્રીઓ . ૩૨ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સગ ૩ જો જાણે પૃથ્વીમાં ધર્મબીજ રોપતી હોય તેમ ધાણવડે પ્રભુને વધાવતી હતી, કેઈ અગ્નિની જેમ સપ્ત શિખાવાળી આરાત્રિક કરતી હતી, કઈ જાણે મૂર્તિવંત યશ હોય તેવા પૂર્ણ પાત્રને પ્રભુ આગળ ધરતી હતી, કોઈ મંગળનિધાન સરખા પૂર્ણકુંભને ધારણ કરતી હતી, કઈ સંધ્યાના વાદળા જેવા વસ્ત્રથી પ્રભુને આકાશમાં અવતરણ કરતી હતી, કોઈ નૃત્ય કરતી હતી, કઈ મંગળગીત ગાતી હતી અને કઈ ખુશી થઈને સુંદર હાસ્ય કરતી હતી. તે વખતે આમતેમ દોડતા જાણે ગરૂડનાં ટોળાં હોય તેવા ભકિતવત વિદ્યાધર, દેવ અને અસુરોથી આકાશ વ્યાપી ગયું અને આત્માને ધન્ય માનતી એવી ચોસઠ ઈકોની નાટથસેના સ્વામીની આગળ અનેક પ્રકારનાં નાટકો ભજવવા લાગી; તેમજ ઈ પ્રેરેલા ગંધર્વોની સેના પણ હર્ષ સહિત એક સાથે સંગીત કરવા લાગી. સગર રાજાના અનુજીવી નૃત્યકારે પણ દેવતાની સ્પર્ધાથી વિચિત્ર પાત્રોવડે સ્થાને સ્થાને નાટક કરવા લાગ્યા અને અયોધ્યાનગરીના મંડનરૂપ ગંધર્વરાજ અને રમણીજને વિશ્વની દષ્ટિને બંધન કરનારા પ્રેક્ષણક પ્રયોગ કરવા લાગ્યા. તે વખતે આકાશ અને પૃથ્વી પર થતા નાટય અને સંગીતના સ્વરેથી જમીન અને આકાશના મધ્ય ભાગને પૂરી દે એ માટે ઉત્કટ વનિ ઉત્પન્ન થયો. ત્યાં સંચાર કરતા એવા અનેક રાજાઓ, સામંત અને શાહુકારોના સંમર્દથી તૂટી ગયેલા હારના મુક્તાફળવડે પૃથ્વીના કાંકરાવાળી થઈ ગઈ. સ્વર્ગ અને પૃથ્વીના ઉન્મત્ત હાથીઓને મદજળથી રાજમાર્ગો કાદવવાળા થઈ ગયા. પ્રભુની સમીપે એકઠા થયેલા એવા સર્વ સુર, અસુર અને મનુષ્ય વડે આ ત્રણ લેક તે એક અધિપતિની સત્તા નીચે હેવાથી એક લેકની જેવા શોભવા લાગ્યા. ઘણું ડહાપણવાળા પ્રભુ જે કે નિઃસ્પૃહ છે તે પણ લોકોની દાક્ષિણ્યતાને માટે તેઓના મંગળપચારનો પગલે પગલે સ્વીકાર કરતા હતા તેમજ એકઠા મળીને ચાલતા એવા દેવતાઓ અને મનુષ્ય ઉપર તુલ્ય પ્રસાદવાળી દષ્ટિથી એક સરખો અનુગ્રહ કરતા હતા, એવી રીતે સુર, અસર અને મનુષ્યએ જેમનો ઉત્સવ કરે છે એવા પ્રભુ અનક્રમે સહસ્રામ્રવન નામના ઉદ્યાનમાં પ્રાપ્ત થયા. ઉદ્યાનની તરફ પુષ્પના સુગધથી ઉન્મત્ત થયેલા ભ્રમરાઓની પંકિતઓની જેના અંદરના ભાગ દુરસંચર છે એવા ગાઢ કેતકીનાં વૃક્ષોની વાડ કરેલી હતી; જાણે વેઠીઆ હોય તેવા નગરના મોટા શાહુકારેન કુમારએ રમવાની ઈચ્છાથી વનનાં વૃક્ષ અને લતા એની અંદરના ભાગ સાફ કરેલા હતા. નગરની સ્ત્રીઓ ક્રીડાપ્રસંગે આવીને ત્યાં કુરબક, આ પાલવ અને બેરસલી વિગેરે વૃક્ષોના દેહદ પૂરતી હતી. વિદ્યાધરોના કુમારે કૌતુકથી વટેમાર્ગની જેમ બેસીને નીકના સ્વાદુ જળ પીતા હતા; આકાશ સુધી ઊંચા વધેલાં વૃણે ઉપર જાણે હંસના મિથુન હોય તેવાં અનેક બેચરોનાં જોડાઓ ક્રીડા માટે આવીને બેસતાં હતાં, દિવ્ય કપૂર અને કસ્તુરીના ચુર્ણ જેવા ઘુંટી સુધી પડેલા કમળ પરાગથી તે વનની પૃથ્વી તરફ રેતીમય જણાતી હતી, ઉદ્યાનપાલિકાઓ રાયણુ, નારંગી અને કરણવૃક્ષોની તળેના કયારાઓ દૂધથી પૂરતી હતી, માળીઓની બાળાઓ પરસ્પર વિચિત્ર ગુંથણીની રચનામાં સ્પર્ધા કરીને પુષ્પોની સુંદર માળાઓ ગુંથતી હતી, અને મનુષ્ય દિવ્ય શય્યા, આસન અને પાત્રો છતાં કૌતુકથી ત્યાં કદળીનાં પત્રોમાં શયન, આસન અને ભજન કરતા હતા, ફળોના ભારવડે નમેલા પ્રલંબ શાખાઓવાળા જાતજાતનાં વૃક્ષે પૃથ્વીના તળને ચુંબન કરતા હતા, આંબાના અંકુરના સ્વાદથી તે વનમાં કોયલને મદ શાંત થતો ન હતો. દાડિમના સ્વાદથી ઉન્મત્ત થયેલા શુક પક્ષીઓના કોલાહલથી તે વન આકુળ થયેલું હતું અને વર્ષાઋતુના વાદળા Page #272 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ ૨૫૧ ઓની જેમ વિસ્તાર પામેલાં વૃક્ષેથી એકછાયાવાળું જણાતું હતું. એવા સુંદર ઉદ્યાનમાં અજિતસ્વામીએ પ્રવેશ કર્યો. પછી રથી જેમ રથમાંથી ઉતરે તેમ સંસારસિંધુ ઉતરવાને જગદગુરુ ભગવાન પિતે શિબિકાનમાંથી ઉતર્યા. તે પછી દેવતાઓને પણ દુર્લભ એવાં રત્નોને ગ્રહણ કરવાની ઇચ્છાવાળા પ્રભુએ રત્નાલંકાર વિગેરે સર્વ આભૂષણે ઉતાર્યા અને ઈ આપેલું એવું અદ્દષિત દેવદ્રષ્ય પ્રભુએ ઉપધિ સહિત ધર્મ બતાવવાને માટે ગ્રહણ કર્યું. માઘ માસની ઉજજવળ નવમીને દિવસે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો હતો તે સમયે સમચ્છર વૃક્ષની નીચે પ્રભુએ છÇને તપ કરીને સાયંકાળે રાગાદિકની જેમ પોતાના સર્વ કેશનો પાંચ મુષ્ટિએ સ્વયમેવ ચ કર્યો. સૌધર્મે કે તે કેશને પોતાના ઉત્તરીય વસ્ત્રના છેડામાં પ્રસાદથી મળેલા અર્થની જેમ ગ્રહણ કર્યા અને ક્ષણવારમાં પ્રભુના તે કેશ વહાણમાં મુસાફરી કરનાર જેમ સમુદ્રમાં પૂજનદ્રવ્ય નાંખે તેમ ક્ષીરસમુદ્રમાં ક્ષેપન કર્યા. પછી પાછા વેગે આવીને સુર, અસુર અને નરેના કોલાહલને જાણે મૌનમંત્રનું સ્મરણ કરાવતા હોય તેમ મુષ્ટિસંજ્ઞાથી ઈદે નિવૃત્ત કર્યો; એટલે સિદ્ધોને નમસ્કાર કરી સામાયિકને ઉચ્ચરતા પ્રભુ મોક્ષમાર્ગમાં વાહનતુલ્ય એવા ચારિત્રરૂપી રથ ઉપર આરૂઢ થયા. દીક્ષાનું જાણે સહોદર હોય તથા સાથે જન્મ પામ્યું હોય તેમ ચોથું મન:પર્યાવજ્ઞાન તે જ વખતે પ્રભુને ઉત્પન્ન થયું. તે વખતે ક્ષણવાર નારકીના જીવોને પણ સુખ થયું અને ત્રણ જગતમાં વીજળીના ઉદ્યોત જે પ્રકાશ થઈ રહ્યા. પ્રભુની સાથે એક હજાર રાજાઓએ દીક્ષા ગ્રહણ કરી, કારણ કે ભગવાનના ચરણને અનુસરવારૂપી વ્રતવાળા પુરુષોને એ ઉચિત છે, પછી જગત્પતિને પ્રદક્ષિણા કરી, પ્રણામ કરી, અષ્ણુતાદિ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. “હે નાથ! પૂર્વે પટુ અભ્યાસના આદરથી તમે વૈરાગ્યને એવી રીતે સંગ્રહ્યો કે આ જન્મમાં જન્મથી માંડીને તે વૈરાગ્ય એકાત્મભાવને પામ્યા છે. હે નાથ ! મોક્ષના ઉપાયમાં પ્રવીણ એવા તમારે સુખના હેતુ ઈષ્ટસંગાદિમાં જે ઉજજવળ વૈરાગ્ય છે તે દુઃખના હેતુ ઈટાવિયોગાદિમાં વૈરાગ્ય નથી. હે પ્રભુ ! વિવેકરૂપી શરાણવડે તમે બૈરાગ્યરૂપી શસ્ત્ર એવું સજેલું છે કે જેથી મોક્ષ મેળવવામાં પણ તેનું પરાક્રમ સાક્ષાત્ અકુંઠિત(અવાર્ય) પણે પ્રવર્તે છે. હે નાથ! જયારે તમે દેવતાની તથા નરેંદ્રની લક્ષ્મી ભોગવતા હતા ત્યારે પણ તમારે આનંદ તે વિરક્તતારૂપ જ હતા. કામથી નિત્ય વિરક્ત એવા તમે જ્યારે યુગને અંગીકાર કરે છે ત્યારે “હવે એ કામગથી સર્યું' એ પ્રૌઢ વૈરાગ્ય તમને પ્રાપ્ત થાય છે, સુખમાં, દુઃખમાં, સંસારમાં અને મોક્ષમાં જ્યારે તમે આદાસીન્ય ભાવને ભજે છે ત્યારે તમને નિરંતર અવિચ્છિન્ન વૈરાગ્ય જ છે, તમે શેમાં વિરાગવાન નથી ? બીજા જીવે તે દુઃખગભિત અને મેહગર્ભિત વૈરાગ્યવાળા હોય છે, પરંતુ તમારામાં તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય જ એકસ્થાનપણાને પામે છે. હંમેશાં ઉદાસીનત્વ છતે પણ સર્વ વિશ્વને ઉપકાર કરનારા, સમગ્ર વૈરાગ્યના ભાજન, શરણ કરવા લાયક અને પરમાત્મા એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ.” એવી રીતે જગદ્દગુરુની સ્તુતિ કરી, નમસ્કાર કરી ઈદ્રા દેવસમૂહ સહિત ત્યાંથી નંદીશ્વર દ્વીપે ગયા, ત્યાં અંજનાચળાદિક પર્વ તેમાં શાદિક ઈદ્રાએ જન્માભિષેકના કલ્યાણકની પેઠે શાશ્વત અહંત પ્રતિમાઓના અષ્ટાહિનક ઉત્સવ કર્યો અને પછી હવે આપણે ફરીથી પ્રભુ કયારે જોઈશું? એમ વિચારતા તેઓ ત્યાંથી પોતપોતાના સ્થાને ગયા. Page #273 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જો સગરરાજા પણ પ્રભુને પ્રણામ કરી અજલિ જોડી ગદ્ગદ્ ગિરાએ એ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. “ બૈલેાકયરૂપી કમલિનીના ખંડને વિકાસ કરવામાં સૂર્ય સમાન અને જગતના ગુરુ એવા હે ભગવાન અજિતસ્વામિ ! તમે વિજય પામેા. હે નાથ ! મતિ, શ્રુત, અવિધ અને મન:પર્યાંવ એ ચાર ઉત્કટ જ્ઞાનથી ચાર સમુદ્રોવડે જેમ પૃથ્વી શાલે તેમ તમે શાલા છે. હે પ્રભુ ! તમે એક લીલામાત્રમાં કને ઉન્મૂળ કરવાને સમર્થ છે અને આ તમારા જે પરિકર (ઉપસ્કર) છે તે લેાકાને એક માદક છે. હે ભગવન્ ! સર્વાં પ્રાણીએના તમે એક અંતરાત્મા છે . એમ હું માનું છું, નહીં તો તેઓના અદ્વૈત સુખને માટે તમે કેમ પ્રયત્ન કરા ? દયારૂપી જળે વ્યાપ્ત થયેલા તમે મળની જેમ કષાયને છોડીને કમળપત્રની જેમ નિર્લેપ અને શુદ્ધ આત્માવાળા થયેલા છે. રાજ્ય કરતા હતા ત્યારે પણ ન્યાયવંત એવા તમારે કાઈ પારકા કે પોતાના ન હતા તા હમણા એવી સામ્યતાનો અવસર પ્રાપ્ત થતાં થયેલી સમાનતા વિષે તે શું કહેવું ? હે ભગવન્ ! તમારું જે વાર્ષિકદાન છે તે શૈલેાકયને અભયદાન દેવારૂપ મોટા નાટકનુ એક આમુખ (પ્રસ્તાવના) છે એવા હું તર્ક કરું છું, તે દેશ, તે ગામ, તે નગર અને તે શહેરને ધન્ય છે કે જ્યાં મલયાનિલની પેઠે દિશાઓને પ્રસન્ન કરતા એવા તમે વિહાર કરશેા.’’ પર એવી રીતે પ્રભુની સ્તુતિ કરીને તથા ભક્તિપૂર્વક નમસ્કાર કરીને અશ્રુવડે વ્યાપ્ત નેત્રવાળા સગરરાજા મદ મંદ ગતિએ પેાતાની નગરીમાં આવ્યા. બીજે દિવસે પ્રભુએ બ્રહ્મદત્ત રાજાને ઘેર ક્ષીરવડે છઠ્ઠું તપનું પારણું કર્યું. તત્કાળ બ્રહ્મદત્ત રાજાના ગૃહાંગણમાં દેવતાએ સાડાબાર કેટી સુવર્ણ દ્રવ્યની અને પવને હલાવેલા લતાના પદ્મવાની શેાભાને હરનારી એવી ઊંચી જાતનાં વસ્ત્રોની વૃષ્ટિ કરી. આકાશમાર્ગે તેઓએ દુદુભિનેભરતીવડે ચપળ એવા સમુદ્રના ધ્વનિની જેવા ગભીર ધ્વનિ કર્યા, તથા ચોતરફ ફરતા એવા પ્રભુના શરૂપી સ્વેદજળના ભ્રમને આપતી એવી સુગધી જળની અને ચારે બાજુ મિત્રાની જેમ ભમરાઓએ અનુસરાયેલી પંચવર્ણા પુષ્પોની વૃષ્ટિ કરી. વળી અહા દાન, અહા દાન એવા ઉચ્ચાર કરતા હર્ષિત ચિત્તવાળા દેવતાઓ ઊંચા પ્રકારના જય જય શબ્દપૂર્વક આકાશમાં ખેાલવા લાગ્યા કે—“ આ પ્રભુને આપેલું સુદાન જુએ, કે જેના પ્રભાવથી દાતાપુરુષ તત્કાળ અતુલ્ય વૈભવવાળા થાય છે, કોઈ આ ભવમાં જ મુક્ત થાય છે, કાઇ બીજા ભવમાં મુક્તિને પામે છે, કાઇ ત્રીજા ભવમાં મુક્ત થાય છે અથવા ૧૬૫ાતીત કલ્પામાં ઉત્પન્ન થાય છે.' પ્રભુને અપાતી ભિક્ષા જેએ જુએ છે તે પણ દેવતાઓની જેવા નિરોગી શરીરવાળા થાય છે. સરોવરમાંથી જળપાન કરીને નીકળતા ગજેદ્રની જેમ બ્રહ્મદત્ત રાજાના ગૃહથકી પારણુ’ કરીને પ્રભુ બહાર નીકળ્યા, એટલે પ્રભુનાં પગલાંને કઈ ઉલ્લંઘન કરે નહી' એવું ધારી બ્રહ્મદત્ત રાજાએ તે પગલાં ઉપર રત્નાવડે એક પીઠ કરાવી. ત્યાં જિનેશ્વર રહ્યા છે એમ માનતા રાજા તે પીઠની ત્રણે કાળ પુષ્પાદિકવડે પૂજા કરવા લાગ્યા. ચ'દન, પુષ્પ અને વસ્ત્રાદિકવડે જ્યાં સુધી તે પીઠની પૂજા કરી ન હોય ત્યાં સુધી સ્વામી નહી' જમેલા હાવાથી જેમ વાટ જોઇને રહ્યો હાય તેમ તે ભાજન કરતા નહાતા. વાયુની જેવા અપ્રતિબદ્ધ વિહારી ભગવાન્ અજિતસ્વામીએ અખંડિત ધૈર્યાસમિતિ પાળતા સત્તા અન્યત્ર વિહાર કર્યા, માર્ગમાં કોઈ ઠેકાણે પ્રાસુક પાયસાન્ન વિગેરેથી તેઓ પ્રતિલાભિત થતા હતા, કાઈ ઠેકાણે સુંદર વિલેપનથી તેમના ચરણકમળ ચર્ચિત થતા ૧ ત્રૈવેયક અને અનુત્તર વિમાન તે કલ્પાતીત કહેવાય છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જી ૨૫૩ હતા, કોઇ ઠેકાણે શ્રાવકોનાં વંદન કરનારા ખાળકે તેમની રાહ જોઈ રહેતા, કાઈ ઠેકાણે દર્શનમાં અતૃપ્ત લાકે તેમને અનુસરતા હતા, કાઇ ઠેકાણે લેાકેા તેમનું વસ્ત્રથી ઉત્તારણ મંગળ કરતા હતા, કાઈ ઠેકાણે લેાકા દધિ, દૂર્વા અને અક્ષતાદિકવડે, તેમને અર્ધ્ય આપતા હતા, કાઈ ઠેકાણે લાકા પોતાને ઘેર લઇ જવાને માટે તેમને રસ્તામાં રોકતા હતા, કોઈ ઠેકાણે તેમના ચરણ પાસે પૃથ્વી ઉપર આળોટતા લેાકેાથી તેમનું ગમન અટકતું હતુ, કોઇ ઠેકાણે શ્રાવકો પોતાના માથાના કેશથી તેમના ચરણકમળનું માન કરતા હતા અને કાઇ ઠેકાણે મુગ્ધ બુદ્ધિવાળા લેાકેા તેમના આદેશને માગતા હતા એવી રીતે નિગ્રંથ, નિ`મ અને નિઃસ્પૃહ એવા પ્રભુ પેાતાના સંસર્ગથી ગ્રામ અને શહેરોને તીરૂપ કરતા, સ વસુધામાં વિહાર કરવા લાગ્યા. ચમૂરૂ મૃગે જેમાં માટા છે, સિંહના અષ્ટાપદોએ ઘુવડ પક્ષીઓના ધુત્કાર શબ્દોથી જે ભયંકર છે, જેમાં શિયાળ અત્યંત ફાકાર શબ્દ કરી રહ્યા છે, જે સર્પના ફુંફાડાથી ભય‘કર છે, જેમાં મઢવાળા ખીલાડા ઉત્ક્રોશ કરી રહ્યા છે, જે શબ્દ કરતા ન્હારાથી વિકરાળ લાગે છે, જેમાં ક્રૂરપણે વત્ત છે, જે કેસરીસિ`હાની ગનાના પ્રકારથી પ્રતિધ્વનિત થયેલ છે, હાથીઓએ ભાંગેલાં વૃક્ષો પરથી ઉડેલાં કાકપક્ષીઓના શબ્દો થઈ રહ્યા પુંછડાના આસ્ફાટથી જેની પાષાણમય ભૂમિ પણ ફ્રુટયા કરે છે, જ્યાં પીસી નાંખેલા હાથીએના અસ્થિએથી રસ્તાએ આકુળ થયેલા છે, જેમાં મૃગયા કરવામાં વ્યગ્ર થયેલા ભિલ્લ લેાકેાના ધનુષના ટંકારથી પડછંદા વાગ્યા કરે છે, જ્યાં રીના કાનને ગ્રહણ કરવામાં ભિલ્લના બાળકેા વ્યગ્ર થઇ રહેલા છે, જેમાં વૃક્ષાની શાખાના અગ્રભાગના પરસ્પર સંઘર્ષથી અગ્નિએ ઉછળી રહેલ છે, એવા માટા પતા સંબંધી મહાઅરણ્યમાં અને ગામ તથા શહેરામાં એ અજિતસ્વામી નિષ્કપ મને ઇચ્છાનુસાર વિહાર કરતા હતા. કેાઈ વખતે પૃથ્વીતલને જોવામાત્રથી મનુષ્યાને ચકરી આવી જાય એવા ઊંચા પર્વતના મસ્તક ઉપર જાણે બીજી શિખર હોય તેમ પ્રભુ કાûત્સમાં સ્થિર થઇને રહેતા હતા. કાઈ વખતે ઊંચી ફાળ મારતા પિનાં ટોળાંએ જેના અસ્થિના સધી ભાંગેલા છે એવા પ્રભુ મહાસમુદ્રના તટ ઉપર વૃક્ષની પેઠે સ્થિર રહેતા હતા, કાઈ વખતે ક્રીડા કરતા એવા ઉત્તાળ, વેતાળ, પિશાચ અને પ્રેતાથી સ'કુલ થયેલા અને જેમાં વટાળીઆવડે ધૂળ ઊડી રહી છે એવા સ્મશાનમાં કાર્યાત્સગ કરીને રહેતા હતા. એ સિવાય બીજા પણ વિશેષ ભયકર સ્થાનામાં સ્વભાવે ધીર એવા પ્રભુ લીલાથી કાયાત્સર્ગ કરતા હતા. આ દેશમાં વિહાર કરતા, અક્ષીણુ શક્તિવાળા ભગવાન્ અજિત પ્રભુ કોઈ વખત ચતુર્થ તપ કરતા હતા, કોઇ વખતે ષષ્ટમતપ, કોઈ વખતે અષ્ટમતપ, કોઇ વખતે દશમતપ, કોઈ વખતે દ્વાદશતપ, કેાઈ વખતે ચતુર્દ શતપ, કાઇ વખતે ષોડશતપ, કોઇ વખતે અષ્ટાદશતપ, કોઇ વખતે માસિકતપ, કાઇ વખતે દ્વિમાસિકતપ, કોઈ વખતે ત્રિમાસિકતપ, કાઇ વખતે ચતુર્માસિકતપ, કેાઇ વખતે પાંચમાસિકતપ, કોઇ વખતે ષડમાસિકતપ, કોઈ વખતે સપ્તમાસિકતપ અને કોઇ વખતે અમાસિકતપ કરતા હતા. લલાટને તાપ કરનારા સૂર્યના આતપવાળા ગ્રીષ્મૠતુમાં પણ દેહમાં નિઃસ્પૃહ એવા પ્રભુ વૃક્ષની છાયાને ઈચ્છતા નહેાતા. પડતા હિમના સમૂહથી વૃક્ષે જેમાં દગ્ધ થતાં હતાં એવી હેમંતઋતુમાં પણ પ્રભુ ઘણા પીત્તવાળા પુરુષની જેમ તડકાને ઇચ્છતા નહેતા અને વર્ષાઋતુમાં પવનની ઝડીથી ઉત્કટ એવી મેઘાની ધારાવૃષ્ટિથી એ પ્રભુ જળચારી હાથીની જેમ જરા પણ ઉદ્વેગ પામતા નહાતા. પૃથ્વીની જેમ સને સહન કરનારા અને પૃથ્વીના તિલકરૂપ પ્રભુ બીજા Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સર્ગ કે જે પણ દુઃસહ પરીષહને સહન કરતા હતા. એ પ્રમાણે વિવિધ પ્રકારના ઉગ્ર તપોથી અને વિવિધ પ્રકારના અભિગ્રહોથી પરીષહન કરનારા પ્રભુએ બાર વર્ષ ઉલ્લંઘન કર્યા. - ત્યાર પછી ગેંડાની જેમ પૃથ્વી પર બેસનારા, ગેંડાના ગની જેમ એકલા વિચરનારા, સુમેરુ પર્વતની જેમ કંપરહિત, સિંહની જેમ નિર્ભય. વાયુની જેમ અપ્રતિબદ્ધ વિહારી, સર્પની જેમ એક (સમાન) દષ્ટિવાળા, અગ્નિથી સુવર્ણની જેમ તપથી અધિક કાંતિવાળા, વાડથી સુંદર વૃક્ષની જેમ ત્રણ ગુપ્તિથી વીંટાએલા, પાંચ બાણોથી કામદેવની જેમ પાંચ સમિતિને ધરનારા, આશા, અપાય, વિપાક અને સંસ્થાનનું ચિંતન કરવાથી ચાર પ્રકારના ધ્યેયનું ધ્યાન કરનારા અને ધ્યેયરૂપ એવા પ્રભુ દરેક ગ્રામ, દરેક શહેર અને દરેક અરણ્યમાં ફરતાં ફરતાં સહસામ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં છત્રની પેઠે રહેલા સપ્તચ્છદ વૃક્ષની નીચે એ પ્રભુ જાણે એ વૃક્ષનું થડ હોય તેમ અકંપ થઈ કાસગે રહ્યા. તે વખતે એ ભગવત અપ્રમત્ત-સંયત નામના સાતમાં ગુણસ્થાનથી અપૂર્વકરણ નામના આઠમાં ગુણસ્થાનને ભજવા લાગ્યા. શ્રત અર્થથી શબ્દ પ્ર અને શબ્દથી અર્થમાં જતા એ પ્રભુ નાના પ્રકારના વ્યુતવિચારવાળા શુકલધ્યાનના જતા પહેલા પાયાને પ્રાપ્ત થયા. પછી જેને વિષે સર્વ જીવન તુલ્ય પ્રમાણ હોય છે એવા અનિવૃત્તિબાર નામના નવમાં ગુણસ્થાન ઉપર આરૂઢ થયા. ત્યાર પછી લોભરૂપી કષાયના સૂક્ષમખંડ કરવા થકી સૂક્ષ્મસં૫રાય નામના ગુણસ્થાનને પ્રાપ્ત થયા. ત્યાર પછી ત્રણ જગતના સર્વ જેના કર્મોનો ક્ષય કરવામાં સમર્થ એવા અનંત વીર્યવાળા પ્રભુ મેહને ક્ષય કરી ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાનને પ્રાપ્ત થયા. એ બારમાં ગુણસ્થાનના છેલ્લા સમયમાં પ્રભુ એકવશ્રતપ્રવિચાર નામે શુકલધ્યાનના બીજા પાયાને પ્રાપ્ત થયા. એ ધ્યાનથી ત્રણ જગતના વિષયમાં રહેલા પિતાના મનને સર્પના મંત્રથી સર્વ અંગમાં વ્યાપેલા વિષને જેમ દંશની જગ્યાએ લાવીને મૂકે તેમ પરમાણુ ઉપર લાવીને ધારણ કર્યું, એટલે ઇંધણના સમૂહને દૂર કરવાથી થોડાં ઈધણ જેમાં રહેલાં છે એ અગ્નિ જેમ સ્વયમેવ બુઝાઈ જાય તેમ તેમનું મન સર્વથા નિવૃત્તિને પામી ગયું. પછી પ્રભુને ધ્યાનરૂપી અગ્નિ દીપાયમાન થવાથી અગ્નિથી બરફની જેમ તેમનાં ઘાતિકર્મો સર્વ તરફથી લય પામી ગયા અને પોષ માસની શુકલ એકાદશીને દિવસે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યા હતા તે સમયે ષષ્ટતપ કર્યો છે જેમણે એવા પ્રભુને ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ જ્ઞાન ઉત્પન્ન થતાં ત્રણ લેકમાં રહેલા ત્રણે કાળના સર્વ ભાવેને હસ્તગોચર થયા હોય તેમ પ્રભુ દેખાવા લાગ્યા. પ્રભુને કેવળજ્ઞાન થયું તે વખતે જાણે પ્રભુની અવજ્ઞાના ભયથી કંપાયમાન થયું હોય તેમ સૌધર્માધિપતિનું સિંહાસન કંપાયમાન થયું. જળાશયના જળને માપને જાણવાને ઈચ્છતે માણસ જેમ તેમાં રજજુને નાંખે તેમ છે તેનું કારણ જાણવાને માટે અવધિજ્ઞાન પ્રયું . દીવાના પ્રકાશથી જેમ પદાર્થ જણાય તેમ ઈદ્દે અવધિજ્ઞાનથી “પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે” એમ જાણ્ય, તત્કાળ રત્નસિંહાસન અને રત્નની પાદુકા છેડી ઊભા થયા; કારણ કે પુરુષોને સ્વામીની - અવજ્ઞાનો ભય બળવાન છે. ગીતાર્થ ગુરુને શિષ્ય જેમ ગુરુએ આજ્ઞા કરેલી અવગ્રહ પૃથ્વીમાં પગલાં ભરે તેમ અ“તની દિશાની સન્મુખ સાત આઠ પગલાં ભર્યા. પછી પિતાના ડાબા ગોઠણથી તથા બે હાથ અને મસ્તકથી પૃથ્વીને સ્પર્શ કરી પ્રભુને નમસ્કાર કર્યો. પછી ઊભા થઈને ત્યાંથી પાછા વળી કેસરીસિંહ જેમ પર્વતના શિખરને અલંકૃત કરે તેમ તેણે સિંહાસનને અલંકૃત કર્યું. પછી ક્ષણવારમાં સર્વ દેવતાઓને બેલાવી મોટી Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ પર્વ ૨ જું ઋદ્ધિ અને ભક્તિવડે તે જિનેંદ્રની સમીપ આવ્યું. બીજા પણ સર્વ ઇદ્રો આસનકંપથી સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું જાણી પ્રભુની પાસે અહંપૂવિકાથી આવ્યા. પછી તે કામના અધિકારી એવા વાયુકુમાર દેવતાઓએ આવીને એક જનપ્રમાણ ક્ષેત્રમાંથી કાંકરા વિગેરે દૂર કર્યા. તે ઉપર મેઘકુમાર દેવતાઓએ શરદ્દ ઋતુની વૃષ્ટિની જેવી તમામ રજને શાંત કરે એવી સુધી જળની વૃષ્ટિ કરી. બીજા (વ્યંતર) દેવતાઓએ ચૈત્યના મધ્ય ભાગની જેમ કમળ એવી સુવર્ણ રત્નોની શિલાના સમૂહથી ઘણી સુંદર રીતે પૃથ્વીનું તળ બાંધ્યું. પછી પ્રાતઃકાળના પવનની જેમ કરતુની અધિષ્ઠાયક દેવીઓએ જાનુ સુધી પંચવણ પ્રફુલ્લિત પુષ્પની વૃષ્ટિ કરી. ભવનપતિ દેવોએ આવીને મધ્યમાં મણિપીઠ કરી તેની ચોતરફ સેનાના કાંગરાવાળે રૂપાને ગઢ કર્યો. તિષ્ક દેવતાઓએ આવીને તેની અંદર રત્નના કાંગરાવાળા અને જાણે પિતાની જ્યોતિ એકત્ર કરી હોય તેવો કાંચનમય બીજે ગઢ કર્યો, તેની ઉપર અંદરનો ત્રીજે વૈમાનિક દેવતાઓએ આવી માણિક્યના કાંગરાવાળો રત્ન કર્યો. તે દરેક ગઢમાં જંબુદ્વીપની જગતની જેમ મનને વિશ્રામ કરવાના ધામરૂપ ચાર ચાર સુંદર દરવાજા રમ્યા. તે દરેક દરવાજા ઉપર મરકતમણિમય પત્રનાં તોરણો રચ્યાં, તે આકાશમાં સુંદર શ્રેણીરૂપ થઈ વિચરતા શુક પક્ષીઓની ઉપમાને ધારણ કરતા હતા. તે રણની બન્ને તરફ મુખ ઉપર કમળવાળા શ્રેણીબંધ કુંભે મૂકેલા હતા, તે સાયંકાલે સમુદ્રની ચતરફ રહેલા ચક્રવાકની જેવા જણાતા હતા. દરેક કારે સુવર્ણમય કમળોથી શોભતી, સ્વચ્છ તથા સ્વાદુ જળથી પરિપૂર્ણ અને મંગળ કળશની જેવી એક એક વાપિકા રચેલી હતી, દ્વારે દ્વારે દેવતાઓએ સુવર્ણની ધૂપઘટીઓ મૂકી હતી, તે ધૂમાડાથી જાણે મરકત મણિઓનાં તોરણોને વિસ્તારતી હોય તેવી જણાતી હતી. મધ્યના ગઢની અંદર ઈશાન ખૂણે પ્રભુને વિશ્રામ કરવા માટે દેવતાઓએ દેવછંદ રચ્યા. ત્રીજા ગઢની મધ્યમાં વ્યંતરોએ એક ગાઉ અને ચૌદસો ધનુષ ઊંચું એક ચૈત્યવૃક્ષ રચ્યું, તેની નીચે પ્રભુને બેસવાનું સિંહાસન, દેવચ્છેદક, બે બે ગ્રામ અને છત્રના ત્રિક પણ વ્યંતરોએ જ કર્યા. આવી રીતે દેવતાઓએ સર્વ આપત્તિને હરનારું અને સંસારથી ત્રાસ પામેલા પુરુષને એક શરણરૂપ સમવસરણ રચ્યું. પછી જાણે બંદીજન હોય તેમ જય જય શબ્દને કરતા કેટીગમે દેવતાઓથી ચતરફ પરવરેલા અને દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણનાં નવ કમળ ઉપર અનુક્રમે ચરણકમળને આરોપણ કરનારા પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી. મહત્પષે પણ આવશ્યક વિધિનું ઉલ્લંઘન કરતા નથી, પછી લઇ નમ: એ વાક્યવડે તીર્થને નમસ્કાર કરી મધ્યના સિંહાસન ઉપર પૂર્વાભિમુખે ભગવંત બેઠા. તે વખતે શેષ કાર્યના અધિકારી શ્વેતાએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં પ્રતિબિંબ વિકૃત કર્યા. સ્વામીના પ્રભાવથી તે પ્રતિબિંબ પ્રભુના રૂપ જેવી જ થયાં, નહીં તે તેઓ કાંઈ પ્રભુની સદશ પ્રતિબિંબ કરવાને સમર્થ નથી. તે અવસરે પૃષ્ઠ ભાગમાં ભામંડળ, આગળ ધર્મચક્ર અને ઈ ટ્રધ્વજ તથા આકાશમાં દુંદુભિનાદ પ્રગટ થયા. પછી સાધુ, સાધ્વી અને વૈમાનિક દેવતાની દેવીએ, એ ત્રણ પર્ષદા પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરી અગ્નિખૂણુમાં બેઠી. તેમાં સાધુઓ આગળ બેઠા અને તેમની પછવાડે વૈમાનિક દેવતાની સ્ત્રીઓ અને પછી સાધ્વીઓ ઊભી રહી. ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરની દેવીઓ દક્ષિણદ્વારથી પ્રવેશ કરી, પ્રભુને પ્રદક્ષિણું દઈને અનુક્રમે નૈઋત્ય દિશામાં * હું પહેલે જાઉં, હું પહેલે જાઉ એવા વિચારથી, Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સર્ગ ૩ જે ઊભી રહી. ભવનપતિ, તિષ્ક અને વ્યંતર દેવતાઓ પશ્ચિમઢારથી પ્રવેશ કરીને પ્રભુને પ્રદક્ષિણા પૂર્વક નમસ્કાર કરી અનુક્રમે વાયવ્ય દિશામાં બેઠા ઈદ્ર સહિત વૈમાનિક દે ઉત્તરદ્વારથી પ્રવેશ કરી પ્રભુને પ્રદક્ષિણપૂર્વક નમસ્કાર કરી ઈશાન દિશામાં અનુક્રમે બેઠા. તે સમયે ઈ અંજલિ જોડી ફરીથી ભગવાનને નમસ્કાર કરીને ભકિતથી રોમાંચિત શરીરે આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે પ્રભુ! તીર્થંકરનામકર્મથી થયેલા સર્વના અભિમુખપણે હમેશા સન્મુખ થઈને તમે સર્વે પ્રજાને આનંદ પમાડો છે. વળી એક એજનના પ્રમાણવાળા ધર્મદેશનાના મંદિરમાં કરોડો તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓ પરિવાર સહિત સમાય છે, અને એક ભાષામાં બોલાતું છતાં પણ સર્વને પિતપોતાની ભાષામાં સમજાતું અને મનહર લાગે તેવું તમારું વચન જે ધર્મના બોધને કરનારું થાય છે તે પણ તીર્થંકરનામકર્મને જ પ્રભાવ છે. તમારી વિહારભૂમિની ચોતરફ સવારે-સવાસ યોજન સુધી પૂર્વે “ ઉત્પન્ન થયેલા રોગરૂપી વરસાદે તમારા વિહારરૂપી પવનની ઊર્મિઓથી પ્રયાસ વિના લય પામી જાય છે અને રાજાઓએ નાશ કરેલી અનીતિની જેમ આપ જ્યાં વિહાર કરે છે તે પૃથ્વીમાં મૂષક, ટીડ અને સૂડા વિગેરેની ઉત્પત્તિરૂપ દુર્મિક્ષ ઈતિઓ પણ પ્રગટ થતી નથી. તમારી કૃપારૂપી પુષ્કરાવત્તની વૃષ્ટિથી પૃથ્વી પર સ્ત્રી, ક્ષેત્ર અને દ્રવ્યાદિ “ કારણોથી ઉત્પન્ન થયેલ ગેરરૂપ એગ્નિ પણ શાંત થઈ જાય છે. હે નાથ! અશિવનો ઉછેદ કરવામાં પડહરૂપ તમારે પ્રભાવ પૃથ્વીમાં પરિભ્રમણ કરતા હોવાથી મનુષ્ય * લેકના શત્રુરૂપ મારી વિગેરે રોગો ઉત્પન્ન થતા નથી. વિશ્વના એક વત્સલ અને લોકોના “ મને રથને વર્ષનારા તમે વિચરતા હોવાથી ઉપતાપને કરનારી અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ પણ થતી નથી. તમારા પ્રભાવથી સિંહના નાદથી હાથીઓની જેમ સ્વરાજ્ય અને પર* રાજ્ય સંબંધી મુદ્ર ઉપદ્રવ સત્વર નાશ પામે છે. સર્વ પ્રકારના અદ્દભુત પ્રભાવવાળા અને જંગમ કલ્પવૃક્ષરૂપ તમે પૃથ્વી પર વિહાર કરતાં દુભિક્ષનો ક્ષય થઈ જાય છે. તમારા મસ્તક ઉપર પાછલા ભાગમાં સૂર્યમંડળના તેજનો જય કરનારું એવું ભામં. ડળ આપનું શરીર લોકોને દુરાલેક થાઓ એમ ધારીને પિંડાકારે થયેલું હોય તેમ “ જણાય છે. હે ભગવન ! ઘાતિકને ક્ષય થવાથી થયેલે આયેગસામ્રાજ્યને મહિમા વિશ્વમાં પ્રખ્યાત થયેલ છે, તે કોને આશ્ચર્યનું કારણ નથી ? અનંત કાળથી સંચય & થયેલા અનંત કર્મરૂપી તૃણને સવથા પ્રકારે તમારા સિવાય બીજો કોઈ પણ મૂળથી ઉમૂલન કરી શકતો નથી. ક્રિયાના સમબિહારથી તેવી રીતના ઉપાયમાં તમે પ્રવર્તેલા જ છે કે જેથી નહીં ઇચ્છતા છતાં પણ લક્ષ્મીને આશ્રય કરીને રહ્યા છો કૌત્રીના પવિત્ર પાત્રરૂપ, હર્ષના આમેદથી શુભતા અને કૃપા તથા ઉપેક્ષા કરનારાઓમાં મુખ્ય એવા તમને ગાત્માને હું નમસ્કાર કરું છું.” હવે ઉદ્યાનપાલકોએ “ઉદ્યાનમાં અજિતનાથ સ્વામી સમવસર્યા છે એમ સગરચક્રીની સમીપે જઈને નિવેદન કર્યું. પ્રભુ સમવસર્યાના વૃત્તાંતથી ચક્રી એવા હર્ષ પામ્યા કે જે હર્ષ ચક્રરત્નની ઉત્પત્તિથી પણ થયે નહીં હોય. સંતુષ્ટ થયેલા ચક્રવર્તીએ તે ઉદ્યાનપાલકોને સાડા બાર કેટી સુવર્ણ પારિતોષિકમાં આપ્યું. પછી સ્નાન, પ્રાયશ્ચિત તથા કૌતુકમંગળાદિ કરી ઈદ્રની જેમ ઉદાર આકૃતિવાળા રત્નના અલંકાર ધારણ કરી, સ્કંધ ૧. કર્મક્ષય થવાથી ઉત્પન્ન થતા ૧૧ અતિશયોનું અહીં સુધી વર્ણન છે. ૨ અતિશયપણુથી. 3 આ વાક્ય વડે મૈત્રી, પ્રમોદ, કરુણ અને ઉપેક્ષા એ ચાર ભાવનાયુક્તપણું પ્રતિપાદન કર્યું છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ પવ ૨ જુ ઉપર હાર દઢ કરી, પિતાના હાથથી અંકુશને નચાવતા સગરરાજા ઉત્તમ હસ્તી ઉપર આગલા આસને આરૂઢ થયા. હાથીના ઊંચા કુંભસ્થળથી જેમની અર્ધમૂત્તિ ઢકાઈ ગઈ છે એવા ચકી અધ ઉગેલા સૂર્યની જેવા ભવા લાગ્યા. શંખ અને દુંદુભિના શબ્દ દિશાઓના મુખમાં પ્રસરવાથી, સુષાદિ ઘંટના ઘોષથી દેવતાઓ આવે તેમ સગરરાજાના સાનિકો એકઠા થઈ ગયા. તે સમયે મુગટબંધ હજારો રાજાઓના પરિવારથી ચકી જાણે વિકૃત કરેલાં અનેક રૂપને ધારણ કરતા હોય તેવું દેખાતું હતું. મસ્તક ઉપર અભિષિક્ત થયેલા રાજાઓમાં મુગટરૂપ ચક્રી મસ્તક ઉપર આકાશગંગાના આવર્નના ભ્રમને આપના Aવેત છત્રથી શુભતા હતા અને બન્ને તરફ સંચાર કરતા ચામરથી એ રાજા બે તરફ રહેલા ચંદ્રનાં બિબોથી જેમ મેરુ આપે તેમ આપતા હતા. જાણે સુવર્ણની પાંખોવાળા પક્ષીઓ હોય તેવા સુવર્ણના બખ્તરવાળા અશ્વોથી, સઢ ચડાવેલાં કૂવાસ્તંભવાળા વહોણા હોય તેવા ઊંચા ધ્વજાતંભવાળા રથેથી, નિર્ઝરણાવાળા જાણે પર્વતે હોય એવા મુદ્દે ઝરતા ઉત્તમ હાથીઓથી અને જાણે સર્પ સહિત સિંધુના તરંગો હોય તેવા ઊંચા હર્થિચારવાળાં પાયદળોથી એ રાજા પૃથ્વીને ચોતરફ આચ્છાદન કરતા સહસામ્રવન નામના ઉપવન સમીપે આવ્યા. પછી માનથી જેમ મહામુનિ ઉતરે તેમ સગરરાજા ઉદ્યાનદ્વારની સુવર્ણવેદી ઉપર હાથી ઉપરથી ઉતર્યા અને પિતાની છત્ર, ચામર અને રાજ્યનાં બીજા ચિહ્નો પણ તેણે છોડી દીધાં; કારણ કે વિનીત પુરુષોને એ જ ક્રમ છે. તેણે વિનયવડે પગમાંથી ઉપાનનો ત્યાગ કર્યો, છડીદારે આપેલા હસ્તાવલંબનની પણ ઉપેક્ષા કરી અને સમવસરણની સમીપે નગરનાં નરનારીઓની સાથે એ રાજા પગે ચાલીને ગયા. પછી મકરસંક્રાંતિએ સૂર્ય જેમ આકાશના આંગણામાં પ્રવેશ કરે તેમ ઉત્તરદ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં જગદ્ગુરુને ત્રણ પ્રદક્ષિણ અને નમસ્કાર કરીને અમૃતનો જેવી મધુર ગિરાથી સ્તુતિ કરવાનો આરંભ કર્યો હે પ્રભુ! મિથ્યદષ્ટિને કલ્પાંત કાળના સૂર્ય સમાન અને સમકિતદષ્ટિને અમૃતના અંજન સમાન તેમજ તીર્થકરપણાની લમીને તિલકરૂપ આ ચક્ર તમારી આગળ વૃદ્ધિ પામેલું છે. આ જગતમાં તમે એક જ સ્વામી છો એમ કહેવાને જાણે ઈ ઈ દ્રવજના મિષથી પિતાની તર્જની આંગળી ઊંચી કરી હોય તેમ જણાય છે. જ્યારે તમારા ચરણે પગલાં ભરે છે ત્યારે સુર અસુરે કમળ રચવાના મિષથી કમળમાં વસનારી લક્ષ્મીને વિસ્તારે છે. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મને એક સાથે કહેવાને માટે તમે ચાર મુખવાળા થયા છે, એમ હું માનું છું. આ ત્રણ ભુવનનું ત્રણ દોષથી રક્ષણ કરવાને તમે પ્રવર્તલા છે; તેથી જ દેવતાઓએ આ ત્રણ ગઢ કરેલા જણાય છે. તમે પૃથ્વીમાં વિહાર કરે છે ત્યારે કાંટાઓ અધોમુખી થઇ જાય છે, પણ તેમાં કાંઈ આશ્ચર્ય નથી; કેમકે સૂર્યનો ઉદય થાય ત્યારે અંધકાર સન્મુખ થઈ શકે જ નહીં'. કેશ, રોમ, નખ અને દાઢી-મૂછ વૃદ્ધિ પામ્યા સિવાય અવસ્થિત રહેલા છે, એવી રીતને બહારને ગમહિમા તીર્થકર સિવાય બીજાઓએ પ્રાપ્ત કરેલ નથી. શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ નામના પાંચ ઈદ્રિયોના વિષયે તમારી આગળ તાર્કિક લોકોની જેમ પ્રતિકૂળપણાને ભજતા નથી. સર્વ ઋતુઓ અકાળે કરેલી કામદેવની સહાયના ભયથી જાણે હોય તેમ એકસાથે તમારા ચરણની ઉપાસના કરે છે. આગળ ઉપર તમારા ચરણને સ્પર્શ થવાને છે એમ વિચારીને દેવતાઓ સુંગધી જળના વર્ષોદથી અને દિવ્ય પુષ્પોની વૃષ્ટિથી પૃથ્વીની પૂજા કરે છે. હે જગપૂજ્ય ! પક્ષીઓ પણ ચોતરફથી તમારી પ્રદક્ષિણા કરે છે અને તમારાથી આડાંઅવળાં 33 Page #279 -------------------------------------------------------------------------- ________________ સ૩ જે ચાલતાં નથી તે જે મનુષ્ય થઈને તમારાથી વિમુખ વૃત્તિવાળા થાય છે અને જગતમાં મોટા થઈને ફરે છે તે પુરુષોની તે શી ગતિ થવાની ? તમારા પાસે એકેદ્રિય એ પવન પણ પ્રતિકૂળતાને છોડી દે છે તે પંચેંદ્રિય તે દોશીલ્ય ક્યાંથી જ થાય ? તમારા માતા સ્યથી ચમત્કાર પામેલાં વૃક્ષો પણ મસ્તક નમાવીને તમને નમે છે, તેથી તેઓના મસ્તક કૃતાર્થ છે; પણ જેમનાં મસ્તક તમને નમતા નથી એવા મિથ્યાષ્ટિઓનાં મસ્તક કૃતાર્થ નથી-વ્યર્થ છે. જઘન્યપણે પણ કોટી ગમે સુરાસુરે તમારી સેવા કરે, કારણ કે મૂર્ખ આળસુ પુરુષે પણ ભાગ્યના વેગથી લભ્ય થયેલા અર્થમાં ઉદાસપણે રહેતા નથી.” એવી રીતે ભગવંતની સ્તુતિ કરીને વિનયવડે જરા પાછા હઠી, સગરચક્રી ઈદ્રની પછવાડે બેઠા અને નરનારીઓને સમૂહ તેની પાછળ બેઠે. એવી રીતે સમવસરણના છેલલા ઊંચા ગઢની અંદર ભક્તિવડે જાણે ધ્યાનમાં સ્થિર રહેલું હોય તેમ ચતુર્વિધ સંઘ આવીને બેઠો. બીજા ગઢની મધ્યે સર્પ અને નેળીયા વગેરે તિર્યંચે જાતિવૈરને પણ છોડી પરસ્પર મિત્રાની પેઠે વર્તતા બેઠા. ત્રીજા ગઢમાં પ્રભુની સેવાને માટે આવેલા સુરાસુર અને મનુષ્યનાં વાહને રહેલાં હતાં. એ પ્રમાણે સર્વના બેઠા પછી એક એજન સુધી પ્રસરતી અને સર્વ ભાષાઓમાં સમજાતી મધુરગિરાથી ભગવાન્ અજિતસ્વામીએ ધર્મદેશના દેવાને આરંભ કર્યો-- અહિ ! મુગ્ધબુદ્ધિવાળા પ્રાણીઓ વૈદુર્યમણિની બુદ્ધિથી કાચને ગ્રહણ કરે તેમ આ અસાર સંસારને સરવાળે જાણે છે. દરેક ક્ષણે બંધાતા વિવિધ પ્રકારનાં કર્મોથી પ્રાણીઓને એ આ સંસાર દેહદથી વૃક્ષની જેમ વૃદ્ધિ પામે છે, કર્મના અભાવથી સંસારને અભાવ થાય છે, તેથી વિદ્વાનોએ કમનો નાશ કરવાને માટે સદા પ્રયત્ન કરે. કર્મને નાશ શુભ ધ્યાનથી થાય છે. તે ધ્યાન આજ્ઞા, અપાય. વિપાક અને સંસ્થાનના ચિંતવનથી ચાર પ્રકારનું છે. તેમાં જે આપ્ત પુરુષોનું વચન તે આજ્ઞા કહેવાય છે, તે બે પ્રકારની છે: તેમાં પહેલી આગમઆજ્ઞા. અને બીજા હેતુવાદઆજ્ઞા જે શબ્દથી જ પદાર્થોને પ્રતિપાદન કરે છે તે આગમ કહેવાય છે અને બીજાં પ્રમાણોના સંવાદથી પદાર્થોને પ્રતિપાદન કરે છે તે હેતુવાદ કહેવાય છે. આ બન્નેનું તુલ્ય પ્રમાણે મેળવીને જે દેષ રહિત કારણથી આરબ્ધ થાય તે લક્ષણથી પ્રમાણ કહેવાય છે. રાગ, દ્વેષ અને મેહ એ દોષ કહેવાય છે. તે દેશ અ ને ઉત્પન્ન થતા નથી, માટે દેષ રહિત કારણથી ઉત્પન્ન થયેલું એવું એ અહં તેનું વચન પ્રમાણે છે. તે (વચન) નય અને પ્રમાણથી સિદ્ધ, પૂર્વાપર વિરોધ વિનાનું, બીજા બલિષ્ટ શાસનથી પણ અપ્રતિક્ષિપ્ત, અંગ-ઉપાંગ-પ્રકીર્ણ વિગેરે બહ શાસ્ત્રરૂપી નદીઓના સમુદ્રરૂપ, અનેક અતિશયેની સામ્રાજ્યલક્ષમીથી શોભિત, દુર્ભવ્ય પુરુષને દુર્લભ, ભવ્ય પુરુષોને સુલભ, ગણિપિટકપણે રહેવું તેમજ મનુષ્ય અને દેવતાઓએ નિત્ય સ્તુતિ કરવા ગ્ય છે. એવાં આગમવચનથી આજ્ઞાનું આલબન કરી સ્યાદવાદન્યાયના ગથી દ્રવ્યપર્યાયરૂપે નિત્યાનિત્ય વસ્તુઓમાં, તેમજ સ્વરૂપ અને પરરૂપથી સતુઅસતપણે રહેલા પદાર્થોમાં જે સ્થિર પ્રતીતિ કરવી તે આજ્ઞાવિચય ચાન કહેવાય છે.” “જેઓએ જિનમાર્ગનો સ્પર્શ કર્યો નથી, જેઓએ પરમાત્માને જાણ્યા નથી અને જેઓએ પિતાના આગામી કાળને વિચાર કર્યો નથી તેવા પુરુષોને ડજાર અપાય (વિધો) થાય છે. માયા મેહરૂપી અંધકારથી જેનું ચિત્ત પરવશ થયેલું છે. એ પ્રાણી શું શું પાપ કરતો નથી? અને તેથી તે કયા અપાય (કર્ણ)ને પામતે નથી? એ પ્રાણી વિચાર * આ સ્તુતિમાં દેવકૃત ૧૯ અતિશયોનું વર્ણન છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું ૨૫૯ કરે કે-નારકી, તિર્યંચ અને મનુષ્યોમાં જે જે દુઃખ મેં ભગવ્યાં તે જ્ઞાન રહિત એવા મારા પ્રમાદવડે જ છે. પરમ બોધિબીજને મેળવ્યા છતાં પણ મન, વચન અને કાયાવડે કરેલી દુષ્ટ ચેષ્ટાઓથી મેં જ મારા પિતાના મસ્તક ઉપર અગ્નિ પ્રજવલિત કર્યો છે. મુક્તિ માર્ગ મારે સ્વાધીન છતાં કુમાર્ગને શોધી તે માર્ગે ચાલીને મેં જ મારા આત્માને અપાયે(કણો)માં નાખ્યો છે. જેમ સારું રાજ્ય પ્રાપ્ત થયા છતાં પણ મૂર્ખ માણસને ભિક્ષાને માટે પરિભ્રમણ કરે તેમ મોક્ષસામ્રાજ્ય મારે સ્વાધીન છતાં મારા આત્માને હું સંસારમાં ભ્રમણ કરાવું છું. આ પ્રમાણે રાગ, દ્વેષ અને મોહ ઉત્પન્ન થતાં અપાયે ને ચિંતવવામાં આવે તેનું નામ અપાયવિચય નામે ધ્યાન કહેવાય છે.” “કમનું જે ફળ. તે વિપાક કહેવાય છે. તે વિપાક શુભ અને અશુભ એમ બે પ્રકારનું છે અને દ્રવ્ય, ક્ષેત્રાદિકની સામગ્રીવડે તે વિચિત્રરૂપ અનુભવવામાં આવે છે. તેમાં સ્ત્રી, પુષ્પની માળા અને ખાદ્ય દ્રવ્ય વિગેરેના ઉપભેગથી શુભ વિપાક કહેવાય છે અને સર્પ, શસ્ત્ર, અગ્નિ અને ઝેર વિગેરેથી જે અનુભવ કરાય તે અશુભ વિપાક કહેવાય છે. ( દ્રવ્યવિપાક).. મહેલ. વિમાન તથા ઉપવનાદિકમાં નિવાસ કરવાથી શુભ વિપાક કહેવાય છે અને મશાન, જંગલ તથા અરણ્ય વિગેરેમાં રહેવાથી અશુભ વિપાક કહેવાય છે ક્ષેત્ર ' વિપાક). ટાઢ અને તડકા રહિત એવી વસંતાદિક ઋતુમાં ભ્રમણ કરવાથી શુભ વિપાક . કહેવાય છે અને તડકા તથા ટાઢવાળી ગ્રીષ્ય અને હેમંત ઋતુ વિગેરેમાં ભ્રમણ કરવાથી અશુભ વિપાક કહેવાય છે (કાળવિપાક). મનની પ્રસન્નતા અને સંતેષ વિગેરેમાં શુભ વિપાક થાય છે અને ક્રોધ, અહંકાર તથા રૌદ્રપણું વિગેરેમાં અશુભ વિપાક થાય છે. (ભાવવિપાક). દેવપણામાં અને ભેગભૂમિ સંબંધી મનુષ્યાદિ ભવમાં શુભ વિપાક થાય છે અને કુમનુષ્યપણુમાં, તિર્યચપણમાં અને નરક વિગેરેના ભવમાં અશુભ વિપાક થાય છે (ભાવવિપાક). કહ્યું છે કે “ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને પામીને કમેનો ઉદય, ક્ષય, ક્ષોપશમ અને ઉપશમ થાય છે.” એવી રીતે દ્રવ્યાદિ સામગ્રીના યેગથી પ્રાણઓને તેમનાં કર્મો પિતપોતાનું ફળ આપે છે. તે કર્મના મુખ્ય આઠ ભેદ છે. તે આ ' પ્રમાણે વસ્ત્રના પાટાથી નેત્રની જેમ જે કર્મના ઉદયથી સર્વજ્ઞ સ્વરૂપવાળા જીવનું જ્ઞાત હમેશાં રંધાઈ જાય તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવા અને કેવળ–એ પાંચ જ્ઞાનના ભેદ છે. પાંચને આવરણ કરવાથી એ જ્ઞાનવરણીયના એ પ્રમાણે જ પાંચ ભેદ છે. પાંચ નિદ્રા અને ચાર દર્શનની જે આવૃત્તિ (આવરણ) તે દશ ૬ નાવરણીય કર્મ કહેવાય છે. જેમ પોતાના સ્વામીને જોવાને ઈચ્છતે પુરુષ પ્રતિહારના નિધથી જોઈ શકે નહીં તેમ જેના ઉદયથી આત્મા પણ જોઈ શકાય નહી તે દર્શનાવર રણીય કહેવાય છે. મધથી લિસ કરેલી ખગની ધારાના અગ્ર ભાગને આસ્વાદ લેવા જેવું વેદનીય કર્મ કહેવાય છે. તે સુખના અને દુ:ખના અનુભવરૂપ સ્વભાવવાળું હોવાથી બે. છે. પ્રજ્ઞ પુરુષોએ મોહનીય કર્મને મદિરાપાને તુલ્ય કહેલું છે, કારણ કે તે કર્મના, કે ઉદયથી મોહ પામેલે આત્મા કૃત્યાકૃત્યને સમજી શકતો નથી. તેમાં મિથ્યાષ્ટિપણાના વિપામે કને કરનારું દર્શનમોહનીય નામે કર્મ કહેવાય છે અને વિરતિને પ્રતિષેધ કરનારું તે ચારિત્ર મિહનીય કર્મ કહેવાય છે. મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતાના ભેદથી આયુષ્યકર્મ.. ચાર પ્રકારનું છે. તે પ્રાણીઓને પોતપોતાના ભવને વિષે બંદીખાનાની પેઠે રેકી રાખનારું છે. ગતિ, જાતિ વિગેરે વિચિત્રતાને કરનારું નામકર્મ ચિત્રકારના જેવું છે. એને વિપાક પ્રાણીઓને શરીરમાં પ્રાપ્ત થાય છે. ઉચ્ચ અને નીચ એ બે પ્રકારનું ગોત્રકર્મ ઊંચા, નીચા Page #281 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જે ગેત્રને પ્રાપ્ત કરાવનારું છે. તે ક્ષીરપાત્ર અને મદિરાપાત્રના ભેદને કરનાર કુંભારની જેવું છે. જેનાથી બાધિત થયેલી દાનાદિક લબ્ધિઓ ફળિભૂત થતી નથી. તે અંતરાયકમ્ ભંડારીના જેવું છે. એવી રીતે મૂળ પ્રકૃતિના તે તે પ્રકારના વિપાકને ચિંતવવું તે વિપાકવિય ધર્મધ્યાન કહેવાય છે.” “ સ્થિતિ, ઉત્પત્તિ અને લયરૂપ આદિ અંત રહિત લેકની આકૃતિ જેમાં ચિંતવવામાં આવે તે સંસ્થાનવિચય ધ્યાન કહેવાય છે. આ લેક ટી ઉપર હાથ મૂકેલા અને પગ પહોળા કરીને રહેલા પુરુષની આકૃતિ જે છે અને તે સ્થિતિ, ઉત્પત્તિ અને નાશ રૂપ પર્યાયવાળા દ્રવ્યોથી પૂરાઈ રહેલું છે. એ નીચે ત્રાસનની જે છે, મધ્યમાં ઝાલરની જે છે અને ઉપર મૃદંગ જેવી આકૃતિવાળે છે. એ લોક ત્રણ જગતથી વ્યાપ્ત છે, એમાં મહાબળવાન ઘનધિ , ઘનવાન અને તનુવાતથી નીચેની સાત પૃથ્વીએ વીંટાઈ રહેલી છે. અલેક, તિર્યગલેક અને ઊર્ઘલેકના ભેદથી ત્રણ જગત કહેવાય છે. તે ત્રણે બેંકના વિભાગ રુપકપ્રદેશની અપેક્ષાથી પડે છે. મેરુપર્વતની અંદર મધ્યમાં ગાયના સ્તનને આકારે ચાર આકાશપ્રદેશને રોકનારા ચાર નીચે અને ચાર આકાશપ્રદેશને રેકનારા ચાર ઉપર એ પ્રમાણે આઠ રુચકપ્રદેશ છે. તે રુચકપ્રદેશની ઉપર અને નીચે નવ સે નવ સે. જન સુધી તિર્યગલેક કહેવાય છે. તે તિર્યલકની નીચે અધોલેક રહે છે. તે નવસે ચેજને ન્યુન સાત રાજ પ્રમાણ છે. અલેકમાં એક એકની નીચે અનુક્રમે સાત ભૂમિઓ રહેલી છે, જે ભૂમિમાં નપુંસકવેદી નારકીઓનાં ભયંકર નિવાસે છે. તે સાત પૃથ્વીના રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા અને મહાતમ:પ્રભા-એવાં ત નામ છે. તે પૃથ્વીઓ જાડાઈમાં અનુક્રમે રત્નપ્રભાથી માંડીને નીચે નીચે એક લાખ એશી હજાર, એક લાખ બત્રીસ હજાર, એક લાખ અઠયાવીશ હજાર, એક લાખ વીશ હજાર, એક લાખ અઢાર હજાર, એક લાખ સેળ હજાર અને એક લાખ આઠ હજાર જનના વિસ્તારવાળી છે. તેમાં રત્નપ્રભા નામની પહેલી પૃથ્વીમાં ત્રીસ લાખ નરકાવાસા છે, બીજી નકભૂમિમાં પચીશ લાખ નરકાવાસા છે, ત્રીજી નરકભૂમિમાં પંદર લાખ નરકાવાસા છે, ચોથી નરકભૂમિમાં દશ નરકાવાસા છે, પાંચમી નરકભૂમિમાં ત્રણ લાખ નરકાવાસા છે, છઠ્ઠી નરકભૂમિમાં પાંચ ઓછા એક લાખ નરકાવાસા છે અને સાતમી નરકભૂમિમાં પાંચ નરકાવાસા છે. એ રત્નપ્રભાદિ સાતે ભૂમિએની દરેકની નીચે મધ્યમાં વીશ હજાર જન જાડાઈમાં ઘનાબ્ધિ આવેલ છે. ઘનાબ્ધિની નીચે મધ્યમાં અસંખ્ય એજન સુધી ઘનવાત આવે છે, ઘનવાતની નીચે અસંખ્ય યજન સુધી તનુવાત રહે છે અને તનુવાતથી અસંખ્ય જન સુધી આકાશ રહેલું છે. એ મધ્યની જાડાઈથી અનુક્રમે થતા થતા ઘનાબ્ધિ વિગેરે પ્રાંતે કંકણના આકારને ધારણ કરી રહેલા છે. રત્નપ્રભાભૂમિના પ્રાંતભાગમાં પરિધિની પેઠે ફરતા વલયાકારે વહેલા ઘનાબ્ધિને વિસ્તાર છ જતને છે. તેની ફરતું મહાવાતનું મંડળ સાડાચાર જન છે. અને તેની ફરતું તનુવાતનું મંડળ દેઢ જન છે. એ પ્રમાણેના રત્નપ્રભાની ફરતા મંડળના માનની ઉપરાંત શર્કરામભાભૂમિની ફરતા ઘનાબ્ધિમાં જનને ત્રીજો ભાગ વધારે છે. ઘવાતમાં એક ગાઉ વધારે છે અને એક ગાઉને ત્રીજો ભાગ તનુવાતમાં વધારે છે. શર્કરામભાના વલયના માનની ઉપરાંત ત્રીજી ભૂમિની ફરતા મંડળમાં પણ એ જ પ્રમાણે વધારે થાય છે. એવી રીતે પૂર્વના વલયના માનથી પછીના વલયેના પ્રમાણમાં સાતમી ભૂમિના વલય સુધી વધારે થાય છે. એ જ આ પ્રમાણે વધારો કરતાં સાતમી પૃથ્વીના પ્રાંતભાગમાં વલયાકારે ઘનોદધિ આઠ યોજન, ધનવાત છ જન અને તનુવાત બે જન રહેલા છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ નું ઘતાબ્ધિ, મહાવાત અને તનુવાતનાં મંડળે ઊંચાઈમાં પોતપોતાની પૃથ્વીની ઊંચાઈની જેટલા જ છે. એવી રીતે એ સાત પૃથ્વી ઘનાબ્ધિ વિગેરેએ ધારણ કરેલી છે અને તેમાં જ પાપકર્મને ભોગવવાના સ્થાનકરૂપ નરકાવાસાએ આવેલ છે. એ નરકભૂમિમાં જેમ જેમ નીચે જઈએ તેમ તેમ યાતના, રોગ, શરીર, આયુષ્ય, વેશ્યા, દુઃખ અને ભયાદિક અનુક્રમે વધતા વધતા છે એમ નિશ્ચય સમજવું,” ૨નપ્રભા ભૂમિ એક લાખ ને એંશી હજાર જના જાડાઈમાં રહેલી છે. તેમાંથી એક એક હજાર યોજન ઊચે અને નીચે છોડી દેતાં બાકી રહેલા ભાગની અંદર પતિઓનાં ભવને રહેલાં છે. તે ભવનપતિએ દક્ષિણ અને ઉત્તર દિશામાં જેમ રાજમાર્ગમાં સુકાની પંક્તિઓ હોય તેમ પંક્તિબદ્ધ રહેલાં ભુવનો માં રહે છે. તેઓમાં મુગટમણિના ચિહવાળા અસુરકુમાર ભવનપતિ છે, ફણના ચિહ્નવાળી નાગકુમાર છે, વજીના ચિહ્નવાળા વિદ્યુતકુમાર છે, ગચ્છતા ચિહ્નવાળા સુવર્ણકુમાર છે, ઘટના ચિનવાળા અગ્નિકુમાર છે, અશ્વના ચિઠ્ઠનવાળા વાયુકુમાર છે, વદ્ધમાનના ચિહ્નવાળા સ્વનિતકુમાર છે, મકરના ચિનવાળા ઉદધિકમાર છે. કેસરીસિંહના લાંછનવાળા દ્વીપકુમાર છે અને હાથીના ચિલ્ડ્રનવાળા દિશિકુમાર છે. તેમાં અસુરકુમારના ચમર અને બળિ નામે બે ઈદ્રો છે, નાગકુમારના પૂરણ અને ભૂતાનંદ નામે બે ઇદ્રા છે. વિદ્યુકુમારના હરિ અને હરિસહ નામે બે ઈંદ્રા છે, સુવર્ણકુમારના વેણુદેવ અને વેણુદારી નામના બે ઇંદ્રા છે, અગ્નિકુમારના અગ્નિશિખ અને અગ્નિમાણવ નામના બે ઈદ્રા છે, વાયુકુમારના વેલંબ અને પ્રભંજન નામના બે ઈદ્રો છે, સ્વનિતકુમારના સુષ અને મહાધાષ નામના બે ઇંદ્રો છે, ઉદધિકુમારના જલકાંત અને જલપ્રભ નામના બે ઈદ્રા છે, દ્વીપકુમારના પૂર્ણ અને અવશિષ્ટ નામના બે ઈ છે. અને દિકકુમારના અમિત અને અમિતવાહન નામના બે ઇદ્રા છે.” રત્નપ્રભા ભૂમિના ઉપર મૂકી દીધેલા હજાર જનમાંથી ઉપર અને નીચે સે સો જન છોડી દેતા મધ્યના આઠ સે યેજનમાં દક્ષિણેત્તર શ્રેણીની અંદર આઠ પ્રકારના ચંતની નિકાય વસે છે. તેમાં પિશાચ વ્યંતરે કદંબવૃક્ષના ચિહ્નવાળા છે, ભૂત વ્યંતરો સુલવૃક્ષના ચિહ્નવાળા છે, યજ્ઞ વ્યંતરે વટવૃક્ષના ચિહ્નવાળા છે, રાક્ષસ વ્યંતરે ખટ્રવાંગના ચિહ્નવાળા છે, કિન્નર વ્યંતરે અશોકવૃક્ષના ચિહ્નવાળા છે, કિં પુરુષ બંતરે ચંપકવૃક્ષના ચિહ્નવાળા છે, મહોરગ વ્યંતરો નાગડ઼વૃક્ષના ચિહ્નવાળા છે અને ગંધર્વ વ્યંતરે તુબવૃક્ષના ચિહ્નવાળા છે. તેમાં પિશાચ વ્યંતરોના કાળ ને મહાકાળ નામના ઈકો છે, ભત વ્યંતરાના સરૂપ અને પ્રતિરૂપ નામના ઈદ્રા છે, યક્ષ વ્યંતરના પૂર્ણભદ્ર અને મણિ ભેદ્ર નામે ઈદ્રો છે, રાક્ષસ વ્યંતરના ભીમ અને મહાભીમ નામે ઈદ્રા છે, કિન્નર વ્યંતરોના કિનર અને ક્રિપુરુષ નામે ઈદ્રા છે, જિંપુરુષ વ્યંતરોના સપુરુષ અને મહાપુરુષ નામે ઈદ્રા છે, મહારગ વ્યંતરના અતિકાય અને મહાકાય નામે ઈદ્રો છે અને ગંધર્વ વ્યંતરના ગીતરતિ અને ગીતયશા નામે ઈટા છે. આવી રીતે વ્યતાના સોળ ઈંદ્રો છે.” રત્નપ્રભા ભૂમિના ઉપર મૂકી દીધેલા સે જનમાંથી ઉપર અને નીચે દશ-દશ એન છોડી દેતાં બાકી રહેલા મધ્યન એંશ એજનમાં વ્યંતરની બીજી આ નિકા રહેલી છે. તેમના અપ્રાપ્તિ, પંચપ્રજ્ઞા, ઋષિવાદિત, ભૂતવાદિત, કંદિત, મહાકદિત, કુષ્માંડ અને પચક એ આઠ નામ છે. તે દરેકના બે બે ઈદ્રા છે, તેમના સંનિહિત ને સમાન, ધાતુ ને વિધાતૃ, ઋષિ ને ઋષિપાળ, ઈશ્વર ને મહેશ્વર, સુવત્સક ને વિશાળ, Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સંર્ગ ૩ જે હાસ ને હાસતિ, શ્વેત ને મહાશ્વેત, પચક ને પચકાધિપ એવાં નામ છે. તે વાણુવ્યંતર કહેવાય છે.” “રત્નપ્રભાના તળની ઉપર દશે ન્યૂન આઠ સો જન જઈએ ત્યારે તિષ્ક મંડળ આવે છે. પ્રથમ તારાઓ છે, તેની ઉપર દશ જન સૂર્ય છે. સૂર્યની ઉપર એંશી યેજને ચંદ્ર છે. તેની ઉપર વશ એજનમાં ગ્રહે રહેલા છે. એ પ્રમાણે જાડાઈ માં એક સે દશ એજનમાં તિર્લોક રહે છે, જંબુદ્વીપના મધ્યમાં મેરુપર્વતથી અગિયાર સે ને એકવીશ જન છે. મેરુને નહી' સ્પર્શ કરતું. મંડળાકારે રહી સવ દિશામાં વ્યાપ્ત થઈ રહેલું તિષ્યક્ર ભમ્યા કરે છે. ફક્ત એક ધ્રુવનો તારે નિશ્ચળ છે. તે તિષ્યક્ર લેકના અંત ભાગથી અગિયાર સે ને અગિયાર જન અંદર રહીને લેકાંતને નહીં સ્પર્શ કરતું મંડળકારે રહેલું છે. નક્ષત્રોમાં સર્વની ઉપર સ્વાતિ નક્ષત્ર છે અને સર્વેની નીચે ભરણી નક્ષત્ર છે. સર્વથી દક્ષિણમાં મૂલ નક્ષત્ર છે અને સર્વથી ઉત્તરમાં અભિજિત્ નક્ષત્ર છે. આ જબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. લવણોદધિમાં ચારે ચંદ્ર અને ચાર સૂર્ય છે. ઘાતકીખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય છે. કાળાદધિમાં બેતાળીશ ચંદ્ર અને બે તાળીશ સૂર્યો છે. પુકરાદ્ધ માં બોતેર ચંદ્ર અને તેરે સૂર્યો છે. એવી રીતે અઢીદ્વીપમાં એક સે ને બત્રીસ ચંદ્ર અને એક સે બત્રીશ સૂર્ય રહેલા છે, તેમાંના એક એક ચંદ્રને અઠયાવીશ ગ્રહો, અઠયાવીશ નક્ષત્રો અને છાસઠ હજાર નવસે ને પંચોતેર કટાકોટી તારાઓને પરિવાર છે. ચંદ્રનું વિમાન વિસ્તારમાં અને લંબાઈમાં એક એજનના એકસઠ ભાગ કરીએ તેવા છપ્પન ભાગનું છે. સૂર્યનું વિમાન તેવા અડતાળીશ અશેનું લાંબુ-પહોળું છે. ગ્રહોનાં વિમાન અદ્ધ યોજનમાં છે અને નક્ષત્રોનાં વિમાન એક એક ગાઉના છે. સર્વથી ઉત્કૃષ્ટ આયુષ્યવાળા તારાનું વિમાન અર્ધાકેશનું છે અને સર્વથી જઘન્ય આયુષ્યવાળા તારાનું વિમાન પાંચ સે ધનુષનું છે. તે વિમાને ઊંચાઈમાં મર્યક્ષેત્રની અંદરના ભાગમાં(પીસ્તાળીસ લાખ જનમાં) લંબાઈ કરતાં અર્ધા પ્રમાણમાં છે. તે સર્વ વિમાનની નીચે પૂર્વ તરફ સિંહો છે, દક્ષિણ તરફ હાથીઓ છે, - પશ્ચિમ તરફ વૃષભે છે અને ઉત્તર તરફ અ છે. તેઓ ચંદ્રાદિકનાં વિમાનનાં વાહને છે. તેમાં ચંદ્ર-સૂર્યના વાહનૂભૂત સેળ હજાર આભિગિક દેવતાઓ છે, ગ્રહના આઠ હજાર છે, નક્ષત્રના ચાર હજાર છે અને તારાઓના બે હજાર આભિયોગિક દેવતા છે. પિતાના એવભાવથી જ ગતિ કરનાર ચંદ્રાદિકના વિમાનની નીચે તેએ અભિયોગ્ય કર્મ વડે કરીને નિરંતર વાહનરૂપ થઈને રહે છે. માનુષેત્તર પર્વતની બહાર પચાસ પચાસ હજાર પેજને પરસ્પર અંતરિત થયેલા સૂર્ય અને ચંદ્ર સ્થિરપણે રહેલા છે. તેમના વિમાન મનુષ્યક્ષેત્ર સંબંધી ચંદ્ર-સૂર્યના માનથી અરધા પ્રમાણવાળા છે. અનુક્રમે દ્વીપોની પરિધિની વૃદ્ધિથી તેમની સંખ્યા વધતી જાય છે. સારી લેશ્યાવાળા અને ગ્રહ, નક્ષત્ર તથા તારાઓની પરિવારિત થયેલા, સંખ્યારહિત (અસંખ્ય ) એવા સૂર્ય ને ચંદ્રો ઘંટાને આકારે મનહર લાગે તેવી રીતે રહેલા છે અને તેઓ સ્વયંભૂરમણ સમુદ્રની અવધિ કરીને લક્ષ-લક્ષ જનવડે અંતરિત થયેલા પિતાપિતાની પંક્તિઓ વડે હમેશાં સ્થિર રહેલા છે. મધ્યલકમાં જબૂદ્વીપ અને લવણસમુદ્ર વિગેરે સારા સારા નામેવાળા અસંખ્ય દ્વીપ અને સમુદ્રી એક બીજાથી બમણ બમણા વિસ્તારમાં રહેલા છે. પૂર્વલા પૂર્વલા દ્વીપને સમુદ્ર વીટીને રહેલા હોવાથી તેઓ વલયના આકારવાળા છે; તેમાં સ્વયંભૂ નામે મહોદધિ છેલ્લે છે.” - કે આવા સિંહ વિગેરેનાં રૂપ ધારણ કરીને તેના વાહનભૂત અભિયોગિક દેવતાઓ રહે છે.. Page #284 -------------------------------------------------------------------------- ________________ - પર્વ ૨ જું (૨૬૩ જબૂદ્વીપની મધ્યમાં સુવર્ણને થાળની જે ગોળાકારે મેરુપર્વત રહેલ છે. તે પૃથ્વીતળની નીચે એક હજાર યોજન ભૂમિમાં ઊંડે રહેલો છે અને નવાણું હજાર જન ઊંચે છે. દશ હજાર જન પૃથ્વીને તળે વિસ્તારવાળે છે અને ઉપર એક હજાર જન વિસ્તારવાળે છે. ત્રણ લોકથીજ અને ત્રણ કાંડથી તે પર્વત વિભક્ત થયેલ છે. સુમેરુ પર્વતને પહેલે કાંડ શુદ્ધ પૃથ્વી, પાષાણુ, હીરા અને શર્કરાથી ભરપૂર છે. તેનું એક હજાર જન પ્રમાણ છે. તે પછી તેને બીજે કાંડ ત્રેસઠ હજાર જન સુધી જાતવંત રૂપું, સ્ફટિક, અંકરત્ન અને સુવર્ણ વડે ભરપૂર છે. મેરુને ત્રીજો કાંડ છત્રીસ હજાર જનને છે તે સુવર્ણ શિલામય છે અને વૈડુર્ય રત્નની તેની ઉપર સુંદર ચૂલિકા ઊંચાઈમાં ચાલીશ પેજન છે. મૂળમાં તેનો વિસ્તાર બાર યોજન છે. મધ્યમાં આઠ જન છે. અને ઉપર ચાર જન છે, મેરુપર્વતના તળમાં ભદ્રશાળ નામે વન વલયાકારે રહેલું છે. ભદ્રશાળ વનથી પાંચ સે જન ઊંચા જઈએ ત્યારે મેરુપર્વતની પહેલી મેખલા ઉપર પાંચ સે જનના ફરતા વિસ્તારવાળું બીજું નંદન નામે વન છે. તે પછી સાડીબાસઠ હજાર યોજન જઈએ ત્યારે બીજી મેખલા ઉપર તેટલાજ પ્રમાણનું ત્રીજું સૌમનસ નામે વન રહેલું છે. એ સૌમનસ વનથી છત્રીસ હજાર યોજન જઈએ ત્યારે ત્રીજી મેખલા ઉપર મેરુને માથે પાંડક નામે ચોથું સુંદર વન આવેલું છે. તે ચૂલિકાની ફરતું ચાર ને ચોરાણું યજનના વિસ્તારવાળું વલયાકારે છે.” “આ જંબુદ્વીપમાં સાત ખંડો છે. તેમના ભરત, હૈમવંત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક, હેરણ્યવત અને ઐરવત એવાં નામ છે. દક્ષિણમાં અને ઉત્તરમાં એ ક્ષેત્રોને જુદા પાડનારા વર્ષધર પર્વત છે. તેમના હિમવાન, મહાહિમાવાન, નિષધ, નીલવંત, રૂફમી અને શિખરી એવાં નામ છે. તે પર્વત મૂળમાં અને ટોચે તુલ્ય વિસ્તારથી શોભે છે. તેમાં પ્રથમ પૃથ્વીની અંદર પચીશ જન ઊંડે સુવર્ણમય હિમવંત નામે પર્વત છે. તે સે જન ઊંચો છે. બીજે મહા હિમવાનું પર્વત ઊંડાઈમાં અને ઊંચાઈમાં તેથી બમણો છે અને તે અન જાતિના સુર્વણનો છે. તેનાથી બમણ પ્રમાણવાળા ત્રીજો નિષેધ પર્વત છે, તે સુવર્ણ જેવા વર્ણન છે. ચોથે નીલવંત પર્વત પ્રમાણમાં નિષધ તુલ્ય છે અને તે વડુર્યમણિને છે. પાંચમે રુમી પર્વત રૂપ્યમય છે અને પ્રમાણમાં મહાહિમવંત તુલ્ય છે. છઠ્ઠો શિખરી પર્વત સુવર્ણમય છે અને પ્રમાણમાં હિમંત તુલ્ય છે. તે સર્વ પર્વતે પાર્થભાગોમાં વિચિત્ર પ્રકારના મણિઓથી શોભે છે. ક્ષુદ્રહિમવંત પર્વતની ઉપર એક હજાર જન લો અને પાંચસો જન વિસ્તારવાળે પદ્મ નામે એક મેટ દ્રહ છે. મહાહિમવંત પર્વત ઉપર મહાપદ્મ નામે પ્રહ છે, તે પદ્મદ્રહથી લંબાઈમાં અને વિસ્તારમાં બમણો છે. તેનાથી બમણ તિગિકિ નામે પ્રહ નિષેધ પર્વત ઉપર રહેલો છે. તેના જેવો જ કેસરી નામનો એક કહ નીલવત ગિરિ ઉપર આવેલ છે. મહાપદ્મદ્રહની તુલ્ય મહાપુંડરીકદ્રહ રુફમી પર્વત ઉપર છે અને પદ્મદ્રહની તુલ્ય પુંડરીક કહ શિખરી પર્વત ઉપર રહેલો છે. એ પદ્માદિક કહો માં જળની અંદર દશ જન ઊંડા ગયેલાં નાળવાળા વિસ્વર કમળ રહેલાં છે. એ છએ દ્રહોમાં શ્રી, હીં, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષમ એ છ દેવીઓ અનુક્રમે ૫૫મના આયુષ્યવાળી રહે છે તે દેવીઓ સામાનિક દેવો, ત્રણ પષદાના દેવ, આત્મરક્ષક અને સૈન્ય સહિત છે.” આ ભૂમિમાં હજાર યોજન હોવાથી, નવસોથો વધારાના સ યોજન અલકમાં, બાકીના નવસે નીચેના અને નવસે ઉપરના તિર્યંચલેકમાં અને ૯૮૧૦૦ જન ઉપરના ઊધ્વલોકમાં રહેલ છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જો “ભરતક્ષેત્રની અંદર ગંગા અને સિધુ નામે માટી એ નદી છે, હેમવંત ક્ષેત્રમાં રાહિતા અને ાહિતાશા નામની બે નદીએ છે, હરિ ક્ષેત્રમાં હરિસલિલા અને હરિકાંતા નામે બે નદીએ છે, મહાવિદેહ ક્ષેત્રમાં સીતા અને સીતાા નામે એ મેટી નદી છે, રમ્યક્ ક્ષેત્રમાં નરકાંતા અને નારીકાંતા નામની બે નદી છે, હૈરણ્યવત ક્ષેત્રમાં સ્વલા અને રૂપ્યુલા નામની એ નદી છે અને અરવત ક્ષેત્રમાં રક્તા અને રક્તાવતી નામની બે નદીએ છે. તેઓમાં પહેલી નદીએ પૂર્વ સમુદ્રમાં જઈ ને મળે છે અને બીજી નદી પશ્ચિમ સમુદ્રમાં જઈને મળે છે. તેમાં ગંગા અને સિધુ નદી ચૌદ હજાર નદીઓએ પરવરેલી છે. સીતા અને સીતાદા નદીએ વિના દરેક બબ્બે નદીએ તેથી બમણી ખમણી નદીઓના પિરવારવાળી છે. ઉત્તરની નદીઓ દક્ષિણની નદીઓ જેટલા જ પરિવારવાળી છે, સીતા અને સીતાદા નદી પાંચ લાખ અને ખત્રીશ હજાર નદીએના પરિવારવાળી છે” ૨૬૪ ‘ભરતક્ષેત્રની પહેાળાઇ પાંચ સો છવીશ યાજન અને યાજનના એગણીસ ભાગ કરીએ તેવા છ ભાગ (છ કળા)ની છે. અનુક્રમે બમણા બમણા વિસ્તારવાળા પર્વ તા અને ક્ષેત્રો મહાવિદેહક્ષેત્ર સુધી છે. ઉત્તર બાજુના વર્ષધર પવતા અને ક્ષેત્રો દક્ષિણના વધર પતા અને ક્ષેત્રોની જેટલા જ પ્રમાણવાળા છે. એ પ્રમાણે બધા વધાર પવ તાનું અને ખંડોનું પ્રમાણુ સમજવુ. નિષધાદ્રિથી ઉત્તર તરફ્ અને મેરુથી દક્ષિણ તરફ વિદ્યુત્પ્રભ અને સૌમનસ નામે પૂર્વ-પશ્ચિમમાં બે પર્વતા છે. તેમની હાથીના દાંતની જેવી આકૃતિ છે અને છેડે મેરુપ તથી જરા સ્પર્શ કર્યા વિના છેટે રહેલા છે. એ અન્નેની મધ્યમાં દેવકુરુ નામનું યુગલિયાનુ ક્ષેત્ર છે. તેના વિષ્ણુભ (ઉત્તર દક્ષિણ પહેાળાઇ) અગિયાર હજાર આઠ સો બેંતાલીસ ચેાજન છે. તે દેવકુરુ ક્ષેત્રમાં સીતાદા નદીથી ભેદાયેલા પાંચ હેા છે. તે પાંચે વહની બન્ને બાજુ દશ દશ સુવર્ણના પતા છે, તેની એકત્ર ગણત્રી કરવાથી સો સુવર્ણગિરિ થાય છે. તે દેવકુરુમાં સીતાદા નદીના પૂર્વ અને પશ્ચિમ તટ ઉપર ચિત્રકૂટ અને વિચિત્રકૂટ નામે બે પવ તા છે, તે ઊંચા એક હજાર ચેાજન છે. ભૂમિ ઉપર પહોળા પણ તેટલા જ છે અને ઉપર વિસ્તાર તેથી અર્ધા (૫૦૦ ચાજન) છે. મેરુથી ઉત્તરમાં અને નીલવંતગિરિથી દક્ષિણમાં ગંધમાદન અને માલ્યવાન્ નામે બે પ તા હાથીદાતને આકારે રહેલા છે. તે બે પવ તાની અ‘દર સીતા નદીથી ભિન્ન થયેલા પાંચ દ્રહા છે. તેની પણ બન્ને બાજી દશ દશ હાવાથી એક દર સો સુવર્ણના પતા આવેલા છે, તેથી ઉત્તરકુરુક્ષેત્ર ઘણુ રમણિક લાગે છે. તે સીતા નદીના બન્ને તટ ઉપર યમક નામના સુના એ પવ તો રહેલા છે, તે વિચિત્રકૂટ અને ચિત્રકૂટની જેટલા જ પ્રમાણવાળા છે. દેવકરુ ને ઉત્તરકુરુની પૂર્વમાં પૂવદેહ આવેલ છે અને પશ્ચિમમાં અપવિદેહ આવેલ છે. તે પરસ્પર ક્ષેત્રાંતરની જેમ રહેલા છે. તે બન્ને વિભાગમાં પરસ્પર સ’ચાર રહિત અને નદીઓ તથા પર્વતાથી વિભાગ પામેલા, ચક્રવર્તી ને વિજય કરવા યાગ્ય સાળ-સાળ વિજયા છે, તેમાં કચ્છ, મહાકચ્છ, સુકચ્છ, કચ્છવાનું, આવત્ત, મગળાવત્ત, પુષ્કલ અને પુષ્કલાવતી એ આઠ વિજય પૂર્વ મહાવિદેહમાં ઉત્તર તરફ છે; વત્સ, સુવત્સ, મહાવત્સ, રમ્યવાન, રમ્ય, રમ્યક, રમણીય અને મગળાવર્તા એ આઠ વિજય દક્ષિણ તરફ છે. પદ્મ, સુપદ્મ, મહાપદ્મ, પદ્માવતી, શંખ, કુમુદ, નલિન અને લિનાવતી એ આઠ વિજય પશ્ચિમ મહાવિદેહમાં દક્ષિણ તરફ છે; અને વષ્ર, સુવપ્ર, મહાવપ્ર, વપ્રાવતી, ફલ્ગુ, સુવલ્લુ, ગધિલા અને ગાંધિલાવતી એ આઠ વિજયા ઉત્તર તરં છે. “ ભરતખંડની મધ્યમાં દક્ષિણાદ્ધ અને ઉત્તરાને જુદા પાડનારા વૈતાઢય પર્યંત આવેલા છે. તે પર્વત પૂર્વ અને પશ્ચિમે સમુદ્ર પર્યંત વિસ્તારમાં છે, છ ચાજન અને Page #286 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું એક કોશ પૃથ્વીમાં ઊડે છે. પચાસ જન વિસ્તારમાં છે અને પચીશ યોજન ઊંચો છે. પૃથ્વીથી દશ જન ઉપર જઈએ ત્યારે તેની ઉપર દક્ષિણ અને ઉત્તરમાં દશ-દશ યોજના વિસ્તારવાળી વિદ્યાધરની બે શ્રેણીઓ છે, તેમાં દક્ષિણ શ્રેણીમાં વિદ્યાધરોનાં રાષ્ટ્ર સહિત પચાસ નગર છે અને ઉત્તર શ્રેણીમાં સાઠ નગરે છે. તે વિદ્યાધરેની શ્રેણી ઉપર દશ એજન જઈએ ત્યારે તેટલા જ વિસ્તારવાળી વ્યંતરના નિવાસથી શોભિત એવી બંને બાજુ મળીને બે શ્રેણીઓ છે. તે વ્યંતર (તિર્યફભક દે) ની શ્રેણીઓની ઉપર પાંચ જન જઈએ ત્યારે તેની ઉપરના નવ ફૂટ આવેલ છે. એવી જ એરવત ક્ષેત્રમાં વૈતાઢય રહેલે છે.” , જબૂદ્વીપની ફરતી કિલ્લારૂપ વજમય જગતી આઠ જન ઊંચી છે. તે જગતી મૂળમાં બાર જન પહોળી છે, મધ્ય ભાગમાં આઠ જન છે અને ઉપર ચાર જન છે. તેની જાળકટક છે, તે બે ગાઉ ઊંચે છે. તે વિદ્યાધરનું અદ્વિતીય મનોહર ક્રીડાસ્થાન છે. તે જાળકટકની ઉપર પણ દેવતાઓની ભેગભૂમિરૂપ “પદ્વવરા” નામે એક સુંદર વેદિકા છે. તે જગતીને પૂર્વાદિ દિશાઓમાં અનુક્રમે વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામે ચાર દ્વાર છે.” ક્ષુદ્રહિમવાનું અને મહાહિમવાન પર્વતના મધ્યમાં (હિમવંત ક્ષેત્રમાં) શબ્દાપાતી નામે વૃત્તવૈતાઢય પર્વત છે, શિખરી અને રુકૃમી પર્વતની વચમાં વિકટાપાતી નામે વૃત્તવૈતાઢય પર્વત છે, મહાહિમવાનું અને નિષધ પર્વતની વચમાં ગંધાપાતી નામે વૃત્તવૈતાઢય પર્વત છે અને નીલવંત તથા રફમી પર્વતની વચમાં માલ્યવાન નામે વૃત્તવૈતાઢય પર્વત છે. તે સર્વ વૈતાઢય પર્વતો પાલાની જેવી આકૃતિવાળા છે અને એક હજાર જન ઊંચા છે.” જબૂદ્વીપની ફરતે લવણસમુદ્ર છે, તે વિસ્તારમાં જબૂદ્વીપથી બમણ છે, મધ્યમાં એક હજાર યોજન ઊંડો છે. બન્ને તરફની જગતીથી અનુક્રમે ઉતરતા ઉતરતા પંચાણું હજાર જન જઈએ ત્યારે એક હજાર જન ઊંડાઈમાં અને ઊંચાઈમાં ૭૦૦ જન તેનું જળ વધતું છે. મધ્યમાં દશ હજાર જનમાં સેળ હજાર જન ઊંચી એ લવણસમદ્રની પાણીની શિખા છે. તેની ઉપર બે ગાઉ સુધી ઊંચી જળની વેલ એક દિવસમાં બે વખત વધે છે. તે લવણસમુદ્રની મધ્યમાં પૂર્વાદિ દિશાના ક્રમથી વડવામુખ, કેયૂપ, ચૂપ અને ઈશ્વર એ નામના મેટા માટલાની જેવી આકૃતિવાળા ચાર પાતાલકલશા છે. તે મધ્યમાં પેટાળે એક લાખ જન પહોળા છે અને લાખ જન ઊંડા છે, એક હજાર જન જાડી વજરત્નની તેમની ઠીંકરી છે, નીચે અને ઉપર દશ હજાર જન પહોળા છે. તેમાં નીચેના ત્રીજા ભાગમાં વાયુ રહેલ છે, મધ્યના ત્રીજા ભાગમાં વાયુજળ મિશ્ર છે અને ઉપરના ત્રીજા ભાગમાં જળ રહેલું છે. તે કાંઠા વિનાના મોટા માટલાની જેવા આકારના છે. તે કળશામાં કાળ, મહાકાળ વેલંભ અને પ્રભંજન નામના દેવતા અનુક્રમે પિતતાના કીડાઆવાસમાં રહે છે. તે ચાર પાતાલકલશાના આંતરામાં સાત હજાર આઠ સો ને ચોરાશી ન્હાના કલશા છે. તે એક હજાર યોજન ભૂમિમાં ઊંડા તથા તેટલા જ પેટાળે પહોળા છે, તેમની દશ જનની ઠીકરી જાડી છે અને ઉપર તથા નીચે એક સે જન પહોળા છે. તે પાતાળકળશાઓમાં નીચેના ભાગમાં રહેલા વાયુવડે તેના મધ્ય ભાગનું વાયુમિશ્ર જળ ઉછળે છે. એ સમુદ્રની વેલને અંદરથી ધારણ કરનાર બેંતાળીશ હજાર નાગકુમાર દેવતા હમેશાં રક્ષકની પેઠે રહેલા છે. બહારથી વેલને ધારણ કરનારા બોતેર હજાર દેવતા છે અને મધ્યમાં ઊડતી શિખ ઉપરની બે ગાઉ પર્યતની વેલને ૩૪ Page #287 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ રોકનારા સાઠ હજાર દે છે. તે લવણસમુદ્રમાં ગેસૂપ, ઉદકાભાસ, શંખ અને ઉદકસીમ એ નામના અનુક્રમે સુવર્ણ, અંકરત્ન, રોપ્ય અને સ્ફટિકના ચાર વેલંધર પર્વતે છે. ગેસૂપ, શિવક, શંખ અને મને હદ નામના ચાર દેવતાઓને તેમાં આશ્રય છે. તે બેંતાળીશ હજાર જન સમુદ્રમાં જઈએ ત્યારે ચારે દિશાએ ચા૨ આવેલા છે, તથા ચાર વિદિશાઓમાં કર્કોટક, કાર્દમક, કૈલાક અને અરુણપ્રભ નામે ચાર સર્વ રત્નમય એવા સુંદર અનુલંધર પર્વતે છે. તે પર્વતે ઉપર કર્કોટક, વિજિજહ, કૈલાસ અને અરુણપ્રભ નામે તેના સ્વામી દેવે નિરંતર વસે છે. તે સર્વ પર્વતે એક હજાર સાત સે ને એકવીશ જન ઊંચા છે, એક હજાર ને બાવીશ જન મૂળમાં પહોળા છે અને ચાર સો ને વીશ જન શિખર ઉપર પહોળા છે. તે સર્વ પર્વ ની ઉપર તેના સ્વામી દેવતાઓના શભનિક પ્રાસાદે છે. વળી બાર હજાર જન સમુદ્ર તરફ જઈએ ત્યારે પૂર્વ દિશા સંબંધી બે વિદિશામાં બે ચંદ્રદ્વીપ છે, તે વિસ્તારમાં અને પહોળાઈમાં પૂર્વ પ્રમાણે છે; અને તેટલા જ પ્રમાણુવાળા બે સૂર્યદ્વીપ પશ્ચિમ દિશા સંબંધી બે વિદિશામાં છે અને સુસ્થિત દેવતાના આશ્રયભૂત ગૌતમદ્વીપ તે બેની વચમાં છે. ઉપરાંત લવણસમુદ્ર સંબંધી શિખાની આ બાજુ અને બહારની બાજુ ચાલનારા ચંદ્રો અને સૂર્યોને આશ્રયરૂપ દ્વિીપ છે, તથા તેની ઉપર તેમના પ્રાસાદે રહેલા છે. તે લવણસમુદ્ર લવણરસવાળે છે.” - “ લવણસમદ્રની ફરતો તેનાથી બમણે પહોળે ધાતકીખંડ નામે બીજો દ્વીપ છે. જબૂદ્વીપમાં મેરુપર્વત, ક્ષેત્રે અને વર્ષધર પર્વતે જેટલા કહેલા છે તેથી બમણા તે જ નામના ધાતકીખંડમાં છે. વધારામાં ઉત્તર અને દક્ષિણમાં ધાતકીખંડની પહોળાઈ પ્રમાણે બે ઈષકાર ર્પવતે આવેલા છે. તેના વડે વિભાગ પામેલા પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધમાં જબૂદ્વીપની જેટલી સંખ્યાવાળાં ક્ષેત્રે અને પર્વત છે. તે ધાતકીખંડમાં ચક્રના આરા જેવા આકારવાળા અને એક સરખા પહોળા તથા કાળદધિ અને લવણસમુદ્રને સ્પર્શી ને રહેલા વર્ષધર પર્વતે તથા ઇષકાર પર્વત છે અને આરાના આંતરાની જેવાં ક્ષેત્ર છે. ધાતકીખંડ દ્વિીપની ફરતે કાળોદધિ નામે સમુદ્ર આવેલ છે, તે આઠ લાખ યજનના વિસ્તારવાળે છે. તેની ફરતો પુષ્કરવરશ્રીપાદ્ધ તેટલા જ પ્રમાણવાળે છે. ધાતકીખંડમાં ઈષકાર પર્વત સહિત મેર વિગેરેની સંખ્યા સંબંધી જે નિયમ કહે : નિયમ પુષ્કરાદ્ધમાં પણ છે અને પુષ્કરાદ્ધમાં ક્ષેત્રાદિકના પ્રમાણને નિયમ ધાતકીખંડના ક્ષેત્રાદિકના વિભાગથી બમણો છે. ઘાતકીખંડ અને પુષ્કરાદ્ધમાં મળીને ચાર નાના મેરુપર્વતે છે. તે જંબુદ્વીપના મેરુથી પંદર હજાર યોજન ઓછા ઊંચા અને છ જન ઓછા વિસ્તારવાળા છે. તેને પ્રથમ કાંડ મહામેરુ જેટલું જ છે, બીજો કાંડ સાત હજાર જન ઓછો અને ત્રીજો કાંડ આઠ હજાર યોજન ઓછો છે; તેમાં ભદ્રશાળ અને નંદનવન મુખ્ય મેરુની પ્રમાણે જ છે. નંદનવનથી સાડી પંચાવન હજાર જન જઈએ ત્યારે પાંચ સે જન વિશાળ એવું સૌમનસ નામે વન છે. એના ઉપર અઠયાવીશ હજાર જન જતાં પાંડુક વન છે, તે મધ્યની ચૂલિકા ફરતું ચાર સો ને ચેરણું જન વિસ્તારમાં છે. તે નામને ઉપર અને નીચે મહામેરૂના જેટલો જ વિષ્ઠભ છે અને તેટલી જ અવગાહના છે તથા મુખ્ય મેરુના જેટલા પ્રમાણવાળી મધ્યમાં ચૂલિકા છે.” ૧ આ દરેક પર્વતે જંબુદ્વીપના વર્ષધર પ્રમાણે જ ઊંચા છે. ઈષકાર પ૦૦ યોજન ઊંચા છે. પહોળાઈમાં વધારો જબૂદ્વીપના વર્ષધરથી બમણું છે. ઈષુકા ૧૦૦૦ જન પહોળા છે. ૨ આ ચાર મેરુ જમીનથી ૮૪૦૦૦ યોજન ઊંચા છે અને જમીન પર ૯૪૦૦ જન વિસ્તારમાં છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું ૨૬૭, “એવી રીતે મનુષ્યક્ષેત્રમાં અઢી દ્વીપ, બે સમુદ્ર, પાંત્રીશ ક્ષેત્રા, પાંચ મેરુ, ત્રીશ વર્ષધર ર્પવતે, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરક અને એક સે ને સાઠ વિજયે છે. પુષ્કરાદ્ધ દ્વિીપની ફરતે માનુષેત્તર નામે પર્વત છે. તે મનુષ્યલકની બહાર શહેરના કિલ્લાની જેમ વત્તલા કારે રહેલ છે. તે સવર્ણન છે અને બાકીના પુષ્કરાદ્ધમાં સત્તર સે ને એકવીશ જન ઊંચે છે, ચાર સે ત્રીશ જન ને એક કેસ પૃથ્વીમાં રહેલું છે, એક હજાર ને બાવીશ યોજના નીચે વિસ્તારમાં છે, સાત સે ને ત્રેવશ યોજને મધ્ય ભાગે વિસ્તારમાં છે અને ચાર સો ને ચોવીશ યોજના ઉપર વિસ્તારમાં છે. તે માનુષત્તર પર્વતની બહાર મનુષ્યોનું જન્મ-મરણ થતું નથી. તેની બહાર ગયેલા ચારણમુનિ આદિ પણ બહાર મરણ પામતા નથી, તેથી તેનું નામ માનુષેત્તર છે. એની બહારની ભૂમિ પર બાદરાગ્નિ, મેઘ, વિદ્યુત, નદી અને કાળ વિગેરે નથી. તે માનુષેત્તર પર્વતની અંદરની બાજુએ (૫૬) અંતરદ્વીપ અને પાંત્રીશ ક્ષેત્રા છે, તેમાં જ મનુષ્યો ઉત્પન્ન થાય છે; પરંતુ કેઈએ સંહરણ કરવાથી, વિદ્યાના બળથી તથા લબ્ધિના વેગથી મેરુપર્વત વિગેરેનાં શિખર ઉપર, અઢી દ્વીપમાં અને બંને સમુદ્રમાં સર્વત્ર મનુષ્યો લાભે છે. તેમના ભારત સંબંધી, જબૂદ્વીપ સંબંધી અને લવણસમુદ્ર સંબંધી એમ સર્વ ક્ષેત્ર, દ્વીપ અને સમુદ્ર સંબંધી સંજ્ઞાભેદે કરીને જુદા જુદા વિભાગ કહેવાય છે. મનુષ્યોના આર્ય અને સ્વેચ્છ એવા બે ભેદ છે. આર્યા ક્ષેત્ર, જાતિ, કુળ, કર્મ, શિલ્પ અને ભાષાના ભેદથી છ પ્રકારના છે. ક્ષેત્રા પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે, તેમાં આ ભરતક્ષેત્રમાં સાડી પચીશ દેશમાં ઉત્પન્ન થયેલા આર્ય કહેવાય છે. એ આર્યદેશ પિતાનાં નગરોથી આવી રીતે ઓળખાય છે. રાજગૃહી નગરીથી મગધદેશ, ચંપાનગરીથી અંગદેશ, તાપ્રલિપ્તીથી બંગદેશ, વારાણસીથી કાશીદેશ, કાંચનપુરીથી કલિંગદેશ, સાકેત( અયોધ્યા ) પુરીથી કોશલદેશ, હસ્તીનાપુરથી કુરુદેશ, શૌર્યપુરથી કુશાસ્તંદેશ, કાંપિલ્યપુરથી પંચાલદેશ, અહિચ્છત્રાપુરીથી જાંગલાદેશ, મિથિલાપુરીથી વિદેહદેશ, દ્વારાવતી ( દ્વારકા ) પુરીથી સૌરાષ્ટ્ર (સોરઠ) દેશ, કૌશાંબીપુરીથી વત્સદેશ, ભદ્રિલપુરથી મલયદેશ, નાંદિપુરથી સંદર્ભદેશ, ઉચ્છા પુરીથી વરુણદેશ, વૈરાટનગરીથી મત્સ્યદેશ, શક્તિમતી પુરીથી ચેટીદેશ, મૃત્તિકાવતીથી દશાર્ણદેશ, વીતભયપુરથી સિંધુદેશ, મથુરાપુરીથી સૌવીરદેશ, અપાપાપુરીથી શૂરસેનદેશ, ભંગીપુરીથી માસપુરીવર્તાદેશ, શ્રાવસ્તીપુરીથી કુણાલદેશ, કેટિવર્ષપુરીથી લાદેશ અને શ્વેતાંબીપુરીથી કેતકાદેશ–એમ સાડીપચીશ આર્યદેશે આ નગરથી ઓળખાય છે. તીર્થકર, ચક્રવત્તિ, વાસુદેવ અને બળભદ્રના તે દેશમાં જ જન્મ થાય છે. ઈફવાકુવંશ, જ્ઞાતવંશ, વિદેહવંશ, કુરુવંશ, ઉગ્રવંશ, ભેજવંશ અને રાજન્યવંશ એ વિગેરે વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો જાતિઆર્ય કહેવાય છે; તથા કુલકર, ચક્રવર્તી, વાસુદેવ અને બલભદ્ર તથા તેમની ત્રીજી, પાંચમી કે સાતમી પેઢી સુધી ચાલેલા શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલા હોય તે કુળઆર્ય કહેવાય છે. પૂજન કરવું અને કરાવવું, શાસ્ત્ર ભણવા અને ભણાવવા તેથી અને બીજા શુભ પ્રયોગથી જેઓ આજીવિકા ચલાવે તે કર્માયે કહેવાય છે. થોડા પાપવ્યાપારવાળા, વસ્ત્ર વણનારા, વસ્ત્ર તૃણનારા, કુંભાર, નાપિક અને દેવળના પૂજારી વિગેરે શિલપાર્ય કહેવાય છે. જે ઊંચી ભાષાના નિયમવાળા વણેથી પૂર્વોક્ત પાંચ પ્રકારના આયના વ્યવહારને કહે છે. તે ભાષાય કહેવાય છે. ૧ પાંચ ભરત, ૫ એરવત, ૫ હિમવંત, ૫ હિરણ્યવંત, ૫ હરિવર્ષ, ૫રમ્યક ને ૫ મહાવિદેહ-એ ૩૫ ક્ષેત્રો સમજવાં ( દેવકુ, ઉત્તરકુર, મહાવિદેહની અંતર્ગત સમજવા ). Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સર્ગ ૩ જે શ્લેચ્છોમાં શાક, યવન, શબર, બર્બર, કાયા, મુરૂડું, ઉડ, ગેડ, પકણક, અરપાક, હૂણ, રમક, પારસી, ખસ, ખાસિક, ડોંબલિક, લકુસ, ભિલ, અંધ, બુક્કસ, પુલિંદ, ક્રૌંચક, ભ્રમરરૂત, કુંચ, ચીન, વંચક, માલવ, દ્રવિડ, કુલક્ષ, કિરાત, કૈકય, હસમુખા, હાથીમુખા, અશ્વમુખા, અજમુખી, અશ્વકર્ણ, ગજકર્ણ અને બીજા પણ અનાર્યો કે જેઓ ધર્મ એવા અક્ષરોને પણ જાણતા નથી તેમજ ધર્મ તથા અધર્મને પૃથફ સમજતા નથી તેઓ સ્વેચ્છા કહેવાય છે. ” 1. “ બીજા અંતરદ્વીપમાં મનુષ્યો છે. તેઓ પણ યુગલિઆ હોવાથી ધર્મ-અધર્મને જાણતા નથી. એ અંતરદ્વિપ છપ્પન છે; તેમાં અઠ્યાવીશ દ્વિપો ક્ષુદ્રહિમાલય પર્વતની પૂર્વ અને પશ્ચિમ બાજુને છેડે ઇશાનખૂણ વિગેરે ચાર વિદિશામાં લવણસમુદ્રમાં નીકળેલી દાઢાએની ઉપર રહેલા છે. તેમાં ઈશાનખૂણમાં જંબુદ્વીપની જગતીથી ત્રણ સે જન લવણસમદ્રમાં જઈએ ત્યાં તેટલે જ લાંબો અને પહોળે એ પ્રથમ એકેક નામે અંતરદ્વીપ છે. એ દ્વીપમાં તે દ્વીપના નામથી ઓળખાતા સર્વ અંગ-ઉપાંગમાં સુંદર એવા મનુષ્ય રહે છે. ફક્ત એકરૂક દ્વીપમાં જ નહીં પણ બીજા બધા અંતરદ્વીપમાં તે દ્વીપના નામથી ઓળખાતા મનુષ્યો જ રહે છે એમ જાણવું. અગ્નિખૂણ વિગેરે બાકીની ત્રણ વિદિશાઓમાં તેટલા જ દૂર, તેટલા જ લાંબા અને પહેલા આભાષિક, લાંગુલિક અને વૈષાણિક એ નામના અનુક્રમે દ્વીપો રહેલા છે. ત્યારપછી ચાર સે જન લવણસમુદ્રમાં જઈએ ત્યારે જગતીથી અને પ્રથમના દ્વીપથી ૪૦૦ એજન દૂર તેટલી જ લંબાઈ અને વિષ્ક ભવાળા ઇશાન વિગેરે વિદિશાએમાં હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ અને શમ્ફળિકર્ણ એ નામના અનુક્રમે અંતરદ્વીપ છે. તે પછી ત્યાંથી અને જગતીથી પાંચસે લેજન દૂર તેટલી જ લંબાઈ અને વિભવાળા ચાર અંતરીપે ઈશાન વિગેરે વિદિશાઓમાં આદર્શમુખ, મેષમુખ, હયમુખ અને ગજમુખ નામના અનુક્રમે આવેલા છે. પછી છસે યેજન દૂર તેટલી જ લંબાઈ અને વિસ્તારવાળા અશ્વમુખ, હસ્તિસુખ, સિંહમખ અને વ્યાધ્રમુખ નામના અંતરદ્વીપ આવેલા છે. પછી સાત સે જન દ્વર તેટલી જ લંબાઈ અને વિસ્તારવાળા અશ્વકર્ણ, સિંહકર્ણ, હસ્તિકર્ણ અને કર્ણ પ્રાવ૨ણ નામે અંતરદ્વીપે આવેલા છે. તે પછી આઠ સે યેજન દૂર તેટલી જ લંબાઈ અને તેટલા જ વિષ્ક ભવાળા ઉકા મુખ, વિજિક્વ, મેષમુખ અને વિદ્યુદંત એ નામના ચાર દીપે ઈશાન વિગેરે દિશાઓમાં અનુક્રમે રહેલા છે. તે પછી ત્યાંથી લવણોદધિમાં નવ સે જિન જતાં જગતીથી નવ સે યેજન દૂર તેટલા જ વિષ્ક અને લંબાઈથી શુભતા ગૂઢદંત, ઘનદંત, એકદંત અને શુદ્ધાંત નામે ચાર અંતરદ્વીપ ઈશાન વિગેરે દિશાના ક્રમથી રહેલા છે. એ જ પ્રમાણે શિખરી પર્વત ઉપર પણ અઠયાવીશ દ્વીપ છે એવી રીતે સર્વ મળીને છપ્પન અંતરદ્વીપ છે.” માનુષેત્તર પર્વતની પછી બીજું પુષ્કરાદ્ધ છે. તે પુષ્કરાદ્ધની ફરતો તે આખા દ્વીપથી બમણે પુષ્કરોઢક સમુદ્ર આવેલ છે. તે પછી વારુણીવર નામે દ્વીપ અને સમુદ્ર આવેલા છે. તે પછી ક્ષીરવાર નામે દ્વીપ ને સમુદ્ર છે, તે પછી વૃતવર નામે- દ્વીપને સમુદ્ર છે, તે પછી ઈકુંવર નામે દ્વીપ ને સમુદ્ર છે, તે પછી આઠમ નંદીશ્વર નામે સ્વર્ગના જેવો દ્વીપ આવેલો છે. વલયવિષ્કલમાં એક સે ને ત્રેસઠ કરેડ તથા ચોરાશી લાખ વ્યંજન છે. એ દ્વીપ વિવિધ જાતિના ઉદ્યાનવાળે અને દેવતાઓને ઉપભોગની ભૂમિરૂપ છે તેમજ પ્રભુની પૂજામાં આસક્ત થયેલા દેવતાઓના આવાગમનથી સુંદર છે. એના મધ્યપ્રેદેશમાં પૂર્વાદિ દિશાઓમાં અનુક્રમે અંજન સરખા વર્ણવાળા ચાર અંજની પર્વતે રહેલા છે. તે Page #290 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જી ૨૬૯ પતા તળીએ દશ હજાર ચાજનથી કાંઇક અધિક વિસ્તારમાં છે, અને ઉપર એક હજાર ચાજન વિસ્તારવાળા છે, તેમજ ક્ષુદ્રમેરુની જેટલા ( ૮૪૦૦૦ યાજન ) ઊંચા છે. તેમાં પૂર્વ માં દેવરમણ નામે, દક્ષિણમાં નિત્યેાદ્યોત નામે, પશ્ચિમમાં સ્વયંપ્રભ નામે, ઉત્તરમાં રમણીય નામે અંજનાચલ છે. તે ચાર પર્વતાની ઉપર સા યાજન લાંખા, તેથી અદ્ધ વિસ્તારવાળા અને ખેતેર ચેાજન ઊંચા અતિ ભગવાનનાં ચૈત્ય છે. તે દરેક રૌત્યને ચારચાર દ્વાર છે. તે સેાળ યાજન ઉંચા છે,પ્રવેશમાં આઠ ચૈાજન અને વિસ્તારમાં પશુ આઠ ચેાજન છે. તે દ્વારા નૈમાનિક, અસુરકુમાર, નાગકુમાર અને સુવર્ણ કુમારના આશ્રયરૂપ છે, અને તેઓના નામથી જ તે પ્રખ્યાત છે તે ચાર દ્વારની મધ્યમાં સેાળ યાજન લંબાઈવાળી, તેટલા જ વિસ્તારવાળી અને આઠ યાજન ઊંચી એક પીડિકા છે. તે પીઠિકા ઉપર સ રત્નમય દેવચ્છ ક છે. તે પીઠિકાથી વિસ્તારમાં અને ઊંચાઇમાં અધિક છે. દરેક દેવઋંકની ઉપર ઋષભ, વમાન, ચંદ્રાનન અને વાષિણ એ ચાર નામવાળી પર્ય ́ક આસને બેઠેલી, પેાતાના પરિવાર સહિત, રત્નમય શાશ્વત અર્હુતની એક સે ને આઠ આઠ સુંદર પ્રતિમાઓ છે. દરેક પ્રતિમાની સાથે પરિવારભૂત છે એ નાગ, યક્ષ ભૂત અને કુંડધારી દેવાની પ્રતિમાઓ છે. બે બાજુ બે ચામરધારી પ્રતિમાઓ છે અને દરેક પ્રતિમાના પૃષ્ઠ ભાગે એક એક છત્રધારી પ્રતિમા છે. દરેક પ્રતિમાની સમીપે ધૂપઘટી, માળા, ઘંટા, અષ્ટમંગળિક, ધ્વજ, છત્ર, તારણ, ચંગેરી, નાનાં પુષ્પપાત્રો, (પટલા) આસના અને સેાળ પૂર્ણકળશ તથા ખીજા' અલ`કારા છે. ત્યાંની તળીઆની ભૂમિઆમાં સુવર્ણની સુંદર રજવાળી વાલુકા છે. તે દેવાયતન પ્રમાણે જ તેની આગળ સુંદર સુખમડો, પ્રેક્ષા મંડપા,અક્ષવાટિકા અને મણિપીઠિકા છે. ત્યાં રમણિક સ્તૂપ અને પ્રતિાઓ છે, સુદર ચૈત્યવૃક્ષેા છે, ઇદ્રધ્વજો છે અને નીચેના અનુક્રમે દિવ્ય વાપિકાએ છે. પ્રત્યેક અંજનાદ્રિની ચાર દિશાએ લાખ લાખ યેાજનના પ્રમાણવાળી વાપિકાએ છે, એટલે કુલ સાત વાપિકા છે તેમનાં નક્રીષેણા, અમાઘા, ગાસ્તૂપા, સુદના, નંદોત્તર, નંદા, સુનંદા, નદિવન્દ્વના, ભદ્રા, વિશાલા, કુમુદા, પુ'ડરીકિણી વિજયા, દૌજય તી અને અપરા જિતા એવાં નામેા છે. તે પ્રત્યેક વાપિકાઓથી પાંચ સા યાજના પછી (ચારે દિશાએ) અશેક, સસચ્છંદ, ચંપક અને આમ્ર એ નામવાળાં મોટાં ઉદ્યાને રહેલાં છે; તે પાંચ સે યાજન વિસ્તારમાં છે અને લાખ ચેાજન લાંબા છે. તે દરેક વાપિકાઓની મધ્યમાં સ્ફટિકમણિના પાલાના આકારના અને સુંદર વેદિકા તથા ઉદ્યાનાવાળા સુÀાભિત ધિમુખ પ તા છે. તે ચેસઢ હજાર ાજન ઊંચા, એક હજાર ચાજન ઊંડા અને ઉપર તથા નીચે દશ હજાર ચેાજનના વિસ્તારવાળા છે. વાપિકાઓના આંતરામાં છે એ રતિકર પવ તા છે, એટલે એક’દર ખત્રીશ રતિકર પવ તા છે, ધિમુખ પતા તથા રતિકર પર્વતા ઉપર અ ંજગિરિની જેમ શાશ્ર્વત અર્હતાના રૌત્યા છે. તે દ્વીપની વિદિશાએમાં બીજા ચાર રતિકર પવ તા છે, દશ હજાર યેાજન લાંબા તથા પહોળા અને એક હજાર ચેાજન ઊંચા, શાભાયમાન, સર્વ રત્નમય, દિવ્ય અને ઝલ્લરીના આકારવાળા છે. તેમાં દક્ષિણમાં રહેલા સૌધમેના એ રતિકર પતા અને ઉત્તરમાં રહેલા ઇશાનેદ્રના બે રતિકર પર્વતોની આઠ દિશાઓમાં તેમની આઠ આઠ મહાદેવીએની આઠ આઠ રાજવાનીએ છે, એટલે કુલ બત્રીશ રાજધાનીઓ છે. તે રતિકરથી એક લાખ ચેાજન ક્રૂર અને એક લાખ યાજનના પ્રમાણવાળી (લાંબી પહેાળી) તથા જિનાલયેાથી વિભૂષિત છે. તેનાં સુજાતા, સામનસા. અચિ માલી, પ્રભાકર, પદ્મા, શિવા, શુચી, વ્યંજના, ભૂતા, ભુતાવતસિકા, ગાસ્તૂપા, સુદના, અમલા, અપ્સરા, રાહિણિ, નવમીકા, રત્ના, રત્નાયા, સવ રત્ના, રત્નસ ́યા, Page #291 -------------------------------------------------------------------------- ________________ २७० સગ ૩ જો વસુ, વસુમિત્રિકા, વસુભાગા, વસુધરા, નોત્તરા, નંદા, ઊત્તરકુરુ. દેવકુરુ, કૃષ્ણા, કૃષ્ણરાજી અને રામરક્ષિતા એવાં નામ છે. તે નામે પૂરદેશાના ક્રમથી જાણવાં. આ નંદીશ્વરદ્વીપમાં રહેલા બાવન જિનચૈત્યેામાં સર્વ ઋદ્ધિવાળા દેવતાએ પરિવાર સહિત શ્રીમત્ અહંતાની કલ્યાણક તિથિએ અષ્ટાદ્ઘિક ઉત્સવ કરે છે.” “તે નંદ્વીશ્વરદ્વીપની ફરતા નદીશ્વર સમુદ્ર છે, તે પછી અરુણુદ્વીપ છે અને તેની ફરતા અરુણાનિધિ નામે સમુદ્ર છે, તે પછી અરુણવર દ્વીપ અને અરુણ્વર સમુદ્ર છે, તે પછી અરુણુવરાભાસ દ્વીપ અને અણુવરાભાસ સમુદ્ર છે, તે પછી કુંડલદ્વીપ અને કુંડલાધિ નામે સમુદ્ર છે અને તે પછી રુચક નામે દ્વીપ અને રુચક નામે સમુદ્ર છે. એવી રીતે પ્રશસ્ત નામવાળા અને એકએકથી ખમણા બમણા પ્રમાણવાળા દ્વીપ અને સમુદ્રા અનુક્રમે રહેલા છે. તે સ'ની અંતે સ્વયંભૂરમણ નામે છેલ્લા સમુદ્ર છે.” “ પૂર્વોક્ત અઢીદ્વીપમાં દેવકુરુ અને ઉત્તરકુરુ જેટલા ભાગ વિના પાંચ મહાવિદેહ, પાંચ ભરત અને પાંચ અરવત એ પંદર ક ભૂમિ છે. કાળાદિધ, પુષ્કરાધિ અને સ્વયંભૂરમણ એ ત્રણ સમુદ્ર મીઠા પાણીવાળા છે, લવણુસમુદ્ર ખારા પાણીના છે, તથા વારુણાદધિના પાણી વિચિત્ર પ્રકારની મનેાહર મદિરા જેવા છે. ક્ષીરાદિધ ખાંડમિશ્રિત શ્રીના ચેાથા ભાગ જેમાં છે એવા ગાયના દૂધની જેવા પાણીવાળા છે. ધૃતવર સમુદ્રના પાણી ઉકાળેલા ગાયના ઘીની જેવા છે; અને બીજા સમુદ્રો તજ, એલાઇચી, કેશર ને મરીના ચૂર્ણમિશ્રિત ચોથા ભાગવાળા ઇક્ષુરસના જેવા પાણીવાળા છે. લવણાધિ, કાલાધિ અને સ્વય‘ભૂરમણ એ ત્રણ સમુદ્ર માછલાં, કાચબા વગેરેથી સ`કી છે. સિવાયના બીજા સમુદ્રો મત્સ્ય અને કૂર્માદિથી સંકીણું નથી (તેમાં થાડા અને નાના માદિ છે ) ’' “ જ બુદ્વીપમાં જઘન્ય તીથંકરા, ચક્રીએ, વાસુદેવા અને ખળદેવા ચાર કાર હોય છે અને ઉત્કષૅ થી ચાત્રીશ જિન અને ત્રીશ પા`િવા ( ચક્રવત્તો કે વાસુદેવ) થાય છે, ધાતકીખ'ડ અને પુષ્કરા ખ`ડમાં એથી બમણા થાય છે. ’’ “ એ તિયČલાકની ઉપર નવ સા યેાજન ન્યૂન સાત રાજ પ્રમાણવાળા મોટી ઋદ્ધિવાળા ઊધ્વ લોક છે, તેમાં સૌધ, ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર બ્રહ્મ, લાંતક, શુક્ર, સહસ્રર, આનંત, પ્રાણુત, આરણ અને અચ્યુત એ નામના ખાર કલ્પા ( દેવલાક ) છે અને નવ ગ્રૂવેચક છે. તે ત્રૈવેયકના સુદર્શન, સુપ્રબુદ્ધ મનેારમ, સભદ્ર, સુવિશાળ, સુમન, સૌમનસ, પ્રીતિકર અને આદિત્ય એવા નામ છે. તે પછી પાંચ અનુત્તર વિમાના છે, તેના વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એવા નામ છે. તેમાં પ્રથમના ચાર પૂર્વ દિશાના ક્રમથી ચાર દિશાએ રહ્યા છે અને સર્વાસિદ્ધ વિમાન સની મધ્યમાં છે. ત્યારબાદ ખાર ચાજન ઊંચે સિદ્ધશિલા છે, તે પીસ્તાળીશ લાખ યાજન લંબાઈમાં અને વિસ્તારમાં છે. તેની ઉપર ત્રણ ગાઉ પછી અનંતર ચાથા ગાઉના છઠ્ઠું અંશે લેાકાગ્ર સુધી સિદ્ધના વા છે. આ સ'ભૂતક્ષા પૃથ્વીથી સૌધર્મ અને ઈશાનકલ્પ સુધી દોઢ રાજલેાક છે, સનત્ક્રુમાર અને માહે દ્રલાક સુધી અઢી રાજલેાક છે, સહસ્રાર દેવલાક સુધી પાંચસ્ રાજલાક છે, અચ્યુત દેવલાક સુધી છઠ્ઠું રાજલાક છે અને લેાકાંત સુધી સાતમુ રાજલાક છે. સૌથમ કલ્પ અને ઈશાનક ચંદ્રમડળના જેવા વર્તુલ છે, તેમાં દક્ષિણામાં સૌધ - કલ્પ અને ઉત્તરામાં ઈશાનકલ્પ છે. સનત્કુમાર અને માહેદ્ર એ બન્ને દેવલાક પણ * મહાવિદેહના ભત્રોશ વિજયમાં ખત્રીશ અને ભરત, ઐરવતમાં એક એક મળીને ઉત્કૃષ્ટ કાળે ચેાત્રીશ તીર્થા કરા થયા છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ ર૭૧ તેમની તુલ્ય આકૃતિવાળા છે, તેમાં દક્ષિણાદ્ધમાં સનકુમાર દેવલેક છે અને ઉત્તરાદ્ધમાં માહેદ્ર દેવલોક છે; લેકપુરુષની કોણવાળા ભાગમાં અને ઊર્ધ્વ લેકના મધ્યભાગમાં બ્રહ્મ દેવલોક છે તેને સ્વામી બ્રૉદ્ર છે. તે દેવકના પ્રાંત ભાગમાં સારસ્વત, આદિત્ય, અગ્નિ, અરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, મત્ અને રિષ્ટ એ નવ જાતિના લોકાંતિક દેવતાઓ છે. તેની ઉપર લાંતક કલ્પ છે, ત્યાં તે જ નામને ઈદ્ર છે. તેની ઉપર મહાશુક્ર દેવલેક છે, ત્યાં પણ તે જ નામનો ઈદ્ર છે. તેની ઉપર સહસ્ત્રાર દેવલેક છે, ત્યાં પણ તે નામને જ ઈદ્ર છે. તેની ઉપર સૌધર્મ અને ઈશાન દેવલેક જેવી આકૃતિવાળા આનત અને પ્રાણત દેવલેક છે; તેમાં પ્રાણત કપમાં રહેનાર પ્રાણુત નામે ઈદ્ર તે બન્ને દેવકને સ્વામી છે. તેની ઉપર તેવી જે આકૃતિવાળા આરણ અને દેવલોકનો સ્વામી છે. રૈવેયકમાં અશ્રુત દેવલોકમાં રહેનાર અશ્રુત નામે ઈદ્ર તે બંને અશ્રુત નામે બે દેવલેક છે. અને અનત્તરોમાં અહમિદ્ર દેવને છે. પહેલા બે ક ઘોદધિને આધારે રહેલા છે અને તે પછીના ત્રણ કલ્પ વાયુને આધારે સ્થિતિ કરીને રહેલા છે. તે પછીના ત્રણ દેવક ઘનોદધિ અને ઘનવાતને આધારે રહેલા છે અને તેની ઉપર સર્વે દેવલેક આકાશને આધારે છે. તેમાં ઈક, સામાનિક, ત્ર.યક્સિંશ, પાર્ષધ, અંગરક્ષક, લોકપાલ, અનીક, પ્રકીર્ણ. આભિગિક અને કિલિવષિક એ દશ પ્રકારના દેવતાઓ રહેલા છે, સામાનિક વિગેરે સર્વ દેવતાઓના જે અધિપતિ તે ઈદ્ર કહેવાય છે, ઈદ્રની જેવી ઋદ્ધિવાળા પણ ઈદ્રપણે વરિત તે સામાનિક દેવતા કહેવાય છે, જે ઈદ્રના મંત્રી અને પુરોહિત જેવા છે તે ત્રાયસિંશ દેવતા કહેવાય છે, જે ઈદ્રના મિત્ર સરખા છે તે પાર્ષદ્ય દેવતા કહેવાય છે, ઈદ્રના આત્માની રક્ષા કરવાવાળા તે આત્મરક્ષક દેવતા કહેવાય છે. દેવલેકની રક્ષા કરવાને અર્થે રક્ષક થઈને ફરનાર તે લોકપાલ કહેવાય છે, તેના સમાન તે અનીક દેવતા કહેવાય છે, પ્રજાવર્ગની જેવા તે પ્રકીર્ણ દેવતા કહેવાય છે, સેવક સરખા છે તે આભિગ્ય દેવતા કહેવાય છે અને ચંડાળ જાતિની જેવા જે છે તે કિલિવષ દેવતા કહેવાય છે. જ્યોતિષ્ક અને વ્યંતરદેવોમાં ત્રાયશ્ચિંશ દેવ અને લેકપાલ નથી.” સૌધર્મકલ્પમાં બત્રીસ લાખ વિમાન છે, ઈશાન દેવલોકમાં અઠવાવીશ લાખ છે, સનકુમારમાં બાર લાખ છે, માહેદ્રમાં આઠ લાખ છે, બ્રહ્મ દેવલોકમાં ચાર લાખ છે, લાંત, દેવલોકમાં પચાશ હાર છે, શક્ર દેવલોકમાં ચાળીશ હજાર છે, સહસા૨ દેવલોકમાં છ હજાર છે, નવમા દશમા દેવલોકમાં મળીને ચાર સો અને આ રણ તથા અષ્ણુત દેવલોકમાં મળીને ત્રણ સો વિમાન છે. આદ્ય ત્રણ પ્રવેયકમાં એક સે અગિયાર વિમાન છે, મધ્યના ત્રણ રૈવેયકમાં એક સે સાત વિમાને છે અને છેલ્લા ત્રણ વેયકમાં એક સ વિમાને છે. અનુત્તર વિમાને પાંચ જ છે. એવી રીતે એકંદર ચોરાશી લાખ, સત્તાણું હજાર ને ત્રેવીશ વિમાને છે. અનુત્તર વિમાનોમાંહેના ચાર વિજયાદિક વિમાનમાં દ્વિચરિમ દેવતા છે અને પાંચમા સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકચરિમ દેવતા છે. આ સૌધર્મકલ્પથી માંડીને સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના દેવતાઓ સ્થિતિ, કાંતિ, પ્રભાવ, વેશ્યાની વિશુદ્ધિ, સુખ ઈંદ્રિય અવધિજ્ઞાનમાં પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તર અધિક અધિક છે અને પરિગ્રહ (પરિવારાદિ), અભિમાન, શરીર અને ગમનક્રિયામાં અનુક્રમે ઓછા ઓછા છે. સર્વ થી જઘન્ય સ્થિતિવાળા દેવતાઓને સાત સ્તોકને અંતરે ઉશ્વાસ અને ચોથભક્ત * બે ભવ મનુષ્યના સિદ્ધ કરીને સિદ્ધિપદ પામનારા દ્રિચરિમ અને ત્યાંથી મનુષ્ય થઈને તે જ ભવમાં સિદ્ધ થનારા તે એકચરિમ જાણવા. Page #293 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જો (એક અહારાત્ર)ને અંતરે આહાર છે. પલ્યાપમ સ્થિતિવાળા દેવતાઓને દિવસને આંતરે ઉચ્છવાસ અને પૃથક્ત્વ દિવસે (બેથી નવ દિવસે) આહાર છે. ત્યારપછી દેવતાની જેટલા સાગરોપમની સ્થિતિ છે તે દેવતાને તેટલા પક્ષે ઉચ્છવાસ અને તેટલા હજાર વર્ષે આહાર છે; એટલે તેત્રીશ સાગરોપમ આયુષ્યવાળા સર્વાર્થસિદ્ધના દેવતાઓને તંત્રીશ પખવાડીએ શ્વાસેાછવાસ અને તેત્રીશ હજાર વર્ષે આહાર છે. ઘણુ' કરીને દેવતાઓ સવેદનાવાળા જ હોય છે, કદિ અસવેદનાવાળા થાય છે તેા તેની સ્થિતિ અંતર્મુહૂત્ત જેટલી જ છે. મુહૂત્ત ઉપરાંત અસવેદના થતી નથી. દેવીઓની ઉત્પત્તિ ઇશાન દેવલાક સુધી છે. અચ્યુત દેવલાક સુધીના દેવતાઓ ગમનાગમન કરે છે.” ૨૦૨ “જ્યાતિષ્ક દેવતા સુધી તાપસા ઉત્પન્ન થાય છે, બ્રહ્મદેવલાક સુધી ચરક અને પરિવ્રાજકાની ઉત્પત્તિ છે, સહસ્રાર દેવલાક સુધી તિર્યં ચાની ઉત્પત્તિ છે, શ્રાવકાની ઉત્પત્તિ અચ્યુત દેવલાક સુધી છે. જૈનલિંગ ધારણ કરેલ છતાં મિથ્યાદષ્ટિ, અભવ્યાદિક સમાચારી યથાર્થ પાળનારાઓની છેલ્લા ત્રૈવેયક સુધી ઉત્પત્તિ છે. પૂર્ણ ચૌદપૂર્વી મુનિની બ્રહ્મલેાકથી માંડીને સર્વાસિદ્ધ વિમાન સુધી ઉત્પત્તિ છે, તથા સતવાળા સાધુ અને શ્રાવકની જઘન્યપણે સૌધર્મ દેવલેાકમાં ઉત્પત્તિ છે. ભુવનપતિ, વ્યંતર, જ્યાતિષી અને ઈશાન દેવલાક સુધીના દેવાને પેાતાના ભુવનમાં વસનારી દેવીઓની સાથે વિષયસ બધી અંગસેવા છે, તે કિલષ્ટ કમ વાળા અને તીવ્ર અનુરાગવાળા હાવાથી મનુષ્યાની જેમ કામણેાગમાં લીન થાય છે અને દેવાંગનાના સ` અ'ગ સબ'ધી પ્રીતિને મેળવે છે. ત્યારપછી એ દેવલે!કના દેવા સ્પર્શ માત્રથી, એ દેવલોકના દેવા રૂપ જોવાથી, એ દેવલાકના દેવા શબ્દશ્રવણથી અને આનત વિગેરે ચાર દેવલાકના દેવે માત્ર મનવડે ચિંતવવાથી વિષયને સેવન કરનારા છે. એ પ્રમાણે વિષયરસમાં પ્રવિચારવાળા દેવતાએથી અન ત સુખવાળા દેવતાઓ ત્રૈવેયકાદિકમાં છે કે જે વિષયસબ'ધી બીલકુલ પ્રવિચાર રહિત છે.” એવી રીતે અધેાલાક, તિક્લાક અને ઊર્ધ્વલાકથી ભેદ પામેલા સમગ્ર લેાકના મધ્યભાગમાં ચૌદ રાજલેાક પ્રમાણ ઊર્ધ્વ, અધેા લાંખી સનાડી છે, તે પહેાળાઇમાં ને વિસ્તારમાં એક રાજલેાક પ્રમાણ છે. એ વસનાડીની અંદર સ્થાવર અને ત્રસ અને પ્રકારના જીવા છે અને એની બહાર માત્ર સ્થાવર જ છે. કુલ વિસ્તાર નીચે સાત રાજલાક પ્રમાણ, મધ્યમાં તિય ફૂલે કે એક રાજલાક પ્રમાણુ, બ્રહ્મદેવલાકે પાંચ રાજલાક પ્રમાણ અને પય' 'તે સિદ્ધશિલાએ એક રાજલેાક છે. સારી રીતે પ્રતિષ્ઠિત થયેલી આકૃતિવાળા આ લાક કોઇએ કર્યાં નથી અને કાઇએ ધારણ કર્યા નથી, તે સ્વયંસિદ્ધ નિરાધારપણે આકાશમાં રહેલા છે.” “અશુભધ્યાનના પ્રતિષેધનુ' કારણભૂત એવુ આ સમગ્ર લાકનું અથવા તેના જુદા જુદા વિભાગનુ જે બુદ્ધિમાન ચિંતવન કરે છે તેને ધર્મધ્યાન સંબધી ક્ષાયેાપશમકાિ ભાવની પ્રાપ્તિ થાય છે અને પીતલેશ્યા, પદ્મલેશ્યા તથા શુકલલેશ્યા અનુક્રમે શુદ્ધ શુદ્ધતર થાય છે. ઘણા બૈરાગ્યના સૉંગથી તર`ગિત થયેલા ધર્મધ્યાનવડે પ્રાણીઓને પાતે જ જાણી શકે તેવુ' (સ્વસ વૈદ્ય) અતીદ્રિય સુખ ઉત્પન્ન થાય છે. જે યાગીએ નિઃસંગ થઈ ધર્મધ્યાનવડે આ શરીરને છેાડે છે તેઓ ત્રૈવેયકાદિ સ્વર્ગમાં ઉત્તમ દેવતા થાય છે. ત્યાં તે મોટા મહિમાવાળા, સૌભાગ્યયુક્ત, શરઢઋતુના ચદ્ર જેવી પ્રભાવાળા અને પુષ્પમાળા તથા વસ્ત્રાલ'કારથી વિભૂષત એવા શરીરને પ્રાપ્ત કરે છે, વિશિષ્ટ વીય ને રોકનાર, કામાર્તિરૂપ જવર વિનાના અને અંતરાય રહિત અતુલ્ય સુખને ચિરકાળ સેવે છે અને મનઇચ્છિત Page #294 -------------------------------------------------------------------------- ________________ ર૭૩ પર્વ ૨ જુ મળેલા સર્વ અર્થોએ મનહર એવા સુખરૂપ અમૃતને નિવિને ભોગવતાં પોતાના ચાલ્યા જતા જન્મને જાણતા પણ નથી. એવા દિવ્ય ભોગને અવસાને ત્યાંથી ચાવીને તેઓ ઉત્તમ શરીર બાંધી મનુષ્યલોકમાં અવતરે છે. મનુષ્યપણુમાં પણ દિવ્ય વંશમાં ઉત્પન્ન થઈ અખંડિત મને રથવાળા તેઓ નિત્ય ઉત્સવથી મનને આનંદ આપનારા વિવિધ પ્રકારના ભેગ ભોગવે છે. પછી વિવેકને આશ્રય કરી, સર્વ ભેગથી વિરામ પામી શુભ ધ્યાનવડે સર્વ કર્મને નાશ કરીને અવ્યયપદ પામે છે.” એવી રીતે સર્વ જીવોના હિતકારી શ્રી અજિતનાથ પ્રભુએ ત્રણ જગતરૂપી કુમુદને આનંદ કરવામાં કૌમુદીરૂપ ધર્મદેશના દીધી. સ્વામીની દેશના સાંભળી હજારે નર તથા નારીઓએ પ્રતિબંધ પામી મોક્ષની માતારૂપ દીક્ષા ગ્રહણ કરી. તે વખતે સગરચક્રના પિતા સુમિત્ર કે જે અગાઉ ભાવતિ થઈને રહ્યા હતા તેમણે સ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી અજિતનાથ સ્વામીએ ગણધર નામકર્મવાળા અને સારી બુદ્ધિવાળા સિંહસેન વિગેરે પંચાણું મુનિઓને સર્વ આગમરૂપ વ્યાકરણના પ્રત્યાહારોની જેવી ઉત્પત્તિ, વિગમ અને ધ્રૌવ્યરૂપ ત્રિપદી સંભળાવી. રેખાઓને અનુસાર જેમ ચિત્ર ચિત્રે તેમ તે ત્રિપદીને અનુસાર ગણધરોએ ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગી રચી. પછી ઇદ્ર પિતાને સ્થાનકેથી ઉઠી ચૂર્ણથી પૂર્ણ એવો થાળ હાથમાં લઈ દેવતાઓના સમૂહથી પરિવૃત થઈને સ્વામીના ચરણકમળ પાસે આવી ઊભા રહ્યા. પછી જગત્પતિ અજિતસ્વામીએ ઊભા થઈ તેમના (ગણધરના) મસ્તક ઉપર ચૂર્ણ (વાસક્ષેપ) નાંખી અનુક્રમે સૂત્રથી, અર્થથી, તદુભયથી તેમજ દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને નયથી અનુયેગની અનુજ્ઞા તથા ગણની અનુજ્ઞા આપી. ત્યારબાદ દેવતાઓએ, મનુષ્યએ અને સ્ત્રીઓએ દુંદુભિના ધ્વનિ સાથે ગણધર ઉપર વાસક્ષેપ નાંખે. પછી ગણધર પણ અંજલિના સંપુટ જોડી અમૃતનાં નિર્ઝરણાં જેવી પ્રભુની વાણી સાંભળવાને તત્પર થઈ રહ્યા; એટલે પૂર્વાભિમુખ સિંહાસન પર બેસીને પ્રભુએ તેઓને અનુશિષ્ટ (શિખામણ) મય દેશના આપી. પ્રથમ પૌરુષી પૂર્ણ થઈ એટલે ભગવાને ધર્મદેશના સમાપ્ત કરી. તે વખત સગર રાજાએ કરાવે વિશાળ થાળમાં રાખેલ ચાર પ્રસ્થ પ્રમાણ બલિ પૂર્વ દ્વારથી સમવસરણમાં લાવવામાં આવ્યું. તે બલિ શુદ્ધ અને પદ્મના જેવી સુંગધી શાળાને બનાવેલો હતો, દેવતાઓએ તેમાં નાંખેલી ગંધમુષ્ટિઓથી તેની ખુશબે બહેકી રહી હતી, શ્રેષ્ઠ પુરુષોએ તે ઉપાડેલે હતે, સાથે ચાલતી ઉદ્દામ દુંદુભિએના વનિથી સર્વ દિશાઓનાં મુખ ગાજી રહ્યાં હતાં, ગીત ગાતી ગાતી સ્ત્રીઓ તેઓ પછવાડે ચાલતી હતી અને ભ્રમરાઓથી જેમ પઘકેશ વીંટાઈ રહે તેમ તેની તરફ નગરના લેક ફરી વળેલા હતા. પછી તે સર્વ જનોએ પ્રભુની પ્રદક્ષિણા કરીને, દેવતાઓએ કરેલી પુષ્પવૃષ્ટિને અનુસરતી રીતે તે બલિ પ્રભુની આગળ ઉછાળ્યું. તેમાંથી અદ્ધભાગ આકાશમાંથી પડતાં જ અદ્ધરથી દેવતાઓએ લઈ લીધે, પૃથ્વી ઉપર પડેલામાંથી અદ્ધભાગ સગરરાજાએ લીધે અને બાકીને બીજા લોકોએ ગ્રહણ કર્યો. તે બલિના પ્રભાવથી પૂર્વે થયેલા રોગો નાશ પામે છે અને છે માસ સુધી નવીન રોગ ઉત્પન્ન થતા નથી. મોક્ષમાર્ગના અગ્રેસર પ્રભુ પછી સિંહાસનથી ઊઠી ઉત્તરદ્વારના માર્ગથી નીકળ્યા અને મધ્ય ગઢના અંતરમાં ઈશાનદિશામાં રચેલા દેવછંદ ઉપર તેમણે વિશ્રામ લીધે. ૩૫ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ સર્ગ ૩ જે પછી સગરરાજાએ રચાવેલા સિંહાસન પર બેસી સિંહસેન નામના મુખ્ય ગણધર દેશના આપવા લાગ્યા. ભગવાનના સ્થાનમાહાસ્ય થકી તે ગણધરે જેમણે પૂછળ્યા તેમને તેના અસંખ્ય ભ કહી આપ્યા. પ્રભુની સભામાં સંદેહને નાશ કરનારા ગણધરને કેવળી સિવાય બીજા કોઈએ “ આ છદ્મસ્થ છે” એમ જાણ્યું નહીં. ગુરુના (પ્રભુના) શ્રમને નાશ, બન્નેની સમ પ્રતીતિ અને ગુરુ-શિષ્યનો સચવાતો ક્રમ એટલા ગણધરની દેશનાના ગુણ છે. બીજી પૌરુષી પૂર્ણ થઈ એટલે મુખ્ય ગણધર, પથિક જેમ ચાલવાથી વિરામ પામે તેમ દેશના દેવાથી વિરામ પામ્યા. દેશના વિરામ પામ્યા પછી સર્વ દેવતાઓ પરમેશ્વરને પ્રણામ કરીને પિતાપિતાના સ્થાને જવા ચાલ્યા. માર્ગમાં તેઓ એ નંદીવરદ્વીપે જઈને અંજનાચળાદિકની ઉપર શાશ્વત અહ‘તની પ્રતિમાઓને અઈમહોત્સવ કર્યો. પછી “આવી યાત્રા અમારે વારંવાર થાઓ” એમ બોલતા તેઓ પિતપતાને સ્થાનકે જેમ આવ્યા હતા તેમ ગયા. સગર ચક્રવત્તી પણ ભગવંતને નમસ્કાર કરી લક્ષ્મીના સંકેતસ્થાનરૂપ પિતાના સાકેતનગરમાં ગયા. શ્રી અજિતનાથના તીર્થનો અધિષ્ઠાયક મહાયક્ષ નામે ચતુર્મુખ યક્ષ થયે. તેને વર્ણ શ્યામ, વાહન હાથીનું, જમણી બાજુના ચાર હાથમાં વરદ, મુદ્દગર, અક્ષસૂત્ર અને પાસ, તથા ડાબી બાજુના ચાર હાથમાં બીજોરું, અભય, અંકુશ અને શક્તિ હતાં. તે સુશોભિત યક્ષ અજિતનાથ સ્વામીનો પરિપાર્શ્વક થયે. પ્રભુની શાસનદેવી અજિતબલા નામે દેવી થઈ. તેને સુવર્ણના જે વર્ણ છે, વરદના ચિહ્નવાળા તથા પાસવાળા બે દક્ષિણુબાહુ છે અને બીજો તથા અંકુશને ધરનારા બે વામબાહ છે; લોહાસનાધિરૂઢ છે. - ચેત્રીશ અતિશય વડે શભિત એવા ભગવાન સિંહસેનાદિ ગણધરેથી પરિવૃત્ત થઈને પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. દરેક ગ્રામ, શહેર અને આકર વિગેરેમાં વિહાર કરતાં અને ભવ્ય પ્રાણીઓને બંધ કરતાં એ કૃપાસાગર પ્રભુ એકદા કૌશાંબી નગરી સમીપે આવ્યા. તે કૌશાંબીની ઈશાન દિશામાં એક યોજનમાત્ર ક્ષેત્રમાં દેવતાઓએ પૂર્વની જેમ પ્રભુને માટે સમવસરણ રચ્યું. તેમાં અશોકવૃક્ષની નીચે સિંહાસન પર બેઠેલા જગત્પતિએ સુર, અસુર અને મનુષ્યોની પષદામાં દેશના દેવા માંડી. તેવામાં કઈ બ્રાહ્મણનું જોડું ત્રણ જગતના ગુરુને પ્રદક્ષિણા દઈ, નમસ્કાર કરીને યથાયોગ્ય સ્થાનકે બેડું. દેશનાને અંતે તે જેડામાંથી બ્રાહ્મણે અંજલી જેડી પ્રભુને પૂછયું- હે ભગવન્! આ આવી રીતે કેમ છે ?? પ્રભુએ કહ્યું—“ એ સમકિતનો મહિમા છે. તે સર્વ અનર્થના નિષેધનું અને સર્વ અર્થની સિદ્ધિનું એક પ્રબળ કારણ છે. વૃષ્ટિથી જેમ દવાગ્નિ શાંત થાય તેમ સમક્તિ ગુણવડે સર્વ પ્રકારના વૈર શાંત થાય છે, ગરૂડથી સર્પની જેમ સર્વ વ્યાધિઓ નાશ પામે છે, સૂર્યથી બરફની જેમ દુષ્કર્મો લય પામે છે, ચિંતામણિની જેમ ક્ષણવારમાં મનઈચ્છિત કાર્ય સિદ્ધ થાય છે, શ્રેષ્ઠ હાથી જેમ પિતાના વારી જાતિના બંધનથી બંધાય તેમ દેવતાનું આયુષ્ય બંધાય છે અને મહાપરાક્રમી મંત્રની જેમ તેનાથી દેવતાઓ આવીને સાનિધ્ય કરે છે. પૂર્વોક્ત એ સર્વ ને સમકિતનું અ૫ ફળ છે, તેનું મહાફળ તે સિદ્ધિપદ અને તીર્થંકરપણું પ્રાપ્ત થાય તે છે.” એ પ્રમાણે સાંભળીને હર્ષ પામેલો તે વિપ્ર અંજલિ જોડી પ્રણામ કરીને બે-“હે ભગવાન ! એ એમ જ છે. સર્વજ્ઞની ગિરા અન્યથા હાય નહીં.” એમ કહીને તે બ્રાહ્મણ મૌન રહ્યો, એટલે મુખ્ય ગણધર પોતે જ્ઞાનવડે જાણતા હતા તે પણ સર્વ પર્ષદાને જ્ઞાન થવાને માટે તેમણે જગદ્ગુરુને આ પ્રમાણે પૂછયું – હે ભગવન્ ! આ બ્રાહ્મણે શું પૂછયું ? અને આપે શું કહ્યું? આ સંકેતવાર્તા રે વાર્તાલાપ અમને સ્કુટ રીતે જણાવે.” Page #296 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું ૨૭૫ પ્રભુએ કહ્યું: “આ નગરીની નજીક શાલિગ્રામ નામે એક અગ્રવાર (ગામડું) છે. ત્યાં દામોદર નામે એક મુખ્ય બ્રાહ્મણ વસતો હતો. તેને સેમ નામે એક સ્ત્રી હતી. તે દંપતીને શુદ્ધભટ નામે પુત્ર થયે. તે સિદ્ધભટ નામે કઈ બ્રાહ્મણની સુલક્ષણા નામે દુહિતાને પરણ્ય. સુલક્ષણા અને શુદ્ધભટ બન્ને યૌવનવય પામ્યા એટલે તેઓ પિતાના વૈભવને ચુ એવા યથેચ્છિત ભેગ ભેગવવા લાગ્યા. કાળના ક્રમથી તેઓના માતાપિતા મૃત્યુ પામ્યા અને તેમને પિતા સંબંધી વૈભવ પણ ક્ષય પામ્યા, તેથી કઈ વખતે તે સુભિક્ષમાં પણ તેઓ રાતે સુધાર્ત્ત પણે જ શયન કરતા હતા. નિર્ધન માણસને સુભિક્ષ વર્ષમાં પણ દુભિક્ષ પડખે જ રહેલ હોય છે. શુદ્ધભટ કઈ વખતે તે નગરમાં રાજમાર્ગે દેશાંતરના કાપેટિકની જેમ જૂના વસ્ત્રને કડક પહેરીને ફરતો હતો, ચાતક પક્ષીની જેમ ઘણી વાર તર રહેતું હતું અને કઈ વખતે પિશાચની જેમ મળથી મલિન એવા ખરાબ શરીરને ધારણ કરતા હતા. આવી સ્થિતિમાં તે પોતાના સહવાસીઓથી લજજા પામીને અન્યદા પોતાની સ્ત્રીને પણ કહ્યા સિવાય દૂર દેશાંતર ચાલ્યો ગયે. ત્યારપછી તેની સ્ત્રીએ કેટલેક દિવસે વાપાતના જેવી જનશ્રુતિ (ઊડતી વાત)થી તે દેશાંતર ગયેલ છે એમ સાંભળ્યું. શ્વસુરના અને અર્થનો ક્ષયથી તથા પતિના દૂરદેશગમનથી પિતાની જાતને નિર્લક્ષણ માનતી એ સુલક્ષણા તલખવા લાગી. એ પ્રમાણે તે ઉગમાં રહેતી હતી, તેવામાં વર્ષાઋતુ આવવાથી કઈ વિપુલ નામે સાધ્વી તેને ઘેર ચાતુર્માસ રહેવાની ઈચ્છાથી આવ્યા. સુલક્ષણાએ વિપુલા સાધ્વીને નિવાસ આપ્યા અને પ્રતિદિન તેના મુખથી ધર્મદેશના સાંભળવા લાગી. જેમ મધુર દ્રવ્યના સંબંધથી ખાટા પદાર્થની ખટાશ જતી રહે તેમ તે સાધ્વીની ધમાં દેશનાથી તેનું મિથ્યાત્વ ગયું. કૃષ્ણપક્ષને ઉલ્લંઘન કરીને રાત્રિ જેમ નિર્મળતાને પામે તેમ તે અનવદ્ય સમકિત પામી. વૈદ્ય જેમ શરીરમાંથી ઉત્પન્ન થયેલા દેને જાણે તેમ તે સર્વ જીવાજીવાદિ પદાર્થોને યથાસ્થિત જાણવા લાગી. સમદ્રને પાર પામવાને યોગ્ય વહાણને જેમ દરિઆઈ મુસાફર ગ્રહણ કરે તેમ તેણે સંસારને ઉલ્લંઘન કરવામાં સમર્થ એવા જૈન ધર્મને ગ્રહણ કર્યો. તેને વિષયોમાં વૈરાગ્ય ઉત્પન્ન થ, કષાય ઉપશાંત થયા અને અવિચ્છિન્ન એવી જન્મ-મરણની શ્રેણીમાં કંટાળો આવ્યે. રસનાઢય કથાના રસથી જાગરૂક મનુષ્ય જેમ રાત્રિને નિર્ગમન કરે તેમ તેણે સાધ્વીની શુશ્રુષાવડે વર્ષાકાળ નિર્ગમન કર્યો. તેને અણુવ્રત આપી ગણિની ત્યાંથી બીજે વિહાર કરી ગયા. ઘણું કરીને સંયત લોકે વર્ષાકાળ પછી એક ઠેકાણે રહેતા નથી, - હવે શુદ્ધભટ પણ દિગંતરથી પુષ્કળ દ્રવ્ય મેળવી પ્રિયાના પ્રેમથી આકૃષ્ટ થઈ પારેવાની જેમ ત્યાં આવ્યો. તેણે આવીને પૂછ્યું --“હે પ્રિયે ! કમલિની જેમ હીમને સહન કરી ન શકે તેમ મારા વિયોગને પૂર્વે થડે પણ નહીં સહન કરી શકનારી એવી, તે મારા દીર્ઘવિયેગને કેવી રીતે સહન કર્યો?” સુલક્ષણ બેલી - હે જીવિતેશ્વર ! મસ્થળમાં જેમ હંસી, થાડા પાણીમાં જેમ માછલી, રાહુના મુખમાં જેમ ચંદ્રલેખા અને દાવાનળમાં જેમ હરિણી તેમ દુસહ એવા તમારા વિયોગ વડે હું મૃત્યુદ્વારમાં આવી પડી હતી. તેવામાં અંધકારમાં દીપિકાની જેમ, સમુદ્રમાં વહાણની જેમ, મરૂસ્થળમાં વૃષ્ટિની જેમ અને અંધપણામાં દષ્ટિપ્રાપ્તિની જેમ દયાના ભંડાર એક વિપુલા નામે સાધવી અહીં ) આવ્યા. તેમના દર્શનથી તમારા વિરહ વડે ઉત્પન્ન થયેલું મારું સર્વ દુઃખ ચાલ્યું ગયું અને મનુષજન્મના ફળરૂપ સમતિ પ્રાપ્ત થયું.” શુદ્ધભટે કહ્યું- હે ભટ્ટિની ! તમે મનુષ્યજન્મના ફળરૂપ સમકિત કહો છો તે શું?” સુલક્ષણ બલી-આર્યપુત્ર!તે વલલભ માણસને કહેવા યોગ્ય છે, તમે મને પ્રાણથી પણ ઈષ્ટ છે તેથી કહું છું તે આપ સાંભળો - Page #297 -------------------------------------------------------------------------- ________________ સગ ૩ જો “દેવમાં દેવપણાની બુદ્ધિ, ગુરુમાં ગુરુપણાની બુદ્ધિ અને શુદ્ધ ધર્મીમાં ધબુદ્ધિ “તે સમકિત કહેવાય છે અને અદેવમાં દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુમુદ્ધિ અને અધર્મીમાં ધ બુદ્ધિ તે વિપર્યાસભાવ હોવાથી મિથ્યાત્વ કહેવાય છે. સર્વજ્ઞ, રાગાદિક સમગ્ર દોષને જીતનાર, ત્રણ લેાકના પૂજિત અને યથાસ્થિત અર્થ કહેનાર તે અર્હત પરમેશ્વર “દેવ છે. તે દેવનું જ ધ્યાન ધરવું, તેની જ ઉપાસના કરવી, તેમને જ શરણે જવું અને “જો ચેતના (જ્ઞાન) હાયતા તેના જ આસનને પ્રતિપાદન કરવુ. જે દેવા સ્ત્રી, શસ્ત્ર અને અક્ષ“સૂત્રાદિ રાગાદિ દોષનાં ચિહ્નાથી અંકિત થયેલા છે, અને જે નિગ્રહ-અનુગ્રહ કરવામાં “તત્પર છે તે દેવા મુક્તિ આપવાને માટે સમર્થ થતા નથી. નાટય, અટ્ટહાસ અને “સ'ગીત વિગેરે ઉપાધિથી વિસ’સ્થૂલ થયેલા તે દેવતાએ શરણે આવેલા પ્રાણીઓને “માક્ષે કેમ લઇ જઈ શકે ?” ૨૭૬ “મહાવ્રતાને ધરનારા, દૌય વાળા, ભિક્ષા માત્રથી જ ઉપજીવન કરનારા અને નિર'તર “સામાયિકમાં રહેલા એવા ધર્મોપદેશક હોય તે ગુરુ કહેવાય છે. સર્વ વસ્તુના અભિલાષી, સર્વ પ્રકારનુ` ભાજન કરનારા, પરિગ્રહવાળા, અબ્રહ્મચારી અને મિથ્યા ઉપદેશ આપનારા તે “ગુરુ' કહેવાય નહીં. જે ગુરુ પોતે જ પરિગ્રહ અને આરંભમાં મગ્ન થયેલા હાય તેઓ બીજાને “કેમ તારી શકે ? પાતે દરિદ્રી હાય તે બીજાને સમર્થ કરવાને કેમ શકતયંત થાય?” “દુતિમાં પડતા પ્રાણીઓને જે ધારણ કરી રાખે તે ધમ કહેવાય છે. સ`જ્ઞને “કહેલા, સંયમ વિગેરે દશ પ્રકારના ધમ મુક્તિને માટે થાય છે, જે અપૌરુષેય (પુરુષના કહ્યા વિનાનુ`) વચન છે તે અસ`ભવિત હાવાથી પ્રમાણ થતું નથી; કારણ કે પ્રમાણુતા છે તે આપ્ત પુરુષને આધીન છે. મિથ્યાષ્ટિ જનાએ માનેલા અને હિંસાદિકથી કલુષિત થયેલા “નામમાત્ર ધર્મ ને ધર્મ તરીકે જાણવામાં આવે તે તે સંસારમાં પરિભ્રમણ કરવાના “કારણભૂત થાય છે. જો રાગ સહિત દેવ તે દેવ કહેવાય, અબ્રહ્મચારી ગુરૂ તે ગુરૂ કહે“વાય અને દયાહીન ધર્મ તે ધમ કહેવાય તા ખેદ સાથે આ જગત્ નાશ પામી ગયુ· “છે એમ સમજવુ. શમ, સવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિકયતા એ પાંચ “લક્ષણાથી સારી રીતે સમિત ઓળખાય છે. એ સમકિતના સ્થય, પ્રભાવના, ભક્તિ, જિનશાસનમાં કુશળતા અને તીસેવા એ પાંચ ભૂષણે। કહેવાય છે. શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાર્દષ્ટિની પ્રશંસા અને તેના પિરચય એ પાંચ સમકિતને દૂષિત કરે છે.” એ પ્રમાણે સાંભળીને બ્રાહ્મણે કહ્યું “હે સ્ત્રી ! તું ભાગ્યવંતી છે, કારણ કે તે નિધાનની જેમ સમક્તિને પ્રાપ્ત કર્યુ ' છે.’ એમ વિચારતા શુદ્ધભટ પણ સમકિત પામ્યા. શુભામા પુરુષોને ધર્મોપદેષ્ટા પુરુષા સાક્ષીમાત્ર જ હોય છે. સમિતના ઉપદેશથી તે અને શ્રાવક થયા. સિદ્ધરસથી સીસુ અને તરવું (લોઢું) અને સુવર્ણ થઇ જાય છે. તે વખતમાં તે અગ્રહારમાં સાધુએના સ`સના અભાવથી લોકેા શ્રાવક ધર્મને મૂકીને મિથ્યાર્દષ્ટિ થઈ ગયેલા હતા, તેથી આ દુબુદ્ધિવાળા બન્ને કુલક્રમાગત ધર્મ ને છેડીને શ્રાવક થઇ ગયા એવા તેમના લોકમાં અપવાદ ચાલ્યા. તેવા અપવાદને નહીં ગણીને શ્રાવકપણામાં નિશ્ચલ રહેતા તે વિપ્રદ પતીને અનુક્રમે ગૃહસ્થાશ્રમવૃક્ષના ફળરૂપ એક પુત્ર ઉત્પન્ન થયા. એક વખતે શિશિરઋતુમાં તે પુત્રને લઇ બ્રાહ્મણેાની સભાથી વીટાઈ રહેલી ધમ અગ્નિષ્ઠિકા પાસે તે ગયા; એટલે તું શ્રાવક છે, અહીંથી દૂર જા, દૂર જા,' એમ ક્રાધથી સર્વાં બ્રાહ્મણેા ચંડાળની જેમ તેના તિરસ્કાર કરવા લાગ્યા અને તે ધર્માગ્નિષ્ઠિકાને ચાત Page #298 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ ૨૭૭ રફ વીંટાઈને તે બ્રાહ્મણે બેઠા. બ્રાહ્મણોને મત્સર કરવાને જાતિધર્મ છે, તેઓનાં આવાં કઠેર વચનેથી વિલખા થયેલા અને ક્રોધાયમાન થયેલા શુદ્ધભટે તે સભાની સમક્ષ આવી રીતે પ્રતિજ્ઞા કરી કે “જે જિનેન્દ્ર ધર્મ સંસારસમુદ્રને તારનાર ન હોય, સર્વજ્ઞ તીર્થકર અહંતે જે આપ્તદેવ ન હોય, જ્ઞાન, દર્શન અને ચારિત્ર તે જ જે મોક્ષને માર્ગ ન હોય અને જગતમાં જે એવું સમકિત ન હોય તે આ મારા પુત્ર દગ્ધ થઈ જાઓ અને મેં કહ્યું છે તે સર્વ ખરું હોય તે આ બળ અગ્નિ મારા પુત્રને માટે જળની જેમ શીતળ થઈ જાઓ.” એમ કહીને ક્રોધથી જાણે બીજે અગ્નિ હોય તેવા તે સાહસિક વિષે પિતાના પુત્રને બળતા અગ્નિમાં નાંખે. તે વખતે “અરેરે આ અનાર્ય વિપ્રે પોતાના બાળકને મારી નાંખે.” આવી રીતે આક્રોશ કરતી તે પર્ષદા બ્રાહ્મણની તરફ ઘણે તિરસ્કાર બતાવવા લાગી. તેટલામાં ત્યાં રહેલી કોઈ સમ્યગદર્શનવંત દેવીએ તે બાળકને ભ્રમરની જેમ પદ્મની અંદર ઝીલી લીધો, અને જવાળાઓની જાળથી વિકરાળ એવા તે બળતા અગ્નિની દાહશક્તિ હરી લીધી; તેમજ તે પુત્રને જાણે ચિત્રસ્થ હોય તેમ કરી દીધા. તે દેવીએ પૂર્વે મનુષ્યપણામાં સંયમની વિરાધના કરી હતી તેથી મૃત્યુ પામીને તે વ્યંતરી થઈ હતી. તેણે કઈ કેવળીને પિતાને બેધિલાભ ક્યારે થશે એમ પૂછયું હતુ એટલે કેવળીએ કહ્યું હતું કે “હે અનશે ! તું સુલભધિ થઈશ, પણ તારે તે સમકિતની પ્રાપ્તિને માટે સમકિતની ભાવનામાં સારી રીતે ઉદ્યોગનિષ્ટ થવું.” એ વચન હૃદયમાં હારયષ્ટિની જેમ નિત્યે ધારણ કરતી તે ફરતી હતી. તેણે સમકિતના માહાસ્યને માટે આ વખતે બ્રાહ્મણના પુત્રની રક્ષા કરી. આ પ્રમાણેના જૈન ધર્મના પ્રભાવને પ્રત્યક્ષ જોઈને વિસ્મય પામવાથી નેત્રને વિકસ્વર કરતાં તે બ્રાહ્મણે જન્મથી માંડીને અદષ્ટ પૂવી થયા--અર્થાત્ પૂર્વે કદિ પણ નહીં દીઠેલું આજે દીઠું એવા થયા. શુદ્ધભટે ઘેર જઈ પિતાની સ્ત્રીને તે વાત કરી અને સમકિતના પ્રભાવના પ્રત્યક્ષ અનુભવથી તે બ્રાહ્મણીને ઘણે હર્ષ થયે; પરંતુ વિપુલી ગણિનીના ગાઢ સંસર્ગથી વિવેકવાળી થયેલી બ્રાહ્મણ બોલી--“ અરે ! ધિક્કાર છે! આ તમે શું કર્યું? સમકિતને ભજનાર કેઈ દેવતા સમીપે હોવાથી તમારું મુખ ઉજજવળપણાને પ્રાપ્ત થયું, પરંતુ એ તમારા કેપની ચપળતા છે. કદાપિ તે વખતે સમકિતને પ્રભાવ પ્રગટ કરનાર કેઈ દેવતા સમીપ ન હોત તે તમારો પુત્ર દગ્ધ થઈ જાય અને લોકે જૈનધર્મની નિંદા કરત. જો કે તેમ થવાથી કાંઈ જિનપ્રણીત ધર્મ અપ્રમાણુ થવાને નહોતે. એવે પ્રસંગે પણ જેઓ “જૈનધર્મ અપ્રમાણ છે? એમ બેલે તેઓને વિશેષ પાપી સમજવા; પરંતુ મૂર્ખ માણસ પણ જેવું તમે કર્યું તેવું કરે નહીં. અથવા તો મૂર્ખ મનુષ્ય જ એવું કામ કરે; માટે હે આર્યપુત્ર ! હ પછી આવું અવિચારિત કાર્ય ન કરશો.” એમ કહીને પોતાના ભત્તરને સમકિતમાં સ્થિર કરવાને માટે એ સ્ત્રી અમારી સમીપે લાવેલી છે. એ જ વિચાર મનમાં લાવીને આ બ્રાહ્મણે અમને પૂછયું અને આ સમકિતને જ પ્રભાવ છે.” એમ અમે કહ્યું. આ પ્રમાણેના ભગવાનનાં વચન સાંભળીને ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા અને સ્થિરધમી થયા. શુદ્ધભટે ભટ્ટિની સાથે ભગવાનની પાસે દીક્ષા લીધી અને અનુક્રમે તે બંને કેવળજ્ઞાન પામ્યા. - જગતના અનુગ્રહમાં એકતાનવાળા અને ચક્રથી ચક્રીની જેમ આગળ ચાલતા ધર્મચક્રથી શોભતાભગવાન અજિતસ્વામી દેશના પૂર્ણ કરી તે સ્થાનકથી નીકળી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા 383%B889%BB%9238823 888888888888%E8B इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित महाकाव्ये द्वितीये पर्वणि છે. શ્રી અનિતરવામિલીલાવવનો નામ વર્તવઃ સને રૂ II કિgE888888888888888888888888888888 *જવ8 Page #299 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ થો અહીં સગરરાજાના શસ્ત્રમંદિરમાં સુદર્શન નામે ચક્રરત્ન ઉત્પન્ન થયું. તે ચક્રની ધારા સુવર્ણમય હતી, તેના આરા લેહિતાલ રત્નના હતા અને વિચિત્ર સુવર્ણ—માણિક્યની ઘાટિકાઓના જાળથી તે શોભતું હતું. તે ચક્ર નાંદીઘોષ સહિત હતું, નિર્મળ મુકતાફળથી સુંદર હતું, તેની નાભિ વજરત્નમય હતી, ઘુઘરીઓની શ્રેણીથી મનહર લાગતું હતું, સર્વ ઋતુનાં પુષ્પોની માળાથી અર્ચિત કરેલું હતું, ચંદનના વિલેપનવાળું હતું, એક હજાર યક્ષો એ અધિષ્ઠિત હતું અને આકાશમાં અદ્ધર રહ્યું હતું –જાણે સૂર્યનું મંડળ હોય તેમ જવાળાઓની પંક્તિથી વિકરાળ એવા તે ચક્રને પ્રગટ થયેલ જોઈને આયુધાગારના ઉપરી પુરુષે તેને નમસ્કાર કર્યો. પછી વિચિત્ર પુષ્પમાળાઓથી ચક્રને પૂછ હર્ષવંત થઈને તેણે સત્વર સગરરાજાને નિવેદન કર્યું. તે સાંભળી ગુરુના દર્શનની જેમ સગરસજાએ સિંહાસન, પાદપીઠ અને પાદુકા તત્કાળ છોડી દીધા. કેટલાએક પગલાં તેની સામાં ચાલી ચક્રને મનમાં ધારીને તેણે નમસ્કાર કર્યો. શસ્ત્રજીવીઓને પિતાનાં શસ્ત્રો દેવરૂપ છે. પછી સિંહાસન પર બેસીને ચક્રની ઉત્પત્તિ નિવેદન કરનારા તે પુરુષને પિતાના અંગમાં રહેલાં સર્વ આભૂષણો તેમણે પારિતોષિકમાં આપ્યાં. ત્યાર પછી પવિત્ર જળથી મંગળસ્નાન કરીને રાજાએ દિવ્ય વસ્ત્રાલંકાર ધારણ કર્યા અને ચક્રરત્ન પૂજવાને પોતે પગે ચાલતા ચાલ્યા; કારણ કે પગથી ચાલીને સામે જવું તે પૂજાથી પણ અધિક છે. કિંકરની જેમ દેડતા, અટકી જતા અને પડી જતા રાજાઓ સંભ્રમથી તેની પછવાડે ચાલ્યા. પૂજાવ્ય હાથમાં લઈ કેટલાક સેવકપુરુષે નહીં બોલાવ્યા છતાં પણ તેમની પાછળ ચાલ્યા; કારણ કે અધિકારીઓને પોતાના અધિકારને પ્રમાદ ભય ઉત્પન્ન કરે છે, દેવ સહિત વિમાનની જેમ ચળકતા દિવ્ય તેજવાળા તે ચક્ર સહિત શસ્ત્રાગારમાં સગરરાજા આવ્યા. રાજાએ ગગનરની જેવા તે ચક્રરત્નને જોતાં જ પાંચ અંગથી પૃથ્વીને સ્પર્શ કરી નમસ્કાર કર્યો. હાથમાં મહતર લઈને મહાવત જેમ શય્યામાંથી ઉઠેલા હાથીનું માર્જન કરે તેમ તેણે ચક્રનું માર્જન કર્યું. જળના કુંભ ભરીને લઈ આવતા પુરુષો પાસેથી જળ લઈને દેવપ્રતિમાની જેમ ચક્રને સ્નાન કરાવ્યું. તેના ઉપર તેને અંગીકાર કરવા માટે લગાડેલા પોતાના હસ્તની શોભાને અનુસરતા ચંદનનાં તિલક કર્યા. વિચિત્ર પુષ્પની માળાથી જયલક્ષમીના પુષ્પગ્રહ જેવી ચક્રરત્નની પૂજા કરી અને પછી ગંધ અને વાસણું, પ્રતિષ્ઠાને સમયે દેવપ્રતિમાની ઉપર આચાર્ય ક્ષેપન કરે તેમ છેક ઉપર ક્ષેપો કર્યા. દેવતાને ગ્ય મહામૂલ્યવાળાં વસ્ત્રલાથી રાજા. પિતાના શરીરની જેમ ચકરનને અલંકૃત કર્યું. આઠ દિશાઓની જયલોકમિલકJારા બૂટે. અવિચારમંડળ હોય તેવાં આઠ ગળો ચક્રની આગળ આઝાઝું શાસ્થેરિની વિધિસરીરિકી એકવાર હું રે ઢગલા) કોબીસી કઈ જાવિહિન છે. તેનાધૂમ્રથી રાજા જાણે કસૂરવું. વિપcકરતે હોય તેમ જણાવા લાગ્યો. પછી ચક્રને ત્રણ પ્રદક્ષિણા કરી જરા પાછા હઠી ચક્રીએ જયલક્ષ્મીને જન્મવાના સમુદ્રરૂપ ચક્રને ફરીથી નમસ્કાર કર્યો, અને નવી ૧. સર્વ ૨. મેરપીંછાદિની પીંછી. PIR Page #300 -------------------------------------------------------------------------- ________________ પર ૨ જુ ૨૭૯ પ્રતિષ્ઠા કરેલા દેવને સંબંધે કરે તેમ તે ચક્રરતનને ચક્રીએ અષ્ટફિનક ઉત્સવ કર્યો. નગરીની પાદરદેવીની જેમ સર્વ પરલોકેએ પણ મટી ઋદ્ધિથી ચક્રને પૂજા મહોત્સવ કર્યો. પછી દિગયાત્રા કરવાને ચકે જાણે વિચાર બતાવ્યું હોય તેમ ઉત્સુક થઈ રાજા પિતાને સ્થાને ગયા, અને ગંગામાં જેમ અરાવત હસ્તિ સ્નાન કરે તેમ સગરરાજાએ સ્નાનગૃહમાં જઈ પવિત્ર જળથી સ્નાન કર્યું. પછી રત્નસ્તંભની જેમ દિવ્ય વસ્ત્રથી પિતાના દેહને સાફ કરી રાજાએ ઉજજવળ દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા. ગંધકારિકાઓ આવીને ચંદ્રિકાનો રસ કરેલો હોય તેવા નિર્મળ ગશીર્ષ ચંદનના રસવડે રાજાને અંગરાગ (વિલેપન) કરવા લાગી. પછી રાજાએ પોતાના અંગના સંગથી અલંકારોને અલંકૃત કર્યા. આભૂષણે પણ ઉત્તમ સ્થાનને પામીને વધારે શેભા પામે છે. પછી મંગલિક મુહુર્ત પુરોહિતે જેને મંગલ યુ છે એ રાજા ખડુંગરત્નને ધારણ કરી દિયાત્રા કરવાને માટે ગજરત્ન ઉપર આરૂઢ થયા. સેનાપતિ અધરત્ન ઉપર બેસી, હાથમાં દંડરત્ન લઈ રાજાની આગળ ચાલ્યા. સર્વ ઉપદ્રવ–ઝાકળને હરણ કરવામાં દિનરત્ન સમાન પુરોહિતરત્ન રાજાની સાથે ચાલ્યો. ભેજનદાનમાં સમર્થ અને સૈન્યને મુકામે મુકામે ગૃહને અધિપતિ એ ગૃહીરત્ન જાણે જગમ ચિત્રરસ નામનું કલ્પવૃક્ષ હોય તેમ સગર રાજાની સાથે ચાલ્યો. તત્કાળ નગર વિગેરેને રચવામાં સમર્થ, પરાક્રમવાળ, વિશ્વકર્મા સદશ વહેંકીરત્ન પણ રાજાની સાથે ચાલ્યા. ચક્રવતીના કરસ્પર્શથી વિસ્તાર પામવાવાળા છત્રરત્ન અને ચર્મ રન અનુકૂળ પવનના સ્પર્શથી જેમ વાદળા ચાલે તેમ સાથે ચાલ્યા. અંધકારને નાશ કરવામાં સમર્થ એવા મણિ અને કાકિણીરત્ન જબૂદ્વીપના લઘુરૂપ થયેલા જાણે બે સૂર્ય હોય તેમ સાથે ચાલ્યા. બહુ દાસીઓના પરિવારવાળું અંતઃપુર ત્રીયારાજ્યથી આવ્યું હોય તેમ ચક્રીની છાયાની જેમ સાથે ચાલ્યું. દિશાઓને પ્રકાશ કરતું હોવાથી દૂરથી જ દિવિજયને સ્વીકાર કરતું ચક્રરત્ન ચક્રવત્તીના પ્રતાપની જેમ તેમની આગળ પૂર્વાભિમુખ ચાલ્યું. પુષ્કરાવર્ત મેઘના શબ્દની જેવા પ્રયાણ વાજિંત્રના શબ્દથી દિગગજેને ઉત્કણું કરતે, ચક્ર સાથે ચાલતા અશ્વોની ખરીઓથી ઉખડીને ઊડેલી રજવડે સંપુટપુટની જેમ ઘાવાભૂમિને એક કરતે, રથ અને હસ્તિ ઉપર રહેલી ધ્વજાઓના અગ્રભાગમાં રચેલા પાઠીન જાતિના મગરાદિથી જાણે આકાશરૂપી મહાસમુદ્રને જલજ, સહિત કરતો હોય તેમ જણાત, સાત બાજુએ ઝરતા મદજળની ધારાવૃષ્ટિથી શોભતા હાથીઓની ઘટાના સમૂહથી દુદિનને બતાવતે, ઉત્સાહથી ઠેકડા મારતા હોવાથી જાણે સ્વર્ગમાં ચડવાને ઇચ્છતા હોય તેવા કોટીગમે પાયદળોથી પૃથ્વીને ચોતરફ ઢાંકી દેત, સેનાપતિની જેમ આગળ ચાલતા અસહ્ય પ્રતાપવાળા અને સર્વત્ર અંકુઠિત શક્તિવાળા ચકરત્નથી શોભત, સેનાનીએ ધારણ કરેલા દડરનવડે હળથી ક્ષેત્રભૂમિની જેમ સ્થલાદિકમાં વિષમ થયેલી પૃથ્વીને સમ કરતો અને દરરોજ એક એક જનના પ્રયાણથી ભદ્રદ્વીપની જેમ લીલાવડે રસ્તાને કાપતા એ ઇંદ્રતુલ્ય મહારાજા કેટલાક દિવસોએ પૂર્વ દિશામાં ગંગાનદીના મુખ ઉપર તિલકસદશ માધક્ષેત્ર સમીપે આવી પહોંચ્યો. ત્યાં સગરચક્રીની આજ્ઞાથી વહેંકીરને વિનીતાનગરીને જાણે અનુજ બંધુજ હોય અંધાવારરા. આકાશ સુધી ઊંચી અને વિશાળ એવી અનેક હસ્તિશાળાઓથી, મોટી ગુફાઓના જેવી હજારે અશ્વશાળાઓથી, વિમાનની જેવી હવેલીઓથી, મેઘની ઘટા ૧. સૂર્ય. ૨. આકાશ અને પૃથ્વીને. ૩. સપાટ. ૪ નાનોભાઈ ૫ છાવણું. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સગ ૪ થા જેવા મ`ડપેાથી, જાણે એક બીજાએ કરી હોય તેવી સરખી આકૃતિવાળી દુકાનોથી અને શૃંગાટક વિગેરેની રચનાથી રાજમાર્ગની સ્થિતિને બતાવતા તે કરૂંધાવાર શેાભતા હતા. નવ યાજન તેના વિસ્તાર હતા અને ખાર યોજન તેની લંબાઇ હતી. ત્યાં પૌષધશાળામાં રાજાએ માગધતી કુમારદેવનુ ં મનમાં ધ્યાન કરીને અઠ્ઠમતપ કર્યું, અને ત્રણ દિવસ પર્યંત સવ નેપથ્ય છેાડી, દર્ભના સ`સ્તારાના આશ્રય કરી, શસ્ત્ર રહિત અને બ્રહ્મચારી થઇ જાગ્રતપણે રહ્યા. અર્હુમતપ પૂર્ણ થયુ. એટલે રાજાએ પૌષધગૃહથી નીકળી પવિત્ર જળથી સ્નાન કર્યું. પછી પાંડુવણી ધ્વજાએ ઢ‘કાયેલા, નાના પ્રકારના હથિયારોથી ભરેલા હાવાથી ફીણ અને જલજ'તુવાળા સમુદ્રની જેવા જણાતા, ચારે બાજુ લટકતી ચાર દ્વિચ ઘટાઓથી ચાર ચંદ્રસૂર્યાથી જેમ મેરુ શોભે તેમ શેાલતા અને ઉચ્ચૌઃશ્રવાર અશ્વની જેવા ઉદ્ધત ગ્રીવાવાળા ઘેાડાઓ જેને જોડેલા છે એવા જે મહારથ તે ઉપર આરૂઢ થયા. હાથી, ઘેાડા, રથ અને પાયદલરૂપ ચતુર`ગ સેનાથી ચાર પ્રકારની નીતિવડે જેમ શેલે તેમ શોભતા, માથા ઉપર એક છત્ર અને પડખે બે ચામરી મળી ત્રણ વાનાથી જાણે ત્રણ જંગમાં વ્યાપતા યશરૂપ વઠ્ઠીઓના ત્રણ અધુરો હોય તેમ વિરાજતા એ રાજા હાથમાં ધનુષ ધારણ કરીને સમુદ્રમાં રથના પૈડાની નાભિ જેટલા ઊંડા જળમાં રથ સહિત પેઠા. પછી જયલક્ષ્મીરૂપ નાટિકાની નાંઢીરૂપ ધનુષની પણછ તેણે હાથવતી બજાવી, અને ભંડારમાંથી રત્ન ગ્રહણ કરે તેમ ભાથામાંથી એક ખાણ ખેંચ્યું. પછી ધાતકીખંડના મધ્યમાં રહેલા ઈષ્વાકાર પર્વતની જેવા તે ખાણુને ધનુષ સાથે જોડયુ. પોતાના નામથી અકિત થયેલા અને કર્ણના આભૂષણપણાને પામેલા એ સુવર્ણના તીક્ષ્ણ ખાણને રાજાએ ક સુધી ખેંચ્યું, અને આકાશમાં ગરૂડની જેમ પાંખાથી સુસવાટ કરતું તે બાણુ માગધતીના અધિપતિ તરફ છેડયુ. નિમેષમાત્રમાં ખાર ચાજન સમુદ્ર એળંગીને તે ખાણુ માગધતી કુમારદેવની સભામાં જઇને પડયું. અકાળે વિદ્યુત્પાતની જેમ પડેલા તે ખાણને જોઈને તત્કાળ ભ્રકુટીના ભંગવડે ભયંકર એ દેવ કોપાયમાન થયા. પછી જરા વિચાર કરી પાતે ઉઠી તે બાણુ હાથમાં લીધું એટલે તેમાં સગરચક્રીના નામાક્ષર જોવામાં આવ્યા. હાથમાં બાણ રાખી ફરીથી પોતાના સિંહાસન ઉપર બેઠા અને ગભીર ગિરાથી પોતાની સભામાં આ પ્રમાણે એલ્યા—“ જ બુદ્વીપના ભરતક્ષેત્રમાં સગર નામે હાલ બીજા ચક્રવત્તી થયેલ છે. થઈ ગયેલા, થવાના અને વર્તતા એવા માગધપતિઓએ ચક્રવત્તી એને ભેટ કરવી તે તેમનુ અવશ્ય કૃત્ય છે.’” આવી રીતે કહીને ભેટ વડે ભૃત્યની જેમ આચરણ કરતા એ માગધપતિ વિનય સહિત સગરચક્રીની સામે આવ્યા. તેણે આકાશમાં રહીને ચક્રીએ મૂકેલુ ખાણુ તથા હાર, ખાજુબંધ, કર્ણાભરણ, કટકાદિક આભૂષણા, નેપથ્ય અને દેવ વસ્ત્રો રાજાને અર્પણ કર્યાં. વાતિ કે જેમ રસેદ્રને આપે તેમ માગધતીનું જળ તેણે રાજાને અ`ણ કર્યું'. પછી પદ્મકાશ જેવી અંજિલ જોડીને તેણે ચક્રત્તી ને કહ્યું- આ ભરતક્ષેત્રમાં પૂર્વ દિશાના પ્રાંતભાગમાં એક સામતની જેમ હું તમારા આદેશકારક થઈને રહેલા છું.' ચક્રીએ તેને ભૃત્યપણે કબૂલ રાખીને પેાતાનાદુગ પાલની જેમ સત્કારપૂર્વક વિદાય કર્યા. પછી ઉડ્ડય પામતા સૂની જેમ પેાતાના તેજથી દિશાઓને પૂરી દેતા સગરચક્રી સમુદ્રમાંથી રથ સાથે નીકળ્યા. ત્યાંથી પેાતાની છાવણીમાં આવીને રાજાઓમાં ગજેદ્ર સમાન તે મહારાજાએ સ્નાન અને દેવા નપૂવ ક પરિવાર સહિત પારણુ કર્યું. અને ત્યાં માગધતી ના અધિપતિના અષ્ટાનિકા ઉત્સવ કર્યા; કારણ કે સેવકોનું માહાત્મ્ય સ્વામી જ વધારે છે, ૧ ચક્રીપણાને વેશ ૨ ઈંદ્રા અશ્વ ૩ સામ, દામ, ભેદ તે દંડ, Page #302 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું ૨૮૧ ત્યારપછી સર્વ દિગવિજયની લમીઓને અર્પણ કરવામાં જામીન સમાન ચક્રરત્ન દક્ષિણ દિશા તરફ ચાલ્યું. પિતાના સૈન્યથી પર્વત સહિત પૃથ્વીને ચલાયમાન કરતા ચક્રવરી દક્ષિણ અને પશ્ચિમદિશાના મધ્યમાગે ચક્રની પછવાડે ચાલ્યા. સર્વ દિગ્વિજય કરવામાં દઢ પ્રતિજ્ઞાવાળા સગરરાજા માર્ગમાં કેટલાએક રાજાઓને વૃક્ષોને જેમ પવન ઉખેડી નાખે તેમ રાજ્યથી ઉઠાડી મૂકતા હતા, કેટલાએકને શાળીના છોડની જેમ પાછા રાજ્ય ઉપર બેસાડતા હતા, જાણે ઊંચા કીર્તિસ્તંભ હોય તેવા કોઈને રાજ્ય ઉપર નવા બેસાડતા હતા, તસજાતનાં વૃક્ષોને નદીનું પૂર નમાવી દે તેમ કેઈને નમાવીને છોડી મૂકતા હતા, કેટલાએકની આંગળીઓને છેદતા હતા, કેઈની પાસેથી રત્નોનો દંડ ગ્રહણ કરતા હતા, કોઈની પાસેથી હાથી, ઘોડા છેડાવતા હતા અને કોઈને છત્રો મૂકાવતા હતા-એમ કરતાં કરતાં અનુક્રમે તે દક્ષિણ સમુદ્રને કિનારે આવી પહોંચ્યા. ત્યાં હાથીના અંધ ઉપરથી ઉતરી ક્ષણવારમાં થયેલી છાવણીની અંદર ઈવા જેમ વિમાનમાં વાસ કરે તેમ ચક્રવત્તીએ એક વાસગૃહમાં નિવાસ કર્યો, અને પૌષધશાળમાં જઈ અઠ્ઠમતપ કરી વરદામ નામના ત્યાંના અધિષ્ઠાયક દેવનું ધ્યાન કરી પષધ ધારણ કરીને રહ્યા. અષ્ટમભક્તની પ્રાંતે પૌષધવિત પારીને સૂર્યમંડલમાંથી લાવેલા હોય તેવા રથમાં બેઠા. જેમ રવૈયે છાશ ઝેરવાની ગોળીમાં પ્રવેશ કરે તેમ રથવડે તેમણે રથની નાભિ સુધી સમુદ્રજલનું અવગાહન કર્યું. પછી ધનુષ્ય ઉપર પણછ ચડાવીને ત્રાસથી વિહળ થયેલા અને કર્ણ નમાવીને રહેલા જલચરે એ ભયભ્રાંતપણે સાંભળે એવે ટંકાર કર્યો અને વાદી જેમ રાફડામાંથી સર્પને પકડે તેમ ભયંકરમાં પણ ભયંકર એવું એક બાણ ભાથામાંથી ગ્રહણ કર્યું. તે બાણને ધનુષ ચડાવી કાંઈ વિજ્ઞપ્તિ કરવાને આવેલા સેવકની જેમ પિતાના કાન પાસે લાવીને ઈદ્ર જેમ પર્વત ઉપર વજ નાંખે તેમ વરદામપતિના સ્થાન તરફ નાખ્યું. પિતાની સભામાં બેઠેલા વરદામકુમાર દેવની આગળ અકાળે મુદગરના આઘાત જેવું તે બાણ આવીને પડયું. “આ અકાળે કાળે કેનું પાનીયું ઉખેળ્યું ?” એમ બોલતા વરદામપતિએ ઉઠીને તે બાણુ ગ્રહણ કર્યું, પણ તેની ઉપર સગરરાજાના નામાક્ષરે જેઈને સર્પ જેમ નાગદમની ઔષધિને જોઈ શાંત થઈ જાય તેમ તે શાંત થઈ ગયો અને તેણે પોતાની સભામાં આ પ્રમાણે કહ્યું – “જબૂદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર સગર નામે બીજા ચક્રવત્તી ઉત્પન્ન થયા છે. વિચિત્ર વસ્ત્રોથી અને મહામૂલ્યવાળાં રત્નાલંકારથી ઘેર આવેલા દેવની જેમ એ ચક્રવત્તી મારે પૂજવા ગ્ય છે.” એવી રીતે કહી, ભેટ લઈને તત્કાળ તે રથમાં રહેલા ચક્રવર્તીની પાસે આવી અંતરીક્ષમાં ઊભે રહ્યો. મુગટરન, મેતીની માળાઓ, બાજુબંધ અને કડાં વિગેરે ભંડારીની પેઠે તેણે અર્પણ કર્યા અને તે બાણ પાછું આપ્યું. પછી કહ્યું કે “આજથી ઈતની જેવા મારા દેશમાં પણ હું તમારે આજ્ઞાકારી થઈને વરદામતીર્થના અધિપતિપણે રહીશ.” કૃતજ્ઞ એવા રાકવતીએ તેની ભેટ લઈ, તેનું વચન સ્વીકારી, તેને સત્કાર કરીને વિદાય કર્યો. પછી જલઘડાને જોઈ જેના રથના ઘોડા હેકારવ કરી રહ્યા છે એવા ચક્રવર્તી ચક્રના માર્ગને અનુસરી ત્યાંથી પાછા વળ્યા અને પોતાની છાવણીમાં આવી, રથમાંથી ઉતરી, નાન તથા જિનપૂજા કરી અમતપનું પારણું કર્યું. પછી વરદામકુમારને માટે અષ્ટાહૂિનક ઉત્સવ કર્યો; કારણ કે ઈશ્વરી પુરુષો પોતાના ભકતોનું માન વધારનારા હોય છે. ત્યાંથી ચક્રરત્નના માર્ગને અનુસરી તે પૃથ્વી પતિ સન્યની રજથી સૂર્યને ઢાંકતા પશ્ચિમ દિશા તરફ ચાલ્યા. ગરુડ બીજા પક્ષીઓને નસાડે તેમ દ્રાવિડદેશના રાજાઓને Page #303 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ થે ૨૮૨ નસાડતા, સૂર્ય જેમ ઘુવડને અંધ કરે તેમ આંધ્રદેશના રાજાઓને અંધ કરતા, ત્રણ જાતનાં ચિહ્નાથી (વાત, પિત્ત અને કફનાં વિકાર ચિહ્નાથી) પ્રાણીની જેમ કલિંગદેશના રાજાઓનાં રાજ્યચિહ્નો છોડાવતા, દર્ભના સંસ્તારમાં રહ્યા હોય તેમ વિદર્ભ દેશના રાજાઓને નિસત્ત્વ કરતા, કાપડીઓ જેમ સ્વદેશને ત્યાગ કરે તેમ મહારાષ્ટ્ર દેશના રાજાઓને રાષ્ટ્ર(દેશ)નો ત્યાગ કરાવતા, બાણોથી અંક કાઢેલા ઘોડાઓની જેમ કાંકણ દેશના રાજાઓને બાથી અંકિત કરતા. તાપસની જેમ લાટ દેશના રાજાઓને લલાટ ઉપર અંજલિ રાખનારા કરતા, મોટા કાચબાઓની જેમ કચ્છ દેશના સમગ્ર રાજાઓને ચેતરફથી સંકેચ કરાવતા અને ક્રૂર એવા સેરઠ દેશના રાજાઓને દેશની પેઠે પિતાને વશ કરતા મહારાજા ચક્રવર્તી અનુક્રમે પશ્ચિમ સમુદ્રના કિનારા ઉપર આવ્યા. ત્યાં છાવણી નાંખી પ્રભાસતીર્થના અધિષ્ઠાયક દેવને હૃદયમાં ધોરણ કરી, અઠ્ઠમતપ આદરી પૌષધશાળામાં તેમણે પૌષધ ગ્રહણ કર્યો. અમને અંતે સૂર્યની જેમ મોટા રથ ઉપર બેસી ચક્રવતીએ રથની નાભિ સુધી સમુદ્રજળમાં પ્રવેશ કર્યો. પછી બાણના પ્રયાણના કલ્યાણકારી જયવાજિંત્રના શબ્દની જે ધનુષ ઉપર પણછ ચડાવીને ટંકાર શબ્દ કર્યો અને પ્રભાસતીર્થના દેવના નિવાસની સામું સંદેશહારી (સંદેશ લઈ જનાર) દ્વતની જેવું પિતાના નામથી અંકિત બાણ મૂકયું. ગરુડ જેમ ઝાડ ઉપર પડે તેમ તે બાણ બાર યોજન દુર રહેલી પ્રભાસદેવની સભામાં આવીને પડયું. બુદ્ધિવંતમાં શ્રેષ્ઠ એવા તે દેવે બાણને જોઈ તેમાં સગરચક્રીના નામના વણે વાંચ્યા કે તરત જ ભેટ ગ્રહણ કરી તે બાણને સાથે રાખી અતિથિ થયેલા ગુરુની સામે જાય તેમ પ્રભાસપતિ ચક્રવર્તીની સામે ગયે અને આકાશમાં રહીને મુગટ, મણિ, પદક, કડા, કટિસૂત્ર, બાજુબંધ અને તે બાણ ચક્રવતીને અર્પણ કર્યા. પછી નગ્ન થઈ વિનીતાપતિને કહ્યું- હે ચક્રવત્ત ! આજથી મારા સ્થાનમાં હું આપને આજ્ઞાકારી થઈને રહીશ.” પછી ચક્રવતીએ ભેટ ગ્રહણ કરી, આદરથી બોલાવી, પ્રભાસપતિને એક ભૂત્યની જેમ વિદાય કર્યો. ત્યાંથી પિતાની છાવણીમાં પાછા આવી, નાને તથા જિનાર્ચન કરી પરિવાર સાથે અષ્ટમભક્તનું પારણું કર્યું અને પ્રસન્ન થયેલા ચક્રીએ વરદામપતિની જેમ પ્રભાસપતિને પણ અષ્ટાહૂિનકેત્સવ કર્યો. ત્યાંથી ચક્રની પછવાડે પાછી વળતી નદીની જેમ પિતાની સેના સાથે સિંધુના દક્ષિણ તટથી પૂર્વાભિમુખ ચાલ્યા. માર્ગમાં સિંધુદેવીના મંદિરની નજદિક આકાશમાં તરતના ઉતરેલા ગંધર્વનગરની જેવી પિતાની છાવણી નાંખી અને સિંધુદેવીને મનમાં ધારીને અષ્ટમતપ કર્યો, તેથી સિંધુ દેવીનું રત્નાસન કંપાયમાન થયું. અવધિજ્ઞાનથી ચક્રી આવ્યા એમ દેવીએ જાણ્યું કે તરત જ ભક્તિપરાયણ તે દેવી હાથમાં ભેટ લઈ સામે આવી અને આકાશમાં રહીને ભંડારની જેવા એક હજાર ને આઠ રત્નના કુંભ, મણિરત્નથી વિચિત્ર બે સેનાનાં ભદ્રાસન, બાજુબંધ અને કડાં વિગેરે રત્નના અલંકાર તથા દેવદૂષ્ય વસ્ત્રો ચક્રવર્તીને અર્પણ કર્યા. પ્રાંતે તેણે કહ્યું- હે નરદેવ ! તમારા દેશમાં રહેનારી હું તમારી દાસીની જેમ વર્તીશ, મને આજ્ઞા કરે.” અમૃતના ગંડૂષની જેવી વાણીથી તેને સત્કાર કરી વિદાય કરીને ચક્રવર્તીએ અઠ્ઠમતપનું પારણું કર્યું અને પછી પૂર્વની જેમ સિંધુદેવીને અછાણ્ડિનકા ઉત્સવ કર્યો, કારણ કે મોટી ફદ્ધિવાળા મહાત્માઓને પગલે પગલે ઉસે હેય છે, પિતાની બંધનશાળામાંથી જેમ હસ્તિ નીકળે તેમ લક્ષ્મીના ધામરૂપ આયુધશાળામાંથી નીકળીને ચક્ર ત્યાંથી ઉત્તરપૂર્વના મધ્યમાં ચાલ્યું. તેની પછવાડે જતાં ચક્રવત્તી Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ પર્વ ૨ જું કેટલાએક દિવસે શૈતાઢથ મહાગિરિના દક્ષિણ નિતંબને પ્રાપ્ત થયા. વિદ્યાધરના નગરની જેવી ત્યાં છાવણી નાંખીને તેમણે શૈતાઢયકુમારને મનમાં ધારી અષ્ટમ તપ કર્યો. ચક્રવતી. નો અઠ્ઠમ તપ પૂરો થયે એટલે વૈતાઢવાદ્રિકુમારદેવનું આસન કંપાયમાન થયું. અવધિજ્ઞાનથી તેણે ભરતાદ્ધની અવધિ ઉપર આવેલા સગર ચક્રીને જાણ્યા. તેમની સમીપે આવીને દિવ્ય રત્ન, વીરાસન, ભદ્રાસન અને દેવદૂષ્ય વસ્ત્રો આકાશમાં રહીને આપ્યાં. વળી હર્ષ પામીને મહારાજાને સ્વસ્તિવાચકની પેઠે “ઘણું જ ! ઘણે આનંદ પામે ! અને ઘણો કાળ વિજય પામે ! ” એમ આશીર્વચન કર્યું. પિતાના પ્રિય બાંધવની જેમ તેને ગૌરવ તાથી બોલાવી ચક્રવર્તીએ વિદાય કર્યો અને અઠ્ઠમ તપનું પારણું કર્યું તેમજ પિતાના પ્રસાદરૂપી પ્રાસાદમાં સુવર્ણકલશ સમાન તેને અષ્ટાનિક ઉત્સવ કર્યો. પછી ચક્રને અનુસરી તમિસા ગુફાની પાસે જઈને તેની સમીપે સિંહની જેમ છાવણી કરી નિવાસ કર્યો. ત્યાં કૃતમાલ નામના દેવને મનમાં ધારીને અઠ્ઠમતપ કર્યું. મહાન પુરુષ પણ કરવા યોગ્ય કાર્યને છોડતા નથી. અઠ્ઠમ તપનું ફળ પરિણામ પામ્યું એટલે તેનું આસન કંપ્યું. તેવા પુરુષોને અભિયોગ થતાં પર્વત પણ કરે છે. કતમાલદેવ અવધિનાનથી ચક્રવત્તીને આવેલા જાણી સ્વામીની પાસે આવે તેમ આકાશમાં આવી ઊભે રહ્યા. તેણે સ્ત્રી-રત્નને યોગ્ય ચૌદ તિલક આપ્યા, સા વેષ, વસ્ત્રો, ગંધચૂર્ણ, માળા વિગેરે ભેટ કર્યા અને “હે દેવ ! આપ જય પામે” એમ કહી ચક્રવર્તીની સેવા સ્વીકારી. દેવતાઓને અને મનુષ્યોને ચકવતી સેવવા યોગ્ય છે. ચક્રવત્તીએ પ્રાસાદપૂર્વક બોલાવી તેને વિદાય કર્યો અને પરિવાર સહિત અઠ્ઠમભક્તને અંતે પારણું કર્યું. ત્યાં સગરરાજાએ આદરપૂર્વક કૃતમાલ દેવને અષ્ટફિનક ઉત્સવ કર્યો; કારણ કે એ કૃત્ય દેવતાઓને પ્રીતિદાયક છે.” અષ્ટફિનક ઉત્સવ પૂરો થયા પછી ચક્રવત્તીએ પશ્ચિમ દિશાને સિંધુનિકૂટને જીતવા જવાને માટે અદ્ધ સૈન્ય સાથે સેનાપતિરત્નને આજ્ઞા કરી. સેનાપતિએ અંજલિ જોડીને પુષ્પમાળાની જેમ એ આજ્ઞાને મસ્તક નમાવી સ્વીકારી. પછી સેનાપતિ ચતુરંગ સૈન્યથી પરિવારિત થઈ હસ્તિત્વ ઉપર ચડી સિંધુના પ્રવાહની સમીપે આવ્યા. પિતાના ઉગ્ર તેજથી જાણે ઈંદ્ર કે સૂર્ય હોય તેમ બળવાન એ તે સેનાપતિ પરાક્રમી તરીકે ભારતવર્ષમાં વિખ્યાત હતો. સર્વ ગ્લેચ્છ લોકોની ભાષા તે જાણતો હતો, સર્વ લિપિમાં પંડિત હતું અને જાણે સરસ્વતીને પુત્ર હોય તેમ વિચિત્ર સુંદર ભાષણ કરતો હતો. આ ભરતખંડમાં રહેલા, સર્વ નિષ્ફટ(દેશ)ના અને જળસ્થળ સંબંધી કિલ્લાઓના જવાઆવવાના માર્ગને તે જાણતો હતે. જાણે શરીરધારી ધનુર્વેદ હોય તેમ સર્વ આયુધમાં તે વિચક્ષણ હતું. તેણે સ્નાન કરી પ્રાયશ્ચિત અને કૌતુકમંગલ કર્યું, શુકલપક્ષમાં જેમ થોડાં નક્ષત્રો દેખાય તેમ છૂટા છૂટા મણિઓના આભૂષણો પહેર્યા, ઈદ્રધનુષ સહિત મેઘની જેમ ધીર એવા તેણે ધનુષ ધારણ કર્યું, પરવાળાના વિસ્તારવાળા સમુદ્રની જેમ ચર્મરત્ન ધારણ કર્યું અને પુંડરીક કમલથી સરોવરની જેમ ઊંચા કરેલા દંડરનથી તે શોભવા લાગે. ખભા ઉપર શ્રીખંડના (ચંદન) સ્થાસક (થાપા) કર્યા હોય તેમ બે બાજુ વીંઝાતા ચામરોથી તે શોભતો હતું અને ગરવવડે વરસાદની જેમ વાજિંત્રોના નાદવડે આકાશને ગર્જાવતો. હતે. એવી રીતે સજજ થએલા સેનાપતિએ સિંધુ નદીના પ્રવાહ પાસે આવી પિતાના હાથથી ચર્મરત્નને સ્પર્શ કર્યો, એટલે તે વૃદ્ધિ પામીને સિંધુમાં વહાણની આકૃતિવાળું થઈ ગયું. તેના વડે સેનાપતિ સેના સહિત સિંધુ નદી ઉતર્યો. લોઢાને ખીલેથી જેમ ઉન્મત્ત Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સ ૪ થા હાથી છૂટે તેમ મહાબળવાન તે સેનાપતિ સિંધુના પ્રવાહને ઉતરીને સેના સાથે ચારે બાજુ પ્રસર્યા. સિંહલ જાતિના, ખખ્ખર જાતિના, ટંકણુ જાતિના અને બીજા પણ મ્લેચ્છાનું તેમજ ચવનદ્વીપનુ તેણે આક્રમણ કર્યું.. કાલમુખ, જોનક અને બૈતાઢય પર્વતના મૂળમાં નાના પ્રકારની મ્લેચ્છ જાતિઓને તેણે સ્વચ્છંદ રીતે દંડ લીધા. સર્વ દેશેામાં શ્રેષ્ઠ એવા કચ્છદેશને મોટા વૃષભની જેમ લીલાથી એ પરાક્રમી સેનાનીએ ઉપદ્રવયુક્ત કર્યા. ત્યાંથી પાછા વળી સવ મ્લેચ્છોને જીતી, ત્યાંના સપાટ મેદાનમાં જળક્રીડા કરીને નીકળેલા હસ્તિની જેમ તેણે પડાવ કર્યા. મ્લેચ્છ લેાકેા સ`બધી મ'ડબ, નગર અને ગામડાંઓના અધિપતિએ જાણે પાસલાથી આકર્ષાયા હોય તેમ સર્વે તત્કાળ ત્યાં આવ્યા. જાતજાતના આભૂષણા, રત્ન, વસ્ત્ર, રૂપ, સાનુ, ઘેાડા, હાથી, રથ અને બીજી પણ જે જે શ્રેષ્ઠ વસ્તુઓ પેાતાની પાસે હતી તે સવે જાણે થાપણ મૂકેલી પાછી આપે તેમ તેઓએ સેનાનીને અણુ કરી અને અજલી જોડીને તેએએ કહ્યું કે--“અમે સેવકની જેમ તમને કર આપનારા તથા વશ રહેનારા થઈને રહેશું. ' તેમની ભેટ સ્વીકારીને સેનાપતિએ તેને વિદાય કર્યા અને પછી પૂર્વાંની જેમ ચ રત્નથી સિંધુ ઉતર્યાં. ચક્રવત્તી પાસે આવીને તે સ ચક્રવત્તી ને આપ્યું. શક્તિવંતને પોતાની શક્તિવડે જ સ`પ્રકારની લક્ષ્મી દાસીની પેઠે સ્વયમેવ પ્રાપ્ત થાય છે. નદીએ જેમ સમુદ્રને મળવા આવે તેમ દૂર દૂરથી આવીને અનેક રાજાઓ જેમની સેવા કરે છે એવા ચક્રવતી ત્યાં ઘણા દિવસ છાવણી નાખીને રહ્યા. એકદા તમિસ્રા ગુફાના દક્ષિણ દ્વારનાં કમાડ ઉઘાડવાને માટે તેમણે ઇડરનરૂપ કુંચિકાને ધારણ કરનાર સેનાપતિને આજ્ઞા કરી. તેણે મિસ્રા ગુફા પાસે જઈ તેના અધિષ્ઠાયક કૃતમાળદેવને ધારી અર્રમ તપ કર્યું, કારણ કે દેવતાઓ તપથી ગ્રાહ્ય થાય છે. અર્રમતપને છેડે સ્નાનવિલેપન કરી, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી, ધૂપધાણાને હાથમાં લઇને દેવતાની સામે જાય તેમ તે ગુફા સમીપે ગયા. ગુફાને દેખતાં જ સેનાપતિએ પ્રણામ કર્યા અને દ્વારપાળની જેમ તેના દ્વાર સામે હાથમાં ઈડરન રાખીને ઊભા રહ્યા. ત્યાં અાહ્નિકાત્સવ કરી, અષ્ટ મગળિક આલેખી સેનાપતિએ દડરત્નથી તેના કમાડ ઉપર તાડન કર્યું; એટલે સડસડાટ શબ્દ કરતાં તે કમાડ સુકાયેલા શખાના સંપુટની પેઠે ઊઘડી ગયાં. સડસડાટ શબ્દના ઘાષથી કમાડનુ' ઉઘડવું' ચક્રવતી એ જાણ્યું હતું, તેા પણ સેનાપતિએ પુનરુક્તિની પેઠે તે હકીકત નિવેદન કરી. પછી ચતુર`ગ સેના સહિત ચક્રવતી હસ્તિરત્ન ઉપર આરૂઢ થઇને જાણે એક દિક્પાળ હોય તેમ ત્યાં આવ્યા. હસ્તિરત્નના જમણા કુંભસ્થળ ઉપર દીવી ઉપર દ્વીપકની જેમ પ્રકાશમાન મણિરત્ન મૂકયું. પછી અસ્ખલિત ગતિવાળા કેસરીસિ’હતી જેમ ચક્રવત્તી એ ચક્રની પછવાડે પચાસ યેાજન લંબાઈવાળી તમિસ્રા ગુફામાં પ્રવેશ કર્યા, અને તે ગુફાની બંને બાજુની ભી'તા ઉપર ગામૂત્રિકાને આકારે પાંચ સે ધનુષ વિસ્તારવાળા અને અંધકારના નાશ કરવાને સમર્થ એવાં એક એક યાજનને આંતરે આગણપચાસ મંડળ કાકિણીરત્નથી કર્યાં. (તે ઊઘાડેલું ગુફાનું દ્વ!ર અને તેમાં કરેલા કાકિણીરત્નનાં મંડળો જ્યાંસુધી ચક્રવત્તી જીવે અથવા દીક્ષા લે ત્યાં સુધી રહે છે. ) માનુષેત્તર પ તની ફરતી રહેલી ચંદ્રસૂની શ્રેણીને અનુસરતા તે મ`ડળા હોવાથી તેનાથી બધી ગુફામાં પ્રકાશ થઈ રહ્યો. પછી ચક્રવત્તી તે ગુફાની પૂર્વ ક્રિશાની ભીતમાંથી નીકળીને પશ્ચિમ ભીંતના મધ્યમાં જતી ઉન્મના, નિમગ્ના નામની એ સમુદ્રગામી નદીએ આગળ આવ્યા. ઉત્ત્પન્ના નદીમાં નાખેલી માટી શિલા પણ તરે છે અને નિમન્ના નદીમાં નાખેલી તુ બડી પણ ડૂબી જાય છે. ત્યાં વકીરત્ને તત્કાળ બાંધેલી પાગવડે ચક્રવત્તી સ^ સૈન્યની સાથે ઘરના એક જલપ્રવાહની જેમ Page #306 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જી ૨૮૫ તે નદીઓ તરી ગયા. અનુક્રમે તમિસ્રાના ઉત્તર દ્વાર પાસે આવ્યા, એટલે તેના કમાડ કમળના કાશની જેમ પેાતાની મેળે ઉઘડી ગયાં. પછી હાથી ઉપર બેઠેલા સગર ચક્રવત્તી સૂર્ય જેમ વાદળમાંથી નીકળે તેમ પિરવાર સહિત ગુફામાંથી બહાર નીકળ્યા. ત્યાં દુ:ખકારક છે પતન જેમનુ એવા અને પેાતાના ભુજમદથી ઉદ્ધૃત એવા આપાત જાતિના ભીલ્લ લેાકેાએ સાગરની જેમ આવતા તે ચક્રવત્તીને જોયા. ચક્રી પેાતાનાં અસ્ત્રોના પ્રકાશથી ચંદ્ર-સૂર્યને પણ તિરસ્કારનુ કારણ થતા હતા, પૃથ્વીની રજથી ખેચરની સ્ત્રીઓની દૃષ્ટિને વિશેષ નિમેષ આપતા હતા, પેાતાના સન્યભારથી પૃથ્વીને કંપાવતા હતા અને તેના તુમુલ શબ્દોથી સ્વર્ગ અને પૃથ્વીને બહેરાશ ઉત્પન્ન કરતા હતા. તે સમયે અવસર વિના જાણે કાંડપટમાંથી નીકળ્યા હોય, આકાશમાંથી જાણે નીચે આવતા હાય અથવા પાતાળમાંથી જાણે ઉઠયા હેાય તેવા તે જણાતા હતા, અગણિત સૈન્યથી તે ગહન જણાતા અને આગળ ચાલતા ચક્રથી તે ભયંકર લાગતા હતા. આવા ચક્રવત્તી ને આવતા જોઈ તેઓ તત્કાળ ક્રોધ અને ઉપહાસ્યથી માંહેામાંડે એાલવા લાગ્યા- હે સવે બલવત પુરુષો ! તમે બેલેા કે અપ્રાથિ ત(મૃત્યુ)ની પ્રાર્થના કરનાર, લક્ષ્મી, લજજા બુદ્ધિ, કીર્ત્તિથી વર્જિત, લક્ષણ રહિત, પોતાના આત્માને વીર માનનાર અને માનથી અધ થયેલેા આ કોણ આવ્યું છે ? અરે ! કેવી ખેદકારક વાત છે કે આ ઉટીએ કેસરીસિ’હના અધિષ્ઠિત સ્થાનમાં પેસે છે !” એમ કહીને મહાપરાક્રમી તે મ્લેચ્છ રાજાએ અસુરે જેમ ઈંદ્રને ઉપદ્રવ કરે તેમ ચક્રવત્તીના આગળ રહેલા સૈન્યને ઉપદ્રવ કરવા લાગ્યા. ક્ષણવારમાં તે આગળ રહેલ સૈન્યમાંથી હસ્તિ ભાગી ગયા, ઘેાડા નાસી ગયા અને રથાની ધરીએ ભાંગી ગઈ; અર્થાત્ બધું અગ્રસૈન્ય પરાવર્ત્તનભાવને પામી ગયું. ભીલ્લ લેાકાએ નષ્ટ કરેલું પેાતાનું સૈન્ય જોઈને ચક્રવત્તીના સેનાપતિ ક્રાધાચમાન થઈને સૂર્યની જેમ અશ્વરત્ન ઉપર આરૂઢ થયા અને મહાપરાક્રમી તે સેનાપતિ નવા ઊગેલા ધૂમકેતુની જેવા ખડ્ગરત્નનું આકષ ણુ કરીને પવનની પેઠે દરેક મ્લેચ્છની સામે દોડવા વાગ્યા. હસ્તિ વૃક્ષના પરાભવ કરે તેમ કેટલાએકને તેણે ઉન્મૂલન કર્યા, કેટલાએકને ચૂ કરી નાખ્યા અને કેટલાએક મ્લેચ્છાને પાડી નાખ્યા. સેનાપતિએ ભગાડેલા કરાતા નિર્મળ થઇને પવને ઉડાડેલા રૂની જેમ ઘણા ચાજન સુધી નાસી ગયા. તેએ દૂર જઇને સિંધુનદીના કિનારા ઉપર એકઠા થઈ, રેતીના સથારો કરી નગ્ન થઈને બેઠા. તેઓએ અત્યંત અમ`થી પેાતાના કુલદેવતા મેઘકુમાર અને નાગકુમાર દેવાને ઉદ્દેશીને અર્રમભક્ત કર્યા. અર્જુમને અતે તે દેવતાઓનાં આસના પ્યા અને નજરે જુએ તેમ અવિધજ્ઞાનવડે તેમણે કરાત લેાકેાને તે સ્થિતિમાં રહેલા જોયા. કૃપાથી પિતાની જેમ તેમની પીડાવડે થઈ છે પીડા જેમને એવા તે મેઘકુમાશ તેમની સમીપે આવીને અંતરિક્ષમાં રહી કહેવા લાગ્યા— હે વત્સ ! તમે કયા હેતુથી આવી રીતે રહ્યા છે! તે તત્કાળ કહેા કે જેથી અમે તેના પ્રતિકાર કરીએ.’ કિરાતા કહેવા લાગ્યા“ દુઃખે પ્રવેશ કરી શકાય એવા આ અમારા દેશમાં સમુદ્રમાં વડવાના પેસે તેમ કાઇએ પ્રવેશ કરેલા છે. તેનાથી પરાભવ પામેલા અમે તમારે શરણે આવ્યા છીએ, તેથી તમે એમ કરા કે જેથી તે પાછા જતા રહે અને ફરીથી અહી આવે નહી.” દેવતાઓ કહેવા લાગ્યા− જેમ પતંગી અગ્નિને ન એળખે તેમ તમે એનાથી અજાણ્યા છે. આ સગર નામે ચક્રવર્તી મહાપરાક્રમી છે અને સુર તથા અસુરાથી ન જીતી શકાય તેવા છે. તેનું ઇંદ્રના જેવુ' પરાક્રમ છે. તે ચક્રવતી શસ્ત્ર, Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સ ૪ થા અગ્નિ, ઝેર, મંત્ર, જળ અને તંત્રવિદ્યાથી અગેાચર છે, તેમજ વાની જેમ કાઇથી પણ ઉપદ્રવ કરવાને શકય નથી; તથાપિ તમારા ઘણા આગ્રહથી મચ્છર ઉપદ્રવ કરે તેમ અમે એ પરાક્રમી ચક્રવત્તને ઉપદ્રવ કરશુ.” એમ કહીને તે મેઘકુમાર દેવતાઓએ ત્યાંથી તિરોહિત થઇ ચક્રવર્તી ની છાવણી ઉપર રહી ભયંકર દુર્દિન પ્રગટ કર્યું.... ગાઢ અંધકારથી દિશાઓને એવી રીતે પૂરી દીધી કે જેથી જન્માંધ માણસની જેમ કાઈ પણ માણસ કોઈ ને આળખી શકે નહીં. પછી તેઓ મુશળના જેવી ધારાઓથી સાત રાત્રિ સુધી તેની છાવણી ઉપર પવનની જેમ કંટાળા રહિતપણે વર્ષવા લાગ્યા. પ્રલયકાળની જેવી તે વૃષ્ટિ જોઈને ચક્રવત્તી એ પોતાના હસ્તકમળથી ચર્મ રત્નને સ્પર્શ કર્યાં. તત્કાળ ચ રત્ન લશ્કરના પડાવ જેટલું વિસ્તાર પામ્યું, અને તીથ્થુ પથરાઇને જળ ઉપર તરવા લાગ્યું. ચક્રવત્તી સૈન્ય સહિત માટા વહાણની જેમ તેની ઉપર ચડવા. પછી છત્રરત્નને સ્પર્શ કર્યા એટલે તે પણ ચરત્નની જેમ વૃદ્ધિ પામ્યું, પૃથ્વી ઉપર વાદળાની જેમ ચમ` રત્નની ઉપર તે છત્રરત્નને દાખલ કર્યું, પછી છત્રના દંડની ઉપર પ્રકાશને માટે મણિરત્ન મૂકયું. એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીની અંદર જેમ અસુર અને બ્ય તરાના ગણુ રહે તેમ છત્રરત્ન અને ચર્મ રત્નની અંદર રાજાનું સર્વ લશ્કર સુખેથી રહ્યું. ગૃહાધિપરત્ન સ` ધાન્ય, શાક અને ફળાદિક પ્રાત:કાળે વાવી સાચકાળે આપવા લાગ્યું; કારણ કે તે રત્નનુ માહાત્મ્ય એવુ' છે. જેમ દુષ્ટ લાકે વાણીથી વર્ષે તેમ મેઘકુમાર દેવતાએ અખંડિત ધારાથી નિર તર વ વા લાગ્યા. એક દિવસે ‘આ કાણુ દુષ્ટબુદ્ધિએ મારા ઉપર ઉપદ્રવ કરવાને પ્રવર્ત્ય છે ? ' એમ સગર ચક્રી કાપ સહિત પાતાના ચિત્તમાં વિચારવા લાગ્યા; એટલે તત્કાળ તેના સાનિધ્યકારી સેાળ હજાર દેવતાઓ કાપ કરી, અખ્તર અને અસ્ત્ર ધારણ કરી તે મેઘકુમારોની પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્યા—“ અરે અલ્પ બુદ્ધિવાળા વાકા ! તમે આ સગર ચક્રવત્તી દેવતાઓથી પણ અજ છે એમ નથી જાણતા ? હજુ પણ જો તમે તમારી કુશળતા ઇચ્છતા હો તેા અહીંથી ચાલ્યા જાઓ; નહીં તેા અમે કાળાની જેમ તમને ખડ ખંડ કરી નાખશુ.” તેમણે એમ કહ્યું એટલે તત્કાળ મેઘકુમારા મેઘને સહરી લઇને જળમાં માછલાની જેમ સ'તાઈ ગયા અને આપાત જાતિના કરાતા પાસે આવીને કહેવા લાગ્યા ચક્રવત્તી અમારી જેવાથી અજય્ય છે.' તે સાંભળી કિરાત લાકા ભય પામી, સ્ત્રીઆની પેઠે વસ્ત્રો ધારણ કરી, રત્નાની ભેટ લઇને સગરરાજાને શરણે ગયા. ત્યાં ચક્રવત્તી ના ચરણમાં પડી વશવત્તી` થઇ મસ્તક ઉપર અંજલિ જોડીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યાઃ દુદ એવા અષ્ટાપદ પશુ જેમ મેઘની સામે ફાળ ભરે તેમ અજ્ઞાન એવા અમેએ તમારી પ્રત્યે આવી રીતે ઉપદ્રવ કરેલા છે; માટે હે પ્રભુ! આ અમારા અવિચારિત કામ માટે તમે અમને ક્ષમા કર. મહાત્માઓને કાપ પ્રણિપાતપર્યંત જ હોય છે, અમે આજથી તમારી આજ્ઞાવર્ડ તમારા સેવકા, પાળા અથવા સામંત થઈ ને રહીશું'. અમારી સ્થિતિ હવે તમારે જ આધીન છે.'' ચક્રવત્તી એ કહ્યું-ઉત્તર ભરતાદ્ધના સામતની જેમ તમે દંડ આપી મારા સેવક થઈ ને સુખેથી રહેા.’ એમ કહી તેઓના સત્કાર કરીને વિદાય કર્યા, અને પોતાના સેનાપતિને સિંધુના પશ્ચિમ નિટને જીતવાની આજ્ઞા કરી. પૂન જેમ ચ રત્નથી સિંધુનદી ઉતરીને હિમવંત પર્યંત અને લવણુસમુદ્રની મર્યાદામાં રહેલા સિધુના પશ્ચિમ નિષ્કુટને તેણે જીતી લીધા. પ્રથડ પરાક્રમવાળા તે દડપતિ (સેનાપતિ) સ્વેચ્છલકાના દંડ લઈ ને જળથી પૂર્ણ થયેલા મેઘની જેમ સગરચક્રીની પાસે આવ્યા. વિવિધ પ્રકારના ભાગ ભાગવતા અને અનેક રાજાએએ પૂજાયેલા ચક્રવત્તી ઘણા કાળ ત્યાં જ રહ્યા. પરાક્રમી પુરુષોને કાંઈ વિદેશ નથી, Page #308 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ ૨૮૭ એકદા ગ્રીષ્મઋતુના સૂર્યબિંબની જેમ આયુધશાળામાંથી ચક્ર ઉત્તર-પૂર્વના મધ્ય માર્ગે નીકળ્યું. ચક્રને અનુસરી મહારાજા શુદ્રહિમાચળના દક્ષિણ નિતંબ સમીપે આવ્યા અને ત્યાં પડાવ નાંખ્યા. પછી ક્ષુદ્રહિમાલયકુમાર નામના દેવને ધારીને અઠ્ઠમતપ કર્યું અને પૌષધશાળામાં પૌષધવ્રત ગ્રહણ કરીને બેઠા. ત્રણ દિવસના પૌષધને અંતે રથમાં બેસી હિમાલય પર્વત સમીપે ગયા અને હાથી જેમ દંતથી પ્રહાર કરે તેમ ત્રણ વાર રથના અગ્રભાગથી પર્વતને પ્રહાર કર્યો. પછી રથના ઘોડાને નિયમમાં રાખી ધનુષ ઉપર પણછ ચડાવીને પિતાના નામથી અંકિત બાણ તેમણે છોડયું. તે બાણ એક ગાઉની જેમ ક્ષણમાં બેતર યોજન સુધી જઈ ક્ષુદ્રહિમાલય દેવની આગળ પૃથ્વી ઉપર પડ્યું. બાણને પડતું જોઈ ક્ષણવાર તે કોપ પામ્યા, પણ બાણની ઉપરના નામાક્ષર વાંચવાથી તત્કાળ પાછો શાંત થઈ ગયો. પછી ગે શીર્ષચંદન, સર્વ પ્રકારની ઔષધિઓ, પદ્મદ્રહનું જળ, દેવદૂષ્ય વસ્ત્રો, બાણ, રત્નના અલંકાર અને કલ્પવૃક્ષનાં પુષ્પોની માળા વિગેરે પદાર્થો તેણે આકાશમાં રહીને સગરચક્રીને ભેટ કર્યા, સેવા કરવી કબૂલ કરી અને “ચક્રવત્તી જય પામો' એમ કહ્યું. તેને વિદાય કરી ચક્રી પિતાના રથને પાછો વાળી ત્યાંથી ઋષભકૂટ પર્વતે ગયા. ત્યાં પણ તે પર્વતને ત્રણ વાર રથગ્રવડે તાડન કર્યું અને અધોને નિયમમાં રાખીને તે પર્વતના પૂર્વ ભાગ ઉપર “આ અવસર્પિણીમાં બીજે ચક્રી હું સગર નામે થયે છું” એવા કાકિણીરત્નથી અક્ષરો લખ્યા. ત્યાંથી રથ પાછો વાળી પિતાની છાવણીમાં આવીને તેમણે અઠ્ઠમતપનું પારણું કર્યું અને જેમની દિગ્વિજયની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે એવા સગરરાજાએ મેટી ઋદ્ધિથી હિમાચળકુમારને અછાનિક ઉત્સવ કર્યો. ત્યાંથી ચક્રરત્નને અનુસરતા ચક્રવત્તી ઉત્તર-પૂર્વને રસ્તે ચાલતા સુખે સુખે ગંગાદેવીના ભુવનની સન્મુખ આવ્યા. ત્યાં ગંગાના સ્થાનની નજીક છાવણી કરી અને ગંગાદેવીને ઉદ્દેશીને અઠ્ઠમભક્ત તપ કર્યું . ગંગાદેવી પણ સિંધુદેવીની જેમ અઠ્ઠમ અંતે આસનકપથી ચક્રવતીને આવ્યા જાણી અંતરિક્ષમાં આવીને ઊભી રહી. તેણે મહારાજાને એક હજાર ને આઠ રનના કુંભે, સુવર્ણ માણિક્યરૂપ દ્રવ્ય અને રત્નનાં બે સિંહાસને ભેટ કર્યા. સગરરાજાએ ગંગાદેવીને વિદાય કરી અઠ્ઠમ તપનું પારણું કર્યું અને પ્રસન્ન મને એની પ્રીતિને અર્થે અષ્ટાનિક ઉત્સવ કર્યો. ત્યાથી ચક્રે બતાવેલે માર્ગે દક્ષિણ દિશા ભણી ખંડપ્રપાતા ગુફાની સામે ચાલ્યા. ત્યાં ખંડપ્રપાતા પાસે છાવણી નાખી અને નાટયમાળદેવને ધારીને અઠ્ઠમતપ કર્યું. અઠ્ઠમતપને અંતે નાટયમાળદેવ પોતાના આસનકંપથી ચક્રવત્તીને આવ્યા જાણીને ગ્રામપતિની જેમ ભેટ લઈ તેમની પાસે આવ્યો. તેણે નાના પ્રકારનાં અલંકારો ચક્રવત્તીને આપ્યાં, મંડળેશ રાજાની જેમ નગ્ન થઈને તેમની સેવા અંગીકાર કરી. તેને વિદાય કર્યા પછી અઠ્ઠમ તપનું પારણું કરીને સગરરાજાએ હર્ષથી અષ્ટાદ્દિનકા ઉત્સવ કર્યો. પછી ચક્રીની આજ્ઞાથી સેનાપતિ અદ્ધસેના લઈ દૂર જઈને સિંધુનિકૂટની જેમ ગંગાને પૂર્વ નિષ્કટ સાધી આવ્યા. પછી સગર રાજાએ વૈતાઢય પર્વતની અને શ્રેણીના વિદ્યાધરને પર્વતને રાજાઓની જેમ વેગથી જીતી લીધા. તેઓએ ચક્રીને રત્નોનાં અલંકાર, વસ્ત્રો, હાથી અને ઘેડાએ આપ્યાં અને તેમની સેવા કરવી સ્વીકારી. મહારાજા સગરે વિદ્યાધરોને સત્કાર કરી વિદાય કર્યા. મોટા લોકો વાણીથી જ પોતાની સેવાને સ્વીકાર સાંભળી સંતુષ્ટ થાય છે. ચક્રીને આદેશથી સેનાપતિએ તમિસાગુફાની જેમ અઠ્ઠમતપ વિગેરે કરી ખંડપ્રપાતા ગુફા ઊઘાડી. પછી સગરરાજાએ હાથી ઉપર બેસી મેરુપર્વતના શિખર પર સૂર્ય રહે તેમ હાથીના દક્ષિણ કુંભસ્થળ ઉપર મણિ મૂકીને તે ગુફામાં પ્રવેશ કર્યો. પ્રથમની Page #309 -------------------------------------------------------------------------- ________________ સગ ૪ થા જેમ તે ગુફામાં બન્ને તરફ કાકિણીરત્નથી મંડળ કર્યાં અને પૂર્વની જેમ પાળ બાંધીને ઉન્મગ્રા અને નિમન્ના નદી ઉતર્યાં. ગુફાની મધ્યમાંથી સગર રાજા પેાતાની મેળે ઉઘડેલા તે ગુફાના દક્ષિણ દ્વારમાંથી નદીના પ્રવાહની જેમ નીકળ્યા. ૨૮૮ પછી ગગાના પશ્ચિમ કિનારા ઉપર છાવણી નાખી, ત્યાં નવ નિધાનની ધારણા કરીને અઠ્ઠમતપ કર્યું. તપને અંતે નૈસર્પ, પાંડુ, પિંગળ, સરત્નક, મહાપદ્મ, કાળ, મહાકાળ, માણવ અને શંખ એ નવ નિધિ સગરચક્રી સમીપે પ્રગટ થયા. તે પ્રત્યેક નિધિના હજાર હજાર દેવતાએ સાનિધ્યકારી હોય છે. તેઓએ ચક્રીને કહ્યુ-“ હે મહાભાગ! અમે ગ`ગાના મુખ સમીપે માગધતી માં રહીએ છીએ, ત્યાંથી તમારા ભાગ્યથી તમને વશ થઇને તમારી પાસે આવ્યા છીએ. હવે ઇચ્છા પ્રમાણે હંમેશાં અમારા ઉપભાગ કરો અથવા આપી દ્યો. કદાપિ ક્ષીરસમુદ્ર ક્ષય પામે પણ અમે ક્ષય પામશુ' નહીં. હે દેવ ! તમારા સેવકાની જેવા નવ હજાર યક્ષાએ રક્ષણ કરેલા, આઠ ચક્ર ઉપર રહેલા, ખાર ાજનના વિસ્તારવાળા અને નવ ચાજનની પહેાળાઇવાળા અમે પૃથ્વીની અંદર તમારા પારિપાક થઇને ચાલશુ'. ” તેમની વાણી સ્વીકારીને રાજાએ પારણુ કર્યું અને આતિથેયની જેમ તેમના અષ્ટાહ્નિક ઉત્સવ કર્યાં. સગર રાજાની આજ્ઞાથી સેનાપતિએ ગંગા નદીની પૂર્વ દિશાએ રહેલુ બીજી નિષ્કૃટ પણ એક ખેડાની જેમ સાધ્યું. ગંગા અને સિ' નદીની બંને બાજીના મળીને ચાર નિષ્કંટોથી અને તેના મધ્યમાં રહેલા એ ખ`ડથી આ ષટ્ખંડ ભરતક્ષેત્ર કહેવાય છે. તેને સગરચક્રીએ ખત્રીશ હજાર વર્ષે સુખે સાધ્યું. ગરહિત એવા શિતવંત પુરુષોની પ્રવૃત્તિ લીલાપૂર્વક જ થાય છે, ܕܕ મહારાજા ચક્રવત્તી ચૌદ મહારત્નના સ્વામી હતા, નવ નિધિએના ઈશ્વર હતા, ખત્રીશ હજાર રાજાએ તેમની સેવા કરતા હતા, ખત્રીશ હજાર રાજપુત્રી તથા ખત્રીશ હજાર દેશની બીજી ખત્રીશ હજાર સ્ત્રીએ-કુલ ચાસઠ હજાર સ્ત્રીઓએ યુક્ત હતા, બત્રીશ હજાર દેશના સ્વામી હતા, ખેતેર હજાર મોટા નગરા ઉપર સત્તા ધરાવતા હતા, નવાણું હજાર ણમુખના અધિપતિ હતા, અડતાળીશ હજાર પત્તનેાના ઉપરી હતા, ચાવીશ હજાર કર્મટ અને મડડંબના અધિપતિ હતા, ચૌદ હજાર સ`બાધના સ્વામી હતા, સેાળ હજાર ખેટકોના રક્ષક હતા, એકવીશ હજાર આકરના નિયંતા હતા, આગણપચાસ કુરાજ્યાના નાયક હતા, છપ્પન અંતરાઇક (દ્વીપેા)ના પાલક હતા, છન્નુ ક્રોડ ગામાના સ્વામી હતા, છન્નુ ક્રોડ પાયદળથી પરિવારિત હતા અને ચારાશી-ચારાશી લાખ હાથી, ઘેાડા અને રથાથી પૃથ્વીમ’ડળને આચ્છાદિત કરતા હતા. એવી રીતે માટી ઋદ્ધિએ પૂર્ણ ચક્રવતી ચક્રરત્નને અનુસરીને દ્વીપાંતરથી વહાણુ પાછું વળે તેમ પાછા વળ્યા. ખીજના ચંદ્રની જેમ ગ્રામપતિ, દુપાળ અને મડળેશેા રસ્તામાં તેમની ઉચિત રીતે ભક્તિ કરતા હતા, વધામણી દેનારા પુરુષોની જેમ આકાશમાં આગળ પ્રસરતી રેણુ તેમનું આગમન દૂરથી જ કહેતી હતી, જાણે સ્પર્ધાથી પ્રસરતા હોય તેવા ઘેાડાના ખાંખા રાથી, હાથીઓની ગર્જનાથી, બદીઓના ઘાષથી અને વાજિત્રાના અવાજોથી દિશાઓને બહેરી કરતા હતા. એવી રીતે હંમેશાં એક એક ચેાજન પ્રયાણ કરતા સુખે સુખે ચાલતા સગર રાજા પ્રીતિવાળી સ્ત્રીની પાસે આવે તેમ પેાતાની વિનીતાનગરી સમીપ આવી પહેાંચ્યા. પરાક્રમમાં પર્યંત સમાન રાજાએ વિનીતાનગરીની પાસે સમુદ્ર જેવા પડાવ નાખ્યા. Page #310 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જી. ૨૯ એક દિવસે સર્વ કલાના ભડાર તે સગર રાજા અવક્રીડા કરવા માટે એક તાકાની અને વિપરીત શિક્ષાવાળા ઘેાડા ઉપર ચડયા. ત્યાં ઉત્તરાત્તર ધારામાં એ ચતુર ઘેાડાને તે ફેરવવા લાગ્યા. અનુક્રમે પાંચમી ધારામાં ઘેાડો ફેરવ્યા એટલે જાણે ભૂત વળગ્યું હાય તેમ લગામ વિગેરેની સ’જ્ઞાને અવગણીને તે ઘેાડો આકાશમાં ઉછળ્યા. જાણે અન્વરૂપે રાક્ષસ હોય તેમ કાળના વેગવડે શીઘ્ર ઊડીને કોઈ મોટા જ*ગલમાં તે સગર રાજાને લઈ ગયા. ક્રેાધથી લગામ ખેચીને તથા પેાતાની જઘાવડે દબાવીને સગર રાજાએ તેને કબજે રાખ્યા અને પછી છલાંગ મારીને ઉતરી પડયા. વિધુર થયેલા અન્ય પણ પૃથ્વી ઉપર પડી ગર્ચા એટલે પૃથ્વીપતિ પગે ચાલવા લાગ્યા. ઘેાડીવાર આગળ ચાલ્યાં ત્યાં એક માટુ' સરાવર દીઠું. તે જાણે સૂર્ય –કિરણાની આતાપનાથી ખરી જઇને પૃથ્વી ઉપર ચદ્રિકા પડી હોય તેવુ જણાતું હતું. સગરચક્રી વનના હાથીની જેમ શ્રમ ટાળવા માટે તે સરેાવરમાં નાહ્યા અને સ્વાદિષ્ટ, સ્વચ્છ તેમજ કમળથી સુગંધી થયેલા શીતળ જળનું પાન કર્યું. સરાવરમાંથી નીકળી તેને કિનારે બેઠા, એટલે જાણે જળદેવી હેાય તેવી એક યુવતી તેના જોવામાં આવી. તે નવા ખીલેલા કમલની જેવા મુખવાળી તથા નીલકમળની જેવા લાચનવાળી હતી, તેના શરીર ઉપર લાવણ્ય-જળ તર`ગિત થયુ` હતુ`, ચક્રવાક પક્ષીના જોડલા જેવા એ સ્તનેાથી અને ફુલેલા સુવર્ણ કમળના જેવા મનેાહર હાથ-પગથી તે ઘણી સુંદર લાગતી હતી. જાણે શરીરધારી સાવરની લક્ષ્મી હોય તેવી તે સ્ત્રીને જોઈ ચક્રી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા 66 અહા ! આ શું અપ્સરા છે ? અથવા શું વ્યંતરી છે ? વા શુ' નાગકન્યા છે કે શું વિદ્યાધરી છે ? કારણ કે સામાન્ય સ્ત્રી આવી હેાય નહી. અમૃતની વૃષ્ટિ જેવું આ સ્ત્રીનું દર્શન જેવા આનંદ ઉત્પન્ન કરે છે તેવુ સરોવરનુ જળ પણ હૃદયને આનંદ કરતું નથી.” કમળપત્ર જેવા લેચનવાળી તે સ્ત્રીએ પણ પૂર્ણ અનુરાગવડે તે જ વખતે ચક્રીને જોયા. તત્કાળ ગ્લાનિ પામેલી કમલિની જેવી, કામદેવથી વિધુર થયેલી તે સ્ત્રીને તેની સખી માંડમાંડ તેના નિવાસસ્થાને લાવી. કામાતુર થયેલા સગર રાજા હળવેહળવે સ૨ાવરના કિનારા ઉપર ચાલતા હતા, તેવામાં કોઈ કચુકીએ આવી અંજિલ જોડીને સગર રાજા પ્રત્યે કહ્યું“ હે સ્વામિનૢ ! આ ભરતક્ષેત્રને વિષે વૈતાઢથ પર્વતમાં સ...પત્તિએને વહાલું એવું ગગનવલ્લભ નામે નગર છે. ત્યાં સુલેાચન નામે એક વિખ્યાત વિદ્યાધરના પતિ છે, તે અલકાપુરીમાં કુબેર ભંડારી રહે તેમ રહેલા છે. સહસ્રનયન નામે તેના એક નીતિવત પુત્ર છે અને વિશ્વની સ્ત્રીઓમાં શિરામણિ એવી એક મુકેશા નામે દુહિતા છે. તે દુહિતા જન્મી કે તરત કોઈ નૈમિત્તિકે કહ્યું હતું કે આ પુત્રી ચક્રવત્તીની પટ્ટરાણી અને સ્ત્રી– રત્ન થશે.' રચનૂપુરના રાજા પૂર્ણ મેધે પરણવાની ઈચ્છાથી તેની વારંવાર માગણી કરી, પણ તેના પિતાએ તેને આપી નહીં; એટલે ખળાત્કારે હરણ કરવાની ઇચ્છાવાળા પૂર્ણ – મેઘ ગર્જના કરતા યુદ્ધ કરવાને માટે આવ્યા. દી ભુજાવાળા પૂર્ણ મેઘે બહુ વખત સુધી યુદ્ધ કરીને સુલોચનને દીર્ઘ નિદ્રામાં સુવાડયા. પછી સહસ્રનયન ધનની જેમ પેાતાની બહેનને લઇને પિરવાર સાથે અહીં આવી રહ્યો છે. હે મહાત્મન્ ! સાવરમાં ક્રીડા કરતી તે સુકેશાએ આજે તમને જોયા તે જ વખતે કામદેવે તેને વેદનામય વિકારની શિક્ષા આપી છે. ઘામથી પીડિત હોય તેમ તે પસીનાવાળી થઇ ગઇ છે, ભય પામી હોય તેમ તેને ક પારા થયા છે, રાગિણી હોય તેમ તેના વણું બદલાઇ ગયા છે, શાકમાં ડૂબી ગઈ હોય તેમ અશ્રુ પાડયા કરે છે અને જાણે યાગિની હોય તેમ લયમાં રહેલી છે. હે જગત્રાતા ! તમારા દર્શનથી ક્ષણુવારમાં તેની અવસ્થા વિચિત્ર પ્રકારની થઈ ગઈ છે, માટે ૩૭ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ સગ ૪ થે તે મૃત્યુ પામે નહીં ત્યાં સુધીમાં તમે આવીને તેની રક્ષા કરે.” આવી રીતે તે વિચક્ષણ સ્ત્રી કહેતી હતી તેવામાં સહસ્ત્રનયન પણ આકાશમાગે ત્યાં આવ્યો અને તેણે ચક્રીને નમસ્કાર કર્યો. તે સન્માનપૂર્વક સગર ચક્રીને પિતાના નિવાસસ્થાનમાં લઈ ગયે, અને ત્યાં સ્ત્રી-રત્ન એવી પિતાના બહેન સુકશાનું દાન કરીને તેણે ચક્રીને સંતુષ્ટ કર્યા. પછી સહસ્ત્રલેશન અને ચક્રી વિમાનમાં બેસીને વૈતાઢય પર્વત ઉપર રહેલા ગગનવલ્લભ નગરે ગયા. ત્યાં તેના પિતાના રાજ્ય ઉપર સહસ્રનયનને બેસાડી સગર ચક્રીએ તેને વિદ્યાધરને અધિપતિ કર્યો. પછી સ્ત્રી-રત્નને લઈને ઇદ્રના જેવા પરાક્રમવાળા સગર ચક્રી સાકેતપુર ( પિતાની છાવણી )માં આવ્યા. ત્યાં વિનીતાનગરીને ઉદ્દેશીને અઠ્ઠમતપ કર્યું અને વિધિ પ્રમાણે પૌષધાગારમાં જઈને પૌષધ ગ્રહણ કર્યું. અઠ્ઠમને અંતે પૌષધાગારથી નીકળીને પરિજનેની સાથે રાજાએ પારણું કર્યું. ત્યારપછી રાજાએ વાસકસજજાર નાયકાની જેવી તે વિનિતાપુરીમાં પ્રવેશ કર્યો. તે સમયે ઠેકાણે ઠેકાણે નગરીમાં તોરણ બાંધેલાં હતાં, તેથી જાણે તે ભ્રકુટીવાળી હોય તેવી જણાતી હતી; દુકાનની શોભા માટે બાંધેલી અને પવનથી ઊડતી પતાકાઓથી જાણે તે નાચવાને ઊંચા હાથ કરતી હોય એમ જણાતી હતી; ધૂપધાણામાંથી ધૂમાડાની પંક્તિઓ ચાલતી હતી, તેથી જાણે તેણે પોતાના શરીર ઉપર પત્રવલ્લી કરેલી હોય તેવી જણાતી હતી; દરેક મંચની ઉપર રત્નની પત્રિકાઓ ગોઠવેલી હતી, તેથી જાણે નેત્રના વિસ્તારવાળી હોય તેવી જણાતી હતી; વિચિત્ર પ્રકારે કરેલી મંચ-રચનાઓથી જાણે ત્યાં ઊંચા પ્રકારની શય્યા તૈયાર કરી હોય તેવી જણાતી હતી અને વિમાનની ઘુઘરીઓના અવાજથી જાણે મંગળગાયન કરતી હોય એવી જણાતી હતી. અનુક્રમે નગરીમાં ચાલતા ચક્રી, ઈદ્ર જેમ પોતાના વિમાનમાં આવે તેમ ઊંચા તોરણવાળા, ઊંચી કરેલી પતાકાવાળા અને ચારણ-ભાટ જ્યાં માંગલિક ગીત ગાઈ રહ્યા છે એવા પિતાના ગૃહાંગણમાં આવ્યા. પછી નિરંતર પોતાની સાનિધ્ય કરનારા સોળ હજાર દેવતાઓને, બત્રીસ હજાર રાજાઓને, સેનાની, પરહિત, ગૃહપતિ અને વિદ્ધકી એ ચાર મહારત્નને, ત્રણસેં ને સાઠ રસેઈઆને, અઢાર શ્રેણિપ્રશ્રેણિને, દુર્ગપાળ, શ્રેષ્ઠી, સાર્થવાહ અને બીજા સર્વને મહારાજાએ પિતપોતાને સ્થાનકે જવા રજા આપી. પછી અંતઃપુરના પરિવાર સહિત અને સ્ત્રી-રતનયુક્ત, સત્પના ઉદાર મનની જેવા પોતાના વિશાળ અને ઉજવળ મંદિરમાં તેણે પ્રવેશ કર્યો. ત્યાં સ્નાનગૃહમાં સ્નાન કરી, દેવાલયમાં દેવાર્ચન કરી રાજાએ ભેજનગૃહમાં જઈ ભજન કર્યું અને પછી સામ્રાજ્યલક્ષમીરૂપી લતાને ફળ જેવા સંગીત, નાટક અને બીજા વિને દવડે ચક્રી ક્રીડા કરવા લાગ્યા. એક દિવસ દેવતાઓ આવી સગરરાજાને કહેવા લાગ્યા- હે રાજા ! તમે આ ભરતક્ષેત્રને વશ કર્યું, તેથી ઈકો જેમ અહંતને જન્માભિષેક કરે છે તેમ અમે તમને ચક્રવત્તીપણાને અભિષેક કરશું.” આ સાંભળી ચક્રવત્તી એ લીલાવડે જરા ભ્રકુટી નમાવીને તેમને આજ્ઞા આપી. મહાત્માઓ સ્નેહીજનના સ્નેહનું ખંડન કરતા નથી. પછી અભિયોગિક દેવતાઓએ નગરીની ઇશાનખૂણમાં અભિષેકને માટે એક રત્નમડિત મંડપ બનાવે; અને સમુદ્ર, તીર્થ, નદી તથા દ્રહોમાંથી પવિત્ર જળ તથા પર્વતેમાંથી દિવ્ય ઔષધિઓ લાવ્યા. બધી તૈયારી થઈ ગઈ એટલે અંતઃપુર તથા સ્ત્રી-રત્ન સહિત ચક્રવર્તી રત્નાચળની ગુફા જેવા તે રત્નમંડપમાં દાખલ થયા. ત્યાં તેમણે સિંહાસન ૧ અયોધ્યા, વિનીતા ને સાકેતપુર એ ત્રણે પર્યાયવાચક નામ છે. ૨. જ્યારે પતિને આવવાનો સમય હોય તે વખતે શુંગારાદિકથી તૌયાર થઈ રહેલ સ્ત્રી Page #312 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું ૨૯૧ સહિત મણિમય સ્નાનપીઠને અગ્નિહોત્રી જેમ અગ્નિની પ્રદક્ષિણા કરે તેમ પ્રદક્ષિણા કરી અને અંતપુર સહિત પૂર્વ તરફથી સે પાનપંક્તિથી તે પીઠ ઉપર ચડી પૂર્વ સન્મુખના સિંહાસનને અલંકૃત કર્યું. બત્રીસ હજાર રાજાઓ પણ હસે જેમ કમળ ખંડ ઉપર આરોહણ કરે તેમ ઉત્તર બાજુના પાનને તે ઉપર ચડી સામાનિક દેવતાઓ જેમ ઈદ્રની સામે બેસે તેમ સગરરાજાની સન્મુખ દષ્ટિ કરી અંજલિ જોડીને પોતપોતાનાં આસને ઉપર સ્થિત થયા. સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત અને વિદ્ધકીરત્ન તથા શ્રેણી, સાર્થવાહ અને બીજા ઘણું જને આકાશમાં જેમ તારાઓ રહે તેમ દક્ષિણ બાજુનાં પગથિયાથી ઉપર ચડી સ્નાનપીઠ ઉપર પોતપોતાના આસન ઉપર બેઠા. પછી શુભ દિવસ, વાર, નક્ષત્ર, કરણ, ગ, ચંદ્ર અને સર્વ ગ્રહના બળવાળા લગ્નમાં દેવતાઓ વિગેરેએ સુવર્ણના, રૂપાના, રત્નના અને જેના મુખ ઉપર કમળો રહેલા છે એવા કળશથી સગરરોજાને ચક્રીપણાનો અભિષેક કર્યો. પછી ચિત્રકારો જેમ રંગ કરવાની ભીતને સાફ કરે તેમ કેમળ હાથથી દેવદૂષ્ય વસ્ત્રથી રાજાના અંગને તેમણે સાફ કર્યું. પછી દર અને મલયાચળના સુંગધી બાવનાચંદનાદિકથી ચંદ્રિકા વડે આકાશની જેમ તેઓએ રાજાના અંગને વિલેપન કર્યું, દિવ્ય અને ઘણું સુંગધી પુષ્પની માળા પિતાનો દઢ અનુરાગની પેઠે તેઓએ રાજાના મસ્તક ઉપર ધારણ કરાવી અને પોતે લાવેલાં દેવદૂષ્યવસ્ત્ર અને રત્નાલંકાર ચકીને ધારણ કરાવ્યાં. પછી મહારાજાએ મેઘના ધ્વનિ જેવી વાણીથી પોતાના નગરના અધ્યક્ષને આ પ્રમાણે આજ્ઞા કરી કે “બાર વર્ષ સુધી આ નગરી દંડ દાણ વિનાની, સુભટના પ્રવેશ રહિત, કર વિનાની અને મોટા ઉત્સવવાળી કરો.” આવી આજ્ઞાને નગરના અધ્યક્ષે ડિંડિમની પેઠે પિતાના માણસને હાથી ઉપર બેસાડીને આખી નગરીમાં આષણાથી જાહેર કરી. આવી રીતે સ્વર્ગનગરીના વિલાસબૈભવને રવાના વ્રતવાળી (અર્થાત્ તેના જેવી) વિનીતાનગરીમાં ખંડ પૃથ્વીપતિ મહારાજા સગર ચક્રવર્તીને ચક્રવર્તી પદાભિષેકને સૂચવનાર મહાન્ ઉત્સવ બાર વર્ષ સુધી દરેક દુકાનમાં, દરેક મંદિરમાં અને દરેક રસ્તામાં પ્રવર્તે. . 8888888888888888888888888888888888888888 व इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितीयपर्वणि सगरदिग्विजयचक्रवर्तित्वाभिषेकवर्णनो નામ વાર્થ સદ | ક | D38SPBT Page #313 -------------------------------------------------------------------------- ________________ સગ ૫ મ. એકદા દેવતાઓથી નિરંતર સેવાતા ભગવાન શ્રી અજિતનાથ સ્વામી સાકેતનગરના ઉદ્યાનમાં આવીને સમવસર્યા. ઇંદ્રાદિક દેવો અને સગરાદિક રાજાઓ યથાયોગ્ય આસને બેઠા એટલે પ્રભુ ધર્મદેશના આપવા લાગ્યા. તે વખતે પિતાના વધને સંભારીને કેંધાયમાન થયેલા સહસ્ત્રલેચને વૈતાઢય પર્વત ઉપર ગરૂડ જેમ સર્પને મારે તેમ પિતાના શત્રુ પૂણમેઘને મારી નાખે, તેને પુત્ર ઘનવાહન ત્યાંથી નાસીને શરણની ઈચ્છાથી અહીં સમવસરણમાં આવ્યા. ભગવંતને ત્રણ પ્રદક્ષિણ પૂર્વક પ્રણામ કરીને વટેમાર્ગુ વૃક્ષ નીચે બેસે તેમ પ્રભુના ચરણ પાસે આવીને તે બેઠે. તેની પછવાડે જ પાતાળમાંથી પણ ખેંચી કાઢીને, સ્વર્ગમાંથી પણ પાડી નાખીને અથવા બળવાનના શરણથી પણ છોડાવીને હું એને મારું” એમ બોલતે અને હથિયાર ઉગોમતે સહસ્ત્રલે ચન ત્યાં આવ્યું, અને તેણે સમવસરણમાં રહેલા ઘનવાહનને જોયે. પ્રભુના પ્રભાવથી તત્કાળ તેનો કેપ શાંત થયે, તેણે હથિયાર છોડી દીધા અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી ગ્ય સ્થાને બેઠે. પછી સગરચક્રીએ પરમેશ્વરને પૂછયું-“હે પ્રભુ! પૂણ મેઘ અને સુલોચનને વેર થવાનું શું કારણ?” ભગવાન્ બેલ્યા-“પૂર્વે સૂર્યપુર નગરમાં ભાવન નામે એક કેટી દ્રવ્યને સ્વામી વણિક રહેતો હતો. તે શ્રેષ્ઠી એક વખતે પોતાનું સર્વ દ્રવ્ય પોતાના પુત્ર હરિદાસને સેપી વેપારને માટે દેશાંતર ગયે. બાર વર્ષ સુધી પરદેશમાં રહી ઘણું ધન મેળવીને ભાવનશેઠ પોતાના નગરે આવી નગરની બહાર રાત્રિવાસે રહ્યા. ત્યાં બધા પરિવારને મૂકીને ભાવનશેઠ એકલો રાત્રિએ પોતાના ઘરમાં આવ્ય; કારણ કે ઉત્કંઠા બળવાન છે. તેના હરિદાસ નામના પુત્રે ચોરની શંકાથી તેને ખડૂગવડે મારી નાખ્યો. અલપ બુદ્ધિવાનને વિચાર હોતો નથી. પિતાના મારનારને ઓળખીને ભાવનશેઠ તત્કાળ તેના પરના દેષભાવમાં મૃત્યુ પામ્યો. પાછળ હરિદાસે પોતાના પિતાને ઓળખ્યા એટલે પશ્ચાત્તાપ કરી, પિતાથી અજાયે થયેલા અકાર્યથી મહાન દુઃખી થઈ પિતાના જનકનું પ્રેતકાર્ય કર્યું. કેટલેક કાળ ગયા પછી હરિદાસ પણ મૃત્યુ પામ્યો. તે બન્ને જણે કેટલાએક દુઃખદાયક ભવમાં પરિભ્રમણ કર્યું. અનુક્રમે કઈક સુકૃતગે ભાવનશેઠને જીવ આ પૂર્ણમેઘ થયો. અને હરિદાસને જીવ સુચન થયે. એવી રીતે હે રાજન! પૂર્ણમેઘ અને સુલોચનનું પ્રાણતિક વેર પૂર્વજન્મથી સિદ્ધ છે, અને આ ભવમાં તે પ્રસંગ પામવાથી બનેલું છે.” * પછી ફરીથી સગરરાજાએ પૂછયું-“આ તે બંનેના પુત્રને પરસ્પર વૈર થવાનું કારણ શું? અને આ સહસ્ત્રલેચનની ઉપર મને સ્નેહ ઉત્પન્ન થવાનું પણ કારણ શું ?” સ્વામીએ કહ્યું-“પૂર્વે તમે રંભક નામે એક દાનશીલ સંન્યાસી હતા. તે વખતે શશી અને આવળ નામે આ બે તમારા શિષ્યા હતા. તેમાં આ વળી નામને શિષ્ય ઘણે નમ્ર હોવાથી તમને ઘણો જ વહાલે હતો. તેણે એક વખતે દ્રવ્યથી એક ગાયને વેચાતી લીધી, તેવામાં તે ગાયના ધણીને ખુટવી કોર હૃદયવાળા શશીએ વચમાં પડીને તે ગાય પિતે ખરીદ કરી. તે ઉપરથી તેઓને ત્યાં કેશાકેશિ, મુષ્ટામુષ્ટિ અને દંડાદંડિ એમ ઘેર યુદ્ધ થયું. પરિણામે શશીએ આવળીને મારી નાખ્યો. તે શશી ચિરકાળ ભવભ્રમણ કરીને આ મેઘવાહન થયે અને આવળી હતી તે સહસ્રલોચન થયે. તેઓને શૈર થવાનું એ Page #314 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું ૨૯૩ કારણ છે. દાનના પ્રભાવથી શુભ ગતિઓમાં ભમીને રંભક હતો તે તમે ચક્રી થયા છે, અને સહસ્રલોચનને વિષે તમારે સ્નેહ પૂર્વભવથી જ ઉત્પન્ન થયેલો છે.” એ અવસરે તે સભામાં ભીમ નામે રાક્ષસોને પતિ બેઠો હતો. તેણે ઉઠીને વેગવડે આલિંગન કરી મેઘવાહનને કહ્યું-“પુષ્કરવાર દ્વીપના ભરતક્ષેત્રમાં શૈતાઢય પર્વત પર કાંચનપુર નામના નગરમાં હું પૂર્વભવે વિધુરંષ્ટ્ર નામે રાજા હતા. તે ભવમાં તું મારે રતિવલ્લભ નામે પુત્ર હતું. હે વત્સ ! તું મને ઘણે વહાલો હતો. આજે સારું થયું કે તું મારા જેવા માં આવ્યું. આ વખતે પણ તું મારો પુત્ર જ છે, માટે આ મારુ સૈન્ય અને બીજું જે કાંઈ મારું છે તે સર્વ તું ગ્રહણ કર. વળી લવણસમુદ્રમાં દેવતાને પણ દુર્જય એ, સાત સો જનને, સર્વદિશામાં વિસ્તારવાળો રાક્ષસદ્વીપ નામે એક સર્વ દ્વીપમાં શિરમણિ દ્વીપ છે. તેની મધ્યમાં પૃથ્વીની નાભિ ઉપર મેરુપર્વતની જેવો ત્રિકૂટ નામે પર્વત છે. તે મટી ઋદ્ધિવાળી પર્વત વલયાકારે રહે છે. નવ જન ઊંચે, પચાસ જન વિસ્તારમાં અને ઘણો દુર્ગમ છે. તેની ઉપર સુવર્ણમય ગઢ, ઘર અને તે રણવાળી લંકા નામે એક નગરી મેં હમણુ જ વસાવી છે. ત્યાંથી છ પેજન દૂર, પૃથ્વીમાં નીચે, શુદ્ધ સ્ફટિક રત્નના ગઢવાળી, નાના પ્રકારના રનમય ગૃહોવાળી અને સવાસો જન લાંબી-પહોળી પાતાળલંકા નામની ઘણી પ્રાચીન અને દુર્ગમ નગરી પણ મારી માલિકીની છે. હે વત્સ ! આ બને નગરીને તું ગ્રહણ કર અને તેનો તું રાજા થા. આ તીર્થકર ભગવંતના દર્શનનું ફળ તને આજે જ પ્રાપ્ત થાઓ.” એમ કહી એ રાક્ષસપતિએ નવ માણિજ્યને બનાવેલું એક મેટે હાર તથા રાક્ષસી વિદ્યા તેને આપી. ઘનવાહન પણ તરત જ ભગવાનને નમી રાક્ષસદ્વીપમાં આવીને તે બંને લંકાને રાજા થયે. રાક્ષસદ્વીપના રાજ્યથી અને રાક્ષસી વિદ્યાથી તે ઘનવાહન વંશ ત્યારથી રાક્ષસવંશ કહેવા. પછી ત્યાંથી સર્વજ્ઞા બીજી તરફ વિહાર કરી ગયા અને સુરેદ્ર તથા સગરાદિક પોતપોતાને સ્થાનકે ગયા. હવે સગર રાજા ચોસઠ હજાર સ્ત્રીઓ સાથે રતિસાગરમાં નિમગ્ન થઈ ઈદ્રની પેઠે ક્રીડા કરવા લાગ્યા. તેને અંતઃપુરના સંગથી થયેલી ગ્લાનિ, વટેમાર્ગને શ્રમ જેમ દક્ષિણ દિશાના પવનથી નાશ પામે તેમ સ્ત્રીરત્નની ભેગથી નાશ પામ્યો. એવી રીતે હમેશાં વિષયસુખ ભેગવતાં તેમને જહુકુમાર વિગેરે સાઠ હજાર પુત્રે થયા ઉદ્યાનપાલિકાએ પાળેલાં ઉદ્યાનના વૃક્ષો વૃદ્ધિ પામે તેમ ધાવમાતાઓએ પોષણ કરેલા તે પત્રો અનક્રમે વૃદ્ધિ પામ્યા. તેઓ ચંદ્રની જેમ ધીમે ધીમે સર્વ કળા ગ્રહણ કરી શરીરની લહમીરૂપી વલ્લીના ઉપવનરૂપ યૌવનવયને પ્રાપ્ત થયા. તેઓ બીજાઓને પિતાની અસ્ત્રવિદ્યામાં કુશળતા બતાવવા લાગ્યા. અને ન્યૂનાધિક જાણવાની ઈચ્છાથી પારકું અસ્ત્રકૌશલ્ય જોવા લાગ્યા. કળા જાણનારા તેઓ ઘોડા ખેલવાની ક્રીડામાં ઘોડાઓને સમુદ્રના આવર્તની લીલાવડે ભ્રમણ કરાવી દુર્દમ એવા તોફાની ઘોડાઓને પણ દમતા હતા. દેવતાઓની શક્તિનું પણ ઉલ્લંઘન કરનાર તેઓ વૃક્ષનાં પત્રને પણ સ્કંધ ઉપર નહીં સહન કરનાર એવા ઉન્મત હાથીઓને તેમના સ્કંધ ઉપર ચડીને વશ કરતા હતા. મદથી શબ્દ કરતા હાથીઓ જેમ વિધ્યાટવીમાં રમે તેમ સફળ શક્તિવાળા તેઓ પિતાના સવયસ્ક મિત્રેથી પરિવૃત થઈને રછાએ રમતા હતા. એક દિવસે રાજસભામાં બેઠેલો ચક્રવત્તીને બળવાન કુમારે એ આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી-“હે પિતાજી! પૂર્વ દિશાનું આભૂષણ માગધપતિ દેવ, દક્ષિણ દિશાનું તિલક વરદામપતિ, પશ્ચિમ દિશાને મુગટ પ્રભાસપતિ, પૃથ્વીની બે ભુજા જેવી બે બાજુ રહેલી Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સગ ૫ માં ગંગા અને સિંધુદેવી,ભરતક્ષેત્રરૂપી કમલની કર્ણિકા સમાન બૈતાઢયાદ્રિકુમારદેવ, તમિસાગુફાનો અધિપતિ ક્ષેત્રપાળ સદશ કૃતમાળ નામે દેવ અને ભરતક્ષેત્રની મર્યાદાભૂમિના સ્તંભરૂપ હિમાચલકુમારદેવ, ખંડપ્રપાતા ગુફાને અધિષ્ઠાયક ઉત્કટ એનાટયમાલ નામે દેવ અને નૈસર્પ વિગેરે નવ નિધિના અધિષ્ઠાયક નવ હજાર દેવતાએ –એ સર્વ દેવતાઓને તમે સાધારણ મનુષ્યની જેમ સાધ્ય કર્યા છે. વળી તેજસ્વી એવા આપે અંતરંગ શત્રુઓના ષવર્ગની જેમ આ ષટખંડ પૃથ્વીતલ પિતાની મેળે જ પરાજય પમાડયું છે. હવે તમારી ભજાના પરાક્રમને વેગ્ય કઈ પણ કાર્ય અવશેષ રહ્યું નથી કે જે કરીને અમે તમારું પુત્રપણું બતાવી આપીએ; માટે હવે તે પિતાજીએ સાધેલા આ સર્વ ભૂતળમાં સ્વેચ્છાએ વિહાર કરવાથી જ અમારું પુત્રપણું સફળ થાઓ એમ ઈચ્છીએ છીએ, તેમજ આપના પ્રસાદથી ઘરના આંગણાની જેમ સર્વ ભૂમિમાં હાથીની પેઠે સ્વદે વિહાર કરવાને ઈચ્છીએ છીએ.” આવી પિતાના પુત્રોની માગણી તેણે સ્વીકારી, કારણ કે મહાન પુરુષોની પાસે બીજાની પણ યાચના વ્યર્થ થતી નથી તે પિતાના પુત્રની યાચના કેમ વ્યર્થ થાય? પછી પિતાને પ્રણામ કરી પોતાના નિવાસમાં આવી તેઓએ પ્રયાણના મંગળસૂચક દુંદુભિ વગડાવ્યા. તે વખતે પ્રયાણ સમયે જ ધીરપુરુષોને પણ ક્ષોભ પમાડે તેવો અશુભ ઉત્પાત તથા અશુભ શુકન તેમને થવા લાગ્યા. મોટા સર્પના કુળથી આકુળ એવા રસાતલના દ્વારની જેમ સૂર્યનું મંડળ સેંકડે કેતુના તારાથી આકુળ થયું, ચંદ્રના મંડળમાં વિચ્ચે છિદ્ર જણાવા લાગ્યું, તેથી ચંદ્ર નવા કતરેલા દાંતના આકેટ જેવો દેખાવા લાગે, વાયથી જેમ લતા કંપે તેમ પૃથ્વી કંપવા લાગી, શિલાઓના કકડા જેવા કરાની વૃષ્ટિએ થવા લાગી. સુકાઈ ગયેલા વાદળાના ચૂર્ણની જેવી રજોવૃષ્ટિ થવા લાગી, રોષ પામેલા શત્રની જે મહાભયંકર વાયુ વાવા લાગ્ય, અશિવકારી શિયાલણ જમણી તરફ રહી બોલવા લાગી, જાણે તેઓની હરિફાઈ કરતા હોય તેમ ઘુવડ પક્ષી આક્રેશ કરવા લાગ્યા, જાણે ઊંચે પ્રકારે કાળચક્રથી ક્રીડા કરતા હોય તેમ આકાશમાં મંડળોકારે થઈ ચામાચીડીઆ ઊડવા લાગ્યા. ઉનાળામાં જેમ નદીઓ નિર્જલ થઈ જાય તેમ સુંગધી મદવાળા હાથીએ મદ રાહત થઈ ગયા અને રાફડામાંથી ભંયકર સર્પો નીકળે તેમ ખારા કરતા ઘડાને મુખમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા. આવા ઉત્પાત શુકનને તેઓએ ગણ્યા નહીં; કારણ કે તેવા ઉપાતાદિને જાણનાર પુરુષોને ભવિતવ્યતા જ પ્રમાણ હોય છે. તેઓએ સ્નાન કરીને પ્રયાણચિત કૌતુકમંગળાદિ કર્યું અને પછી ચક્રવત્તીના સર્વ સૈન્ય સાથે તેઓ ત્યાંથી ચાલ્યા. મહારાજા સગરે સ્ત્રી-રતન સિવાય સર્વ રને પુત્રની સાથે મોકલ્યાં, કારણ કે પિતાને આત્મા છે તે જ પુત્ર છે. સર્વ પુત્ર ત્યાંથી ચાલ્યા, તેમાં કેટલાએક ઉત્તમ હાથી ઉપર બેઠા હતા, તેઓ દિક પાળની જેવા જણાતા હતા, કેટલાએક રેવંત અબ્ધ કરતાં પણ વધારે સુંદર ઘડાઓ ઉપર બેઠા હતા અને સૂર્યાદિક ગ્રહોની જેમ કેટલાએક રથમાં બેઠા હતા. સર્વએ મુગટ પહેર્યા હતા, તેથી તેઓ જાણે ઈદ્રા હોય તેવા જણાતા હતા, તેમની છાતી ઉપર હાર લટક્તા હતા, તેથી જાણે નદીના પ્રવાહવાળ પર્વતે હોય તેવા જણાતા હતા, જાણે પૃથ્વી ઉપર આયુધધારી દેવતાઓ આવ્યા હોય તેમ તેઓના હાથમાં વિવિધ જાતનાં હથિયાર હતા, વૃક્ષના ચિહ્નવાળા જાણે વ્યંતરે હોય તેમ તેઓના મસ્તર ઉપર છત્રે હતાં, વેલંધર દેવતાઓથી સમુદ્રની જેમ આત્મરક્ષક પુરુષેથી તેઓ વીંટાઈ રહેલા હતા, ઊંચા હાથ કરીને ચારણભાટ તેમની સ્તુતિ કરતા હતા, ઘડાની તીક્ષણ ખરીઓથી પૃથ્વીને બેદી નાખતા Page #316 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું ૨૯૫ હતા, વાજિંત્રના અવાજથી સર્વ દિશાઓને બહેરી કરી મૂકતા હતા, ઘણી ઊડેલી પૃથ્વીની રજથી સર્વ દિશાઓને આંધળી કરી મૂકતા હતા, વિચિત્ર ઉદ્યાન માં જાણે ઉદ્યાનદેવતા હોય, પર્વતના શિખરની ઉપર જાણે મનોહર પર્વતના અધિષ્ઠાયક દેવતા હોય અને નદીએના કિનારા ઉપર જણે નદીપુત્રો હોય તેમ સ્વચ્છાએ ક્રીડા કરતા તેઓ આ ભરતભૂમિમાં સર્વ ઠેકાણે ભમવા લાગ્યા. ગામડાં, ખાણ, નગર, દ્રોણમુખ અને ખેડુલોકોના નેહડામાં પણ તેઓ વિદ્યાધરની પેઠે જિનપૂજા કરતા હતા. ઘણે ભાગ ભોગવતા, ઘણું ધન આપતા, મિત્રજનને ખુશી કરતા, શત્રુઓનો નાશ કરતા, રસ્તામાં નિશાન પાડવામાં પોતાનું કુશળપણું બતાવવા ભમતા અને પડતા શસ્ત્રો પકડી લેવામાં નિપુણતા દેખાડતા અને શસ્ત્રાશાસ્ત્રીની વિચિત્ર પ્રકારની કથાઓ તથા મશ્કરીની કથાઓ વાહન ઉપર બેસી પિતાના સરખી વયના રાજાઓની સાથે કરતા તેઓ, અનુક્રમે જેના જેવા માત્રથી ક્ષુધા ને તૃષા મટી જાય તેવી ઔષધિવાળા અને પુણ્યસંપત્તિના સ્થાનરૂપ અષ્ટાપદ પર્વતની સમીપે આવી પહોંચ્યા. તે અષ્ટાપદ પર્વત મોટા સરોવરથી જાણે દેવતાના અમૃતરસને ભંડાર હોય તેવો જણાત હતા, ગાઢ અને પીળા વૃક્ષેથી જાણે શ્યામરંગી સંધ્યાના વાદળાવાળો હોય તે લાગતું હતું, પડખે રહેલા સમુદ્રથી જાણે મોટી પાંખોવાળ હોય તેવું જણાતો હતો, નિર્ઝરણામાંથી ઝરતા જળપ્રવાહથી જાણે તેની ઉપર પતાકાના ચિહ્ન હોય તેવું જણાત હતી, તેની ઉપર વિદ્યાધરનો વિલાસગૃહ હોવાથી જાણે નવીન વિતાઢય પવત હોય તે જણાતું હતું; હર્ષ પામેલા મયૂરના મધુર સ્વરથી જાણે ગાયન કરતો હોય તેમ દેખાતો હતે, જાણે પૂતળીઓવાળું ચૈત્ય હોય તેમ તેની ઉપર અનેક વિદ્યાધરીઓ રહેતી હતી, ચારે બાજુ પડેલાં રત્નોથી જાણે રત્ન-મણિઓથી બનેલો પૃથ્વીને મુગટ હોય તેવો તે જણાતું હતું અને ત્યાંના ચિત્યને વંદના કરવાની ઈચ્છાથી હમેશાં આવતાં ચારણશ્રમણદિકથી તે પર્વત નંદીશ્વરદ્વીપ જે જણાત હતો. આ નિત્ય ઉત્સવવાળો સ્ફટિક રનમય પર્વત જોઈને તે કુમાએ સુબુદ્ધિ વિગેરે પિતાના અમાત્યને પૂછ્યું-વૈમાનિક દેવના સ્વર્ગમાં રહેલા કીડાપર્વતમાંથી જાણે એક અહીં પૃથ્વી ઉપર ઉતર્યો હોય એ આ કર્યો પર્વત છે? અને તેની ઉપર આકાશ સુધી ઊંચું તથા હિમાલય પર્વત પર રહેલ શાશ્વત ચૈત્ય જેવું આ ચૈત્ય છે તે કોણે કરાવેલું છે?” મંત્રીઓએ કહ્યું--“પૂર્વે ઋષભ પ્રભુ પ્રથમ તીર્થંકર ભગવંત થઈ ગયા છે, જે તમારા વશના અને આ ભારતમાં ધર્મતીર્થના આદિકર્તા થયા છે, તેના પુત્ર ભરત નવાણું ભાઈએથી મોટા અને ષખંડ ભરતક્ષેત્રને પિતાની આજ્ઞા માં પ્રવર્તાવનાર હતા. ઈકને જેમ મેરુપર્વત તેમ તે ચક્રીને આ અષ્ટાપદ નામે ક્રીડાગિરિ અનેક આશ્ચર્યના સ્થાનભૂત છે. આ પર્વતની ઉપર શ્રી ઋષભદેવ ભગવાન્ દશ હજાર સાધુઓની સાથે અવ્યયપદને પામેલા છે. ઋષભસ્વામીના નિર્વાણ પછી ભરતરાજાએ અહીં રત્નમય પાષાણથી સિંહનિષદ્યા નામે ચિત્ય કરાવેલું છે, તેમાં ઋષભસ્વામી અને પછી થનારા બીજા ત્રેવીસ તીર્થંકરનાં બિંબે નિર્દોષ રત્નોથી પોતપોતાના દેહના પ્રમાણ, સંસ્થાન, વર્ણ અને લાંછનવાળા વિધિ પ્રમાણે કરાવેલાં છે. તે સર્વે બિંબની પ્રતિષ્ઠા આ ચિત્યમાં તે ભરતચક્રીએ ચારણમુનિઓની પાસે કરાવેલી છે અને તેમણે પિતાના બાહુબલિ વિગેરે નવાણુ બંધુઓનાં પગલાં અને મૂત્તિઓ પણ કરાવી છે. અહીં સમવસરેલા શ્રી ઋષભસ્વામીએ ભવિષ્યમાં થનારા તીર્થકર, ચક્રવત્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળરામનું તેની પાસે વર્ણન કર્યું હતું. આ પર્વતની તરફ ભરતચક્રીએ આઠ આઠ પગથિયાં કરાવેલાં છે, તેથી તે અષ્ટાપદગિરિ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ સગ ૫ મા કહેવાય છે.” આ પ્રમાણેની હકીકત સાંભળીને ‘ અહા ! આ પર્વત આપણા પૂર્વજોના છે,’ એમ જેઓને હ` ઉપજ્યા છે એવા કુમારા પરિવાર સહિત તેની ઉપર ચડવા અને તે સિંહનિષદ્યા ચૈત્યમાં પ્રવેશ કર્યાં. દૂરથી દન થતાં જ તેઓએ હષ વડે આદિ તીર્થંકરને પ્રણામ કર્યા. અજિતસ્વામીના બિંબને તથા બીજા તીથ ́કરાનાં બિબેને પણ તેઓએ સરખી શ્રદ્ધા નમસ્કાર કર્યા, કારણ કે તેઓ ગ શ્રાવક હતા. જાણે મ`ત્રથી આકષ ણુ કરીને મંગાવ્યુ` હોય તેમ તત્કાળ આવેલા શુદ્ધગધાદકથી કુમારાએ શ્રીઅતનાં બિખાને સ્નાન કરાવ્યું. તે વખતે કેટલાએક કળશેાને પાણીથી ભરી દેતા હતા. કેટલાએક આપતા હતા, કેટલાએક પ્રભુની ઉપર ઢાળતા હતા, કેટલાએક ખાલી થયેલા પાછા લેતા હતા, કોઈ સ્નાત્રવિધિ ભણતા હતા, કોઇ ચામર વીજતા હતા, કાઈ સુવર્ણના ધૂપિયા લેતા હતા, કાઇ ધૃપિયામાં ઉત્તમ ધૂપ નાંખતા હતા અને કોઇ શખાદિ વાજિત્રા ઊંચે સ્વરે વગાડતા હતા તે વખતે વેગવડે પડતા સ્નાનના ગધાદકથી અષ્ટાપદ પવ ત બમણા નિઝરણાવાળા થયા. પછી કામળ,કારા અને દેવદૃષ્ય વસ્ત્રોથી તેઓ દાસની જેમ ભગવંતનાં ખિએનું માન કરવા લાગ્યા. પછી સીર’શ્રી દાસીની જેમ સ્વેચ્છાએ ઘણી ભક્તિવાળા તેઓએ ગેાશીષ ચંદનના રસવડે પ્રભુને વિલેપન કર્યું. વિચિત્ર પુષ્પાની માળાથી તથા દિવ્ય વસ્ત્ર અને મનેાહર રત્નાલ'કારાથી તેમની અર્ચા કરી, ઇંદ્રની જેવા રૂપવ ત તેઓએ સ્વામીનાં ખિએની આગળ અખંડિત ચોખાથી પટ્ટ ઉપર અષ્ટમ'ગલિક આલેખ્યા. દિવ્ય કપૂરની દીવેટથી તેઓએ સૂખિ'બ જેવી દેદીપ્યમાન આરાત્રિક તૈયાર કરી, તેની પૂજા કરી અને પછી તે આરિત ઉતારી. પછી અજલિ જોડીને શક્રસ્તવવડે વંદના કરી ઋષભસ્વામી વિગેરેની આ પ્રમાણે તેઓ સ્તુતિ કરવા લાગ્યાઃ—— “ હે ભગવંત! આ અપાર અને ઘેાર એવા સ‘સારરૂપી સમુદ્રમાં વહાણુ સમાન અને મોક્ષના કારણભૂત એવા તમે અમને પવિત્ર કરો. સ્યાદ્વાદરૂપી મહેલની પ્રતિષ્ઠામાં સૂત્રધાર( સુતાર) પણાને નયપ્રમાણથી ધારણ કરતા એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. ચેાજન સુધી પ્રસાર પામતી વાણીરૂપી નીકથી સ` જગતરૂપી બાગને તૃપ્ત કરનાર એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. તમારા દર્શનથી સામાન્ય જીવિતવાળા અમારી જેવા જીવા પાંચમા આરાપ ત પણ વિતનું પરમફળ પ્રાપ્ત કરશે. ગ, જન્મ, દીક્ષા, જ્ઞાન અને મુક્તિરૂપ પાંચ-પાંચ કલ્યાણકાથી નારકીઓને પણ સુખ આપનાર એવા તમેને અમે નમસ્કાર કરીએ છીએ. મેઘ, વાયુ, ચંદ્ર અને સૂની જેમ સમષ્ટિ રાખનારા એવા તમે અમને કલ્યાણને અર્થે થાએ. આ અષ્ટાપદ પર્વત પર રહેલાં પક્ષીઓને પણ ધન્ય છે કે જેઓ પ્રતિદિવસ નિરંતરપણે તમને જુએ છે. તમારા દર્શન અને પૂજન ઘણીવાર કરવાથી અમારું જીવિત અને કૌભવ કૃતા થયેલ છે. ’’ એવી રીતે સ્તુતિ કરીને ફરીથી અ`તને નમસ્કાર કરી તે સગરપુત્રો હ` પામી પ્રસાદમાંથી બહાર નીકળ્યા. પછી ભરતચક્રીના ભ્રાતાઓનાં પવિત્ર પગલાંઓને તેમણે વદના કરી. કે પછી કાંઇક વિચારીને જન્ટુકુમારે પોતાના નાના ભાઇને કહ્યું -“હું ધારું છુ આ અષ્ટાપદના જેવુ બીજુ કોઈ ઉત્તમ સ્થાન નથી, માટે આપણે આ ચૈત્યના જેવુ' બીજી રીત્ય અહી કરાવીએ. અહે ! ભરતચક્રીએ જો કે આ ભરતક્ષેત્ર છેડયું છે, તેા પણ આ પત કે જે ભરતક્ષેત્રમાં સારભૂત છે તેની ઉપર રૌત્યના મિષથી કાયમ રહીને ભરતક્ષેત્રને જાણે અત્યારે પણ તેઓ ભાગવે છે. ” વળી ફરી વિચાર કરીને ખેલ્યા- “ હું બંધુઓ ! નવું રૌત્ય કરાવ્યા કરતાં ભવિષ્યમાં લાપ થવાના સંભવવાળા આ ચૈત્યનું આપણે રક્ષણ Page #318 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું ર૭. કરીએ તો આ સત્ય આપણે જ કરાવેલું છે એમ સમજી શકાય, કારણ કે જ્યારે દુઃષમકાળ પ્રવર્તશે ત્યારે અર્થમાં લુબ્ધ, સર્વ રહિત અને કૃત્યાકૃત્યના વિચાર વિનાના પુરુષે થશે; તેથી જૂનાં ધર્મસ્થાનોનું રક્ષણ કરવું તે નવાં ધર્મસ્થાન કરાવ્યાથી પણ અધિક છે.” આ પ્રમાણે સાંભળીને સર્વ નાના ભાઈઓએ એ ચૈત્યના રક્ષણનિમિત્તે તેની ફરતી ખાઈ કરવા સારુ દંડરત્ન ગ્રહણ કર્યું. પછી જાણે તીવ્ર તેજથી સૂર્ય હોય તે જહુ પિતાના ભાઈઓ સાથે નગરની જેમ અષ્ટાપદની ચોતરફ ખાઈ કરવાને માટે દંડરત્નથી પૃથ્વી ખોદવા લાગ્યો. તેમની આજ્ઞાથી દંડરને હજાર યોજન ઊંડી ખાઈ ખેદી, એટલે ત્યાં આવેલાં નાગકુમારનાં મંદિરો ભાંગવા લાગ્યા. પિતાનાં ભુવને ભાંગવાથી, સમુદ્રનું મથન કરતાં જેમ જળજંતુઓ ક્ષોભ પામે તેમ સર્વ નાગલોક ક્ષેભ પામવા લાગ્યો. જાણે પરચક્ર આવ્યું હોય, જાણે અગ્નિ લાગ્યું હોય અથવા જાણે મહાવાત ઉત્પન્ન થયેલ હોય તેમ નાગકુમાર આમતેમ ત્રાસ પામવા લાગ્યા. એવી રીતે આકુળ થયેલો નાગલેક જેઈ જવલનપ્રભ નામે નાગકુમાર રાજા અગ્નિની જેમ ધથી બળવા લાગે. પૃથ્વીને ખોદેલી જોઈને “આ શું?” એમ સંભ્રમથી વિચારતો તે બહાર નીકળી સગરચક્રીના પુત્રોની પાસે આવ્યા. ચડતા તરંગવાળા સમુદ્રની જેમ ચડાવેલી ભ્રકુટિથી તે ભયંકર લાગતો હતો, ઊંચી જ્વાળાવાળા અગ્નિની જેમ પછી તેના હોઠ ફરકતા હતા, તપેલા લેઢાના તોમરની શ્રેણી જેવી લાલ દષ્ટિ તે નાખતો હતો અને વજાગ્નિની ધમણ જેવી પિતાની નાસિકા કુલાવતા હતા. એવા તેમજ યમરાજની જેમ કેાધ પામેલા અને પ્રલયકાળના સૂર્યની જેમ સામું ન જોઈ શકાય તેવા તે નાગપતિ સગરપુત્રોને આ પ્રમાણે કહેવા લાગ્યા-“અરે! પિતાને પરાક્રમી માનનારા અને દુર્મદ એવા તમે ભીલ લોકોને જેમ કિલ્લે મળે તેમ દંડર ન મળવાથી આ શું કરવા માંડયું છે? અરે ! અવિચારપૂર્વક કાર્ય કરનારા તમે ભવનપતિઓનાં શાશ્વત ભુવને ને આ ઉપદ્રવ કર્યો? અજિતસ્વામીના ભાઈના પુત્ર થઈને તમે પિશાચની જેમ આ દારુણ કર્મ કેમ કરવા માંડયું ?” પછી જન્તુએ કહ્યું-“હે નાગરાજ ! અમારાથી થયેલા તમારા સ્થાનભંગથી પીડિત થઈને તમે જે કહો છો તે ઘટિત છે, પણ દંડરત્નવાળા અમે એ તમારા સ્થાનનો ભંગ થાય એવી બુદ્ધિથી આ પૃથ્વી ખાદી નથી; કિંતુ આ અષ્ટાપદ પર્વતના રક્ષણને માટે ફરતી ખાઈ કરવા અમે આ પૃથ્વી ખોદી છે. અહીં અમારા વંશના મૂળપુરુષ ભરતચક્રીએ રત્નમય ચૈત્ય અને સર્વ તીર્થકરોની રત્નમય સુંદર પ્રતિમાઓ કરાવેલી છે. ભવિષ્યમાં કાળના દેષથી લોકો તેને ઉપદ્રવ કરશે, એવી શંકા લાવીને અમે આ કામ કર્યું છે. તમારાં સ્થાને તે ઘણું દૂર છે એમ જાણુને અમને તેના ભંગની શંકા થઈ નહોતી, પણ આમ થવામાં. આ દંડરનની અમેઘ શક્તિને જ અપરાધ જણાય છે; માટે અહંતની ભક્તિથી અવિચારીપણે અમે જે કામ કર્યું છે તે તમે ક્ષમા કરે અને હવે ફરીથી અમે તેમ કરશું નહીં.” એવી રીતે જહુકુમારે પ્રાર્થના કરાયેલ નાગરાજ શાંત થયે; કારણ કે પુરુષોના કોપાગ્નિને શાંત કરવામાં સામેવાણી જળરૂપ થાય છે. પછી “હવે ફરીથી તમે આવું કરશે નહી” એમ કહી સિંહ જેમ ગુફામાં જાય તેમ નાગપતિ નાગલોકમાં ગયો. નાગરાજના ગયા પછી જન્દુએ પિતાના નાના ભાઈઓને કહ્યું-“આપણે અષ્ટાપદની ફરતી ખાઈ તે કરી, પણ પાતાળ જેવી ગંભીર છતાં આ ખાઈ, માણસની મોટી આકૃતિ પણ બુદ્ધિ વિના જેમ શોભતી નથી તેમ જળ વિના શેભતી નથી. વળી કઈ ૩૮ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સર્ગ ૫ મે કાળે આ પાછી રજથી પૂરાઈ પણ જાય, કારણ કે કાળે કરીને મોટા ખાડા હોય છે તે પણ સ્થળરૂપ થઈ જાય છે, માટે આ ખાઈ ઘણાં જળથી અવશ્ય પૂરવી જોઈએ, પણ ઊંચા તરંગવાળી ગંગા વિના તે કામ પાર પડી શકશે નહીં.” આ પ્રમાણે સાંભળીને તમે કહો છે તે ઘણું સારું છે એમ તેના ભાઈઓએ કહ્યું એટલે જçએ જાણે બીજે યમદંડ હોય તેવું દંડરત્ન હાથમાં લીધુ. તે દંડરનવડે ગંગાના કાંઠાને ઈંદ્ર જેમ પર્વતના શિખરને તેડે તેમ તેડી નાખે. દડે કાંઠે તેડવાથી તે રસ્તે ગંગા ચાલી, કારણ કે સરલ પુરુષની જેમ જળ જ્યાં લઈ જઈએ ત્યાં જાય છે, તે વખતે ગંગાનદી પિતાના ઉછળતા મોટા તરંગોથી જાણે તેણે પર્વતના શિખરે ઊંચા કર્યા હોય તેવી જણાતી હતી અને તટ ઉપર અફળાતા પાણીથી ઉત્પન્ન થતા શબ્દો વડે જાણે જોરથી વાજિંત્રો વગાડતી હોય તેવી દેખાતી હતી. એવી રીતે પોતાના જળના વેગથી દંડે કરેલા પૃથ્વીના ભેદને બમણો પહોળો કરતી ગંગા સમુદ્રની જેમ અષ્ટાપદ ગિરિની ફરતી કરેલી ખાઈ પાસે આવી એટલે હજાર જન ઊંડી અને પાતાળની જેવી ભયંકર તે પરિખાને પૂરવાને તેઓ પ્રવર્યા. જહુએ અષ્ટાપદ પર્વતની ખાઈ પૂરવાને ગંગાને ખેંચી, તેથી તેનું નામ જાન્હવી કહેવાયું. ઘણું જળથી તે પરિખા પૂરાઈ ગયા પછી વધેલું જળ ધારાયંત્રની જેમ નાગકુમારનાં સ્થાનમાં પેઠું. રાફડાની જેમ નાગકુમારનાં મંદિરે જળથી પૂરાઈ ગયાં. એટલે દરેક દિશામાં કુંફાડા મારતા નાગકુમારે આકુળવ્યાકુળ થઈ ત્રાસ પામવા લાગ્યા નાગલેકના ક્ષોભથી સર્પરાજ વલનપ્રભ અંકુશે મારેલા હાથીની જેમ ભયંકર આકૃતિપૂર્વક કોપાયમાન થયા અને બે-“એ સગરના પુત્ર પિતાના વૈભવથી દુર્મદ થયેલા છે, તેથી તેઓ સામને યેગ્ય નથી; પણ ગધેડાની જેમ દંડને જ યોગ્ય છે. અમારા ભુવનેને નાશ કરવાને એક અપરાધ મેં સહન કર્યો અને શિક્ષા ન કરી તે ફરીથી તેમણે આ અપરાધ કર્યો; માટે હવે ચે૨ લે કને જેમ આરક્ષક પુરુષ શિક્ષા કરે તેમ હું તેમને શિક્ષા કરું.” આ પ્રમાણે ઘણા કપના આટાપથી ભયંકર રીતે બોલતો, અકાળે કાળાગ્નિની જેમ ઘણી દીપ્તિથી દારુણ દેખાતે અને વડવાનલ જેમ સમુદ્રને શેષણ કરવા ઈચછે તેમ જગતને બાળવાની ઈચ્છા કરતા તે પૃથ્વીમાંથી બહાર નીકળે; અને વજનળની જેમ ઊંચી જવાળાવાળો તે નાગર જ નાગકુમારેની સાથે વેગથી રસાતળમાંથી નીકળીને ત્યાં આવ્યું. પછી દષ્ટિવિષ સર્પને રાજાએ તત્કાળ કોપાયમાન દષ્ટિવડે સગરપુત્રોને જેયા, એટલે તત્કાળ ઘાસના પુળાની જેમ અગ્નિથી તે સર્વે ભસ્મરાશિ થઈ ગયા. તે વખતે લોકોમાં આકાશ અને પૃથ્વીને પૂરી દે એ એક મોટો હાહાકાર શબ્દ થયો, કારણ કે સાપરાધી માણસને નિગ્રહ પણ લોકોને તો અનુકંપાને માટે જ થાય છે. આ પ્રમાણે નાગરાજ સગરચકીના સાઠ હજાર પુત્રોને મૃત્યુ પમાડી સાયંકાળે સૂર્યની જેમ નાગલક સહિત પાછો રસાતળમાં ચાલ્યા ગયે. 图恩※※ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिशष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितीये पर्वणि सगरपुत्रनिधनो નામ પંચઃ સઃ | ૫ | ૌSa$88288888888,32588E3%83989થ્વ Page #320 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ઠ્ઠી તે વખતે ચક્રીના સન્યમાં ચાદ્ધાઓના માટા ઘાંઘાટ, કોઈ માટુ' જળાશય ખાલી થતાં જેમ જળ–જતુઓના ઘાંઘાટ થાય તેમ થવા લાગ્યા, જાણે કંપાક ફળ ખાયું હોય, જાણે ઝેર પીધું હોય અથવા જાણે સપે કરડવા હોય તેમ મૂર્છાવશ થઈને કેટલાક પૃથ્વી ઉપર પડવા, કેાઈ નાળીએરની જેમ પેાતાનું મસ્તક પાડવા લાગ્યા, કાઈ જાણે છાતીએ ગુન્હા કર્યા હોય તેમ તેને વારવાર ફૂટવા લાગ્યા, કાઇ જાણે પુરશ્રી દાસીની જેમ કા મૂઢ થઈ પગ પહેાળા કરીને બેસી રહ્યા, કાઈ વાનરની જેમ ઝ’પાપાત કરવાને શિખર ઉપર ચડવા, કોઈ પેાતાનું પેટ ચીરવાની ઈચ્છાથી યમરાજાની જિહ્વા જેવી છરીએ મ્યાનમાંથી ખેચવા લાગ્યા, કેાઈ ફાંસી ખાવાને માટે પ્રથમ ક્રીડા કરવાના હીડાળા આંધતા હાય તેમ પેાતાનાં ઉત્તરીય વસ્ત્રો વૃક્ષની શાખા ઉપર આંધવા લાગ્યા, કાઇ ક્ષેત્રમાંથી અંકુર ચૂટે તેમ મસ્તક પરથી કેશ ચૂ`ટી નાખવા લાગ્યા, કેાઈ પસીનાનાં બિંદુની જેમ શરીર ઉપરથી વસ્ત્રોને ફેકી દૈવા લાગ્યા, કાઇ જૂની ભી'તને આધાર દેવાને માટે મૂકેલા સ્ત ંભની જેમ કપાલ ઉપર હાથ મૂકીને ચિંતાપરાયણ થઇ ગયા અને કોઇ પેાતાના વસ્ત્રને પણ સારી રીતે રાખ્યા સિવાય પૃથ્વી ઉપર ગાંડા માણસની જેમ શિથિલ થઈ ગયેલા અ’ગવડે આળાટવા લાગ્યા. તે વખતે આકાશમાં ટીટોડીઓની જેમ અંતઃપુરની સ્ત્રીઓને હૃદયને ક’પાવનારો જૂદા જૂદા પ્રકારને વિલાપ થવા લાગ્યા. “અરે દેવ! અમારા પ્રાણેશને ગ્રહણ કરીને અને અમારા પ્રાણને અહીં રાખીને તે આ અદગ્ધપણું કેમ કર્યું...? હું પૃથ્વીદેવી ! તમે ફાટ પાડીને અમને જગ્યા આપે; કારણ કે આકાશમાંથી પડેલાનું શરણ પણ પૃથ્વી જ છે. હું જૈવ ! ચંદનઘાની જેમ આજે તું અમારી ઉપર અકસ્માત્ નિ ય થઇને વિદ્યુત્પાત્ કર. હે પ્રાણુ ! તમારા રસ્તાઓ કુશળ થાઓ અને તમે ઈચ્છા પ્રમાણે હવે અહી થી ચાલ્યા જાઓ, તથા આ શરીરને ભાડાની ઝુંપડીની જેમ તમે છેાડી દ્યો. હે મહાનિદ્રા ! સર્વાં દુ:ખને ટાળનારી તું આવ, અથવા હે ગંગા ! તુ' ઉછળીને અમને જળમૃત્યુ આપ. હે દાવાનળ ! તું આ પર્વતના જંગલમાં પ્રગટ થા કે જેથી તારી મદદવડે અમે અમારા પતિની ગતિને પામીએ. હું કેશપાસ ! તમે હવે પુષ્પની માળા સાથેની મૈત્રી છેાડી દ્યો. હું નેત્ર! તમે હવે કાજળને જળાંજિલ આપે. હું કાલ ! તમે હવે પત્રરેખાની સાથે સ''ધ રાખશે નહીં. હું હાઠ ! તમે અળતાના સગની શ્રદ્ધા છેાડી દ્યો. હે કાન ! તમે હવે ગાયનના શ્રવણની ઈચ્છા છેડી દેવા સાથે રત્નકણિકાને પણ મૂકી દ્યો. હું કંઠ ! તું હવેથી ક`ડી પહેરવાની ઉત્કંઠા કરીશ નહીં. હું સ્તના ! આજથી તમારે કમળને જેમ ઝાકળનાં બિંદુઓના હાર હોય તેમ અશ્રુ-બિંદુના જ હાર ધારણ કરવાના છે. હું હૃદય ! તું તત્કાળ પાકેલા ચીમડાની જેમ બે ભાગે થઇ જા. હું બહુ ! તમારે કણ અને બાજુબ ધના ભારથી હવે સર્યું. હું નિત ંબ ! તું પણ પ્રાતઃકાળના ચંદ્ર જેમ કાંતિને તજી દે તેમ ટિમેખલા છેાડી દે, હે ચરણુ ! તમારે અનાથની જેમ હવે આભૂષણેાથી સયું હે અંગ ! તારે હવે કૌવચના સ્પર્શની જેમ અંગરાગની જરૂર નથી. ” અંત:પુરની સ્ત્રીઓ એવી રીતે કરુણુસ્વરે રાવાથી, બધુની જેમ સર્વ વના પણ પડછંદાથી સાથે રોવા લાગ્યા. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સર્ગ ૬ ઠે સેનાપતિ, સામંત રાજા અને મંડલેશ વિગેરે સર્વ શોક, લજજા, કોધ અને શંકાદિકથી રુદન કરતા વિચિત્ર પ્રકારે બોલવા લાગ્યા. “હે સ્વામીપુત્ર ! તમે ક્યાં ગયા તે અમે જાણી શક્તા નથી, તેથી તમે કહો કે જેથી અમે પણ સ્વામીની આજ્ઞામાં તત્પર હેવાથી તમારી પછવાડે આવીએ. અથવા શું તમને અંતર્ધાન-વિદ્યા પ્રાપ્ત થઈ છે? પણ તે પિતાના સેવકોને ખેદને માટે થાય છે, તેથી તમારે તે ન ફેરવવી જોઈએ. નષ્ટ-વિનષ્ટ થયેલા તમને છોડીને ગયેલા એવા અમારું મુખ ઋષિહત્યા કરનારની જેમ સગર રાજા કેમ જોશે ? તમારા વિના ગયેલા અમારી લે છે પણ મશ્કરી કરશે; માટે હે હૃદય ! હવે તું પાણીથી સિંચાયેલા કાચા ઘડાની જેમ તત્કાળ ફૂટી જા. હે નાગકુમાર ! તું પણ ઊભું રહે, ઊભે રહે, અમારા સ્વામી કે જે અષ્ટાપદની રક્ષા કરવામાં વ્યગ્ર હતા તેઓને ધાનની જેમ છળથી બાળી દઈને હમણાં કયાં જઈશ ? હે ખગ! હે ધનુષ! હે શક્તિ ! હે ગદા ! તમે યુદ્ધ કરવાને તૈયાર થાઓ. હે સર્પ ! તું નાસીને ક્યાં જઈશ? આ સ્વામીના પુત્રો અહી આપણને છોડીને ચાલ્યા ગયા ! અરે હાય ! તેમને મૂકીને ગયેલા આપણને સ્વામી પણ જલદી છોડી દેશે ! કદાપિ ત્યાં આપણે નહીં જઈએ અને અહીં જીવતા રહીશું તે તે સાંભળીને આપણા સ્વામી લજજા પામશે અથવા આપણો નિગ્રહ કરશે, ” એવી રીતે વિવિધ પ્રકારે રુદન કર્યા પછી સંવે ભેગા થઈ પોતાનું સ્વાભાવિક ધય ધારણ કરી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. “પૂર્વવિધિથી પરોક્તવિધિ જેમ બલવાન છે તેમ સર્વ થકી વિધિર બળવાન છે, તેનાથી કોઈ બલવત્તર નથી. આ અશકય પ્રતીકારવાળા કાર્યમાં ઉપાય કરવાને ઈચ્છે તે ફેગટ છે, કારણ કે તે આકાશને માપવાની ઇરછાતુલ્ય અને પવનને પકડવાની ઈચ્છાતુલ્ય છે. હવે વિલાપથી શું વળવાનું છે? માટે આ હાથી, ઘેડા વિગેરે સમગ્ર ઋદ્ધિ આપણે થાપણ રાખનારની પેઠે મહારાજને પાછી સોંપી દઈએ. પછી સગર રાજા તેને ગ્ય લાગે અથવા રુચે તે આપણી ઉપર કરે હવે તેની ચિંતા આપણે શું કરવી?” એવું વિચારીને તેઓ સર્વ અંતઃપુરાદિકને લઇ, દીન વદનવાળા થઇને અયોધ્યા તરફ ચાલ્યા, ઉત્સાહ ૨હિત અને જેનો મુખ તથા ને ગ્લાનિ પામ્યાં છે એવા તેઓ જાણે સુઈને ઉડ્યા હોય તેમ મંદમંદ ચાલતા અયોધ્યાની નજીક આવ્યા. ત્યાં જાણે વધ્યશિલા ઉપર બેસાર્યા હોય તેમ ખેદયુક્ત ચિત્તવાળા તેઓ એકઠા થઈ પૃથ્વી ઉપર બેસીને પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા–“પૂર્વે આપણને રાજાએ ભક્ત, બહુજ્ઞ, બળવંત અને દ્રષ્ટસાર ધરીને ઘણા સત્કારથી પિતાના પુત્રોની સાથે મોકલ્યા હતા. તે કુમાર વિના આપણાથી હવે સ્વામી પાસે કેમ જવાય ? અને નાસિકારહિત પુરુષની જેમ મુખને કેમ દેખાડી શકાય અથવા રાજાને અકસ્માત વજપાત જેવું આ પુત્રવૃત્તાંત કેમ કહી શકાય ? એથી આપણને ત્યાં જવું તો ઘટતું નથી, પણ સર્વ દુઃખીને શરણરૂપ મરણ પામવું ઘટે છે. પ્રભુએ કરેલી સંભાવનાથી ભ્રષ્ટ થયેલા આપણને શરીર વિનાના પુરુષની જેમ જીવવાથી શું સાર્થકપણું છે? કદાપિ આ પુત્રનું દુઃશ્રવ મૃત્યુ સાંભળીને ચક્રવત્તી મૃત્યુ પામશે તો આપણને પણ મૃત્યુ જ અગ્રેસર છે.” એ પ્રમાણે વિચાર કરી તેઓ મરવાનો નિશ્ચય કરી રહ્યા છે તેવામાં ભગવાં વસ્ત્રવાળો કઈ બ્રાહ્મણ ત્યાં આવ્યું. તે શ્રેષ્ઠ બ્રાહ્મણ કમળ જેવો હાથ ઊંચો કરી જીવાડનારી વાણીથી તેઓને મૃત્યુ નહીં પામવાનું કહેતો સતે આ પ્રમાણે બોલ્યો-“ અહો ! કાર્યમાં મૂઢ બનેલાઓ! તમે અસ્વસ્થ ચિત્તવાળા કેમ થઈ ગયા છે? જેમ આવતા શીકારીને દેખતાં જ સસલાં પડી ૧ વ્યાકરણને નિયમ છે. ૨ વિધિ એટલે દેવ કે કર્મ. Page #322 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ ૩૦૧ જાય તેવા તમે જણાઓ છો ! તમારા સ્વામીના સાઠ હજાર પુત્ર યુગલીઆની જેમ એક સાથે મૃત્યુ પામ્યા છે, પણ તેમાં હવે ખેદ કરવાથી શું ? સાથે જન્મેલા હોય છતાં પણ કાઈ વખત તેઓ જુદા જુદા અને જુદે સ્થાનકે મૃત્યુ પામે છે, અને જુદી જુદી જગ્યા હોય છતાં પણ કોઈ વખત એક જ ઠેકાણે સાથે મૃત્યુ પામે છે. એક સાથે ઘણું પણ મરી જાય અને થોડા પણ મરી જાય, કારણ કે સર્વ જીને મૃત્યુ તે સાથે જ રહેલું છે. જેમ સેંકડે પ્રયત્ન કરતાં પણ પ્રાણીને સ્વભાવ ફરવી શકાતું નથી તેમ ગમે તેટલા પ્રયત્નવડે પણ કેઈ, કેઈના મૃત્યુનો નિષેધ કરી શકતું નથી. નિષેધ કરાતા હોય તે ઈદ્ર અને ચક્રવત્તી વિગેરે મોટા પુરૂએ પિતાના અથવા પિતાના સ્વજનના મૃત્યુને અદ્યાપિ કેમ નિષેધ ન કર્યો ? આકાશમાંથી પડતું વજ મુષ્ટિથી પકડી શકાય, ઉદ્દબ્રાંત થયેલે સમુદ્ર પાળ બાંધીને રોકી શકાય, મહાઉત્કટ પ્રલયકાળનો અગ્નિ જીવડે એલવી શકાય, પ્રલયકાળના ઉત્પાતથી ઉપડેલે પવન મંદ કરી શકાય, પડતે પર્વત ટેકાથી રાખી શકાય, પરંતુ સેંકડો ઉપાયથી પણ મૃત્યુને રોકી શકાય નહીં; માટે “ આપણને પેલા સ્વામીના પુત્રો મૃત્યુ પામ્યા ' એ તમે ખેદ કરે નહીં અને હાલ જરા ધીરા થાઓ. શેક સમુદ્રમાં ડૂબતા તમારા સ્વામીને હાથ આપવાની જેમ હું બેધકારી વચનથી પકડી રાખીશ.” એમ સર્વને ધીરજ આપી તે બ્રાહ્મણે રસ્તામાં રહેલા કોઈ અનાથ મૃતકને લઈને વિનીતાનગરીમાં પ્રવેશ કર્યો. પછી તે બ્રાહ્મણે સગર રાજાના રાજગૃહના આંગણામાં જઈ ઊંચે હાથ કરીને આ પ્રમાણે ઊંચે સ્વરે પિકાર કર્યો-“હે ન્યાયવત્તી ચક્રવર્તી ! હે અખંડભુજ પરાકમી રાજા ! આ તમારા રાજ્યમાં અબ્રહ્મણ્ય જુલમ થયો છે. સ્વર્ગમાં ઈદ્રની જેમ આ ભરતક્ષેત્રમાં તમે રક્ષણ કરનાર છતાં હું લૂંટાયો છું.” આ અશ્રુતપૂર્વ શબ્દ સાંભળી જાણે પિતાને વિષે તેનું દુઃખ સંકર્યું હોય તેમ સગરચક્રીએ દ્વારપાળને કહ્યું- એને કોણે લુંટે છે? એ કોણ છે? ક્યાંથી આવ્યું ? એ સર્વ એને પૂછીને તું મને જણાવ અથવા એને અહીં પ્રવેશ કરાવ.” દ્વારપાળે તત્કાળ આવી તે બ્રાહ્મણને પૂછયું, પણ જાણે ન સાંભળતો હોય તેમ તે તે ફરી ફરીને પકાર જ કરવા લાગ્યા. ફરીથી પ્રતિહારે કહ્યું“અરે બ્રાહ્મણ ! શું તું દુઃખથી બહેરે થયે છે અથવા સ્વાભાવિક બહેરે છે? આ અજિતસ્વામીના ભાઈ દીન અને અનાથનું રક્ષણ કરનાર તથા શરણથીને શરણરૂપ છે. તે પોતે સહદરની જેમ તમને શબ્દ કરતાં સાંભળી આદરપૂર્વક પૂછે છે કે તમને કોણે લૂટયા છે? તમે કોણ છે ? અને ક્યાંથી આવે છે? તે અમને કહો, અથવા તે તમે જાતે આવીને રોગી જેમ રોગની હકીક્ત વૈદ્યને કહે તેમ તમારા દુઃખનું કારણ મહારાજાને રૂબરૂમાં કહે.” આ પ્રમાણે પ્રતિહારે કહ્યું, એટલે હિમની ઝાકળથી વ્યાપ્ત થયેલા પ્રહ સંબંધી કમળની જેમ જેનાં નેત્ર મીંચાતાં હતાં, હેમંતઋતુ સંબંધી અદ્ધ રાત્રિના વખતની જેમ જેને મુખચંદ્ર ગ્લાનિ પામતે હતો, રીંછની જેમ જેના સુંદર કેશ વીખરી ગયેલા હતા અને વૃદ્ધ થયેલા વાનરની જેમ જેના કલસ્થળમાં ખાડા પડી ગયા હતા, એવા તે બ્રાહ્મણે ચકીના સભાગૃહમાં મંદ મંદ પગલે પ્રવેશ કર્યો. દયાળુ ચક્રીએ બ્રાહ્મણને પૂછ્યું-“તમારું કેઈએ કાંઈ સુવર્ણ લઈ લીધું છે ? વા તમારાં રતન કે વસ્ત્રો લઈ લીધાં છે ? અથવા કોઈ વિશ્વાસઘાતકીએ તમારી થાપણ ઓળવી છે ? વા કેઈ ગામના રક્ષકે તમને ઉપદ્રવ કર્યો વા કોઈ દાણુવાળાએ સવ ઉપકર લઈ જઈને તમને પીડવ્યા છે ? વા કોઈ તમારા ભાગીદારે તમારો પરાભવ કર્યો છે ? વા કોઈએ તમારી સ્ત્રી સંબંધી ઉપદ્રવથી તમને હેરાન ક્ય છે? વા કોઈ બળવાન શત્રુએ તમારા ઉપર ધસારો કર્યો છે ? વા કોઈ ઉત્કટ આધિ કે વ્યાધિ તમને નડે છે ? વા બ્રિજજાતિને જન્મથી જ સુલભ એવું દારિદ્ર તમને પડે Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સર્ગ ૬ ઠે છે ? અથવા બીજું કાંઈ તમને દુઃખ છે? જે તમને દુઃખકારી હોય તે તમે મને કહો.” રાજાએ આ પ્રમાણે કહ્યું એટલે નટના જેમ ઘણું આંસુ પાડતે તે બ્રાહ્મણ અંજલિ જોડી રાજાને આ પ્રમાણે કહેવા લાગ્ય-“ હે રાજા ! ઈદ્રવડે સ્વર્ગની જેવા ન્યાય અને પરાક્રમથી શોભતા એવા તમારાથી આ ષખંડની પૃથ્વી રાજન્વતી છે. તેની અંદર કોઈ પણ કેઈનું સુવર્ણરત્નાદિક લઈ શકતું નથી. પૈસાદાર લોકો પોતાના ઘરની જેમ બે ગામની વચ્ચે રસ્તામાં પણ સૂઈ રહે છે. પોતાના ઉત્તમ કુળની જેમ કઈ થાપણ ઓળવતું નથી અને ગામના આરક્ષકે પિતાના પુત્રની જેમ પ્રજાની રક્ષા કરે છે. અધિક ધન મળે તેવું હોય તે પણ ઘટતી રીતે માલના અનુમાન પ્રમાણે જ દાણના અધિકારી અપરાધના પ્રમાણમાં દંડની જેમ યેચે દાણ ગ્રહણ કરે છે. ઉત્તમ સિદ્ધાંતને મેળવનારા શિષ્ય જેમ ફરીથી ગુરુની સાથે વિવાદ ન કરે તેમ ભાગીદાર છે કે ભાગ લઈને ફરી કાંઈ પણ વિવાદ કરતા નથી. તમારા રાજ્યમાં સર્વે ન્યાયી લે કે હેવાથી પરસ્ત્રીને બહેન, દીકરી, પુત્રવધૂ અને માતાની જેમ ગણે છે. જેમ યતિને આશ્રમમાં ન હોય તેમ તમારા રાજ્યમાં જરા પણ વરવાણી નથી જળમાં તાપ ન હોય તેમ તમારી સર્વસંતેષી પ્રજામાં કઈ જાતની આધિ નથી, ચોમાસામાં તૃષાની જેમ સર્વ ઔષધિય પૃથ્વી હોવાથી તેમાં વસનારા લેકમાં કોઈ પ્રકારનો વ્યાધિ નથી અને તમે સાક્ષત્ કલ્પવૃક્ષ હોવાથી કોઈને દારિદ્રય પણ નથી. તે સિવાય આ દુઃખની ખાણરૂપ સંસાર છતાં પણ બીજું કઈ પણ દુઃખ નથી, પણ ગરીબ એવા મને આ એક દુઃખ પ્રાપ્ત થયું છે. આ પૃથ્વીમાં સ્વર્ગના જે એક અવંતી નામે માટે દેશ છે. તે દેશ નિર્દોશ નગર, ઉદ્યાન અને નદી વિગેરેથી ઘણે મનહર છે. તે દેશમાં મોટા સરોવર, કૂવા, વાપિકા અને વિચિત્ર બગીચાથી સુંદર અને પૃથ્વીના તિલકરૂપ અભદ્ર નામે એક ગામ છે. તે ગામને રહેવાસી, વેદાધ્યયનમાં તત્પર અને શુદ્ધ બ્રહ્મકુળમાં ઉત્પન્ન થયેલે હું અગ્નિહોત્રી બ્રાહ્મણ છું. એક વખતે હું મારા પ્રાણપ્રિય પુત્રને તેની માતાને અર્પણ કરી વિશેષ વિદ્યા ભણવાને માટે બીજે ગામ ગયે. ભણતાં ભણતાં એક દિવસે મને વગર કારણે સ્વાભાવિક અરતિ ઉત્પન્ન થઈ. તે વખતે મેં વિચાર્યું કે “ આ મને મોટું અપશુકન થયું” એવા વિચારથી હું ક્ષેભ પામ્યો. અને તે અપશુકનથી ભય પામેલે હું, જાતિવંત ઘેડ જેમ પૂર્વાશ્રિત મંદુરા (અધશાળા)માં આવે તેમ મારે ગામ પાછો આવ્યું. દરથી મારું ઘર શોભારહિત મારા જોવામાં આવ્યું, તેથી “આ શું હશે ?” એવું જોવામાં હું ચિંતવતું હતું તેવામાં મારી ડાબી આંખ ખૂબ ફરકી, અને એક કાગડો સૂકા ઝાડ ઉપર બેસીને કઠોર શબ્દ બોલવા લાગ્યા. એવા અપશુકનથી બાણની જેમ હૃદયમાં વિધાયેલે હું કચવાતે મને ચાડીયા પુરુષની જેમ ઘરમાં પેઠે. મને આવતે જોઈને જેના કેશ વીંખાઈ ગયા હતા એવી મારી સ્ત્રી “હે પુત્ર ! હે પુત્ર !” એમ આક્રંદ કરતી પૃથ્વી ઉપર ઢળી પડી. જરૂર મારો પુત્ર મૃત્યુ પામ્ય, એમ ચિત્તમાં નિશ્ચય કરી હું પણ પ્રાણ રહિત મનુષ્યની જેમ પૃથ્વી પર ઢળી પડયે. મારી મૂચ્છ વિરામ પામી, એટલે ફરીથી પણ કરુણ સ્વરે વિલાપ કરતો હું મારા ઘરમાં જોવા લાગ્યા. ત્યાં ઘરની વચમાં સર્પથી ડશેલે પુત્ર મારા જોવામાં આવ્યું. ભેજનાદિક પણ કર્યા સિવાય શેકનિમગ્ન અવસ્થામાં હું રાત્રે જાગતે બેઠે હતું તેવામાં મારી કુળદેવીએ આવીને મને કહ્યું- હે ભાઈ ! તું શા માટે આ પુત્રના મૃત્યુથી ઉદ્વેગ પામે છે? જો તું મારા આદેશ પ્રમાણે કરીશ તે હું તારા પુત્રને જીવાડીશ.” ત્યારે મેં કહ્યું-“હે દેવી ! આપને આદેશ મારે પ્રમાણ છે Page #324 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું ૩૦૩ કારણ કે પુત્રને અર્થે શેકાત્ત થયેલા પુરુષે શું અંગીકાર નથી કરતા?” પછી કુળદેવીએ કહ્યું-“જેના ઘરમાં કોઈ મૃત્યુ પામેલ ન હોય તેવા કે ઘરમાંથી તું સત્વર માંગલિક અગ્નિ લાવ.' પછી તે પુત્રને જીવાડવાના લોભથી હંમેશાં દરેક ઘરમાં તેવી રીતે પૂછો પૂછતો હું બાળકની જેમ ભ્રાંતિથી ભમવા લાગ્યો. સર્વ માણસોને પૂછતાં બધા તેમને ઘેર અસંખ્ય માણસે મરેલા છે એમ કહેવા લાગ્યા, પણ કોઈ મરણ રહિત ઘર નીકળ્યું નહીં. તેની અપ્રાપ્તિથી આશાભંગ થયેલા મેં મૃત્યુ પામેલાની જેમ નષ્ટબુદ્ધિવાળા થઈને દીનપણે તે સર્વ કુળદેવીને નિવેદન કર્યું. કુળદેવીએ કહ્યું-“જે કઈ મંગળગૃહ ન હોય તે તમારું અમંગળ મટાડવાને હું કેમ સમર્થ થઈ શકુ?” એવી તે દેવીની વાણીથી તોત્ર(ગોફણ)ની જેમ દરેક ગામ અને દરેક શહેરમાં ફરતા ફરતે હું અહીં આવી ચડે છું. હે રાજા! તમે સઘળી પૃથ્વીના પ્રખ્યાત રક્ષક છો, બળવાનના અગ્રેસર એવા તમારી તુલ્ય કઈ બીજ નથી, વૈતાઢય પર્વતના દુગ પર રહેલી બને શ્રેણીમાં રહેલા વિદ્યારે પણ માળાની જેમ તમારી આજ્ઞાને મસ્તક પર ધારણ કરે છે, દેવતાઓ પણ ચાકરની જેમ તમારી આજ્ઞા પાળે છે, નવ નિધિ પણ હમેશાં તમને વાંછિત અર્થ આપે છે, તેથી દીન લકને શરણ આપવામાં સદાવ્રતવાળા એવા તમારે શરણે હું આવ્યો છું; માટે મારે સારુ કોઈ ઠેકાણેથી પણ મંગળ અગ્નિ મગાવી આપો કે જેથી તે દેવી મારા પુત્રને જીવતે કરી આપે. હું પુત્રના મૃત્યુથી ઘણો દુઃખી થયેલ છું.” રાજા સંસારના સ્વરૂપને જાણતા હતા તે પણ કપાવશ થઈને તેના દુઃખે દુઃખી થઈ પાછા કાંઈક વિચારીને આ પ્રમાણે તેને કહેવા લાગ્યા. “હે ભાઈ! આ પૃથ્વીમાં પર્વતમાં મેરુની જેમ સર્વ ગૃહમાં અમારું ઘર ઘણું ઉત્કૃષ્ટ છે; પરંતુ આ ઘરમાં પણ ત્રણ જગતમાં માનવા યોગ્ય શાસનવાળા તીર્થકરોમાં પ્રથમ અને રાજાઓમાં પણ પ્રથમ, વળી લક્ષ યોજન ઊંચા મેરુપર્વતને દંડરૂપ કરી પોતાના ભુજદંડથી આ પૃથ્વીને પણ છત્ર કરવામાં સમર્થ અને ચેસઠ ઇદ્રોના મુગટથી જેના ચરણનખની પંક્તિ ઉત્તેજિત થયેલી છે એવા ઋષભસ્વામી પણ કાળના ગે મૃત્યુ પામ્યા છે. તેમના પહેલા પુત્ર ભરતરાજ કે જે ચક્રવત્તી એમાં પ્રથમ, સુરાસુરે પણ જેની આજ્ઞા હર્ષથી વહન કરતા હતા અને જે સૌધર્મેદ્રના અર્ધાસન ઉપર બિરાજતા હતા તે પણ કાળ જતાં આયુષ્યની સમાપ્તિને પામી ગયા. તેમના નાના ભાઈ કે જે ભુજપરાક્રમીઓમાં સ્વયંભૂરમણ સમુદ્રની જેમ ધુર્ય કહેવાતા હતા અને ચારિત્ર ગ્રહણ કર્યા પછી પાડા, હાથી અને અષ્ટાપદ વિગેરે જાનવર જેમના શરીર સાથે પોતાનું શરીર ખંજવાળતા હતા તો પણ જે એક પિતપણે વજદંડની જેમ એક વર્ષ સુધી પ્રતિમધારી રહ્યા હતા, એવા બાહુપરાક્રમી બાહુબલિ પણ આયુષ્ય સંપૂર્ણ થતાં જરાવાર પણ વધારે રહી શક્યા નહીં. ઉગ્ર તેજથી આદિત્ય જેવા આદિત્યયશા નામે પરાક્રમથી જૂન નહીં એવા તે ભરતકીના પુત્ર થયા હતા; તેનો પુત્ર મહાયશા નામે થયે, જેને યશ દિગંતમાં ગવાતે હતો અને જે સર્વ પરાક્રમીમાં શિરોમણિ હવે તેને અતિબેલ નામે પુત્ર થયે, તે ઇંદ્રની જેમ આ પૃથ્વી પર અખંડ શાસનવાળે રાજા થયે હતો. તેને પુત્ર બળભદ્ર થયે, તે બળથી જગતને વશ કરનાર અને તેજથી જાણે સૂર્ય હોય તેવો હત; તેને પુત્ર બળવીર્ય થયે, તે મહાપરાક્રમી, શૌર્ય અને હૈયે ધારીમાં મુખ્ય અને રાજાઓને અગ્રેસર થયે હત; કીર્તિ અને વીર્યથી શેભતે તેને પુત્ર કીત્તિવીર્ય નામે પ્રખ્યાત થયે, તે એક દીવાથી જેમ બીજે દીવો થાય તે જ ઉજજવળ થયે; તેને પુત્ર હાથીઓમાં ગંધહરિતની જેમ અને આયુધોમાં વજ Page #325 -------------------------------------------------------------------------- ________________ ३०४ સર્ગ ૬ ઠે દંડની જેમ બીજાઓથી જેનું અનિવાર્ય પરાક્રમ છે એ જલવીર્ય નામે થયે; તેનો પુત્ર દંડવીર્ય થયો, તે જાણે બીજે યમરાજ હોય તેમ અખંડ દંડશક્તિવાળો અને ઉદંડ ભુજંદંડવાળો હતો. તેઓ સર્વ દક્ષિણ ભરતાદ્ધના સ્વામી, મહાપરાક્રમી અને ઈદ્રના આપેલા ભગવંતના મુગટને ધારણ કરનારા હતા, તેમજ પોતાના લોકોત્તર પરાકમથી દેવ અને અસુરોથી પણ ન જીતી શકાય તેવા હતા, તે પણ કાળના યોગથી આ જ ઘરમાં જન્મ પામ્યા છતાં મૃત્યુ પામેલા છે. ત્યાંથી માંડીને બીજા પણ અસંખ્ય રાજાઓ જેઓ મોટા પરાક્રમી હતા તે પણ મૃત્યુ પામ્યા છે; કારણ કે કાળ છે તે દુતિક્રમ છે. અરે બ્રાહ્મણ ! મૃત્યુ છે તે પિશુનની પેઠે સર્વે નુકશાનકારક છે, અગ્નિની પેઠે સર્વભક્ષી છે અને જળની પેઠે સર્વભેદી છે. મારા ઘરમાં પણ કોઈ પૂર્વજ મરણથી અવશિષ્ટ રહ્યા નથી તે બીજાના ઘરની શી વાત કરવી ? તેથી તેવું મંગળગૃહ ક્યાંથી મળે ? માટે તારે એક પુત્ર મૃત્યુ પામે તે કાંઈ આશ્ચર્યકારક કે અનુચિત નથી. હે બ્રાહ્મણ! સર્વને સાધારણ એવા મૃત્યુમાં તું કેમ શેક કરે છે ? બાળક હોય, વૃદ્ધ હોય, દરિદ્ર હોય કે ચકવી હોય પણ મૃત્યુ સર્વને સમવતી છે. સંસારને એ સ્વભાવ જ છે કે જેમાં, નદીમાં તરંગની જેમ અને આકાશમાં શરદઋતુનાં વાદળાંની જેમ કોઈ સ્થિર રહેતું નથી. વળી આ સંસારમાં માતા, પિતા, ભાઈ, પુત્ર, બહેન અને પુત્રવધૂ ઇત્યાદિક જે સંબંધ છે તે પારમાર્થિક નથી. જેમ ગામની ધર્મશાળામાં વટેમાર્ગુઓ જુદી જુદી દિશા તરફથી આવીને એકઠા મળે છે તેમ કોઈ કાંઈથી અને કોઈ કાંઈથી આવીને આ સંસારમાં એક ઘરે એકઠા મળે છે. તેમાંથી પાછા પોતપોતાનાં કર્મના પરિણામથી જુદે જુદે રસ્તે ચાલ્યા જાય છે. તે બાબતમાં સુબુદ્ધિ પુરુષ જરા પણ શોક કરે? હે દ્વિજોત્તમ ! તેથી તમે મોહનું ચિહ્ન જે શેક તે ન કરો, ધીરજ રાખે અને હે મહાસત્વ! તમે તમારા આત્મામાં વિવેકને ધારણ કરે.” બ્રાહ્મણે કહ્યું-“હે રાજા ! હું પ્રાણીઓનું ભવસ્વરૂપ સવ જાણું છું, પણ પુત્રના શકથી આજે ભૂલી જવાય છે; કેમકે જ્યાંસુધી પોતાને ઇષ્ટવિયોગનો અનુભવ થયો નથી ત્યાંસુધી સર્વ જાણે છે અને ત્યાંસુધી સર્વને ધીરજ રહે છે. હે રવામિન્ ! હંમેશાં અહંતના આદેશરૂપી અમૃતપાનથી જેમનું ચિત્ત નિર્મળ થયેલું છે એવા તમારી જેવા દૌર્યવિવેકી પુરુષ વિરલ હોય છે. તે વિવેકી ! તમે મને મોહ પામતાને બોધ કર્યો તે બહ સારું કર્યું, પણ આ વિવેક તમારે આત્માને અર્થે પણ ધારણ કરી લેવું જોઈએ. કષ્ટ પ્રાપ્ત થતાં મહાદિક વડે નાશ પામતો આ આત્મા રક્ષણીય છે; કારણ કે અડચણની વખતે કામ આવવા માટે હથિયાર ધારણ કરાય છે, કાંઈ નિરંતર તેનું કામ હોતું નથી. આ કાળ છે તે રાંક અને ચકવન્ત બંનેમાં સરખે છે; કેઈન પણ પ્રાણ અને પુત્રો વિગેરે ને લઈ જતાં એને બીક લાગતી નથી. અહા ! જેને પુત્રો થોડા હોય છે તેના થોડા મૃત્યુ પામે છે અને જેને ઘણું હોય છે તેને ઘણા મૃત્યુ પામે છે, પણ તેથી જેમ થોડા અને ઘણા પ્રહારથી અનુક્રમે કુંથુને તથા હાથીને સરખી પીડા થાય છે તેમ બંનેને સરખી જ પીડા થાય છે. મારા એક પુત્રને નાશ થતાં હવે હું શેક કરીશ નહીં તેમ તમે પણ સર્વ પુત્રને નાશ થાય તે પણ શેક કરશે નહીં. હે રાજન ! ભુજપરાક્રમથી શોભતા એવા તમારા સાઠ હજાર પુત્રે કાગથી એક સાથે મૃત્યુ પામ્યા છે. ' એ વખતે કુમારની સાથે ગયેલા સામંત, અમાત્ય તથા સેનાપતિ વિગેરે અને જે કુમારની સાથે રહેનારા હજુરી હતા તે સર્વ ત્યાં નજીકમાં જ રહ્યા હતા. તેઓ ઉત્તરીય વસ્ત્રોથી મુખ ઢાંકતા, લજજાથી જાણે શરમાઈ ગયા હોય તેવા દેખાતા, દાવાનળથી દગ્ધ થયેલા Page #326 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું ૩૦૫ ઝાડોની જેમ ખેદથી વિવર્ણ થયેલા દેહવાળા, પિશાચ અને કિન્નરોની જેમ અત્યંત શૂન્ય મનવાળા, લૂંટાયેલા કૃપણની જેમ દીન થઈ ગયેલા અને લચનમાં અશ્રુવાળા, જાણે સર્પોએ કરડયા હોય તેમ પગલે પગલે ખલના પામતા જાણે સંકેત કર્યો હોય તેમ એક સાથે સભાસ્થાનમાં આવ્યા. પછી રાજાને પ્રણામ કરી, જાણે પૃથ્વીમાં પેસવાને ઈચ્છતા હોય તેમ નીચા મુખ કરી પિતાપિતાને ગ્ય આસને બેઠા. ઉપર કહી તેવી બ્રાહ્મણની વાણી સાંભળીને તેમજ મહાવત વિનાના હાથીની જેમ કુમાર રહિત તેઓને આવેલા જોઈને સગરચક્રી જાણે આળેખાઈ ગયું હોય, જાણે નિદ્રાવશ થયે હય, જાણે સ્તંભન પામી ગયેલ હોય અને જાણે શૂન્ય થઈ ગયું હોય તેમ નિસ્પદ નેત્રવાળે થઈ ગયે. અધેર્યથી મૂચ્છને પ્રાપ્ત થયેલ તથા વૈર્યથી પાછા સ્વસ્થ થએલ રાજાને ફરીથી બંધ કરવાને માટે બ્રાહ્મણે કહ્યું-“હે રાજન્ ! વિશ્વની મોહનિદ્રાને નાશ કરવાને સૂર્ય સમાન શ્રી ઋષભસ્વામીના તમે વંશજ છે અને અજિતપ્રભુને તમે બ્રાતા છો; માટે તમે આમ સાધારણ માણસની જેમ મેહને વશ થઈને તે બને પુરુષને કેમ કલંક આપે છે ?” રાજાએ જાણ્યું કે આ બ્રાહ્મણે પિતાના પુત્રના મૃત્યુના મિષથી મારા પુત્રના ક્ષયરૂપી નાટકની પ્રસ્તાવના કહી સંભળાવી. વળી આ વિપ્ર સ્પષ્ટ રીતે મારા કુમારને ક્ષય કહે છે તેમજ આ પ્રધાનપુરુષે પણ કુમાર વિનાના થઈને આવેલા છે; પરંતુ વનમાં કેસરીસિંહની જેમ પૃથ્વીમાં સ્વેચ્છાએ ફરતા એવા મારા પુત્રોને ક્ષય કેમ સંભવે ? મહારત્નના પરિવારવાળા અને પિતાના પરાક્રમથી પણ દુર્વાર એવા એ અખલિત શક્તિવાળા કુમારે કોનાથી હણી શકાય ? ” એમ વિચારી “ આ શું થયું?” એમ જ્યારે રાજાએ પૂછયું ત્યારે અમાત્યાદિકે જવલનપ્રભ નાગકુમારના ઈંદ્રનું સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. પછી જાણે વજાથી તાડન કરાયેલ હોય તેમ તે વૃત્તાંત સાંભળવાથી રાજા પૃથ્વીને પણ કંપાવતે મૂચ્છ પામી ભૂમિ પર ઢળી પડે. કુમારોની માતાઓ પણ મૂરછથી પૃથ્વી પર ઢળી પડી; કારણ કે પુત્રવિયેગનું દુઃખ માતાપિતાને સરખું જ થાય છે. તે વખતે સમુદ્રના તટ ઉપર ખાડાની અંદર પડેલાં જળજંતુઓની જેમ અન્ય લોકોને પણ મહા અજંદ રાજમંદિરમાં થવા લાગ્યું, મંત્રી વિગેરે રાજકુમારના મૃત્યુના સાક્ષીરૂપ પિતાના આમાની નિંદા કરતા કરુણ સ્વરે રેવા લાગ્યા, સ્વામીની તેવા પ્રકારની અવસ્થાને જેવાને જાણે અસમર્થ હોય તેમ છડીદારો પણ અંજલિવડે મુખ ઢાંકીને મોટે સ્વરે પોકાર કરવા લાગ્યા, પોતાના પ્રાણપ્રિય હથિયારોને ત્યાગ કરતા આમરક્ષકે વાયુથી ભગ્ન થયેલા વૃક્ષની જેમ પૃથ્વી પર આળોટી વિલાપ કરવા લાગ્યા, દાવાનળની અંદર પડેલા તેતર પક્ષીની જેમ કંચુકીઓ પોતાની કંચુકને ફાડી નાખીને રેવા લાગ્યા અને કાળે પ્રાપ્ત થયેલા શત્રની જેમ હૃદયને કૂટતા દાસ અને દાસીએ “અમે માર્યા ગયા” એમ બેલતા આક્રેશ કરવા લાગ્યા. પછી પંખાના પવનથી તથા જળના સિંચનથી રાજા અને રાણીઓ દુ:ખશલ્યને ટાળનારી સંજ્ઞાને પામવા લાગ્યા. નેત્રમાંથી નીકળતા અશ્રુજળ સાથે વહેતા કાજળથી જેઓનાં વસ્ત્ર મલિન થયેલાં હતાં, પથરાએલા કેશરૂપી વેલથી જેઓનાં ગાલ તથા નેત્રે ઢંકાઈ ગયાં હતાં, છાતી ઉપર કરાતા હસ્તના આઘાતથી જેઓની હારયષ્ટિઓ તૂટી જતી હતી, પૃથ્વી ઉપર અત્યંત આળોટવાથી જેમના કંકણના મોતી ફૂટી જતા હતા, શેકાગ્નિને જાણે ધૂમાડે હોય તેવા મોટા નિઃશ્વાસને જેઓ છેડતી હતી અને જેઓના કંઠ તથા અધરદળ (હોઠ ) સુકાઈ ગયા હતા એવી રાજપત્નીઓ અત્યંત રુદન કરવા લાગી. ચકી સગર પણ તે વખતે ૩૯ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સગ ૬ ઠે દૌર્ય, લજજા અને વિવેકને છોડી દઈને રાણીઓની જેમ શેકવિધુર થઈને આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા.-“હે કુમારો ! તમે ક્યાં છે ? હવે તમે વિહારથી નિવૃત્ત થાઓ. તમારે રાજ્યને અવસર છે અને સગરને વ્રત લેવાને અવસર છે. આ બ્રાહ્મણે સત્ય કહ્યું છે કે બીજા કોઈ તમને કહેતા નથી કે ચારની જેમ છળ જાણનાર દૈવથી તમે લૂંટાયા છો. અરે દેવ ! તું ક્યાં છે ? અને રે અધમ નાગ જવલનપ્રભ ! તું ક્યાં છે ? આવું અક્ષત્ર આચરણ કરીને તું કયાં જઈશ ? હે સેનાપત્ર ! તારા ભુજ પરાક્રમની પ્રચંડતા કયાં ગઈ? હે પુહિતરત્ન ! તારું ક્ષેમંકરપણું કયાં ગયું ? હે વર્લંકિ ! તારી દુર્ગરચનાની કુશળતા શું ગળી ગઈ? હે ગૃહિરત્ન ! તારી સંજીવની ઔષધિઓ શું કઈ જગ્યાએ ભૂલી ગયો ? હે ગજરત્ન ! તને તે વખતે શું ગજનિમીલિકા થઈ હતી ? હે અથરત્ન ! તને તે વખતે શું શૂળ આવ્યું હતું ? હે ચક્ર, દંડ અને ખડ્રગ ! તે વખતે તમે શું સંતાઈ ગયા હતા ? હે મણિ ને કાકિણીરત્ન ! તમે પણ શું તે વખતે દિવસના ચંદ્રની જેમ પ્રભા રહિત થઈ ગયા હતા ? હે છત્રરત્ન અને ચર્મરત્ન ! તમે શું વાજિંત્રના પડની જેમ ફૂટી ગયા હતા ? હે નવ નિધિઓ ! તમને શું આ પૃથ્વીએ ગળી લીધા હતા ? અરે ! તમારા સર્વના વિશ્વાસથી નિઃશંક રમતા આ કુમારનું તમોએ અધમ નાગથી કેમ રક્ષણ ન કર્યું ? અથવા સર્વ વિનાશ પછી હવે હું શું કરું ? કદાપિ એ જવલનપ્રભને ગોત્ર સહિત હણું તો પણ મારા પુત્રે તે નહીં જીવે ! ઋષભસ્વામીના વંશમાં કોઈ પણ આવી રીતે મૃત્યુ પામ્યા નથી. હે વત્સ ! આ લજજાકારી મૃત્યુને તમે કેમ પ્રાપ્ત થયા ? મારા સર્વ પૂર્વજે પૂર્ણ આયુષ્ય પ્રમાણે જીવનારા હતા, તેઓ-દીક્ષા ગ્રહણ કરતા અને સ્વર્ગ તથા મોક્ષને પામતા હતા. હે પુત્રે ! અરણ્યમાં ઉગેલાં વૃક્ષોના દેહદ પૂરા ન થાય તેમ તમારી સ્વેચ્છાવિહારની ઈચ્છા પણ અદ્યાપિ પૂરી થઈ નથી. ઉદયને માટે થયેલે પૂર્ણ ચંદ્ર દૈવયોગે રાહુ ગ્રસ્ત થયે, ફલિભૂત થયેલું વૃક્ષ હાથીએ ભાંગી નાખ્યું, કાંઠે આવેલું વહાણ તટના પર્વતે ભાંગી નાખ્યું, ચડી આવેલ નવે મેઘ પવને વિશીર્ણ કરી દીધે, પાકેલું ડાંગરનું વન દાવાનળથી બળી ગયું તેમ ધર્મ, અર્થ અને કામને યોગ્ય એવા તમે હણાઈ ગયા. હે પુત્રા ! કૃપણ એવા ધનાઢયને ઘેર આવેલા વનપાળની જેમ મારે ઘેર આવેલા તમે અકૃતાર્થ અવસ્થામાં જ ચાલ્યા ગયા, એ કેવી દિલગીરીની વાત ! હે પુત્ર ! આજે મારે તમારા વિના ઉદ્યાનાદિ વિના ચંદ્રિકાની જેમ ચક્રાદિ રત્નની અને નવ નિધિઓની શી જરૂર છે ? પ્રાણથી પ્યારા પુત્રો વિના મારે આ ષટૂખંડ ભરતક્ષેત્રના રાજ્યવડે પણ શું ?” આવી રીતે વિલાપ કરતા સગરરાજાને ફરીથી તે શ્રાવક બ્રાહ્મણે બંધ કરવાને માટે અમૃત જેવી મધુરવાણીથી કહ્યું—“ હે રાજન્ ! પૃથ્વીના રક્ષણની જેમ તમારા વંશમાં પ્રબંધ (જ્ઞાન) પણ મુખ્ય અધિકારને પામે છે, તેથી બીજાઓએ તમને બોધ કરે તે વ્યર્થ છે. જગતની મોહનિદ્રાનો નાશ કરવાને સૂર્ય સમાન શ્રી અજિતપ્રભુ જેના ભ્રાતા છે તેને બીજાથી બોધ મળે તે શું લજજા પામવા જેવું નથી ? “આ સંસાર અસાર છે એમ બીજાને જણાય છે તે તમે જે જન્મથી માંડીને સર્વજ્ઞના સેવક છે. તેણે તે અવશ્ય જાણવું જ જોઈએ. હે રાજા ! પિતા, માતા, જાયા, પુત્ર અને મિત્ર એ સર્વ આ સંસારના સ્વપ્ન જેવું છે. જે સવારે દેખાય છે તે મધ્યાહૂને નથી દેખાતું, અને જે મધ્યાહૂને દેખાય છે તે રાત્રિએ નથી દેખાતું, એમ આ સંસારમાં સર્વ પદાર્થો અનિત્ય છે. તમે પોતે જ તત્ત્વવેત્તા છે. તેથી દર્યને ધારણ કરે, કારણ કે વિશ્વને સૂર્ય પ્રકાશિત કરે છે; Page #328 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ 3०७ પણ સૂર્યને પ્રકાશ કરનાર કેઈ હેતું નથી.” લવણસમુદ્ર જેમ મણિઓથી અને લવણથી વ્યાસ થાય, પક્ષની મધ્યરાત્રિ જેમ પ્રકાશ અને અંધકારથી વ્યાપ્ત થાય, હિમાચળ પર્વત જેમ દિવ્ય ઔષધિ અને હિમથી વ્યાપ્ત થાય તેમ તે બ્રાહ્મણના બેધવચન અને પુત્રોનું અકાળ મૃત્યુ સાંભળીને સગર રાજા બોધથી અને મેહથી વ્યાપ્ત થઈ ગયાં જેવું તે રાજાનું સ્વાભાવિક મેટું દૌર્યું હતું તે જ પુત્રાના ક્ષયની આગંતુક મેહ થયો હતે. એક મ્યાનમાં બે તરવારની જેમ અને એક સ્તંભે બે હસ્તિની જેમ રાજાને બોધ અને મેહ બંને સાથે ઉત્પન્ન થયા. પછી રાજાને બોધ કરવાને માટે સુબુદ્ધિ નામનો એક બુદ્ધિમાનું મુખ્ય પ્રધાન અમૃતના જેવી વાણીથી બે –“ કદાપિ સમુદ્રો પિતાની મર્યાદા મૂકે, કદાપિ કુલપર્વતે કંપાયમાન થાય, કદાપિ પૃથ્વી ચપલભાવ પામે, કદાપિ વજ શિથિલતાને પામે; તથાપિ તમારા જેવા મહાત્માએ મોટું દુખ પ્રાપ્ત થાય તે પણ જરાએ વિધુર થઈ જાય નહીં. આ સંસારમાં ક્ષણ અગાઉ જોવામાં આવતા અને ક્ષણવાર પછી નાશ પામતા એવા સર્વ કુટુંબાદિકને જાણીને વિવેકી પુરુષે તેમાં મેહ પામતા નથી, તે ઉપર એક કથા કહું તે સાંભળો આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર કેઈ નગરમાં પૂર્વે એક રાજા હતા. તે જનધર્મરૂપી સરોવરમાં હંસતુલ્ય હતો, સદાચારરૂપ માર્ગને પાંથ હતે પ્રજારૂપી મયૂરીને મેઘ હેતે, મર્યાદા પાળવામાં સાગર હતું, સર્વ પ્રકારના વ્યસનરૂપ તૃણમાં અગ્નિતુલ્ય હત, દયારૂપી વેલનો આશ્રયદાતા વૃક્ષ હતું, કીર્તિરૂપી નદીને નીકળવાના પર્વત સમાન હતે અને શીલરૂપી રત્નને રેહણાચળ પર્વત હતો. તે એક વખતે પિતાની સભામાં સુખે બેઠો હતો તેવામાં છડીદારે આવીને વિજ્ઞપ્તિ કરી કે--“કઈ પુરુષ હાથમાં પુષ્પની માળા રાખીને જાણે કળાવિદ હોય તેઓ આપને કાંઈક વિજ્ઞપ્તિ કરવાની ઈચ્છાથી આ ૫સાહેબના દર્શન કરવા ઈચ્છે છે. તે પંડિત છે, કવિ છે, ગંધર્વ છે, નટ છે, વેદજ્ઞ છે, નીતિવેત્તા છે, અસ્ત્રવિદ્યાનો જાણનાર છે કે ઈદ્રજાળિક છે તે કાંઈ જાણવામાં આવતું નથી, પણ આકૃતિથી ગુણવાન છે એમ જણાય છે; કારણ કે જ્યાં આકૃતિ હોય ત્યાં ગુણ હેય છે એમ કહેવાય છે.” રાજાએ આજ્ઞા આપી કે-“ એને તરત અહીં લાવે કે જેથી તે ઈચ્છા પ્રમાણે પિતાનું ઈચ્છિત કહી આપે.” રાજાની આજ્ઞાથી છડીદારે તેને અંદર જવા રજા આપી, એટલે બુધ જેમ સૂર્યના મંડળમાં પ્રવેશ કરે તેમ તેણે રાજાની સભામાં પ્રવેશ કર્યો. “ ખાલી હાથે રાજાનું દર્શન ન કરવું જોઈએ એમ ધારીને તેણે માળીની જેમ એક પુષ્પની માળા રાજાને અર્પણ કરી. પછી છડીદારે બતાવેલા સ્થાનમાં આસન આપનારાઓએ તેને યોગ્ય આસન આપ્યું એટલે તે અંજલિ જેડીને બેઠે. પછી જરા ભ્રકુટીને ઊંચી કરી. હાસ્યથી હોઠ ફુલાવી પ્રસન્નતા પૂર્વક રાજાએ તેને પૂછયું-“બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણમાંથી તમે ક્યાં વર્ણન છો ? અંબષ્ટ અને માગધ વિગેરે દેશમાંના તમે ક્યા દેશના છો? તમે શ્રોત્રીય છે? પુરાણું છે ? સ્માર્ત છો ? જ્યોતિષી છે? ત્રણ વિદ્યા જાણનાર છો? ધનુષાચાર્ય છે? ઢાલતરવારમાં ચતુર છે? તમારો પ્રાસ ( ભાલા ) હથિયા૨માં અભ્યાસ છે? તમારું શલ્યજાતિના શસ્ત્રમાં કુશળપણું છે? ગદાયુદ્ધ જાણનારા છે? દંડયુદ્ધમાં પંડિત છે? તમારી શક્તિના હથિયારમાં વિશેષ શક્તિ છે? મુશળસમાં કુશળ છે? હળશસ્ત્રમાં અતિકુશળ છે? ચક્રમાં પરાક્રમી છે? છરી યુદ્ધમાં નિપુણ છો ? બાયુદ્ધમાં ચતુર છે ? અશ્વવિદ્યાના જાણનાર છો ? હાથીની શિક્ષામાં સમર્થ છે ? ડ્યૂહરચનાના જાણનાર આચાર્ય છે ? ન્યૂહરચનાને ભેદ કરવામાં Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સગ ૬ ઠા કુશળ છે ? રથાદિકની રચના જાણા છે ? ચૈત્ય, પ્રાસાદ અને હવેલી વિગેરે બાંધવામાં નિપુણ છે ? વિચિત્ર યંત્ર અને કિલ્લા વિગેરેની રચનામાં ચતુર છે ? કોઈ વહાણવટીના કુમાર છે ? સાવાહના પુત્ર છે ? સાનીના ધંધા કરનાર છે ? વૈકટિક ( ઘાંચા )નું કામ કરા છે ? વીણામાં પ્રવીણ છે? વેણુ' વગાડવામાં નિપુણ છે ? ઢોલ વગાડવામાં ચતુર છે ? માદળ જાતના વાજામાં મદ ધરાવા છે ? વાણીના અભિનય કરો છે ? ગાયનના શિક્ષક છે ? ર'ગાચાર્ય (સૂત્રધાર) છે ? નટના નાચક છે ? ભાટ છે ? નૃત્યના આચાર્ય છે ? સંશપ્તક છે ? ચારણ છે ? સર્વ લિપિએના જાણનાર છે ? ચિત્રકાર છે ? માટીનુ' કામ કરનાર છે ? કોઈ અન્ય પ્રકારના કારીગર છે ? નદી, દ્રહ કે સમુદ્રને તરવામાં તમે શ્રમ કર્યાં છે? કે માયા, ઇંદ્રજાળ અથવા બીજા કપટપ્રયાગમાં ચતુર છે ?’’ આવી રીતે રાજાએ આદરપૂર્વક પૂછ્યુ. એટલે તે નમસ્કાર કરી વિનયપૂર્વક ખેલ્યા- હે રાજન ! જળના આધાર જેમ સમુદ્ર અને તેજના આધાર જેમ સૂર્ય તેમ સવ પાત્રાના તમે આધારભૂત છે. વેદાદિ શાસ્ત્રોને જાણનારાઓમાં તે જાણે હું તેના સહાધ્યાયી છું, તુવે દાદિ જાણનારાઓમાં જાણે તેમના આચાર્ય હોય તેમ અધિક છું, સ કારીગરીમાં જાણે પ્રત્યક્ષ વિશ્વકર્મા હોય તેવા છુ', ગાયન વિગેરે કળાઆમાં જાણે પુરુષરૂપે સાક્ષાત્ સરસ્વતી હોય તેવા છું, રત્નાદિકના વ્યવહારમાં જાણે વ્યવહારીઆના પિતા હાય તેવા છું, વાચાલપણાથી ચારણભાટાના નણે ઉપાધ્યાય હાય તેવા છુ' અને નદી વિગેરેમાં તરવું એ કળાના લેશ તા મારે શી ગણત્રીમાં છે ? પણ હાલ તા ઈંદ્રજાળના પ્રયાગને અર્થ હું તમારી પાસે આવ્યો છું. હું તમને તત્કાળ એક ઉદ્યાનથી પંક્તિ બતાવી શકું છું અને તેમાં વસતાદિ ઋતુને પણ ફોરફેર કરવાને હું સમર્થ છું. આકાશમાં ગંધ નગરનું સ’ગીત પ્રગટ કરું અને પાછે। ક્ષણવારમાં-નિમેષમાત્રમાં દૃશ્ય અને અદૃશ્ય થઈ જાઉં. હું ખેરના અંગારા સાથવાની જેમ ખાઇ જાઉં, તપેલા લાઢાના તામરને સાપારીની જેમ ચાવી જાઉ અને એક રીતે અથવા અનેક રીતે જળચર, સ્થળચર કે ખેચરના રૂપ પરની ઇચ્છાથી ધારણ કરું. હું ઇચ્છિત પદાર્થને દૂરથી પણ લાવી શકુ છુ', પદાર્થોના વર્ણને તત્કાળ ફેરવી શકું છું અને ખીજા પણ ઘણાં આશ્ચર્યકારી કામા બતાવવાને સમર્થ '; માટે રાજા ! તમે આ મારી કળાભ્યાસ જોઈને સફળ કરો. ’’ એવી રીતે ગર્જના કરીને રહેલા મેઘની જેમ પ્રતિજ્ઞા કરીને રહેલા તે પુરુષને રાજાએ આ પ્રમાણે કહ્યું–“ અરે કળાન પુરુષ ! ઉંદર પકડવાને માટે જેમ મૂળમાંથી પત ખાદે, મસ્ત્યાદિકને પકડવાને જેમ મેાટુ સરોવર શાષે, કાષ્ઠને માટે જેમ આમ્રવનને છેદી નાખે, ચુનાની મુષ્ટિને માટે જેમ ચંદ્રકાંત મણિને ખાળે, ત્રણના પાટાને માટે જેમ દેવ વસ્ત્રને ફાડે, ખીલીને માટે જેમ માટુ' દેવાલય તેાડે તેમ શુદ્ધ સ્ફટિક મણિ જેવા અને પરમા મેળવવાની ચાગ્યતાવાળા આ આત્મા તમે અપવિદ્યા મેળવવામાં કથિત કરેલા જણાય છે. સનિપાત રોગવાળાની જેમ તમારી આવી અપવિદ્યા જોનાર પુરુષોની બુદ્ધિના પણ ભ્રંશ કરે છે. તમે યાચક છે! માટે ઈચ્છા પ્રમાણે દ્રવ્ય ગ્રહણ કરા; કારણ કે અમારા કુળમાં કોઇની આશાના ભંગ થતા નથી. '' એવી રીતે રાજાએ કઠારતાથી કહેલા ઉત્તર સાંભળી તે નિરંતરના માની પુરુષ રાષને ગેાપવીને આ પ્રમાણે બેલ્યા “ હું શું આંધળા છુ', લૂલા છુ' વા ઠૂઠો છુ વા નપુંસક છું વા કાઈ બીજી રીતે દયાપાત્ર છુ. કે મારો ગુણુ ખતાવ્યા સિવાય અને ચમત્કૃતિ પમાડયા સિવાય દાન દેવામાં કલ્પવૃક્ષ સમાન તમારી પાસેથી દાન ગ્રહણ કરું ? આપને નમસ્કાર હા. હુ' વળી અહી'થી બીજે જઇશ. ” એમ 66 Page #330 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું 3०८ કહી તે ઉઠા. પિતાની ઉપર કૃપણુતારૂપ દેષના આરેપણથી ભય પામેલા રાજાએ માણસ, પાસે તેને ઊભે રખા, તે પણ તે સભાગૃહમાંથી નીકળી ગયું. “ સ્વામીએ દ્રવ્ય આપવા માંડયું તે પણ તે કેપથી લેતું નથી, તેથી આપનો શો વાંક? આપ તે દાતાર જ છો.” એવી રીતે કહીને રાજાને થયેલી લજજા તેના સેવકપુરુષેએ હરી લીધી. તે જ પુરુષ ફરીને એક દિવસ બ્રાહ્મણને વેષ લઈ અને હાથમાં ભેટ લઈ તે રાજાના દ્વાર આગળ આવીને ઊભું રહ્યો. પૂર્વની રીતે જ દ્વારપાળે રાજાને વિજ્ઞપ્તિ કરી, કારણ કે દ્વારે આવેલા પુરુષની રાજાને ખબર આપવી તે તેને ધર્મ છે. રાજાની આજ્ઞાથી છડીદારે સત્કાર સંબંધી કાયના અધિકારી પુરુષોની સાથે તેને પ્રવેશ કરાવ્યું. તે ઊંચે હાથ કરી રાજાની પાસે ઊભા રહીને આશીર્વાદાત્મક આયં વિદેના મંત્રો પદકમ પ્રમાણે બોલ્યા. મંત્ર ભણી રહ્યા પછી છડીદારે બતાવેલા આસન ઉપર રાજાની પ્રસાદાર્થ દૃષ્ટિથી જોવાયેલે તે બેઠા. રાજાએ પૂછયું-“તમે કોણ છો અને કેમ આવ્યા છે ? ” ત્યારે અંજલિ જોડી બ્રાહ્મણોને અગ્રેસર તે બોલ્યો-“હે રાજા ! મૂર્તિમંત જાણે જ્ઞાન હોય તેવા સદગુરુની ઉપાસનાથી સારી રીતે આમ્નાય પ્રાપ્ત કરી છે જેણે એ હું નૈમિત્તિક છું. હું આઠ અધિકરણીના ગ્રંથ, ફળાદેશના ગ્રંથ, જાતક તથા ગણિતના ગ્રંથો પિતાના નામને જેમ જાણું છું. હે રાજા ! તપસિદ્ધ મુનિની જેમ ભૂત, ભવિષ્ય અને વર્તમાન અર્થને અવ્યાહત રીતે હું કહી આપું છું.” ત્યારે રાજાએ કહ્યું- હે પ્રિય! વર્તમાન સમયમાં તરતમાં જે કાંઈ નવીન થવાનું હોય તે કહે; કારણ કે જ્ઞાનનું ફળ તરત ખાત્રી કરી બતાવવી તે જ છે.” ત્યારે બ્રાહ્મણે કહ્યું “ આજથી સાતમે દિવસે સમુદ્ર આ જગતને એકાર્ણવ કરી પ્રલય પમાડશે.” આવું વચન સાંભળી રાજાના મનમાં વિસ્મય અને ક્ષોભ એક સાથે થયા. એટલે તેણે બીજા નૈમિત્તિકના મુખ સામું જોયું. રાજાએ ભ્રકુટીની સંજ્ઞાથી પૂછેલા અને બ્રાહ્મણની તેવી દુર્ઘટ વાણીથી રોષ પામેલા તે નૈમિત્તિકે ઉપહાસ સાથે કહેવા લાગ્યા-“હે સ્વામી ! આ કોઈ ન જેવી થયેલ છે અથવા એનાં તિજ્ઞાસ્ત્રો પણ નવાં થએલાં છે કે જેનાં પ્રમાણથી આ જોષી “જગત્ એકાર્ણવ થશે એમ શ્રવણને દુ:શ્રવ એવું વચન બેલે છે; પણ શું ગ્રહ, નક્ષત્ર અને તારા પણ નવા થયા છે કે જેઓની વક્રગતિને આધારે આ જેથી આ પ્રમાણે બોલે છે કે જ્યોતિષ્ણાસ્ત્રો છે તે સર્વે સર્વજ્ઞના શિષ્ય ગણધરની રચેલી દ્વાદશાંગી ઉપરથી જ બનેલા છે, તે પ્રમાણે વિચારતાં આવું અનુમાન થતું નથી. આ સૂર્યાદિક ગ્રહ જે તે શાસ્ત્રના સંવાદને ભજે છે તેમના અનુમાનથી પણ અમે આવું માનતા નથી. જબુદ્વીપમાં આવેલા લવણસમુદ્ર છે. તે તો કોઈ વખતે પણ તમારી પેઠે મર્યાદાનું ઉલ્લંઘન કરતું નથીતેથી કદાપિ આકાશમાંથી કે ભૂમિના મધ્યમાંથી ઉત્પન્ન થએલો કેઈ ન સમુદ્ર આ વિશ્વને એકાર્ણવ કરે તો ભલે, આ તે કઈ સાહસિક છે ? પિશાચાધિષ્ઠિત છે ? મત્ત છે ? ઉન્મત્ત છે? સ્વભાવથી જ વાતુળ છે? અથવા અકાળે શાસ્ત્રને ભણ્યો છે ? વા શું તેને અપસ્માર વ્યાધિ થયે છે? કે જેથી ઉછું ખલ થઈને તે અઘટતું બેલે છે? આપ મેરુની પેઠે સ્થિર છો અને પૃથ્વીની પેઠે સર્વ સહન કરનાર છો, જેથી દષિત મનુષ્ય સ્વછંદપણે પ્રગટ રીતે આવું કહી શકે છે. આવું વચન સાધારણ માણસની સામે પણ બોલાય નહીં તે કોપ અને પ્રસાદમાં શક્તિવંત એવા આપની પાસે તે કહેવાય જ કેમ ? આવાં દુર્વચ વચનને વક્તા ધીર છે કે આવું સાંભળીને જે કેપ કરે નહીં તેવા શ્રોતા ધીર છે? કદાપિ આવાં વચન ઉપર સ્વામીને જે શ્રદ્ધા હોય તે ભલે શ્રદ્ધા રાખે; કારણ કે અત્યારે તે એવું Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સગ ( વચન પ્રતિપત્તિ (ખાત્રી ) સિવાય કબૂલ કરવુ પડે તેમ છે. કદાપિ પર્વતા ઊડે, આકાશ માં પુષ્પા ઊગે, અગ્નિ શીતળ થાય, વધ્યાને પુત્ર થાય, ગભને શીંગડાં થાય, પાષાણુ જળ ઉપર તરે અને નારકીને વેદના ન હોય તેા પણ આની વાણી પ્રમાણે થાય તેમ નથી. ” બીજા નિમિત્તિયાઓનાં આવાં વાકયા સાંભળીને યુક્ત અને અયુક્ત જાણુતા છતાં પણ રાજા નવા નૈમિત્તિકની સન્મુખ કૌતુકથી જોવા લાગ્યા. પછી તે નૈમિત્તિક ઉપહાસ સહિત વાણીથી જાણે પ્રવચને પ્રેર્યા હોય તેમ આધાર સાથે આ પ્રમાણે ખેલ્યા “ હે રાજા ! તમારી સભામાં આ નમ મંત્રીએ (મશ્કરા) છે અથવા વસંત ઋતુમાં વિનાદ કરાવનારા છેકે ગ્રામપડિત (મૂ ખ) છે ? હે પ્રભુ ! આપની સભામાં જો આવાસભાસદો હોય તે ચતુરાઈનિરાશ્રય થઇને હણાઇ જશે. અરે ! વિશ્વમાં ચતુર એવા તમારે કેસરીસિ ́હને શિયાળની સાથે હોય તેમ આ મુગ્ધ લોકો સાથે ગાછી કેમ ઉચિત ગણાય ? કદાપિ જો આ લેાકેા કુળક્રમથી આપની સેવામાં આવેલા હોય તો અલ્પબુદ્ધિવાળા એ લોકોનુ સ્ત્રીઓની જેમ પાષણ માત્ર કરવુ ચાગ્ય છે; પર`તુ સુવણ અને માણિકયના મુગટમાં કાચના કકડાની જેમ સભ્ય તરીકે તમારી સેવામાં બેસવાને તેએ યોગ્ય નથી. એ લાકે શાસ્ત્રના રહસ્યને જરા પણ જાણતા નથી, પણ પાપટની પેઠે પાઠમાત્ર ભણીને ગર્વિત થયા છે. ગાલને ફુલાવનારા અને ગભ પુંછને પકડી રાખનારા એ લાકોની આવી વાણી છે; પણ જેઓ રહસ્યાર્થ ને જાણે છે તેઓ તો વિચારીને જ બેલે છે. કદાપિ સાર્થવાહનું પુતળું ઉંટ ઉપર બેસાયુ હોય તે તે દેશાંતરમાં ફરે, પણ તેથી શું તે રસ્તા જાણે છે એમ કહેવાશે ? કદાપિ તરીએ ન હેાય તેવા માણસ પાતાની કાખમાં તુંબડા બાંધીને સાવરમાં કે નદીમાં તરે, પણ તેથી શુ તે જળ ઉપર તરી ણે છે એમ કહેવાશે ? તેમ આલેકે ગુરુની વાણીના અનુવાદથી શસ્ત્રોને ભણ્યા છે, પણ તેના રહસ્યાને જરા પણ તેઓ જાણતા નથી. જો એ દુર્બુદ્ધિ વાળા લાકોને મારા જ્ઞાન ઉપર શ્રદ્ધા ન આવતી હોય તો મારા જ્ઞાનની ખાત્રી કરનાર સાત દિવસા કયાં દૂર છે ? હે રાજેન્દ્ર ! મહાસમુદ્ર પાતાના ઉછળતા જળથી જગને એકાવ કરીને મારી વાણીને જો સત્ય કરે તેા આ જ્યોતિષ ગ્રંથના અને જાણનારા તમારા સભાસદો પતાને પક્ષીની જેમ ઊડતાં બતાવશે? વૃક્ષની જેમ આકાશમાં પુષ્પ બતાવશે ? અગ્નિને જળની જેમ શીતળ ખતાવશે ? વધ્યાને ધેનુની જેમ પુત્ર સજા વશે ? પાડાની જેમ ગધેડાંને શી'ગડાવાળા બતાવશે ? પાષાણાને વહાણની જેમ જળાશયમાં તરાવશે ? અને નારકીને વેદના રહિત કરશે ? કે આવી રીતે અસમજસ ખેલતા આ જડ લેાકેા પછી સર્વજ્ઞભાષિત ગ્રંથાને અન્યથા કરશે ? હે રાજા ! તમારા પુરુષોના કબજામાં હું સાત દિવસ સુધી અહીં રહીશ, કારણ કે જે ખાતુ ખેલનાર તે એવી રીતે સ્થિતિ કરી શકે નહીં. આ મારું વચન જો સાતમે દિવસ ન થાય તા ચારની જેમ ચંડાળાની પાસે મારા નિગ્રહ કરાવવા ચાગ્ય છે. '' રાજાએ કહ્યું—આ બ્રાહ્મણની આવી વાણી સંદિગ્ધ, અનિષ્ટ કે દુર્ઘટ હોય અથવા સાચી હોય, તે પણ સાતમે દિવસે તમારું સૌનુ સંદેહી મન મટશે, અને ત્યારપછી સત્યાસત્યનું વિવેચન થશે.” એવી રીતે કહીને તે બ્રાહ્મણને થાપણની જેમ પેાતાના અગરક્ષકોને સોંપ્યા અને સભા વિસર્જન કરી. તે વખતે નગરનાં લેાકેાની વિચિત્ર ઉક્તિઓ થવા લાગી કે- અહા ! આજથી સાતમે દિવસે માટુ' કૌતુક જોવા જેવુ' થશે. અરે ! આ ઉન્મત્તની જેમ ખેલનારા વિપ્ર હણાઇ જશે, અથવા કદાપિ યુગાંત થવાનેા હશે, નહી' તેા મૃત્યુ પામવાને આમ કાણુ બેલે ? ’ ‘ સાતમા દિવસ પ્રાપ્ત થતાં હું આશ્ચર્ય ખતાવીશ.’ એવી રીતે ઉત્સુક થયેલા બ્રાહ્મણે કષ્ટથી છ દિવસ નિ`મન કર્યા. રાજાએ પણ સ`શયને છેદવામાં ઉત્કંઠિત હોવાથી વાર વાર ગણી ગણીને માંડ માંડ Page #332 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ ૩૧૧ છ માસની પેઠે નિર્ગમન કર્યા. સાતમે દિવસે રાજા ચંદ્રશાળા ઉપર બેસી તે બ્રાહ્મણ પ્રત્યે કહેવા લાગ્યો--“ હે વિપ્ર ! આજે તારાં વચનનો અને જીવિત અવધિ પૂર્ણ થયે; કારણ કે સાતમા દિવસે પ્રલય માટે મેટો સમુદ્ર ઉછળશે એમ તે કહ્યું હતું, તે પણ અદ્યાપિ સુધી તે જળને લેશ પણ જોવામાં આવતો નથી. તે સર્વને પ્રલય કહ્યો હતો તેથી સર્વ તારા વૈરી થયા છે, તેથી જે તારી પ્રતિજ્ઞા ખોટી પડશે તો તે સર્વે તારે નિગ્રહ કરાવવા પ્રયત્ન કરશે; પણ એક જતુમાત્ર એવા તારા નિગ્રહથી મારે શો લાભ થવાનો છે? માટે હજુ પણ તું ચાલ્યા જા. આ વાત તેં ઉન્મત્તપણથી કહી જણાય છે.” પછી રાજાએ પોતાના રક્ષકોને આજ્ઞા કરી કે- “ એ બિચારાને છોડી મૂકે, તે ભલે સુખે ચાલ્યો જાય.” તે વખતે હાસ્યથી જેના હોઠ વ્યાપ્ત થયેલા છે એવા બ્રાહ્મણે કહ્યું – “ મહાત્માઓને સર્વ પ્રાણીઓની ઉપર દયા રાખવી તે યુક્ત છે, પરંતુ હે રાજન ! જ્યાં સુધી તે વખતે કરેલી મારી પ્રતિજ્ઞા ટી થઈ નથી ત્યાં સુધી હજુ હું દયાપાત્ર નથી; પણ જ્યારે પ્રતિજ્ઞા વ્યર્થ થાય ત્યારે તમે મારો વધ કરવાને સમર્થ છે અને તે વખતે વધને ગ્ય થયેલા મને તમે છોડી મૂકો ત્યારે તમે દયાળુ કહેવાઓ મને તમે છોડી મૂક્યું છે તે પણ હું જઈશ નહી. પકડાયેલાની જેમ જ રહીશ. હવે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થવામાં થોડી જ વાર છે. ક્ષણમાત્ર ધીરજ રાખો અને અહીં જ બેઠા બેઠા યમરાજના અગ્ર સૈનિકની જેવા ઉછળેલા સમુદ્રના કલેલને જુઓ. આ તમારી સભાના નૈમિત્તિકોને ક્ષણવાર સાક્ષી કરે; કારણ કે ક્ષણ પછી હું, તમે અને તેઓ કોઈ રહેવાના નથી.” એમ કહીને તે વિપ્ર મૌન રહ્યો. તેવામાં ક્ષણવાર થઈ એટલે મૃત્યુની ગર્જનાની જે કઈ અવ્યક્ત શબ્દ સાંભળવામાં આવ્યા. અકસમાતું થયેલો તે પીડાકારી વનિ સાંભળીને વનના મૃગની જેમ સર્વે ઊંચા કાન કરીને રહ્યા. તે વખતે કાંઈક ગ્રીવાને ઊંચી કરી, કાંઈક આસનથી ઉઠી અને કાંઈક હેઠને વાંકા કરી તે બ્રાહ્મણ આ પ્રમાણે કહેવા લાગ્ય-“હે રાજન્ ! આકાશ અને પૃથ્વીને પૂરતો આ સાગરનો ધ્વનિ તમે સાંભળે. તે તમારા પ્રસ્થાનને સૂચવનારા ભંભાધ્વનિ જેવે છે, જેના અંશમાત્ર જળને ગ્રહણ કરીને પુષ્પરાવર્તાદિક મેઘ સર્વ પૃથ્વીને ડુબાવી દે છે, તે સમુદ્ર પોતે મર્યાદા છોડીને અવાર્ય થઈને આ પૃથ્વીને ડુબાવતે આવે છે તે જુઓ. આ સમુદ્ર ખાડાને ભરી દે છે, વૃક્ષોને મથે છે, સ્થળીને આચ્છાદન કરે છે અને પર્વતોને ઢાંકી દે છે. અહો ! તે ઘણે દુર્વાર છે. પવન લાગતો હોય તો તેનો ઉપાય ઘરમાં બેસી જવું તે છે અને અગ્નિને બુઝાવવાને ઉપાય જળ છે, પણ ચલિત થયેલા સમુદ્રને રોકવાને કઈ ઉપાય નથી.” બ્રાહ્મણ એમ કહે છે તેટલામાં જોતજોતામાં મૃગતૃષ્ણાના જળની જેમ દૂરથી ચિતરફ વ્યાપ્ત થતું જળ પ્રગટ થયું. “કસાઈ જેમ વિશ્વાસીને સંહાર કરે તેમ સમુદ્ર વિશ્વને સંહાર કર્યો” એમ હાહાકારપૂર્વક આક્રોશ ચક્ત બોલતા સવ ઊંચું મુખ કરીને જોવા લાગ્યા. પછી રાજાની પાસે આવી આંગળીએ બતાવતે તે વિપ્ર “ આ ડૂબી ગયું, આ ડૂબી ગયું” એમ કૂરની જેમ કહેવા લાગ્યો. “અહો જુઓ ! આ અંધકારની જેમ સમુદ્રના જળથી શિખરપર્યત પર્વતો ઢંકાઈ જાય છે. આ સર્વ વન જાણે જળે ઉખેડી નાખ્યાં હોય તેવાં જણાય છે અને તેથી સર્વ ઝાડે પાણીમાં અનેક પ્રકારનાં મત્સ્યોની જેમ તરતાં જણાય છે. હમણાં જ આ સમુદ્ર પોતાના જળથી ગામડાં, ખાણ અને નગર વિગેરેને પ્રલય કરે છે. અહો ! ભવિતવ્યતાને ધિક્કાર છે ! પિથુન પુરુષો જેમ સદ્દગુણને ઢાંકી દે તેમ ઉછુંખલ સમુદ્રના જળે નગરનાં બહારનાં Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સર્ગ ૬ ઠો ઉદ્યાને ઢાંકી દીધા. હે રાજન ! આ કિલ્લાની ફરતું ક્યારાની જેમ સમુદ્રનું જળ ઊંચું ઉછળી ઉછળીને અથડાવા લાગ્યું. હવે પ્રસરતું એવું જળ આ કિલાનું ઉલ્લંઘન કરે છે. તે જેમ વેગવડે બળવાન ઘોડો અશ્વાર સહિત ઉલ્લંઘન કરે તેમ જણાય છે. જુઓ ! આ સમુદ્રના પ્રચંડ જળથી સર્વ મંદિર અને મહેલ સહિત નગર કુંડની જેમ પૂરાવા લાગ્યું. હે રાજા ! હવે આ અશ્વના સૈન્યની જેમ દોડતું તમારા ગૃહદ્વારમાં શબ્દ કરતું જળ આવે છે. હે પૃથ્વી પતિ ! જળમાં ડૂબી ગયેલા નગરને જાણે અવશેષ ભાગ હોય તે આ તમારે મહેલ બેટના જે જણાય છે. તમારી મહેરબાનીથી ઉન્મત્ત થયેલા રાજસેવકો ચડે તેમ આ જળ અખલિતપણે તમારા મહેલના દાદર ઉપર ચડે છે. તમારા મહેલનો પહેલે માળ પૂરાઈ ગયે. બીજે માળ પૂરાય છે અને તેને પૂરીને ત્રીજો માળ પણ પૂરાવા લાગે છે. અહો ક્ષણવારમાં ચોથ, પાંચમો અને છો માળ જોતજોતામાં સમુદ્રના જળથી પૂરાઈ ગયો. વિષના વેગની જેમ ચોતરફથી આ ઘરની આસપાસ જળે દબાણ કર્યું. હવે શરીરમાં મસ્તકની જેમ ફક્ત શિરોગૃહ (અગાશી) બાકી રહેલ છે. હે રાજન ! આ પ્રલયકાળ થયો. મેં જે પ્રમાણે અગાઉ કહ્યું હતું તે પ્રમાણે થયું છે. તે વખતે જેઓ મને હસતા હતા તે તમારી સભામાં બેસનારા જોષીઓ કયાં ગયા?” પછી વિશ્વસંહારના શેકથી રાજાએ પૃપાપાત કરવાને માટે ઊઠી દ્રઢ પરિકર બાંધ્યો અને વાનરની જેમ ઠેકીને તેણે પૃપાપાત કર્યો. તેવામાં તે પિતાને પૂર્વવત્ સિંહાસન ઉપર બેઠેલે જ અને ક્ષણવારમાં તે સમુદ્રનું જળ ક્યાંક ચાલ્યું ગયું ! રાજા વિરમયપૂર્વક વિકસિત લોચનવાળો થઈ ગયે અને અભદ્મ એવાં ઝાડ, પર્વત, કિલ્લો અને સર્વ વિશ્વ જેવું હતું તેવું તેના જોવામાં આવ્યું. હવે તે ઇંદ્રજાળિક કટી ઉપર ઢોલકી બાંધી પિતાને હાથથી વગાડતે હર્ષવડે આ પ્રમાણે બોલવા લાગે-ઇદ્રજાળના પ્રયોગથી આદિમાં ઇદ્રજાળની કળાના સર્જનાર સંવર નામના ઈંદ્રના ચરણકમળને હું પ્રણામ કરું છું.” પોતાના સિંહાસન ઉપર બેઠેલે રાજા “આ ?” એમ આશ્ચર્યથી તે બ્રાહ્મણને પૂછવા લાગ્યો, ત્યારે બ્રાહ્મણે કહ્યું-“સવ કળા જાણનારના ગુણને પ્રકાશ કરનાર રાજા છે, એમ ધારીને અગાઉ હું તમારી પાસે આવ્યો હતો, તે વખતે તમે “ઈદ્રિજાળ મતિને ભ્રષ્ટ કરે છે એમ કહી મારો તિરસ્કાર કર્યો હતે; એટલે તમે મને ધન આપવા માંડયું તો પણ હું તેને લીધા સિવાય ચાલ્ય ગયો હતો. ઘણું ધન મળે તો પણ ગુણવાનને ગુણ મેળવતાં થયેલ શ્રમ તેથી જતા નથી, પણ તેનો ગુણ જાણવાથી તે શ્રમ જાય છે, તેથી આજે કપટથી નૈમિત્તિક થઈને પણ મેં તમને મારો ઇજાળને અભ્યાસ બતાવ્યા છે. તમે પ્રસન્ન થાઓ ! મેં તમારા સભાસનો જે તિરસ્કાર કર્યો અને ઘણીવાર સુધી તમને મેહ પમાડે તે કૃપા કરી તમે માફ કરજો; કારણ કે તાવિક રીતે તે મારો અપરાધ નથી.” એમ કહીને તે બ્રાહ્મણ મૌન રહ્યો, એટલે પરમાર્થને જાણનારા રાજા અમૃતની જેવી વાણીથી બેલ્યા–“હે વિપ્ર ! રાજા અને રાજાના સભાસદોને તે તિરસ્કાર કર્યો છે એમ તારા ચિત્તમાં તું ભય રાખીશ નહી; કેમકે તું મારે પરમ ઉપકારી થયે છે. હે વિપ્ર ! આ ઈદ્રજાળ બતાવીને તે મને તેના જે અસાર સંસાર જણાવી દીધું છે. જેમ તે જળ પ્રગટ કર્યું હતું અને તે નેતનતા માં નાશ પામ્યુ તેમજ આ સંસારના સર્વ પદાર્થો પ્રગટ થઈને નાશ પામવાના છે. અહા ! હવે સંસારમાં શું પ્રીતિ કરવી?” એવી રીતે બહુ પ્રકારે સંસારના દેષ કહીને તે બ્રાહ્મણને કૃતાર્થ કરી રાજાએ દીક્ષા લીધી.” Page #334 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું ૩૧૩ આ પ્રમાણેની કથા કહીને સુબુદ્ધિ પ્રધાન બેલ્ય-“ હે પ્રભુ ! તે રાજાએ કહ્યું તેમ ઈદ્રજાળની જે આ સંસાર છે, એમ અમે સિદ્ધ માનીએ છીએપરંતુ તે સર્વે તમે જાણે છે કારણ કે તમે સર્વજ્ઞના કુળમાં ચંદ્ર સમાન છે.” પછી બૃહસ્પતિના જેવી બુદ્ધિવાળો બીજે મંત્રી શેક-શલ્યને દૂર કરે એવી વાણીથી નૃપતિશ્રેષ્ઠને કહેવા લાગે-- “ પૂર્વે આ ભરતક્ષેત્રમાં એક નગરમાં વિવેક વગેરે ગુણોની ખાણરૂપ કેઈક રાજા હતે. એકદા તે સભામાં બેઠે હતા તેવામાં છડીદારે આવીને કહ્યું– કઈ પુરુષ પિતાના આત્માને માયાપ્રગમાં નિપુણ જણાવતે બહાર આવીને ઊભો છે. શુદ્ધબુદ્ધિવાળા રાજાએ તેને પ્રવેશ કરવાની આજ્ઞા આપી નહીં, કારણ કે કપટી માણસને અને સરલ માણસને શાશ્વત શત્રુની જેમ અણબનાવ રહે છે. ના પાડવાથી વિલખે થયેલે તે કપટી પાછો ગયો. પછી પાછો કેટલાએક દિવસ નિગમન કરી કામરૂપી દેવતાની જેમ તેણે રૂપ–પરાવર્તન કર્યું અને આકાશમાર્ગે રાજાની પાસે હાથમાં ખડગને ભાલું લઈ એક શ્રેષ્ઠ સ્ત્રી સહિત આવ્યો. તેને “તું કેણ છે ? આ સ્ત્રી કોણ છે ? અને શા માટે આવ્યું છે ? ” એમ રાજાએ પૂછયું, એટલે તે પુરુષ કહેવા લાગ્યા– હે રાજનું! હું વિદ્યાધર છું, આ વિદ્યાધરી મારી પ્રિયા છે. કોઈ વિદ્યાધરની સાથે મારે વૈર થયું છે. આ સ્ત્રીનું તે સ્ત્રીલંપટ દુરાત્માએ રાહુ જેમ ચંદ્રમાના અમૃતને હરણ કરે તેમ છળકપટથી હરણ કર્યું હતું, પણ આ મારી પ્રાણથી વહાલી પ્રિયાને હું પાછી લઈ આવ્યું છું; કારણ કે પશુઓ પણ સ્ત્રીને પરાભવ સહન કરી શક્તા નથી. હે રાજા ! ક્ષિતિને ધારણ કરવાથી તારા પ્રચંડ ભુજદંડ સાર્થક થયેલા છે, અથજનના દારિદ્રને નાશ કરવાથી તારી સંપત્તિ પણ સફળ છે, ભય પામેલાને અભયદાન આપવાથી તારું પરાક્રમ કૃતાર્થ છે, વિદ્વાનોના સંશય છેદવાથી તારી શાસ્ત્રમાં વિદ્વત્તા અમોઘ છે, વિશ્વના કંટકનો ઉદ્ધાર કરવાથી તારું શાસ્ત્ર કૌશલ્ય સફળ છે, એ સિવાય બીજા પણ તારા ગુણે અનેક પ્રકારના પોપકારથી કૃતાર્થ તેમજ તમારું પરસ્ત્રીમાં સહેદરપણું છે તે વિશ્વમાં વિખ્યાત છે. હવે મારી ઉપર ઉપકાર કરવાથી તમારા એ સર્વ ગુણ વિશિષ્ટ ફળવાળા થાઓ. આ પ્રિયા મારી સાથે છે, તેથી જાણે એનાથી બંધાઈ ગયે હેઉં તેમ મારા છળકપટવાળા શત્રુઓની સાથે યુદ્ધ કરી શકતો નથી. હું હસ્તિનું બળ, અશ્વનું બળ, રથનું બળ કે પાયદળનું બળ માગતો નથી, પણ માત્ર તમારા આત્માથી મને સહાય કરવા માગે છે. તે એ છે કે થાપણની જેમ આ મારી સ્ત્રીનું તમારે રક્ષણ કરવું; કારણ કે તમે પરસ્ત્રીના સહોદર છો. આ જગતમાં કોઈ પરનું રક્ષણ કરવાને સમર્થ હોય છે, પણ પરસ્ત્રીમાં લંપટ હોય છે; અને કઈ પરસ્ત્રીમાં લંપટ નથી હોતા, પણ પરનું રક્ષણ કરવાને અસમર્થ હોય છે. હે રાજા ! તમે તો પરસ્ત્રી લંપટ પણ નથી અને પરનું રક્ષણ કરવામાં અસમર્થ પણ નથી, તેથી દૂરથી આવીને પણ મેં તમારી પ્રાર્થના કરી છે. આ મારી પ્રિયારૂપી થાપણ સ્વીકારો, તે પછી જે કે સમય બળવાન છે તે પણ તે શત્રુ ભરાઈ ગયો જ સમજવો. ? આવાં તેનાં વચન સાંભળીને હાસ્યરૂપી ચંદ્રિકાથી જેનો પવિત્ર મુખચંદ્ર ઉ૯લાસ પામતો છે એ તે ઉદાર ચારિત્રવંત રાજા ઓ પ્રમાણે બોલ્યો --“હે ભદ્ર! કલ્પ વૃક્ષ પાસે જેમ પાંદડાં માગવાં, સમુદ્ર પાસે જેમ જળ માગવું, કામધેનુ પાસેથી જેમ માત્ર દૂધ જ માગવું, રોહિણાદ્રિ પાસે જેમ પાષાણુ માગ, કુબેરભંડારી પાસે જેમ અન્ન Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સગ ૬ ઠા માગવું અને મેઘની પાસે જેમ છાયામાત્ર માગવી, તેમ દૂરથી આવીને તમે મારી પાસે આ શું માગ્યું ? હે વિચક્ષણ ! તે તમારા શત્રુને બતાવા એટલે હું જ તેને મારી નાખું, જેથી નિ:શક થઇને તમે પછી સાંસારિક સુખ ભાગવા. ” રાજાની વાણીરૂપી અમૃતના આવા પ્રવાહથી જેની શ્રવણે દ્રિય પૂરાઇ ગઇ છે એવા હર્ષ પામેલા તે પુરુષ આ પ્રમાણે રાજા પ્રત્યે ખેલ્યા --“ રૂપું, સુવર્ણ, સમસ્ત રત્ના, પિતા, માતા, પુત્ર અને બીજી જે કાંઇ ગૃહાર્દિક હોય તે સ થાડા વિશ્વાસથી પણ અનામત અર્પણ કરવાની ઇચ્છા થાય છે; પરંતુ પોતાની પ્યારી સ્ત્રી માટા વિશ્વાસવાળાને પણ સાંપી શકાતી નથી. હે રાજા ! એવા વિશ્વાસનું સ્થાન તમારા સિવાય બીજો કોઇ નથી, કારણ કે ચંદનનું સ્થાન તે એક મલયાચળ પર્યંત જ છે. આ મારી પ્રિયાને થાપણુરૂપ ધારણ કરવાથી તમે જ મારા શત્રુને માર્યા એમ હું માનીશ. જયારે મારી સ્ત્રીની થાપણ તમે સ્વીકારી, એટલે વિશ્વાસ પામેલા હું મારા શત્રુને હમણાં જ વિશ્વાસવાળી સ્ત્રીએવાળા ( મૃત્યુ પામેલા ) કરીશ. હે રાજા ! તમે અહી બેઠા છે! તેટલામાં જ હું કેસરીસિંહની જેમ ઉછળીને મારુ' પરાક્રમ બતાવીશ. તમે આજ્ઞા આપેા, એટલે હું ગરુડની જેમ સ્વચ્છંદી રીતે અંતરિક્ષમાં અસ્ખલિત વેગે ક્ષણવારમાં ચાલ્યા જા’ રાજાએ કહ્યું—“ હું વિદ્યાધર સુભટ ! તુ` સ્વેચ્છાથી જા, અને આ તારી સ્ત્રી પિતૃગૃહની જેમ મારા ઘરમાં ભલે રહે, ” પછી તત્કાળ તે પુરુષ પક્ષીની જેમ આકાશમાં ઊડયા, અને એ પાંખાની જેમ તીક્ષ્ણ ને ચમકારા મારતા ખડગ અને દડફલકને વિસ્તારતા અદૃશ્ય થયા. તેની સ્ત્રીને દીકરીની જેમ રાજાએ એલાવી એટલે ત્યાં સ્વસ્થ મન કરીને રહી. પછી પાતાને ઠેકાણે રહેલા રાજાએ મેઘગર્જનાની જેમ આકાશમાં સિ ંહનાદો સાંભળ્યા. સ્ફુરાયમાન વિજળીન! તડતડાટની જેમ વિચિત્ર ખડગ અને ફલકના ધ્વનિએ સભળાવા લાગ્યા. તે હું છું, તે હું છું, નથી, નથી, ઊભે રહે, ઊભા રહે, જા, જા, હું તને મારું છું, મારું છું” એવી ગિરા આકાશમાં થી સંભળાવા લાગી. રાજા સભામાં બેઠેલા સભ્ય પુરુષા સહિત વિસ્મય પામીને ગ્રહણસમયની વેળાની જેમ ઘણી વાર સુધી ઊંચું મુખ કરીને જોઇ રહ્યો, એટલામાં એવી રીતે જોઇ રહેલા રાજાની પાસે પૃથ્વી ઉપર રત્નકંકણથી વિભૂષિત એક ભુજદંડ પડયા. આકાશમાંથી પડેલા તે ભુજદડને આળખવાને વિદ્યાધરી આગળ આવી અને જોવા લાગી. પછી તે આ પ્રમાણે બેલી-“ ગાલનું ઓસી, કનું ઘરેણું અને કંઠના હારરૂપ આ મારા પ્રિય પતિને ભુજ છે.” એમ કહેતી હતી અને જોતી હતી, તેવામાં હાથની પ્રીતિને લીધે જાણે હાય તેમ એક પગ પૃથ્વી ઉપર પડયા. પગમાં પહેરવાનાં કડાંવાળા તે ચરણને જોઈ એળખીને અશ્રુપાત કરતી એ કમલવદના ફરીથી ખેલો-- અહા ! ઘણી વાર સ્વહસ્તથી ચાળેલા, લુંછેલા, પ્રક્ષાલન કરેલા, ધોયેલે અને વિલેપન કરેલા આ મારા પતિને જ ચરણ છે.” એવી રીતે તે કહેતી હતી, તેવામાં પત્રને હલાવેલા વૃક્ષમાંથી શાખા તૂટીને પડે તેમ આકાશમાંથી બીજો હાથ પડ્યા. રત્નના બાજુબંધ અને કોંકણવાળા તે હાથને જોઈ ધારાય ત્રની પૂતળીની જેમ અન્નુપાત કરતી તે સ્ત્રી એલી-“અરે! આ મારા પતિના હાથ કાંચકીથી મારા સેથે કરવામાં ચતુર અને વિચિત્ર પત્રલતિકાની લીલાિિલપને કરનારો છે. ” એમ કહેતી તે ઊભી હતી, તેવામાં આકાશમાંથી બીજો ચરણ પણ પડયા. ત્યારે તે ફરીથી ખેલી–“ અરે ! મારા આ મારા પતિને જ ચરણ છે કે જે મારા હસ્તકમલથી ચાંપેલે અને મારા ખેાળારૂપી શય્યામાં સુનારા છે.” તેવામાં તત્કાળ તેનું માથું અને ધડ તે સ્ત્રીના હૃદયની સાથે પૃથ્વીને કપાવતાં ભૂમિ પર પડવાં, પછી તેણે વિલાપ કરવા માંડયા- અરે ! છળવાળા તે મારા પતિનું જ કમળના જેવું વદન છે કે જેને મે' પરમ પ્રીતિથી કુંડળાવડે શણગાર્યુ. Page #336 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ ૩૧૫ હતુ. અરે ! આ મારા પતિનુ વિપુળ હૃદય છે કે જેની અંદર અને બહાર માત્ર મારું જ વાસસ્થાન હતુ. હે નાથ ! હું હમણા અનાથ થઈ ગઈ છુ, હે પતિ ! તમારા વિના નંદનવનથી પુષ્પા લાવીને મારા મસ્તકના કેશને કાણુ શણગારશે ? એક આસન પર બેસીને આકાશમાં ફરતી હું કાની સાથે સુખેથી વલ્રકીવીણા બજાવીશ ? વીણાની જેમ મને કેણુ પેાતાના ઉત્સંગમાં બેસારશે ? શય્યામાં વિસ’સ્થૂળ થઇ ગયેલા મારા કેશને કણ સમા કરશે ? પ્રૌઢ સ્નેહની લીલાથી હું કાના ઉપર કાપ કરીશ ? અશેાક વૃક્ષની જેમ મારા પગના પ્રહાર કાના હને માટે થશે ? હે પ્રિય ! ગુચ્છરૂપ કૌમુદીની જેમ ગેાશીષ ચંદનના રસવડે મારા અગરાગને કણ કરશે ? સૌર’શ્રી દાસીની જેમ મારા ગાલ ઉપર, ગ્રીવા ઉપર, લલાટ ઉપર અને સ્તન ઉપર પત્રરચના કાણ કરશે ? ખેાટી રીસ કરીને મૌન ધારી રહેલી મને ક્રીડા કરવાને રાજમેનાની જેમ કેણુ ખોલાવશે ? જ્યારે હું કૃત્રિમપણે શયન કરતી (ઊંઘી જતી) ત્યારે હે પ્રિયા ! હે પ્રિયા ! હે દેવી ! હે દેવી ! ઈત્યાદિક વાણીથી તમે જગાડતા તે હવે કોણ જગાડશે ? હવે આત્માને વિડ‘બનાભૂત આવે! વિલ`બ કરવાથી શુ? માટે હે નાથ ! મહામાના (પરલેાકગમનના) મેાટા વટેમાર્ગુ થયેલા એવા તમારી પછવાડે હું આવું છું.” આ પ્રમાણે વિલાપ કરતી, પેતાના પ્રાણનાથના માને અનુસરવાની ઇચ્છાવાળી તે સ્ત્રીએ અંજિલ જોડીને રાજા પાસેથી વાહનની જેમ અગ્નિ માગ્યું. રાજાએ તેને કહ્યું હું સ્વચ્છ આશયવાળી પુત્રી! તું પતિની સ્થિતિ ખરાબર જાણ્યા સિવાય આમ કેમ કહે છે ? કારણ કે રાક્ષસ અને વિદ્યાધરાની આવી માયા પણ હાય છે, માટે ક્ષણવાર રાહ જો. પછી આત્મસાધન કરવું તે તે સ્વાધીન છે.” ફરીથી તેણે રાજને કહ્યું “આ સાક્ષાત્ મારા જ પતિ છે. તે યુદ્ધમાં મૃત્યુ પામીને પડેલા દેખાય છે. સધ્યા સૂર્યની સાથે જ કેદય પામે છે અને સાથે જ અસ્ત પામે છે, તેમ પતિત્રતા સ્ત્રીએ પતિની સાથે જ જીવે છે અને સાથે જ મરે છે. નિ ળ વંશવાળા મારા પિતાના અને પતિના કુળમાં હું જીવીને શામાટે કલંક લગાડું ? પતિ વિના રહેલી હુ, જે તમારી ધ પુત્રી છું તેને આમ જીવતી રહેલી જોઇને હું પિતા ! તમે કુળસ્ત્રીના ધર્માંને જાણનાર છતાં કેમ લજજા પામતા નથી ? ચંદ્ન વિના કૌમુદીની જેમ અને મેઘ વિના વિદ્યુત્તી જેમ પતિ વિના મારે રહેવું યુક્ત નથી, માટે તમે સેવકપુરુષોને આજ્ઞા કરો અને મારે માટે કાષ્ઠ મંગાવા જેથી હું પતિના શરીરની સાથે જળની જેમ અગ્નિમાં પ્રવેશ કરુ.” તેણે આગ્રહપૂર્ણાંક કહ્યું, એટલે દયાળુ રાજા શેકવડે ગદ્ગદ્ વાણીથી તેના પ્રત્યે બેલ્થે-“ અરે ખાઈ ! તું થાડા વખત સુધી ધીરજ ધર, પતંગની જેમ તારે મરવું યુક્ત નથી. થેાડુ' પ્રયેાજન ( કામ ) પણ વિચારીને કરવું ચાગ્ય છે.” રાજાએ આ પ્રમાણે કહ્યું એટલે તે ભામિની કાપ કરીને રાજા પ્રત્યે ખેલી–“ અરે ! હજુ સુધી મને રોકી રાખેા છે, તેથી તમે તાત નથી એમ હું જાણું છું. તમારું પરસ્ત્રીસહાદર એવું નામ પ્રખ્યાત છે, તે વિશ્વના વિશ્વાસને માટે જ છે, પણ પરમા થી નથી. જે તમે ખરેખર પિતા હો તો આ તમારી દુહિતાને અગ્નિના માર્ગે સ્વપતિની પાછળ જતી તત્કાળ જીએ.” રાજાએ કાયર થઈને તેને ઈચ્છિત કરવાની આજ્ઞા આપી અને કહ્યું “ હવે હું તને રોકતા નથી, તારા સતીવ્રતને તું પવિત્ર કર.” પછી હર્ષ પામીને રાજાના આદેશથી આવેલા રથમાં પેાતાના સ્વામીનાં અંગેને સત્કારપૂર્વ કે પોતે આરોપણ કર્યાં, અને પેાતાના અંગે અગરાગ લગાવી, ધેાળાં વસ્ત્ર પહેરી અને મસ્તકના કેશમાં પુષ્પ ગુથીને પૂની જેમ પતિની પાસે બેઠી. નીચું મસ્તક કરી શાક સહિત રાજા રથની પાછળ ચાલ્યેા અને નગરના લેાકેા આશ્ચયપૂર્વક જોવા લાગ્યા. એવી રીતે તે નન્દા ઉપર ગઇ. ક્ષણવારમાં સેવક લેાકે ચંદનકાઇ લાવ્યા અને જાણે મૃત્યુ Page #337 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ઠા ૩૧૬ દેવની શય્યા હોય એવી તેની ચિતા રચી. પછી પિતાની જેમ રાજાએ તે સ્રીને ધન આપ્યું, એટલે તેણે કલ્પલતાની જેમ યાચકાને આપી દીધું. પછી જળની અંજિલ ભરીને દક્ષિણાવત્ત જેની જવાળા છે એવા તે અગ્નિની તેણે પણ પ્રદક્ષિણા કરી, સતીની સત્યાપના ( ખાત્રી) કરી. પછી પતિનાં અંગની સાથે તેણે વાસાગાર ( ઘર ) ની જેમ ચિતાગ્નિમાં સ્વેચ્છાએ પ્રવેશ કર્યા. ઘણી ઘીની ધારાથી સિંચાયેલા અગ્નિ જવાળાથી આકાશને પલ્લવિત કરતા અધિક અધિક બળવા લાગ્યા. વિદ્યાધરનાં અંગ, તે સ્ત્રી અને સ` કાછો, સમુદ્રમાં જતું જળ જેમ લવણમય થઇ જાય તેમ થોડા વખતમાં ભસ્મીભૂત થઈ ગયા. પછી ત્યાં તેને નિવાપાંજલિ દઇને શેાકથી આકુળ એવા રાજા પોતાનાં ધામમાં આવ્યેા. રાજા શાક સહિત આવીને જેવે સભામાં બેસે છે, તેવામાં ખડ્ગ અને ભાલુ લઇને તે પુરુષ આકાશમાંથી નીચે ઉતર્યા રાજાએ અને સભાસદોએ વિસ્મયપૂર્વક તેની સામુ જોયું; એટલે તે કપટી વિદ્યાધર રાજાની સમીપ આવીને આ પ્રમાણે ખેલ્યા-હે પરસ્ત્રી અને પરધનમાં નિ:સ્પૃહ રાજા ! તમે ભાગ્યપૂર્વક વૃદ્ધિ પામા છે. મેં દ્યૂતકારની જેમ યુદ્ધમાં મારા શત્રુને કેવી રીતે જીત્યા તે હું કહુ છું તે સાંભળે-હે શરણુ કરવા ચેાગ્ય ! અહીંથી તમારે શરણે મારી સ્ત્રીને મૂકીને જે વખતે હું પવનની જેમ આકાશમાં ઊડયા તે વખતે મેાટા આટોપપૂર્વક મારી સામે આવતા એ દુષ્ટ વિદ્યાધરને, નાળીએ જેમ સર્પને જુએ તેમ મેં આકાશમાં દીઠા. પછી દુય એવા અમે બંને વૃષભની જેમ મેાટી ગર્જના કરવા લાગ્યા અને હું તથા તે પરસ્પર યુદ્ધાથે ખેલવા લાગ્યા. “ અરે ! અહુ સારું થયું કે આજે મેં તને જોયા. હું ભુજામાં ગર્વિષ્ઠ થયેલા ! તું પ્રથમ પ્રહાર કર, જેથી આજે હું મારી ભુજાનુ અને દેવતાઓનુ કૌતુક પૂર્ણ કરું, નહી તો શસ્ત્ર છેાડી દઇને રાંક જેમ ભક્ષ્યને ગ્રહણ કરે તેમ દશે આંગળી દાંતમાં લઈને વિતની ઇચ્છાથી નિઃશક થઈ ચાલ્યા જા. ” આવી રીતે અમે બંને પરસ્પર આક્ષેપપૂર્વક ખેલતા ઢાલ તરવારરૂપી પાંખાને ફેરવતા કુકડાની જેમ લડવા લાગ્યા. ચારીપ્રચારમાં ચતુર એવા બન્ને રંગાચાય ની જેમ આકાશ માં એક બીજાના પ્રહારમાંથી ખચી જતા ફરવા લાગ્યા. ખગરૂપ શ ́ગથી પ્રહાર કરતા એવા ગેંડાની જેમ અમે વારંવાર અભિસપણું ( આગળ જવુ' ) અને અપસર્પણુ ( પાછળ જવું ) કરવા લાગ્યા. ક્ષણવારમાં હે રાજા! જાણે તમારા વધામણીએ હોય તેમ મે તેના ડાબે હાથ કાપીને અહી ભૂમિ પર પાડી નાખ્યા. પછી તમારા આનદને માટે કદળીસ્થંભની લીલાથી મેં તેના એક ચરણ કાપીને પૃથ્વી પર પાડી નાખ્યા. પછી હે રાજા ! કમળનાળની લીલાની જેમ તેના જમણેા હાથ પણ મેં છેઢીને પૃથ્વી ઉપર પાડી નાખ્યા. ત્યાર પછી ઝાડના થડની જેમ તેને બીજો ચરણુ પણ ખડ્ગથી છેદીને મે તમારી આગળ પાડી નાખ્યા. પછી તેનું મસ્તક અને ધડ મેં નાખુ` કરીને અહી' પાડયુ.. એવી રીતે ભરતખંડની જેમ મેં તેના છ ખંડ કરી દીધા. પેાતાના અપત્યની જેમ મારી સ્રીરૂપા થાપણની રક્ષા કરતા એવા તમે જ તે શત્રુને માર્યા છે, હું તેા ફક્ત હેતુમાત્ર છું. તમારી સહાય વિના તે શત્રુ મારાથી હણાઈ શકાત નહીં. વાયુ વિના બળતા અગ્નિ પણ ઘાસને ખાળવામાં સમ થતા નથી. આટલી વાર હું સ્ત્રી કે નપુ ંસક જેવા હતા તેને શત્રુને મારવાના ( નિગ્રહ કરવાના ) હેતુરૂપ એવા તમે આજે પુરુષપણું આપ્યું છે. તમે મારા પિતા, માતા, ગુરુ કે દેવતા છે. આવે! તમારા જેવા ઉપકારી થવાને બીજો યાગ્ય નથી. તમારા જેવા પરોપકારી પુરુષાના પ્રભાવથી સૂર્ય વિશ્વને પ્રકાશ આપે છે, ચંદ્ર પ્રસન્ન કરે છે, વર્ષાદ પાતાના વખતે વરસે છે, પૃથ્વી ઔષધિને ઉગાડે છે, સમુદ્ર મર્યાદા છેાડતા નથી અને પૃથ્વી સ્થિર રહે છે. હવે મારી થાપણ મૂકેલી શ્રી મને પાછી સાંપા કે જેથી હે રાજા ! હું મારી Page #338 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ ૩૧૭ કડાભૂમિ તરફ જાઉં. શત્રુને મારીને નિઃશંક થયેલો હું હવે વૈતાઢય પર્વત ઉપર અને જબૂદ્વીપની જગતિ ઉપરના જળકટકાદિકમાં તમારા પ્રસાદથી પ્રિયા સહિત વિહા૨ કરીશ.” આવાં તેના વચન સાંભળી સમકાળે લજજા, ચિંતા, નિર્વેદ અને વિસ્મયથી આક્રાંત થયેલ રાજા તે પુરુષ પ્રત્યે બે -“હે ભદ્ર! તમે તમારી સ્ત્રીને થાપણ તરીકે અહીં મૂકીને ગયા પછી અમે આકાશમાં ખડ્રગ અને ભાલાને વનિ સાંભળે. અનુક્રમે આકાશમાંથી હાથ, પગ, મસ્તક અને ધડ પડયું તે મારા પતિનું છે એમ ચોક્કસ રીતે તમારી પત્નીએ અમને કહ્યું. પછી “પતિના શરીરની સાથે હું અગ્નિમાં પ્રવેશ કરીશ” એમ બેલતી તમારી સ્ત્રીને પુત્રીને પ્રેમથી અમે બવાર વાર્યા છતાં પણ તે સ્ત્રી ઈતર–લેકની જેમ અમારી અન્યથા રીતે સંભાવના કરવા લાગી અને જ્યારે તેના આગ્રહથી કાયર થઈને અમે મૌન રહ્યા ત્યારે તે નદીએ ગઈ અને ત્યાં લેકની સમક્ષ તે શરીરના અવયવોની સાથે ચિતામાં પેઠી. હમણાં જ હું તને નિવાપાંજલિ આપી આવ્યો અને તેને કે કરતે બેઠે છું, તેવામાં તે તમે આવ્યા. આ શું થયું? તે તમારાં અંગ નહીં કે તે વખતે આવ્યા હતા તે તમે નહીં ? એ અમને સંશય છે; પણ આ વિષયમાં અજ્ઞાનથી જેમના મુખ મુદ્રિત થયેલા છે એવા અમે શું બોલી શકીએ!” આ સાંભળી જેણે મોટે કેપ કર્યો છે એ તે પુરુષ બે -“હે રાજા ! આ કેવી ખેદકારક વાત! માણસેના કહેવાથી મેં તમને પરસ્ત્રીસહોદર જાણ્યા હતા તે તે મિથ્યા થયું. તમારી તેવી નામનાથી મેં પ્રિયાની થાપણ મૂકી હતી, પણ તમારા આવા આચરણથી દેખીતું કનકકમળ જેમ જેમ પરિણામે લેહમય નીકળે તેમ જણાઈ આવ્યા છે. જે કામ દુરાચારી એવા મારા શત્રુથી થવાનું હતું તે કામ તમે કર્યું, તેથી તમારા બેમાં હવે શું અંતર ગણવો? હે રાજ ! જે તમે સ્ત્રીમાં અલુબ્ધ મનવાળા હો અને અપવાદથી ભય પામતા હો તે તે મારી પ્રિયા મને પાછી અર્પણ કરે, તેને ગોપવી રાખવાને તમે યેગ્ય નથી. જે તમારા જેવા પૂર્વે અલુબ્ધ છતાં ફરીને આમ લુબ્ધ થશે તે પછી કાળા સર્ષની જેમ કે વિશ્વાસનું પાત્ર રહેશે?” રાજાએ ફરીને કહ્યું- હે પુરુષ ! તારા પ્રત્યેક અંગને ઓળખીને તારો પ્રિયાએ અગ્નિમાં પ્રવેશ કર્યો છે તેમાં તે બીલકુલ સંશય નથી. આ બાબતમાં સર્વે નગરના અને દેશના લોકો સાક્ષી છે અને આ જગચક્ષુ ભગવાન સૂર્ય પણ આકાશમાં રહેલા સાક્ષી છે. ચાર લોકપાળ, ગ્રહ, નક્ષત્ર, તારા, આ ભગવતી પૃથ્વી અને જગતને પિતા ધર્મ પણ સાક્ષી છે; માટે આવાં કઠોર વચનો બેલવાને તમે યોગ્ય નથી. આ સર્વ. માંથી કોઈ પણ સાક્ષીને તમે પ્રમાણભૂત કરે.” તે સાંભળીને ખોટો રોષ બતાવનાર તે પુરુષે કઠેર વચને કહ્યું-“ પ્રત્યક્ષ પ્રમાણમાં બીજા પ્રમાણની કલ્પના થાય જ નહીં. આ તમારી પછવાડે કોણ છે તેને જુઓ. પિતાની કાખમાં ડોલ છતાં કેશમાંથી પાણી પીવા જવું તેના જેવું આ કાર્ય છે.” પછી રાજાએ ડેક વાંકી કરીને પિતાની પછવાડે દષ્ટિ કરી તે ત્યાં તેણે સ્ત્રીને બેઠેલી જોઈ. તેથી “પારદારિક દેષથી દૂષિત થય” એવી શંકાથી તાપવડે પુષ્પ પ્લાન થાય તેમ તે ગ્લાનિ પાયે નિર્દોષ એવા તે રાજાને દેશની શંકાથી ગ્લાનિ પામેલો જોઈ અંજલિ જોડીને તે પુરુષ આ પ્રમાણે કહેવા લાગ્યો-“હે રાજા! તમને સાંભરે છે કે હું ઘણા કાળ સુધી અભ્યાસ કરેલું મારું માયાપ્રગનું : ચાતુર્ય બતાવવાને માટે તમારી પાસે પ્રાર્થના કરવા આવ્યા હતા, તે વખતે મેઘની જેમ સર્વ વિશ્વ ઉપર સાધારણ કૃપાવાળા છતાં મારા ભાગ્યદેષથી ઈચ્છા પૂર્ણ કર્યા સિવાય મને દ્વારમાંથી જ તમે રજા આપી હતી. પછી રૂપ ફેરવી કપટનાટક કરીને મેં તમને મારી કળા બતાવી. હવે હું કૃતાર્થ થયો, મારા ઉપર તમે પ્રસન્ન થાઓ. જેમ તેમ કરીને પણ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સર્ગ ૬ ઠે પિતાનો ગુણ મોટા માણસને બતાવવો જોઈએ, નહીં તો ગુણ મેળવવાને કલેશ કેવી રીતે નાશ પામે? માટે આજે હવે હું કલેશ રહિત થયે. તમે આજ્ઞા આપે, હવે હું જઈશ. તમારી આગળ મારા ગુણ બતાવીને હવે હું સર્વ ઠેકાણે મેઘે થયે છું.” પછી રાજાએ ઘણું ધન આપવાવડે તેને કૃતાર્થ કરીને વિદાય કર્યો. ને ત્યારબાદ કાંઈક વિચાર કરીને રાજા આ પ્રમાણે છેલ્વે--જે આને માયાપ્રગ છે તે જ આ સંસાર છે, કારણ કે આ સવ જોવામાં આવતી વસ્તુઓ પાણીના પરપોટાની જેમ જોતજોતામાં નાશ પામનારી છે. ” એવી રીતે અનેક પ્રકારે સંસારની અસારતા ચિંતવીને સંસારવાસથી વિરક્ત થયેલા તે રાજાએ રાજ્યને છોડી દઈને દીક્ષા ગ્રહણ કરી.” આ પ્રમાણેની કથા કહીને બીજે મંત્રી બેત્યે--“મેં કહેલી કથા પ્રમાણે હે પ્રભુ! આ માયાપ્રયોગ સદશ સંસાર છે, તેમાં તમે શોકને વશ ન થાઓ; અને પિતાના આત્મસ્વાર્થની સિદ્ધિને માટે પ્રયત્ન કરે.” આ પ્રમાણે તે બંને મંત્રીનાં વચને સાંભળીને મહાપ્રાણસ્થાનમાં જેમ પ્રાણ આવે તેમ ચકીને શેકને ઠેકાણે જ ભવનિર્વેદ (સંસારવાસ-ખેદ) ઉત્પન્ન થયે. એટલે સગરરાજાએ તત્વથી શ્રેષ્ઠ વાણીવડે કહ્યું કે-“તમે મને આ બહુ સારું કહ્યું. જતુઓ પોતપોતાનાં કર્મ પ્રમાણે જ છે અને મારે છે. બાળ, યુવાન કે વૃદ્ધ એવું વયનું કાંઈ તેમાં પ્રમાણ નથી. બાંધવા દિકના સંગમ સ્વમના જેવા છે, લકમી હાથીના કાનની જેવી ચંચળ છે, યૌવન-લક્ષ્મી પર્વતમાંથી નીકળતી નદીને જેવી વહી જનારી છે; જીવિત દર્ભના અગ્રભાગ ઉપર રહેલા જળના બિંદુ સમાન છે. મારવાડ દેશમાં જળની જેમ જ્યાં સુધી યૌવન ગયું નથી, રાક્ષસીની જેમ આ યુષનો અંત કરનારી વૃદ્ધાવસ્થા જ્યાં સુધી આવી નથી, સંનિપાતની જેમ ઈદ્રિની વિકળતા જ્યાં સુધી થઈ નથી અને વેશ્યાની જેમ જ્યાં સુધી સર્વસ્વ ગ્રહણ કરીને લક્ષ્મી વિરામ પામી નથી ત્યાં સુધી આ સર્વને સ્વયમેવ તજી દઈને દીક્ષાગ્રહણના ઉપાયથી લભ્ય એવા સ્વાર્થ સાધનને માટે પ્રયત્ન કરે એગ્ય છે. જે પુરુષ આ અસાર શરીરથી મે ક્ષને મેળવે છે તે પુરુષ કાચના કકડાથી મણિ, કણકકથી(કાળે કાગડો) મોરને, કમળનાળની માળાથી રત્નજડિત હારને, નઠારા અન્નથી દૂધપાકને, કાળસેથી (છાશ) દૂધને અને ગધેડાથી ઘોડાને ખરીદે છે.” એવી રીતે સગરરાજા કહે છે તેવામાં તેના દ્વાર ઉપર અષ્ટાપદની સમીપે રહેનારા ઘણા લોકો આવ્યા અને તેઓ “અમારી રક્ષા કરે, રક્ષા કરો.” એમ ઊંચે સ્વરે પોકાર કરવા લાગ્યા. સગરે દ્વારપાળ પાસે તેમને બેલા વ્યા અને પૂછ્યું. “શું થયું છે ? ” એટલે પ્રણામ કરીને તે ગામડીઆઓ એકઠા થઈને બોલ્યા-“હે રાજા ! અષ્ટાપદ પર્વતની ફરતી કરેલી ખાઈ પૂરવાને દંડરનવડે ગંગાનદીને તમારા પુત્રો લાવેલા છે. તે ગંગાનદીએ પાતાળની જેવી દુપૂર એવી ખાઇને પણ ક્ષણવારમાં પૂરીને કુલટા સ્ત્રી જેમ બંને કુળની મર્યાદાનું ઉલ્લંઘન કરે તેમ તેણે બંને કાંઠા ઉલ્લંઘન કર્યા છે અને અષ્ટાપદની સમીપમાં રહેલાં ગામડાં, આકર અને નગર વિગેરેને સમુદ્રની જેમ વિસ્તરી જઈને ડુબાવી દેવા માંડયાં છે. અમારે તે અત્યારે જ પ્રલયકાળ પ્રાપ્ત થયેલ છે; માટે તમે આજ્ઞા કરે કે અમે ક્યાં નિરુપદ્રવ થઈને રહીએ ? ” પછી સગરચક્રીએ પિતાના પત્ર ભગીરથને વાત્સલ્યયુકત વાણીથી બોલાવીને આ પ્રમાણે આજ્ઞા કરી–“હે વત્સ ! અષ્ટાપદ પર્વતની ફરતી ખાઈને પૂરીને, તે ગંગાનદી ઉન્મત્ત સ્ત્રીની જેમ હાલમાં ગામડાંઓમાં ભમે છે તેને દંડવડે આકર્ષક કરીને પૂર્વ સાગરમાં ભેળવી કારણ કે જ્યાં સુધી જળને રસ્તે બતાવ્યું ન હોય ત્યાં સુધી તે અંધની જેમ ઉન્માર્ગે જાય છે. જેવી રીતે અસામાન્ય બાહુપરાક્રમ, ભુવનેત્તર ઐશ્વર્ય, અતિઉવણ હસ્તિબળ, વિશ્વમાં વિખ્યાત અશ્વબળ, અતિ Page #340 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ ૩૧૯ વિક્રમી દિળ, મોટું રથનું બળ. અતિ ઉત્કટ પ્રતાપ, નિ:સીમ શાસકૌશલ્ય અને દેવતાઈ આ યુધની સંપત્તિ, એ સર્વ જેમ શત્રુઓના દર્પને હણે છે તેમ તેને ગર્વ કરવાથી તે અમને પણ હાનિ કરે તેમ જણાય છે. હે પુત્ર ! ગર્વ સર્વ દેશને અગ્રણી છે, આપત્તિ નું એક સ્થાન છે, સંપત્તિનો અપહર્તા છે, દુર્યશનો કર્તા છે, વંશનો સંહારકર્તા છે, સર્વ સુખને હરનાર છે, પરકમાં પહોંચાડનાર છે, અને શરીરમાંથી જ ઉત્પન્ન થયેલ શત્રુ છે, તે ગર્વ સમાગમાં રહેલા સામાન્ય પુરુ એ પણ છોડી દેવા યોગ્ય છે તે મારા પૌત્રે તે વિશેષ રીતે છોડવા કે ગ્ય છે. હે પુત્ર ! તારે વિનીતપણા વડે ગુણની પાત્રતા મેળવવી. વિનય ધારણ કરવાથી અશક્ત મનુષ્યને પણ ગુણના પ્રકર્ષની પ્રાપ્તિ થાય છે. અને શકિતવંત પુરુષમાં તે જે વિનય ગુણ હોય છે તે તે સુવર્ણ ને સુગંધના મેળાપ સદેશ તેમજ નિષ્કલંક થયેલા પૂર્ણિમાના ચંદ્ર તુલ્ય છે. સુર, અસુર અને નાગાદિકનો તમારે યથાયોગ્ય ક્ષેત્રમાં સુખકારક કાર્યમાં ઉપચાર કરે (જ્યાં ત્યાં ઉપચાર ન કરે ). ઉપચારને ગ્ય કાર્યમાં જે ઉપચાર કરે તે દોષકારક નથી, પણ પિત્તવાળા માણસને આત૫ની જેમ અપચાર કરે તે દોષને અર્થે છે. ઋષભસ્વામીના પુત્ર ભરતચક્રીએ ગ્ય ઉપચારથી દેવ અને દેત્યોને વશ કર્યા હતા. તે શકિતવાન હતા તો પણ તેણે દેવતાદિકમાં કરવા યોગ્ય ઉપચાર બતાવ્યું છે, તેથી તમારે પણ કુળાચાર પ્રમાણે વર્તવું.” મહાભાગ ભગીરથે પિતામહનું તે વાક્ય આદરપૂર્વક સ્વીકાર્યું; કારણ કે સ્વભાવથી જ વિનીત પુરુષને જે શિક્ષા આપવી તે સારી ભીંતમાં ચિત્ર કરવા જેવું છે, પછી પોતાના પ્રતાપની જેવું ઉર્જિત દંડરત્ન અર્પણ કરી, મસ્તક પર ચુંબન કરી સગરે ભગીરથને વિદાય કર્યો. ચકીના ચરણકમળમાં પ્રણામ કરી દંડન સહિત ભગીરથ વિજળી સહિત મેઘની જેમ ઉતાવળે ત્યાંથી ચાલી નીકળ્યો. ચક્રીએ આપેલા મોટા સૈન્યથી અને તે દેશના લોકોથી પરવરેલો ભગીરથ પ્રકીર્ણ દેવતા અને સામાનિક દેવતાવડે વિટાયેલા ઈદ્રની જે ભતો હતે. અનુક્રમે તે અષ્ટાપદ પર્વત સમીપે આવ્યો. ત્યાં તે પર્વતને સમુદ્રવડે ત્રિકૂટાદ્રિની જેમ મંદાકિની (ગંગા)થી વીટાયેલો દીઠે. વિધિના જાણનારા ભગીર નાગકુમાર જવલનપ્રભને ઉદ્દેશીને અઠમતપ કર્ય'. અઠ્ઠમતપ પરિણામ પામતાં, નાગકુમારેના પતિ જવલનપ્રભ પ્રસન્ન થઈને ભગીરથની પાસે આવ્યા. ગંધ. ધૂપ અને પુષ્પથી તેણે ઘણી રીતે તેને પૂપચાર કર્યો, ત્યારે નાગકુમારના સ્વામીએ “હું શું કાર્ય કરી આપું ?’ એમ પૂછયું. એટલે મેઘના જેવી ગંભીર વાણીવાળે ભગીરથ વિનયપૂર્વક જવલાપ્રભ ઈદ્ર પ્રત્યે બોલ્યો-“આ ગંગાનદી અષ્ટાપદની ખાઈને પૂરી દઈને હવે ભૂખી થયેલી નાગણીની જેમ ચારે બાજ અમર્યાદિત રીતે પ્રસરે છે, ક્ષેત્રને ખોદી નાંખે છે, વૃક્ષોને ઉખેડી નાંખે છે, સર્વ ખાડાઓને અને ટેકરા એને સરખા કરે છે. કિલ્લાને તેડી નાખે છે. મહેલને પાડી નાખે છે, હવેલીઓને પાયમાલ કરે છે અને ઘરોને વિનાશ કરે છે. તે પિશાચણીની જેમ ઉન્મત્ત થઈને દેશનો નાશ કરનારી ગંગાને દંડવડે આકષી લઈને તમારી આજ્ઞા હોય તો હું પૂર્વ સમુદ્રમાં ભેળવી ઉં ?” પ્રસન્ન થયેલા જવલનપ્રભે કહ્યું-“ તમે તમારું ઇચ્છિત કરો અને તે નિવિદન થાઓ. જે આ ભરતક્ષેત્રમાં મારી આજ્ઞામાં રહેલા નાગો છે તેથી મારી આજ્ઞા પૂર્વક પ્રવતેલા તમે ઉપદ્રવનો ભય રાખશે નહી. ” એવી રીતે કહીને નાગે રસાતળમાં સ્વસ્થાનકે ગયા. પછી ભગીરથે અફૂમભકતને અંતે પારાણું કર્યું. ત્યારપછી વરિણીની જેમ પૃથ્વીને ભેદનારી અને વૈરિણીની (વ્યભિચારી સ્ત્રી ) જેમ સ્વછંદે વિચરનારી ગંગાને ખેંચવાને ભગીરથે દંડરત્ન ગ્રહણ કર્યું. પ્રચંડ ભુજપરાક્રમવાળા ભગીરથે ગર્જના કરતી તે નદીને સાણસીવડે Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સર્ગ ૬ ઠે માળાની જે દંડરનવડે આકષી. પછી કુરુદેશના મધ્ય ભાગથી, હસ્તીનાપુરની દક્ષિણથી, કેશળદેશની પશ્ચિમથી, પ્રયાગની ઉત્તરમાં, કાશીની દક્ષિણમાં, વિંધ્યાચળની દક્ષિણમાં અને અંગ તથા મગધદેશની ઉત્તર તરફ થઈને વંટળી જેમ તૃણને ખેંચે તેમ માર્ગમાં આવતી નદીઓને ખેંચતી તે ગંગાને તેણે પૂર્વસમુદ્રમાં ઉતારી. ત્યાંથી માંડીને તે ગંગાસાગર એવા નામે તીર્થ થયું અને ભગીરથે ખેંચી તેથી તે ગંગાનું ભાગીરથી એવું નામ પડયું. જ્યાં જ્યાં માર્ગમાં સર્પોનાં ભુવને ગંગાના આવવાથી ભાંગી જતાં હતાં ત્યાં ત્યાં ભગીરથ નાગદેવને બળિદાન આપતો હતે. દગ્ધ થયેલા સગરપુત્રોના અસ્થિને ગંગાના પ્રવાહે પૂર્વ સાગરમાં પહોંચાડયાં. તે જોઈ ભગીરથે ચિંતવ્યું કે આ બહુ સારું થયું કે મારા પિતા અને કાકાઓનાં શરીરનાં અસ્થિ ગંગાએ સમુદ્રમાં લેપન કર્યા. જો તેમ થયું ન હોત તે તે અસ્થિ બધપક્ષી વગેરેની ચંચુ અને ચરણ સાથે ભરાઈને પવને કંપાવેલા પુપની જેમ અપવિત્ર સ્થાનમાં જઈને પડત. એમ વિચારતાં ભગીરથને જળની આપત્તિ૨હિત થયેલા લોકોએ “તમે લોકરંજક છે” એમ કહી કહીને ચિરકાળ પયત વખાણ્યો. તે ખતે પિતૃઓનાં અસ્થિ તેણે જળમાં નાખ્યાં, તેથી અદ્યાપિ પર્યત લોકો મૃતકના અસ્થિને જળમાં લેપન કરે છે કારણ કે મોટા લોકો જે પ્રવર્તન કરે છે તે ભાગ થાય છે. - તે સ્થાનથી રથારૂઢ થયેલે ભગીરથ પાછો વળ્યું. પિતાના રથના પ્રચારથી કાંસીના તાળની જેમ પૃથ્વીને શબ્દ કરાવતે તે ચાલ્યો આવતો હતો, તેવામાં કલ્પવૃક્ષની જેમ સ્થિત થઈને રહેલા એક કેવળી ભગવંતને તેણે જોયા. તેમને દેખીને આનંદિત થયેલ તે ઉદયાત્રિથી જેમ સૂર્ય ઉતરે અને આકાશમાંથી જેમ ગરુડ ઉતરે તેમ ઉત્તમ રથમાંથી નીચે ઉતર્યો. દેખતાંવેત જ ભક્તિવડે તે કેવળી મુનિને નમસ્કાર કરી અતિ ડાહ્યા અને ભક્તિમાં પ્રવીણ એવા તેણે તેમને ત્રણ પ્રદક્ષિણા કરી. પછી પ્રણામ કરી ગ્ય સ્થાનકે બેસી ભગીરથે પૂછ્યું-“હે ભગવંત! મારા પિતાએ એકી સાથે ક્યા કર્મથી મૃત્યુ પામ્યા ?” ત્રિકાળ વેદી અને કરુણારસના સાગર એવા તે ભગવંત મધુર વાણીથી આ પ્રમાણે કહેવા લાગ્યા–“હે રાજપુત્ર! જાણે કુબેરની લક્ષ્મીને આશ્રિત થયા હોય અર્થાત્ ધનદ જેટલી ઋદ્ધિવાળા હોય એવા ઘણું લક્ષ્મીવાળા શ્રાવકેથી પૂર્ણ એ એક સંઘ પૂર્વે તીર્થયાત્રાને માટે નીકળ્યો હતે. સાયંકાળે તે સંધ નજીક જણાતા કઈ ગામમાં આવી પહોંચ્યો ત્યાં રાત્રિએ કઈ કુંભારના ઘર પાસે ઉતર્યો. તે સમૃદ્ધિવંત સંઘને જોઈ સર્વે ગામના લોકો હર્ષ પામ્યા અને તેને લૂંટવાને ઉદંડ ધનુષ અને ખને ધારણ કરી સર્વ તૈયાર થયા; પણ પાપના ભયવાળા તે કુંભારે ખુશામત ભરેલાં અને અમૃત જેવાં બોધકારી વચન કહીને તે ગામના લોકોને વાર્યા. તે કુંભકારના આગ્રહથી તે ગામના સર્વ લોકોએ પ્રાપ્ત થયેલું પાત્ર મૂકી દે તેમ તે સંધને મૂકી દીધું. એક દિવસે ત્યાંના રહેવાસી સર્વ લોકે ચાર હોવાથી તેના રાજાએ બાળવૃદ્ધ સહિત તે આખું ગામ પરરાજ્યના ગામની જેમ બાળી નાખ્યું. તે દિવસે કોઈએ વિચાર કરવા માટે બોલાવેલ હોવાથી તે કુંભાર બીજે ગામ ગયો હતો, તેથી તે એકલે તે દેહમાંથી અવશિષ્ટ રહ્યો (બ) સતપુરુષોનું સર્વત્ર કુશળ થાય છે. પછી કાળગે કાળધર્મને પામીને તે કુંભાર વિરાટદેશમાં બીજો જાણે કુબેરભંડારી હોય તે વણિક થયે અને સર્વ ગ્રામજન હતા તે મૃત્યુ પામીને વિરાટદેશમાં વસતા મનુષ્યો થયા; કારણ કે તુલ્યકમને તુલ્ય ભૂમિ જ પ્રાપ્ત થાય છે, તે કુંભારને જીવ પાછી મૃત્યુ પામીને તે જ દેશનો રાજા થયા, ત્યાથી પણ મૃત્યુ પામીને પરમ ઋદ્ધિવંત દેવતા થયે, ત્યાંથી ચ્યવીને તમે ભગીરથ થયા છો અને તે ગ્રામવાસીઓ સંસારમાં ભમતા ભમતા તમારા પિતા જહુકુમાર વિગેરે થયા હતા. Page #342 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું ૩૨૧ તેમણે પૂર્વે માત્ર મનવડે સર્વ સંઘને ઉપદ્રવ કર્યો હતો, તે કર્મથી તેઓ એક સાથે ભસ્મીભૂત થઈ ગયા. તેમાં જવલનપ્રભ નાગૅદ્ર તે ફકત નિમિત્ત માત્ર જ છે. હે મહાશય ! તે વખતે તે ગામના લોકોને વારવારૂપ શુભ કર્મથી તમે ગામ બળતાં પણ દગ્ધ થયા નહીં અને હમણું પણ દગ્ધ થયા નહીં.” એ પ્રમાણે કેળવજ્ઞાનીની પાસેથી સાંભળીને વિવેકનો સાગર એવો તે ભગીરથ સંસારથી અતિશય નિર્વેદ પામે; પરંતુ ક્ષત ઉપર ક્ષારની જેમ મારા પિતામહને દુ:ખ ઉપર દુઃખ ન થાઓ એમ ધારીને તે વખતે તેણે દીક્ષા લીધી નહીં અને કેવળીના ચરણને વાંદી, રથ ઉપર આરૂઢ થઈ પાછો અયોધ્યામાં આવ્યો. આજ્ઞા પ્રમાણે અમલ કરીને આવેલા અને પ્રણામ કરતા પૌત્રનું સગરરાજાએ વારંવાર મસ્તક સંધ્યું અને હાથવડે તેના પૃષ્ઠભાગને સ્પર્શ કર્યો. સગરરાજાએ ભગીરથને નેહના ગૌરવથી કહ્યું-“ હે વત્સ ! તું બાળ છતાં પણ વય અને બુદ્ધિ સ્થવિર પુરુષોને અગ્રણી છે, માટે હવે હું બાળ છું એમ ન કહેતાં આ મારા રાજ્યભારને ગ્રહણ કર; જેથી અમે ભારરહિત થઈને સંસારસાગરને તરીએ. આ સંસાર જો કે સવયંભૂ૨મણ સમુદ્રની જેમ દુસ્તર છે, તે પણ મારા પૂર્વજો તરી ગયા છે તેથી મારી પણ શ્રદ્ધા થઈ છે. હે વત્સ ! તેમના પુત્ર પણ રાજ્યભાર ગ્રહણ કરતા હતા, તેથી તેમને બતાવેલો એ માર્ગ છે તે તું પણ પાળ અને આ પૃથ્વી ધારણ કર.” ભગીરથ પિતામહને નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યો-“ પિતાજી ! તમે સંસારને તારનારી પ્રત્રજ્યા ગ્રહણ કરવાને ઈચ્છો છો તે યુક્ત છે, પરંતુ તે સ્વામિન્ ! હું પણ વત ગ્રહણ કરવાને માટે ઉત્સુક થયેલ છું; તેથી રાજ્યદાનના પ્રસાદવડે તમે મને અપ્રસન્ન કરશો નહીં.” ત્યારે ચક્રવર્તીએ કહ્યું-“હે વત્સ ! અમારા કુળમાં વ્રત ગ્રહણ કરવું તે યુક્ત છે, પણ તેથી ગુરુની આજ્ઞાપાલન કરવારૂપ વ્રત ગ્રહણ કરવું તે અધિક છે માટે હે મહાશય ! તમે સમય આવે ત્યારે મારી જેમ દીક્ષા લેજો અને જ્યારે તમારે બખ્તરધારી પુત્ર થાય ત્યારે તેની ઉપર આ પૃથ્વીને ભાર ધારણ કરજો.” એવી રીતે સાંભળીને ભગીરથ ગુરુની આજ્ઞાના ભંગથી ભય પામ્યા અને ભવભીરુ એવા તેનું મન ઘણી વાર સુધી દેવાચિત થતાં તે મૌન રહ્યો. પછી પોતાના સિંહાસન ઉપર ભગીરથને બેસારી તે જ વખતે ચકાએ પરમ હર્ષથી તેને રાજયાભિષેક કર્યો. તે વખતે ઉદ્યાનપાલકએ આવીને ચક્રીને બાહ્ય ઉદ્યાનમાં અજિતનાથ પ્રભુ સમવસર્યા છે એવી વધામણી આપી. પૌત્રના રાજ્યાભિષેકથી અને સ્વામીના આગમનથી ચક્રવર્તીને અધિક અધિક ઉત્કર્ષ થયો. ત્યાં રહ્યા છતાં પણ તેણે ઊઠીને પ્રભુને નમસ્કાર કર્યો અને જાણે આગળ ઊભા હોય તેમ શકસ્તવવડે સ્તુતિ કરી. સ્વામીના આગમનને કહેનારા તે ઉદ્યાનપાલકોને ચક્રીએ સાડાબાર કટિ સુવર્ણ આપ્યું અને સામંતાદિકથી પરવરેલા સગરચક્રી ભગીરથ સહિત મોટા સંભ્રમથી સમવસરણ સમીપે ગયા. ત્યાં ઉત્તરદ્વારના માર્ગથી સમવસરણમાં પ્રવેશ કરીને પિતાને આત્મા જાણે સિદ્ધિક્ષેત્રમાં પેઠે હેય તેમ તેઓ માનવા લાગ્યા. પછી ચક્રી, ધર્મચક્રી એવા તીર્થકરને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરી આગળ આવીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા... “મારા પ્રસાદથી તમારે પ્રસાદ કે તમારા પ્રસાદથી મારો પ્રસાદ એ અન્યોન્યાશ્રયને લેહ કરે અને મારી ઉપર પ્રસન્ન થાઓ. હે સ્વામિન્ ! તમારી રૂપલકમીને જેવાને ઈદ્ર પણ સમર્થ નથી અને સહસ્ત્ર જીભવાળે શેષ તમારા ગુણે કહેવાને પણ સમર્થ નથી. હે નાથ! અનુત્તર વિમાનના દેવોના સંશયને પણ તમે હરે છે, તે તેથી તમારે ક ગુણ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ સર્ગ ૬ ઠે વધારે વસ્તુતાએ સ્તુત્ય છે ? અશ્રદ્ધાળુ પુરુષ આવી વિરુદ્ધ વાત ઉપર કેમ શ્રદ્ધા રાખે? કારણ કે તમારામાં આનંદસુખની શક્તિ અને વિરક્તિ બંને સાથે છે. હે નાથ !તમારી આ ઘટના ઘટે છે પણ તે દુર્ઘટ છે કે તમે સર્વ સત્ત્વમાં ઉપેક્ષા રાખે છે અને વળી પરમ ઉપકારીપણું ધરાવે છે. હે ભગવંત ! તમારા જેવું બીજા કોઈમાં વિરુદ્ધપણું દેખાતું નથી, કેમકે તમારામાં પરમ નિર્ચથતા અને પરમ ચક્રવર્તતા બંને સાથે છે. જેમના કલ્યાણકપર્વમાં નારકીના છ પણ હર્ષ પામે છે તેમના પવિત્ર ચરિત્રનું વર્ણન કરવાને કેણ સમર્થ છે ? હે પ્રભુ! તમારે શમ અદ્દભુત છે, તમારું રૂપ અદ્ભુત છે અને સર્વ પ્રાણી ઉપરની કૃપા પણ અદ્દભુત છે. એમ સર્વ પ્રકારની અદ્દભુતતાના ભંડાર એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ.” એવી રીતે જગન્નાથની સ્તુતિ કરી ગ્ય સ્થાને બેસીને અમૃતના પ્રવાહ જેવી ધર્મદેશના તેણે સાંભળી. દેશનાને અંતે સગરરાજા વારંવાર પ્રભુને નમસ્કાર કરી અંજલી જેડી ગદ્દગદ્દ વાણીથી આ પ્રમાણે છેલ્યા “હે તીર્થેશ! જે કે આપને કઈ પિતાને કે પારકે નથી, તે પણ અજ્ઞાનપણાથી હું તમને પોતાના ભાઈ તરીકે અનુગ કરું છું (ગણું છું. હે નાથ ! દુસ્તર સંસારસાગરથી તમે બધા વિશ્વને તરે છે તે તેમાં ડૂબી જતા એવા મારી કેમ ઉપેક્ષા કરે છે ? હે જગત્પતિ ! અનેક કલેશોથી સંકુળ એવા સંસારરૂપી ખાડામાં પડવાથી તમે મારી રક્ષા કરે, રક્ષા કરો, દીક્ષા આપે અને પ્રસન્ન થાઓ. હે સ્વામિન ! સંસારના સુખમાં મૂઢ થયેલા એવા મેં પોતાનું આટલું આયુષ્ય અવિવેકી બાળકની જેમ નિષ્ફળ ગુમાવ્યું છે એ પ્રમાણે જણાવી અંજલી જોડીને રહેલા સગરરાજાને ભગવંતે દીક્ષા ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી. પછી ભગીરથે ઉઠી નમસ્કાર કરી પ્રાર્થનાને પૂરવામાં કલ્પવૃક્ષ સમાન ભગવંતની આ પ્રમાણે પ્રાર્થના કરી --“આપ પૂજ્યપાદ મારા પિતાજીને દીક્ષા આપશે, પણ જ્યાં સુધી હું નિષ્ક્રમણત્સવ કરું ત્યાં સુધી તમારે રાહ જોવી. જો કે મુમુક્ષુઓને ઉત્સવાદિકની કાંઈ પણ જરૂર નથી, તે પણ મારા આગ્રહથી મારા પિતાજી પણ એ વિનંતિ કબૂલ કરશે.” સગરરાજા દીક્ષા લેવાને અત્યુત્સુક હતા, તો પણ પુત્રના આગ્રહથી જગદ્ગુરુને પ્રણામ કરી પાછા પિતાની નગરીમાં ગયા. પછી ઇંદ્ર જેમ તીર્થંકરનો દીક્ષાભિષેક કરે તેમ ભગીરથે સગરરાજાને સિંહાસન ઉપર બેસારીને દીક્ષાભિષેક કર્યો, ગંધકાષાયી વસ્ત્રવડે અંગ લૂછી ગોશીષચંદનનું વિલેપન કર્યું અને ત્યારપછી સગરરાજાએ માંગલિક બે દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા. તેમજ ગુણવડે અલંકૃત હોવા છતાં પણ દેવતાએ આપેલાં દિવ્ય અલંકારોથી શરીરને અલંકૃત કર્યું. પછી ઇચ્છા પ્રમાણે યાચકોને ધન આપી ઉજજવળ છત્ર અને ચામર સહિત શિબિકામાં તેઓ આરૂઢ થયા. નગરજનોએ દરેક દુકાને, દરેક ઘરે અને દરેક શેરીએ માંચડા, પતાકા અને તોરણાદિક કર્યા. માર્ગે ચાલતાં ઠેકાણે ઠેકાણે દેશના અને નગરના જનોએ પૂર્ણ પાત્રાદિકવડે તેમના અનેક મંગળ કર્યા, વારંવાર તે જોવાતા હતા, વારંવાર સ્તુતિ કરાતા હતા, વારંવાર પૂજાતા હતા અને વારંવાર અનુસરાતા હતા. એવી રીતે આકાશના મધ્યમાં ચંદ્ર ચાલે તેમ વિનીતા નગરીના મધ્ય માર્ગ વડે માણસેના અતિશય ભરાવાથી અટકતા અને ધીમે ધીમે ચાલનારા ભગીરથ, સામંતે, અમાત્ય, સર્વ પરિવાર અને અનેક વિદ્યાધર જેમની પાછળ ચાલતા હતા એવા સગરચક્રી અનુક્રમે પ્રભુની પાસે આવ્યા. ત્યાં ભગવંતને પ્રદક્ષિણું દઈ પ્રણામ કરી ભગીરથે આણેલા યતિષને તેણે અંગીકાર કર્યો. પછી સર્વ સંઘની સમક્ષ સ્વામીની વાચનાથી ઊંચે પ્રકારે સામાયિક ઉચરતા સતા તેમણે ચાર મહાવ્રતરૂપ દીક્ષા ગ્રહણ કરી. જે સામંત અને મંત્રીઓ જન્દુકુમાર વિગેરેની સાથે ગયા હતા તેઓએ પણ ભવથી ઉદ્વેગ પામીને Page #344 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જી. ૩૨૩ સગરરાજાની સાથે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી ચક્રીમુનિના મનરૂપી કુમુદમાં ચંદ્રિકા સમાન અનુશિષ્ટિમય ધર્માં દેશના ધર્મસારથી એવા પ્રભુએ આપી. પ્રથમ પૌરષી પૂર્ણ થઇ, એટલે દેશના સમાપ્ત કરીને તીર્થંકરે ત્યાંથી ઉડી દેવચ્છંદાને અલ કૃત કર્યા. પછી પ્રભુના ચરણુપીઠ ઉપર બેસીને મુખ્ય ગણધરે પ્રભુના પ્રભાવથી સર્વસંશયને છંદનારી દેશના સ્વામીની જેમ આપી. બીજી પૌરષી પૂર્ણ થઇ એટલે વરસાદ વરસતા અધ પડે તેમ તેમણે પણ દેશના સમાપ્ત કરી. પછી ત્યાંથી પ્રભુ બીઅે વિહાર કરવાને ચાલી નીકળ્યા અને ભગીરથાદિક રાજાએ તથા દેવતાએ પેાતપેાતાને સ્થાનકે ગયા. સ્વામીની સાથે વિહાર કરતા સગરમુનિ માતૃકાની (સ્વર વ્યંજન) જેમ લીલામાત્રમાં દ્વાદશાંગી ભણ્યા. તે હંમેશાં પ્રમાદરહિત થઇને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ ચારિત્રની માતાઓનું સારી રીતે આરાધન કરતા હતા. હમેશાં ભગવાનના ચરણની સેવાથી ઉત્પન્ન થયેલા હર્ષથી પરિષહના ક્લેશને જરા પણ જાણતા નહેાતા. ત્રણ લોકના ચક્રી તીર્થંકર દેવના હું ભાઈ છુ, વળી હું પણ ચક્રી છું, એવા ગ બીલકુલ ન ધરાવતાં તે બીજા મુનિઓના વિનય કરતા હતા. પાછળથી દીક્ષા ગ્રહણ કર્યા છતાં પણ તપ અને અધ્યયનથી તે રાજર્ષિ ચિરકાળના દીક્ષિત મુનિએથી પણ અધિક થઈ પડયા. અનુક્રમે ઘાતિકના ક્ષયથી દુર્દિનના છેદનથી સૂર્યના પ્રતાપ પ્રગટ થાય તેમ તેમને ઉજજવલ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કેવળજ્ઞાનની ઉત્પત્તિથી આરભીને પૃથ્વીમાં વિહાર કરતા અજિતનાથસ્વામીને પંચાણુ ગણધરો થયા અને એક લાખ મુનિ, ત્રણ લાખ ને ત્રીશ હજાર સાધ્વી, સાડત્રીશસે ચૌદ પૂર્વાંધારી, એક હજાર ને સાડાચારસો મન:પર્યાયી, ચારાણુશે. અધિજ્ઞાની, બાવીશ હજાર કેવળી, બાર હજાર ને ચારસે વાદી, વીશ હજાર ને ચારસા વૈક્રિયલબ્ધિવાળા, એ લાખ ને અડાણું હજાર શ્રાવક અને પાંચ લાખ ને પીસ્તાળીશ હાર શ્રાવિકા એટલે પરિવાર થયા, દીક્ષાકલ્યાણકથી એક પૂર્વાંગે* ઊણુ એવા લક્ષ પૂ જતાં પેાતાના નિર્વાણ સમય જાણીને પ્રભુ સમેતશિખર પર્વતે આવ્યા. જાણે લેાકાત્રે ચડવાની નીસરણી હેય તેમ તે સ’મેતિશખર ઉપર આરૂઢ થયા. તેમનું ખેતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં એક હજાર શ્રમણેાની સાથે તેમણે પાદાપગમ અનશન કર્યું. તે વખતે એક સાથે સર્વ ઇંદ્રોનાં આસનેા પવને હલાવેલા ઉદ્યાનવૃક્ષની શાખાઓની જેમ કપાયમાન થયા. તેઓએ અવધિજ્ઞાને પ્રભુના નિર્વાણસમય જાણ્યા; એટલે તેઓ પણ સ ંમેતશિખર પ તે આવ્યા. ત્યાં તેઓએ દેવતાઓ સહિત પ્રભુને પ્રદક્ષિણા કરી અને શિષ્યની જેમ સે કરતા પાસે બેઠા. જ્યારે પાપાપગમ અણુસણના એક માસ પૂર્ણ થયા ત્યારે ચૈત્રશુકલ પ'ચમીને દિવસે ચંદ્રમા મૃગશિર નક્ષત્રમાં આવ્યે સતે, પર્યં ક આસને રહેલા પ્રભુ બાદરકાયયાગરૂપ રથમાં બેઠા સતા રથને જોડેલા એ અશ્વને કબજે કરે તેમ બાદર મનયોગ અને વચનયાગને રૂંધતા હતા. પછી સૂક્ષ્મકાયયેાગમાં રહીને ભગવંતે દીપકવડે અંધકારના સમૂહતુ. રૂ.ધન કરે તેમ આદરકાયયોગના રાધ કર્યા, અને સૂક્ષ્મકાયયાગમાં જ રહ્યા સતા જ સૂક્ષ્મમનયાગ અને વચનયાગનુ પણ રૂંધન કર્યું અને તે યાગમાં જ સ્થિત રહ્યા સત્તા સૂક્ષ્મક્રિય નામે શુકલધ્યાનના ત્રીજો પાયા પ્રાપ્ત કર્યા. પછી શુકલધ્યાને ચેાથે પાયે માત્ર પાંચ લઘુ અક્ષર ઉચ્ચારણ જેટલા કાળનું શૈલેશીકરણ કર્યું. ત્યાં અશિષ્ટ કમ ક્ષીણ થયાં અને અનંત ચતુષ્ટય સિદ્ધ થયા, એટલે એ પરમાત્મા પ્રભુ ઋજુગતિએ લેાકાગ્રને પ્રાપ્ત થયા. પ્રભુને કૌમાર અવસ્થામાં અઢાર લક્ષ પૂર્વ ગયા, રાજ્યસ્થિતિમાં એક * પૂર્વાંગ એટલે ૮૪ લાખ વ. Page #345 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ઠા ૩૨૪ પૂર્વાંગે સહિત ત્રેપન લક્ષ પૂર્યાં ગયા, છદ્મસ્થપણામાં બાર વર્ષે ગયા અને કેવળજ્ઞાનમાં એક પૂર્વાંગ તથા બાર વર્ષે વર્જિત લક્ષ પૂર્વ ગયા. એકંદર ખેતેર લાખ પૂર્વનું આયુષ્ય ભાગવીને ઋષભપ્રભુના નિર્વાણથી પચાસ લાખ ક્રોડ સાગરોપમે નિર્વાણપદને પામ્યા. તેમની સાથે બીજા એક હજાર મુનિઓએ પાપાપગમ અણુસણુ કર્યું હતું, તે પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ત્રણે ચાગના રોધ કરી મેાક્ષપદને પામ્યા. સગરમુનિએ પણ કેવળી સમુદ્ધાત કરીને ક્ષણવારમાં અનુપદીની જેમ સ્વામીએ પ્રાપ્ત કરેલું પદ ઉપલબ્ધ કર્યું અર્થાત્ મેાક્ષપદને પામ્યા. તે વખતે પ્રભુના માક્ષકલ્યાણકવડે સુખને નહીં જોનારા નારકીઓને પણ ક્ષણવાર સુખ થયું'. પછી શાક સહિત ઇંદ્રે દિવ્યજળથી સ્વામીના અંગને નવરાવ્યું અને ગાશીચંદનના રસનું વિલેપન કર્યું; તેમજ 'સના ચિત્રવાળા વસ્ત્ર પહેરાવ્યાં અને વિચિત્ર એવાં દિવ્ય આભૂષણાથી પ્રભુનુ શરીર શણગાર્યું. બીજા મુનિનાં શરીરને દેવતાએ એ સ્નાન, અગરાગ, નેપથ્ય અને આચ્છાદન વિગેરે કર્યું". પછી ઈંદ્ર, સ્વામીના દેહને શિખિકામાં પધરાવી ગાશી ચંદનના કાષ્ઠમય ચિતા ઉપર લઇ ગયા અને બીજા મુનિનાં શરીરને બીજી શિબિકામાં પધરાવીને દેવતાઓ ગેાશીષચંદનનાં કાષ્ઠની રચેલી બીજી ચિતા ઉપર લઈ ગયા. અગ્નિકુમાર દેવતાએએ ચિતામાં અગ્નિ ઉત્પન્ન કર્યા, વાયુકુમાર દેવાએ વાયુવડે વિશેષ પ્રજવલિત કર્યા અને શક્રના આદેશથી અનેક દેવતાઓએ સેંકડાભાર કપૂર, કસ્તુરી અને ઘીના સેંકડો કુંભ ચિતામાં ક્ષેપન કર્યા. અસ્થિ વિના પ્રભુની ખીજી સર્વ ધાતુ ખળી ગઇ, એટલે મેઘકુમાર દેવતાઆએ જળવડે ચિતાને બુઝાવી શાંત કરી. પ્રભુની ઉપરની જમણી અને ડાખી દઢા શકે અને ઈશાને કે ગ્રહણ કરી અને નીચેની બંને ડાઢો ચમર અને ખલી ઇંદ્રે ગ્રહણ કરી. બીજા ઇંદ્રાએ પ્રભુના દાંત ગ્રહણ કર્યા અને દેવતાઃઆએ ભક્તિથી બાકીનાં અસ્થિ ગ્રહણ કર્યાં. બીજું પણ સ્તૂપરચના વિગેરે ત્યાં કરવાનું હતું, તે સર્વ વિધિ પ્રમાણે કરીને સર્વ દેવતાઓ સહિત ઇંદ્રાએ નંદીશ્વર દ્વીપે આવીને મેટા ઉત્સવવડે શાશ્વત અદ્ભુતના અષ્ટાન્તુિકા ઉત્સવ કર્યા. પછી સર્વ દેવેદ્રો પોતપોતાને સ્થાને ગયા. ત્યાં પોતપોતાની સુધર્મા સભાની મધ્યમાં માણુવક નામના સ્થંભેામાં વામય ગાળાકાર ડાખલામાં તે પ્રભુની દાઢા મૂકી અને તેની શાશ્વત પ્રતિમાની જેમ ઉત્તમ ગધ, ધૂપ અને પુષ્પાવર્ડ નિરંતર પૂજા કરવા લાગ્યા. તેના અનુભાવથી ઇંદ્રોને હમેશાં અવ્યાહત અને અદ્વિતીય વિજયમંગળ વર્તે છે. “ પદ્મખંડથી મનોહર એવા પૂર્ણ સરોવરની જેમ અંદર રહેલા સગરચક્રીના ચારિત્રથી મનહર એવું આ અજિતસ્વામિનું ચરિત્ર શ્રોતાઓને આ લાક અને પરલેાકના સુખના વિસ્તાર કરો. इत्याचार्य श्री हेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितीये पर्वणि अजितस्वामिसगरदीक्षानिर्वाणवर्णननो नाम षष्ठः सर्गः ॥ ६ ॥ ************** * * समाप्तं वेदमजितस्वामिसगरचक्रवत्तिचरित्रप्रतिबद्धं द्वितीयं पर्वम् ||२|| CCCCCCCCCC CEEEEEEEEE પાછળ ચાલનારની જેમ. **************** Page #346 -------------------------------------------------------------------------- _